________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) અને ફરી નરકે જાય; તે પ્રાયશઃ વચન જાણવું
છેવફ્રાસંધિયણી બીજી નરક સુધી જાય, ઉપરાંત ન જાય. કીલીકાસંઘયણી ત્રીજી નરકપૃથ્વી સુધી જાય. અર્ષના ચેથી નરક સુધી જાય. નારાએ પાંચમી નરક સુધી હોય રષભનારાએ છઠ્ઠી નરક સુધી જાય અને વજરૂપભનારાંચ સહયણે સાતમી સુધી જાય.
નારકી જીને કુણલેશ્યા, નીલલેસ્થા ને કાપિત એ ત્રણ વેશ્યાએ હેય.
લેશ્યાનું સ્વરૂપ કહે છે-માર્ગ ભૂલ્યા થકાકેઈક, છે પુરૂષ વનમાં ભમતાં ભૂખ વષાએ પીડયા થકા જાંબુના ઝાડ હેઠે આવ્યા. તે છ પુરૂષ મહેમાહે ફળ ખાવાની ઇરછા કરતા છતા ચિતન કરવા લાગ્યા છે એ વૃક્ષનાં ફળ લક્ષણ કરીને સુધા તુષાને ઉપશમાવીએ. એમ વિચારી એક પુરૂષ ફળને અર્થે વૃક્ષને મુળમાંથી છેડવા લાગ્યું. બીજે પુરૂષ છે જે-થડ થકી છે. ત્રીજે બે જેડાળાં છે. ચોથે પુરૂ નાની ડાળીઓને છે એમ બેચે પાંચમે પુરૂષ પાકાં ફળને તેડે એવું છે. છ પુરૂષ બાલ્ય - વૃથ્વી ઉપર ખરી પડેલાં ફળ મર્થથી વીણી આઓ. જેમ. એ છ પુરૂષના પરિણુ મ જુદા જુદા, તે કણાદિકથી પ્રારંભી પાવત શાલેયાના પરિણામ પણ જદા જુદા જશુવાં.
For Private And Personal Use Only