________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
गोलायसखिज्जा असंख निग्गोयओ हवइगोलो इक्विकामि निगोए अनंत जीवा मुणेयव्वा
અર્થ- સંસારમાંહે અસંખ્યાતા ગેળા છે. તે અલખ્યાતે નિર્ગોદે એક ગેળે હોય. તે એકેક વિગેરે અનંતા છવું જાણવા.
એ નિગદીયા જીવના બે ભેદ છે. એક સંવ્યવહારીયા, બીજા અસંખ્યવહારીયા. તેમાં જે અનાદિ નિગદથકી નીકળી પૃથવીકાય પ્રમુખમાં ઉપજે તેને સંવ્યવહારીયે જીવ કહીએ. કદાચિત તે જીવ વળી ફરી પ છે નિગેદમાં જાય તે પણ તેને સંવ્યવહારીયેજ કહીએ. અને જે જીવ અનાદિ નિગોદથકી નીકળ્યા નથી [ અનાદિકાળથી સૂફમનિગોદ તથા બાર નિગોદમાંહે રહે છે. ] તેને અસંવ્યવહારીયા કહે છે. તથા જેટલા જીવ મેક્ષે જાય તેટલા જીવ નિગોદમાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષે આવી ઉપજે છે એ વિશેષ.
आथ्थि अणंता जीवा जोहिंन यत्तो तसाइ परिणामो पप्पज्जति चयंतिय पुण्णावि तथ्येव तथ्थेव
અનંતા જીવ એવા છે કે જે જીવે ત્રસાદિક પર્યાય પામ્યું નથી. અને જે ફરી કરી ત્યાં નિગદના નિગદ
For Private And Personal Use Only