________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫). અસુમારનાં વસ્ત્ર શાંતા છે, નાગકુમાર તથા ઉદધિ કમાણ તથા વિતકુમાર તથા દ્વીપકુમાર તથા અગ્નિ કયાર, એ પાંચનાં વસ્ત્ર વણેનીલ છે, દિશકુમાર, સ્વનિતકુમાર સુપર્ણકુમાર, એ ત્રણનાં ઘળા વસ્ત્ર છે. વાયુકુમારનાં સયારાગ સદા વસ છે.
ચમરેદ્રને ચોસઠહજાર સામાનિક દે છે. બલિંકને સાઠ હજાર, બાકીના અઢાર ઇંદ્રને પ્રત્યેકને છ છ હજાર સા. માનિ લે છે. તે દરેકને સામાનિકટના કરતાં ચાર ગયું આત્મરક્ષક દેવતાઓ છે.
જ્યોતિષીનાં દેવેનું સ્વરૂપ,
ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારા એ તિષી છે.
સમભૂતલાપૃથકી ૭૯૦ જે જન ઉંચા જઈએ ત્યાંથી ઉપરે ૧૧૦ એજનમાંહે તિથી રહે છે.
આઠસે જજન ઉપર સૂર્ય છે ૮૮૦ જેજને ચંદ્ર છે. ૮૮૪ બેજને નક્ષત્ર છે.
સર્વે નક્ષત્રે ૨૮ અઠ્ઠાવીસ છે. સર્વથી નીચુ ભરણુંનક્ષત્ર ચાલે છે.
For Private And Personal Use Only