SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સને ૧૦ મુહૂતિ બ્રહ્મદેવલેકે સાહીબાવીસ દીવસ, લાંતકે પીસ્તાલીશ દીવસ, શુકે એંશી દીવસ, સહસ્ત્રારે સે દીવસ, આણત તથા પ્રાણુતદેવ કે પ્રત્યેકે સખ્યાતા મા સને ઉપજવાને વિરહુકાળ એટલે આતે દશ માસ અને પ્રાણતે અગીયાર માસ અને આરણ તથા અય્યત એ બે દેવલેકે સંખ્યાતા વર્ષનો ઉપજવાનો વિરહકાળ છે. પછી જરૂર બીજે દેવતા ઉપજે, તે જ્યાં સુધી સે વર્ષ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યામાં વર્ષ ગણવાં. નવ ગ્રેવેયકના પહેલા ત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ. બીજા મધ્યમત્રિકે સંખ્યાના હજાર વર્ષને ઉપજવાને વિરહકાળ જાણ. ત્રીજા ઉપરના ત્રિક સં. ધ્યાતા લાખ વષને ઉપજવાને વિરહકાળ જાણો. જ્યાં સુધી સંખ્યાતાં વર્ષ સહસ્ત્ર પુરાં ન થાય ત્યાંસુધી સંખ્યામાં વર્ષ શત ગણવાં. જ્યાં સુધી લાખ વર્ષ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યામાં વર્ષ સહસ્ત્ર ગણવાં. જ્યાં સુધી કોડ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યાતાં વર્ષ લાખ ગણવાં, વિજય, વિજયંત, જયંત અ પરાજીત, એ ચાર વિમાનને વિષે પલ્યોપમને અસંખ્યાતમો ભાગ વિરહાકાળ હોય. અને સર્વાર્થસિદ્ધ. વિમાનમાં પલમને સખ્યાત ભાગ ઉપપાત વિરહાકાળ હોય પછી અવસ્ય બીજે દેવતા ઉપજે. ભુવનપતિ આદિથી તે સવર્થસીદ્ધવિમાન પર્યંતના દેવતાને જઘન્યપણે એક સમયને ઉપજવાનો વિરહકાળ For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy