________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
'
જ હોય તો
આલિગ
વાંસલ
9 ઉપર એ
નિ જાણવી. ત્યાં નારકી ઉપન્યા પછી અતમુહૂતિ આળી (આલે) નાને અને શરીર મોટું થાય. તેથી તેમાં સમાય નહી તેવારે નીચે પડે. તે જે નીચે પડે કે તુરત પરમાધામી ત્યાં દોડી આવે. આવીને પૂર્વકૃત કર્મના અનુસારે દુઃખ આપે. જે છે મદ્યપાન કર્યું હોય તેને તપાવેલું સી સું પીવરાવે. પરસ્ત્રીસંગી જે હોય તેને અગ્નિમય લેહની પુતળીનું આલિંગન કરાવે અને કૂટશીમલાના વૃક્ષ ઉપર બેસાડે. લોઢાના ઘણેકરી ઘાત કરે, વાંસલાએ કરી છેદે, ક્ષત ઉપર ભાર આપે, ઉના તેલમાંહે તળે, કુંત ભાલામાંહે શરીરને પરેવે, ભઠ્ઠીમાંહે શેકે, ધાણમાંહે પીલે, કરવતેકરી વેહેરી નાંખે; કાક, કુતરા, ઘુ અડ, સિંહ પ્રમુખને વિકુવા કદના કરાવે. વૈતરણ નદીમાં ઝબળે. અસિપત્રવન માટે પ્રવેશ કરાવે, તપેલી રેતીમાંહે દેડાવે, વજમય કુંભી માંહે તીવ્ર તાપેકરી પચતાં, નારકી ઉત્કૃષ્ટા પાંચસે જે જન ઊંચા ઉછાળે, ત્યાંથી તે. એને પાછા પડતાં વજુમય ચંચુએ કરી પક્ષીઓ તેડે ધરતી પર પડયા છતા વાઘ ખાય, એવા તે પરમાધામી અધમ મહા પાપીટ કરકમ હેય.
કદર્થમાન એવા નારકીને માંહમાંહે પાડા, કુકડા, મેંઢાની પેરે ઝૂઝતાં (યુદ્ધ કરતા દેખી) પરમાધામી હર્ષ પામે અટ્ટહાસ કરે, પડહગદાદરી બજાવે. જેમ અહીંયાંના
For Private And Personal Use Only