SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) ૫-૬ જેના ઉદયે ધ્રુવની ગતિ તથા દૈવની આનુપૂર્વાંત પમાય છે.તેને મુદ્રિપ નામકર્મ કહેછે. ૭ જેના ઉદયે પચે દ્રિયપણું પ્રાપ્ત થાયછે તેને પચે...ત્રિયજાતિ નામકર્મ કહેછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ થી ૧૨ વખતેહા-જેના ઉચે પાંચ શરીરની પ્રાપ્તિ થાયછે તે કહેછે: GRARNING ૮ જેથી આદારિક શરીર ચેાગ્ય પુદ્ગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવાને જીવ પેાતાના પ્રદે શની સાથે મેળવે તેને દારિક નામકર્મ કહે છે. ૯ વૈક્રિયશરીરના બે ભેદ છે. એક વતા તથા નારકીને હાયછે. ીજો તે તિર્યંચ તથા મનુષ્ય લાબ્ધિવતને હાયછે. ૧૦ આહારકશરીર તે ચૈાદ પૂર્વધર મુનિરાજ તીર્થંકરની રૂદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેઢ ધારણ કરેછે. પપાતિક-તે કે. લબ્ધિપ્રત્યયીચે ૧૧ તૈજસશરીર તે આહારનું પચન કરનાર તેનેલેફ્સાનું કારણીભૂત છે. For Private And Personal Use Only તથા કર ફાર્મશુશરીર તે કર્મનાં દળીયાં આત્માની સાથે મળ્યાં છે તેજ જાણવુ એ પચ શરીરરૂપ નામકર્મ કહીએ.
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy