Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536111/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
COMPLIMENTARY COPY
પુરતક ૨૯
દી પા ત્સ વી
અ ને વસંતપંચમી
સ્વાધ્યાય અને સંશોધનનું સૈમાસિક
અકે
-૨
વિ. સં', ૨૦૪૭-૪૮
JIRAO U
UNIVERSITY
WA SAYA
GMAHAR
OF BAROD
THE
सत्यं शिवं सुन्दर
સ” પા ૬ કે રામકૃષ્ણ તુ વ્યાસ
jāત્ર - 2 ની વિષ્ણુ, ટીટ,
નિ યા મ કે, પ્રાચ્યવિદ્યા મન્દિર,
વડેદરા
[ ચિત્રની સમજૂતી માટે જ એ આ અંકમાં
મુ હ. રાવલ અને મુનીન્દ્ર વી. જોશીને લેખ ]. પ્રાચ્યવિધા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્વા
ધ્યા ય
(દીપોત્સવી અને વસંતપંચમી).
પુ. ૨૯ અંક ૧-૨
વિ. સં. ૨૦૪૭-૪૮
નવેમ્બર ૧૯૯૧-ફેબ્રુઆરી ૧૯૯૨
અ નું કેમ
કાંક
૧-૬
૭-૧૮
૧૯૨૨
૧ બ્રહ્મસૂત્રમાં નિરૂપત વેદનું નિત્યત્વ–પુનિતા નાગરજી દેસાઈ ૨ “મસ્યપુરાણની કથાગૂંથણીમાં નિર્વચનની પ્રયુક્તિ
-વસંતકુમાર મ. ભટ્ટ ૩ ટેટુની ગુપ્તકાલીન વિષ્ણુ અને અનુગુપ્તકાલીન મહિષમર્દિનીની પ્રતિમા
-મું હે રાવલ, મુનીન્દ્ર વી. જોશી ૪ ભક્તિસિદ્ધાન્તને વિકાસ તથા શાંડિલ્યભક્તિસૂત્ર અને નારદભક્તિસૂત્ર
-એક તુલનાત્મક અભ્યાસ–જ , ભટ્ટ ૫ તારા, કુરૂકુલા અને કુરૂકુલ્લાશિખર–ર.ના. મહેતા ૬ પાઠ સમીક્ષામાં ટીકાકારોનું યોગદાન–ઉર્વશી સી. પટેલ છ મહિમભટ્ટનું અનુમિતાનુમેય અનુમાન અને વ્યંજના–અરુણા કે પટેલ ૮ લાખ વાહનનુરાસનમ્ –નિરંજન પટેલ
૨૩–૨૮
૨૯-૩૦
૩૧-૩૬
૩૦-૫૦
૫૧-૫૪
૯ ગુજરાતના દફતરાની સાધન તરીકે સમીક્ષા ( આઝાદીની લડતનાં
દફતર વિષે –એસ. બી. જાની
૫૫-૬૪
૧૦ જુવોષ મુલા-ગૂર્જર વિદ્વાન પં. સોમનાથ વ્યાસપ્રીત
એક અજ્ઞાત ગ્રંથ-સિદ્ધાર્થ યશવંત વાકણકર ૧૧ વ્યંગ્યની સૌદર્યપરક કસોટી–ભગવાનદાસ એન. કહાર ૧૨ “વ વાસવદત્તમ – ત્વનો પ્રશ્ન—આર. પી. મહેતા ૧૭ સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી લક્ષણો-અજિત ઠાકોર
૯૭-૧૦૦
૧૦૧-૧૧૦
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ શ્રી પ્રીતમલાલ નૃસિંહલ લ કરછીવિરચિત કરાવનાત્તવ –મને જ્ઞાનિક વિશ્લેષણ-સી. વી. ઠકરાલ
૧૧૧ ૧૧૬ ૧૫ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનાં વિશિષ્ટ લક્ષણો-મુગટલાલ બાવીસી ૧૧૭-૧૨૨ ૧૬ આદિવાસીઓની કલા-કારીગરી-શંકરભાઈ સોમાભાઈ તડવી
