________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
૫-૬ જેના ઉદયે ધ્રુવની ગતિ તથા દૈવની આનુપૂર્વાંત પમાય છે.તેને મુદ્રિપ નામકર્મ કહેછે.
૭ જેના ઉદયે પચે દ્રિયપણું પ્રાપ્ત થાયછે તેને પચે...ત્રિયજાતિ નામકર્મ કહેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ થી ૧૨ વખતેહા-જેના ઉચે પાંચ શરીરની પ્રાપ્તિ થાયછે તે કહેછે:
GRARNING
૮ જેથી આદારિક શરીર ચેાગ્ય પુદ્ગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવાને જીવ પેાતાના પ્રદે શની સાથે મેળવે તેને દારિક નામકર્મ કહે છે.
૯ વૈક્રિયશરીરના બે ભેદ છે. એક વતા તથા નારકીને હાયછે. ીજો તે તિર્યંચ તથા મનુષ્ય લાબ્ધિવતને હાયછે. ૧૦ આહારકશરીર તે ચૈાદ પૂર્વધર મુનિરાજ તીર્થંકરની રૂદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેઢ ધારણ કરેછે.
પપાતિક-તે કે. લબ્ધિપ્રત્યયીચે
૧૧ તૈજસશરીર તે આહારનું પચન કરનાર તેનેલેફ્સાનું કારણીભૂત છે.
For Private And Personal Use Only
તથા
કર ફાર્મશુશરીર તે કર્મનાં દળીયાં આત્માની સાથે મળ્યાં છે તેજ જાણવુ એ પચ શરીરરૂપ નામકર્મ કહીએ.