________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(00)
છ દ્રવ્પમાં ધર્માદિક પાંચ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્ય કારણ છે. એક
અદ્રષ્ય અકારણુ રૂપ છે.
છ દ્રશ્યમાં એક જીદ્રવ્ય કતા છે. બીજા પાંચ ત્મકતા છે,
અવગાઢ છે
છ દ્રવ્યમાં એક આકાશ સર્વંગત છે. ખીજા પાંચ દ્રવ્ય માત્ર લેાકવ્યાપી છે, માટે અવંગત જાણવાં. યદ્યપિ છ દ્રવ્ય ક્ષીરનીર પેરે પરસ્પર તથાપિ પ્રવેશ રહીત છે, એટલે કાઈપણ દ્રવ્ય દ્રષ્યમાં તદ્રુપપણે થતુ નથી. માટે પ્રવેશ રહિત છે. વિશેષ સ્વરૂપ વિશેષાવસ્યાકાદિક મથાકી જાણવું,
અન્ય
अथ पुण्यतत्त्व स्वरुपं लिख्यते
નવ પ્રકારે પુણ્ય બધાય છે તે બતાવે છે, ૧ સાધુ સાધવી પ્રમુખને અન્ન દેવાથી પુણ્યમ ધ થાય છે, ૨ પાણી દીધાથી પુણ્યબંધ થાયછે.
૩ રહેવાને સ્થાન આપવાથી પુણ્ય થાય છે.
૪ પાઢ સુવા સારૂ દ્વીધાથી પુણ્ય થાયછે.
૫ પહેરવા તથા એઢવાને વજ્ર દીધાથી પુણ્યમ થાયછે.
For Private And Personal Use Only