૧૨:૩–૧૨૬ ૧૭ ગ્રન્થાવલોકન
૧૨૭–૧૪૦ ૧૮ સાભાર સ્વીકાર
૧૪૧-૧૪૨
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાસ
પુસ્તક ૨૯
(દીપત્સવી અને વસંતપંચમી) વિ. સં. ૨૦૪૭-૪૮ નવેમ્બર ૧૯૯૨-ફેબુઆરી ૧૯૯૨
અંક ૧-૨
બ્રહ્મસૂત્રમાં નિરૂપિત વેદનું નિત્યત્વ"
પુનિતા નાગરજી દેસાઈ
અનેક ભારતીય વેદમર્મજ્ઞો, બાકીનશા તથા શાણો વેદનું નિત્યત્વ, અપો૨યત્વ અને સ્વતા પ્રામાણ્ય સ્વીકારે છે. જ્ઞાનપ્રાપ્તિના સર્વે પ્રમાણ તરીકે પ્રાચીન સમયથી વેદને સ્વીકાર કરવામાં આવ્યો છે. વેદ સ્વતઃ પ્રમાણ છે. જેમિનિમુનિ તથા શબર સ્વામીના મત પ્રમાણે વેદની નિત્યતાનું પ્રમાણ સ્વયં વેદ જ છે, જેમકે –ત જૂનમિતે યા જિનિયા ને જોતા સુત૬ ” વેદની આ અસામાં “નિયા યા ' પદે વેદમત્રો માટે જ થાય છે અને જેમિનિ આયા તે પિતાના સિદ્ધાંતના સમર્થન માટે એ અચાને જ ચરમહંત તરીકે સ્વીકાર કર્યો છે. વિદિક વાણીની નિત્યતાનું સ્પષ્ટ પ્રમાણ વેદના અનેક મંત્રોમાં પ્રાપ્ત થાય છે. વેદના પ્રામાશ્વને સ્વીકારવાથી સાંખ્યા ૫દર્શનેને આસ્તિક કહ્યાં છે, જ્યારે ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શનમાં વેદનું પ્રામાણ્ય સ્વીકારાયું ન હોવાથી નાસ્તિક કહેવાય છે, આમ કેન્દ્રસ્થાને ઈશ્વરની માન્યતા નથી પરંતુ પ્રામાણ્યનું મહત્વ રહેલું છે. પૌરુષેય મતાનુસારી
યાયિકો પણ વેદને સર્વજ્ઞ પરમેશ્વરની રચના જ માને છે અને વેદનું નિત્યત્વ સ્વીકારે છે. વેદ પરમાત્માની દિવ્યવાણી છે, જેનું શ્રવણ ઋષિઓએ પિતાના તપઃપૂત હદયમાં દીર્ધ તપસ્યા પછી કર્યું હતું. શ્રવણ કરવાને લીધે જ વેદનું “શ્રતિ’ નામ સાર્થક છે. પરબ્રહ્મ અનુભૂતિને વિષય છે અને તત્વદર્શી ઋષિઓની અનુભૂતિના ઉદગારો એ પથ પર પ્રસ્થાન કરવા ઈચ્છનાર આધ્યાત્મિક માર્ગના પ્રવાસી માટે ચોક્કસપણે ગમાણભૂત છે. આથી તેઓ માને છે કે એ અનુભવ મનુષ્યની પિતાની પ્રવૃત્તિને લીધે થતા નથી, પરંતુ તે અકર્તક છે, અપૌરુષેય છે. વેદ સ્વતઃ આવિર્ભત થનાર નિત્ય પદાર્થ છે. તેના કર્તા તરીકે કોઈ પણ પુરુષનું સ્મરણ કયાંય પણ
સ્વાધ્યાય', યુ.. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૧-૬.
