________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
વાસુદેવ, અરિહંત, ચક્રવર્તિ, બળદેવ, એ ચારે કે હતા તથા નારકીની ગતિમાંહેથી આવ્યા હાય પણ તીપંઇંચ તથા મનુષ્યમાંહીથી આવ્યા ના હોય. અરિહંત તથા વાસુદેવ એ બન્ને વૈમાનિક ગતિ
માંથી આવ્યા હાય.
ચક્રવતિને ૧૪ રત્ન હેાય છે તે આ પ્રમાણે:
પહેલુ. ચક્રરત્ન વયરીનું મસ્તક છેકે, બીજી છત્ર રત્ન તે ચક્રતિના હસ્ત સ્પર્શે માર વૈજન સુધી વિસ્તાર પાસે, એવુ હાતુ થકુ વૈતાઢ્યપર્વતની ઉત્તરદિશાએ રહે. નારા જે મ્લેચ્છ તેના દેવતા વરસાદ વરસાવે તેને નિરાધ કરવાને સમર્થ થાય. ત્રીજી 'ડરન તે વિષમ એટલે જે વાંકી ભૂમિ હોય તેને સમી કરે અને કામ પડે છતે અને ધાભાગે હજાર જોજન પૃથ્વીનું વિદારણ કરે. ચેાથુ ચમરત્ન તે કાર્ય પડેથકે ચક્રર્તના સ્તસ્પર્શે કરી માર ચેાજન વિસ્તાર પામે, એવુ હતું કુ પ્રભાતકાળે બીજ વાવીએ અને સન્ધ્યાકાળે સર્વ ઉપભેગ કરવાને ચેમ્પ એ. ખા શાલિ પ્રમુખને ઉત્પન્ન કરે છે. પાંચમુ ખડ્ગરત્ન તે સમામ કરતી વખતે અત્યંત શકિતવંત હાય, છઠ્ઠુ કાંગણીરત્ન તે વૈતાઢયપર્વતની ગુફામાંહે એક્કી ભીંતે આગણુપચાસ માંડલાં કરવા યાગ્ય હાય.
સાતમું મણિરત્ન તે અધેાભાગે રહેનારૂ જે ચર્ચ
For Private And Personal Use Only