________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૬ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ:
છ ચૂમાં જીવ અને પુદ્ગળ એ બે દ્રબ્ય પરિ ામી છે. બાકીનાં ચાર દ્રવ્ય ખપરિણામી છે. ઇંડુાં પરિછામીના ભાવ જાણવા. પર'તુ સ્વભાવે પરિણામી તા છએ દ્રવ્ય છે.
છએ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય જીવ છે. ખાકી પાંચ દ્રવ્ય અજીવ છે.
છ દ્રવ્યમાં એક પુગળદ્રવ્ય મૂર્તિમત રૂપી છે. માીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમત અરૂપી છે.
છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય સપ્રદેશી છે. એક કાળદ્રવ્ય ખપ્રદેશી છે.
છ દ્રવ્યમાં ધર્મ, અધñ અને આકાશ, એ ત્રણ દ્રશ્ય એક છે. બાકી ત્રણુ દ્રવ્ય અનેક છે.
છ દ્રવ્યમાં એક આકાશક્ષેત્ર છે.ખીજા` પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગળ, એ એ દ્રશ્ય સક્રિય છે. બાકીનાં ચાર અક્રિય છે.
છ દ્રવ્યમાં ધર્મ, અધર્મે, આકાશ અને કાળ, એ ચાર દ્રવ્ય નિત્ય છે, એ અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને પ્રવપણે સર્વે પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે સ્થાપિ ધાદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે માટે નત્ય કહ્યાં,
For Private And Personal Use Only