, ગુજરાત રાજ્ય સંત અધ્યાપક મંડળના માર્ચ «ના શામળાજી મુકામે જાયેલ અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ
+ શ્રીમતી જે. પી. બોલ બસ કૉલેજ, વલસાઠ. ૩૬ ••t 1 ગદ : ૮-૫-૧, ૨ : 8-૫-૧૨, -ક- ઈત્યાદિ
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२
પુનિતા નાગરજી દેસાઈ
ઉપલબ્ધ થતું નથી. વૈધ તેના તે જ રૂપમાં કાયમ રહેતા ઢાવાયા તેનામાં એક પ્રકારનું નિત્યત્વ મનાયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યમતવાદીએ વેદને અપૌરુષેય અને સ્વતઃ પ્રમાણ માને છે. “ યમિન દંડવિ તબુદ્ધિપગાયતે તત્ વૌજ્ઞેયમ્। (દૃષ્ટની જેમ) અદૃષ્ટમાં પણ ખ઼ુદ્ધિપૂર્વક નિર્માણ થવાથી જ પૌરુષેયતા આવે છે, એમ પૌરુષેયની વ્યાખ્યા આપી સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે પુરુષ દ્વારા ઉચ્ચરિત માત્રથી જ કોઈ વસ્તુ પૌરુષેય થતી નથી. મુતિમાં પણ કહ્યું છે કે “ તત્ત્વતત્ત્વ મહતો ભૂતત્ત્વ નિ:ક્ષસિતમેતમ્ ચણ્ યેષઃ । '' તે મહાભૂતને નિઃશ્વાસ જ જાવેદ આદિ વેદ છે, જેમ ધાસા શ્વાસ સ્વત: જ આવિર્ભૂત થાય છે. એની ઉત્પત્તિમાં કોઇ પુરુષદ્ધિ હોતી નથી, તેમ તે મહાભૂતના નિ:શ્વાસરૂપ એ વૈદ્ય સ્વત: જ આવિભૂત થાય છે, અને આથી જ એ અપૌરુષેય છે. વળી યથા જ્ઞાન ઉત્પન્ન કરનારી પોતાની સ્વભાવિક શક્તિની અભિવ્યક્તિને કારણે વૈદ સ્વતઃ પ્રામાણ્ય છૅ, એમ નિગ શસ્ત્યભિષ્પો: વતઃ કામાખ્યમ્ '૪ એ સૂત્રમાં કહ્યું છે.
વૈદામાણ્ય અને વૈદની અપૌરુષેયતા તેમ જ નિત્યતાને સિદ્ધ કરવાના સુંદર પ્રયત્ન મીમાંસાનમાં પણ કરવામાં આવ્યા છે. મીમાંસકો શબ્દને નિત્ય માને છે, અને નૈયાયિકોના શબ્દાનિત્યત્વના સિદ્ધાંતનું ખંડન કરે છે. “ પuri ''૫ સૂત્રથી ઉપક્રમ કરીને “ અનિષ સંયોગમ્મત્રનર્થંલયમ્ । સુધીનાં સૂત્રોને પૂર્વપક્ષ તરીકે લઈને “ અવિશિષ્ટતુ ચામયાર્થ:।''ક સૂત્રથી હૈં : ૮ સુધીનાં સૂત્રોમાં તેનુ ખંડન કરીને વેદમંત્રોનુ' પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે. પૂર્વમીમાંસાના ઔપત્તિક સૂત્રમાં શબ્દ અને અર્થને અનાદિ માનીને તેમના સંબંધને પણ્ અનાદિ માન્યા છે, જેમ કે—“ ગૌશિસ્તુ શસ્ત્ર પંગ સમ્ય:। "૯ મીમાંસા માને છે કે નિત્યશબ્દના રાશિભૂત વૈદ નિત્ય હોય એ સ્વાભાવિક છે. આથી વૈદની નિત્યતા તથા પ્રામાણ્ય સ્વત ઃ સિદ્ધ છે. એમના મતે શબ્દ અદ્ભુત હોય તે પશુ લુપ્ત થતા નથી. આકાશમાં અહિત શબ્દ તાલુ તથા જિવાના સયાગમાત્રથી આવિભૂત થાય છે, ઉત્પન્ન થતા નથી. અનેક વ્યક્તિ દ્વારા ઉચ્ચરિત શબ્દ એકરૂપ જ રહે છે.હિં તે માત્ર નાદની થાય છે, જે અનિત્ય છે પરંતુ શબ્દ નિત્ય છે. નિત્યત્વને લીધે જ શબ્દ સાંભળતાં જ અર્થનું યુગપણ્ નાન તથા પ્રતિપાદ્ય વસ્તુનુ સઘાન થાય છે. સ્મૃતિએ અને પુરાણામાં પણ મીમાંસાને અનુકૂળ એવું જ વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવામાં આવ્યું છે. વૈશષિક દર્શનમાં પણ કહ્યું છે કે સર્ચબનાવ્ઞાનાવસ્વ પ્રામાÜમ્ ।’૧૦ તેનુ' અર્થાત પરમાત્માનું વચન ડાવાથી જ આમ્નાયુનું પ્રામાણ્ય છે.
