________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
()
અનંતાનુ
માયા
૪ જેનાથી. અન ત સંસાર બધાયછે તેને અંબી પાપકર્મ કહેછે. એના ક્રોધ, માન, અને લેાલ, એ ચાર લેક છે. એ યાવત્ જીવ લગે કાયમ રહેછે, સમ્યકત્વ આવવા દૈતા નથી, તે નરકમાં લેઇ જાયછે. એ ફ્રાણ પર્વતની રેખા જેવા છે અને માન પાષાણુના થંભ જેવું છે, માયા વશના મૂળ જેવી છે અને ઢાલ કૃમીના રંગ જેવા છે. ૪ અપ્રત્યાખ્યાની ક્રેપ, માન, માયા અને તાલ, જેનાથી પ્રાપ્ત થાયછે તેને અપ્રત્યાખ્યાનીય પાપકમ કહેછે. એ એક વર્ષ સુધી રહેછે. દેશવિરતિપણુ આવવા દેતા નથી. અંતે તર્યંચગતિની પ્રાપ્તિ કરાવેછે. અપ્રત્યાખ્યાની ક્રોધ સુકેલા તળાવની રેખા ફાડ) જેવા છે. માન હાડકાના થબ જેવુ છે. માયા મેઢાના શીંગડા જેવી છે, તથા લાલ કરૢમના રંગ જેવા છે.
૪ જેના યથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાયછે તેને પ્રત્યાખ્યાનીય પાપકર્મ કહેછે. એના ક્રાધ, માન, માયા અને લેાશ, એ ચાર લેન્દ્ર છે. એની સ્થીતિ ચાર માસની છે. એ સર્વવિસ્તરૂપ ચારિત્રને ઘાત કરેછે ને અંતે મનુ
For Private And Personal Use Only