________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણો. કાચું કાષ્ઠ કાવ્યું કેઃ પર તે થકી જનતાછે તુરો રસ કાપિતાને જ પાકા આંબાના ફળ ને રસ, પાકા ફળ વા નીરાને રસ, તે કરતાં અને તણે મીઠેસ તે વેશ્યાને જાણે પ્રધાન વારતા પસ અને મધુ, એના કરતાં અનંતગુણે રસ પામ્યા
જણ, ખજુર, દ્રાખ, દૂધ, ખાંડ, સાકર, એના રસ થકી પણ અનંતગ રસ શુકલેશ્યાને જાણ
કૃષ્ણ, નીલ ને કપિત, એ ત્રણ લેસ્થાને સ્પર્શ અને પ્રશસ્ત જાણવો ગાયની જીભને સ્પર્શ તથા કરવતને સપરશે તે કરતાં પણ અનતગુણે કર્કશ સ્પર્શ પ્રથમની ત્રણ લેશ્યાનો જાણવો. અને તેજે, પવ, શુકલ, એ ત્રણને પ્રશસ્ત પર્શ છે, માખણનો જેવો કેમલ સપર્શ હોય તે કરતાં પણ અનંતગુણે સુકમાલ પી જાણ
પહેલી નર કે અવધક્ષેત્ર ચાર ગાઇ, બીજી નકે સાડાત્રણ ગાઉ, ત્રીજીએ ત્રણ ગાઉ અવધિક્ષેત્ર, રાચીએ અઢી ગાઉ, પાંચમી એ બે ગાઉ, છઠ્ઠીએ દેહ ગાઉ, અને સાતમીએ એક ગા૩, એ ઉત્કૃષ્ટ અવધિત્ર જાણવું: નરકમાં સમુદ્રષ્ટિને મતિજ્ઞાનેગે જાતિસ્મરણઝાન છે તેથી પૂર્વભવ જાણે.
For Private And Personal Use Only