________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) કાળચક થાય છે. એ કાળમાન ભરત, એરવતની અપેક્ષાએ જાણવું અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળની કાયસ્થીતિ વનસપતિકાયની છે.
એ કાયસ્થીતિ વ્યવહારરાશિ જીવને સંભવે. કેમકે વ્યવહારરાશિયે જીવ મરણ પામી નિદમાં જાય તે અનતિ ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પાછા વ્યવહાર રાશિમાં આવે. એટલે અહીંયાં મરૂદેવા માતા સાથે વ્યભિચાર આવતું નથી, કેમકે મરૂદેવા અનાદિ નિગોદી છે. તેમને કાયસ્થતિનું એ પ્રમાણ નહીં.
બેરે દ્વિ, તેરેંદ્રિ, રેંદ્ધિ, પ્રત્યેકને સંખ્યાના વર્ષ સહ કાયસ્થીતિ જાણવી. પંચેંદ્રિતીર્થંચ તથા મનુષ્યને સાત આઠ ભવની કાયસ્થીતી જાણવી. એ આઠે ભકરી કાળમાન ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વકેટી ઉષ્ટિ વાણવી.
દેવતા ને નારકી મરણ પામી ફરી દેવતા નારકમાં ન ઉપજે, તે માટે દેવતા તથા નારકીને કાયસ્થીતિ નથી
સામાન્યપણે એ દિનુ એક હજાર જન જાઝેરું શરીર ઉકૂટું જાણવું.
બેરંદ્રિ-શંખ, કેડ, જળ, અળસીયાં, પુરા, આ. તિનું શરીર બાર જોજન ઉત્કટુ જાણવું
કીડી, કેડા, માંકણુ, આદિ તેરે દ્વિનું ત્રણ ગાઉનું રર. જાણવું.
For Private And Personal Use Only