________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) वाणव्यंतरदेवस्वरुपं लिख्यते.
આઠ જજનની ઉપર જે સે જોજન રહ્યા હતા. તેમાં દશ એજન ઉપર મુકીએ અને દશ જે જન નીચે મુ. કીએ, તે વચલા એંશી જેજન મા દયે વાવ્યતરિક દેવે રહે છે. વાણુવ્યતંતરના ૧૬ ઈદ્રિ છે તેનાં નામ, ૧ સંનિહિતઈ, ૨ સામાનદ્ર, ત્રીજે યાતાઈ, ચોથા વિધાતાઈ, પાંચમો કાપીઈ, છઠ્ઠો ત્રાથી પાલેંદ્ર, સાતમે ઈશ્વરઈ, આકા મહેશ્વરઈ, નવમ સુવચ્છ ઈદ્ર, દશમે વિશાલઈ, અગીયારમો હાસ્ય, બારમે હાસ્યરતિઈ, તેમ તઈદ્ર, ચિદમો મહા પન્નર પતંગ ઈદ્ર, શેલમે પતંગપતિઈ એ શળ ઇદ્ર વાણવ્યતાના છે.
સર્વ મળી વ્યંતરના ૩ર બત્રીશ ઈ, ભૂવનપતિના ૨૦ વીશ ઈદ્ર, યદ્યપિ ચંદ્ર સૂર્ય તે અસંખ્યાતા ઈદ્ર છે. તથાપિ જાતિની અપેક્ષાએ ચંદ્ર સૂર્ય બેજ ગણીએ. માટે - તિષીના બે અને વૈમાનીકના દશ ઈદ્ર મળી ચેસઠઈ ગણત્રીમાં છે. વ્યંતરના અત્રિીશ ઈ વાને તથા લિવીના બે અને લેાકપાળ દેતા નથી. અને ત્રાયત્રિશક દેવતાઓ પશુ હોતા નથી.
For Private And Personal Use Only