________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮). ૨૭ જેના ઉદયથી શરીરમાં તાદિક અવયવ અસ્થિર
(હાલતા) શ્રેય તેને અસ્થિર નામ કર્મ કહે છે. ૨૮ જેના ઉદયથી નાભિની નીચેના અંગોને ભાગ સારો
ના હય, પાદાદિકને સ્પર્શે આગલો વેષ કરો તેને
અશુભ નામ કર્મ કહે છે. ર૯ જેના ઉદયથી સર્વ લેકને અળખામણું લાગે તેને
ૌભાગ્ય નામ કર્મ કહે છે. ૩૦ જેના ઉદયથી કાગડાના સ્વરની પેઠે ખરાબ સ્વરની
પ્રાપ્તિ થાય છે તેને વર નામ કમી કહે છે. ૩૧ જેના ઉદયથી લેકમાં શું લેકમાં માન્ય કરાય
નહીં તેને અનાય નામ કમી કહે છે. ૩૨ જેના ઉદયથી લેકમાં અપકીર્તિ થાય પણ કઇ યશ
બેલે નહીં તેને દશમું અયશ નામ કર્મ કહે છે. ૩૩-૩૪-૩૫ જેના ઉદયથી નરકની ગતિ, નરકની આ
નુપૂર્વી તથા નરકનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેને
નરકત્રિક પાપકર્મ કહે છે. ૩૫ થી ૬૦-પચીશ કષાયરૂપ પાપકર્મના પચીશ પ્રકાર છે.
તેમાં સામાન્યથી તે એક શાલ કષાય અને બીજા નવ નેકષાય, એ બે પ્રકાર છે,
For Private And Personal Use Only