________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) સાતે નરકે નારકી પ્રાયશઃ નિરંતર ઉપજે છે અને ચવે છે. કયારેક જે વિરહ પડે તે જઘન્યથકી સાતે નરકે એક સમય વિરહ પડે, અને પ્રત્યેકે જુદે જુદે પણ એક સમયજ વિરહ પડે. સાતે નરકને વિષે ઉત્કટે ભેળે વિરડકાળ પડે તે બાર મુર્તને પડે. રત્નપ્રભાએ ૨૪ ચાવીશ મુહૂર્ત, શકરાએ સાત દીવસ, વાલુકાએ પન્નર દીવસ, પંકપ્રભાએ એક માસ, ધૂમપ્રભાએ બે માસ, તમઃ પ્રભાએ ચાર માસ, અને તમતમપ્રભાએ છ માસ ઉપપાત વિરહુકાળ જાણો. તેટલા કાળથી અવશ્ય જીવ બીજે ઉપજે.
ભુજ પરિસર્પ, છે, નેળીયાદિક બીજી નરક સુધી જાય.
પક્ષી, માંસાહાર, ગીધ, સીંચાણું, સમળી પ્રમુખ ત્રીજી નરક સુધી જાય.
સિંહ, ચિતરા, કુતરા, બીલાડી પ્રમુખ ચેથી નરકપૃથ્વી સુધી જાય.
ઉર પરિસ, કાળા-ધોળા-કાબરા, પ્રમુખ સM, તે પાંચમાં નરક સુધી જાય.
સ્ત્રીવેદે નરક યુ બાંધે છે એવા સ્ત્રીરત્ન પ્રમુખ, તે યાવત્ છઠ્ઠી નરક સુધી જાય.
મનુષ્ય, મત્સ્ય, એ બે ગર્ભજ પતા ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી જાય.
સર્પાદિક, સિંહ પ્રમુખ પક્ષી તે ગુદપ પ્રમુખ, મસ્યાદિક એટલી જાતિના જીવ તે નરક થકી આવ્યા હોય
For Private And Personal Use Only