- વેદાંતશાસ્ત્ર પશુ સાંખ્યુ અને નીમાંસાના વૈદ્દનુ નિત્યત્વ, સ્વતઃ પ્રામાણ્ય અને અપૌ ષયત્વના મતવ્ય સાથે સહમત હાય એમ જણાય છે. વેદાંતમાં કહ્યું છે કે प्रत्यक्षं श्रुतिः પ્રામાણં પ્રત્યનવેશવાત ” પ્રબક્ષ અર્થાત્ શ્રુતિને અન્ય કાઇ પ્રમાણની અપેક્ષા ન હોવાથી જ વૈદિક શબ્દમાં પ્રામાણ્ય સ્થાપિત કર્યું છે. બ્રહ્મસૂત્રકારે “ લેનિાસ્।૧૧ સૂત્રમાં બ્રહ્મ શબ્દપ્રામાણ્યગમ્ય હોવાથી પ્રમાણભૂત છે, એમ કહ્યું છે. વળી દેવતાધિકરણના શબ્દ તિ ૬ સાં. સુ૫-૫૦, ૪ સાં. સ. ૫–૫૧, ૫૪. મી. સ. ૧-૨-૩૧. ૬ જે. મી. સ્ ૧-૨-૩ ૭. જે.મી.સુ. ૧-૨-૪૦. ૮. જુ.મી.સ. ૧-૨-૫૬, ૯. જે.સૂ. ૧-૫ ૧૦, મૈં સૂ. ૧-૧-૩ ૧. સ. ૧-૧-૩ ૧૨., મસૂ. ૧-૩-૨૦ થી ૨૯. સૂત્રો
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહસવમાં નિષિત વેદનું નિત્ય
નાત : મયાત્ પ્રત્યક્ષનુમાન ”, “મત રૂ૫ ૨ નિત્યay. ” અને “સમાન નામ=પરવાનrssyત્તાવાર નાત મુતા” સુત્રોમાં દેવાદિ સહિત સર્વજગતની ઉત્પત્તિ વેદશબ્દથી જ થઈ હોવાથી વેદશબ્દનું નિયત્વ કહ્યું છે. જે પ્રમાણે ઇંદ્રિપાંદ દેવો પોતાના સામર્થથી અનેક શરીરને ધારણ કરીને એક જ સમયે કરવામાં આવતા અનેક યજ્ઞોમાં ગમન કરી શકે છે, તેથી યજ્ઞાદિકર્મમાં વિરોધ આવતા નથી. તે જ પ્રમાણે શબ્દમાં પણ વિરોધ આવશે નહિ. કેમ કે વૈદિક શબ્દથી દેવદિ જગતની ઉત્પત્તિને સુત્રકાર સ્વીકાર કર્યો છે અને અન્ય કોઈ પણ પ્રમાણની અપેક્ષા ન કરનારી કૃતિ અને અતિરૂપ અન્ય પ્રમાણુની અપેક્ષા કરનારી
મૃતિ પણ વૈદિક શબ્દથી સર્વ જગતની ઉત્પત્તિ કહે છે. બ્રહ્મસૂત્રનાં ઉપરોક્ત ત્રણ સૂત્રોનાં ભાષ્યોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરેએ પિતાની વિચારસરણી રજૂ કરી હોવા છતાં સૌએ સૂત્રકારને અનુકુળ અર્થધટન આપવાને પ્રયત્ન કર્યો છે.
જન્મમૃત્યુયુક્ત અનિત્ય દેવાદિ શરીરની સાથે નિત્ય શબ્દને સંબંધ સ્વીકારવાથી તે અનિત્ય થઈ જતું નથી. કેમકે વૈદિક શબ્દથી દેવદિ જગતની ઉત્પત્તિને આચાર્યોએ સૂત્રકારને અનુસરીને સ્વીકાર કર્યો છે. ઇદ્રાદિ દેવની વેદના શબ્દોથી જ ઉત્પત્તિ છે અને પૂર્વે પૂર્વેને ઈકાદિ નાર પામતા એ વૈદિક ઇન્દ્રાદિની આકતિવિશેષને કહેનાર ઈન્દ્રાદિ શબ્દાદિથી ઈન્દ્રાદિ જાતિનું સમરણ કરીને તેવા આકારના અન્ય ઇન્દ્રાદિને પ્રજાપતિ સૂજે છે. વ્યક્તિએ ઉત્પન્ન થાય છે તે પણ આકૃતિઓ નિત્ય હેવાથી શબ્દમાં કંઈ વિરાધ આવતું નથી. આમ આકૃતિ નિત્ય હોવાથી દેવાદિને પ્રભવ સ્વીકારાય તે ૫ણું શબ્દમાં વિરોધ આવશે નહિ. વેદિક શબ્દ , અનન્ય ગણાશે નહિ. વળી ‘દેવદત્ત” વગેરે શબ્દની જેમ “ઈન્દ્ર' વગેરે શબ્દો વ્યક્તિવિશેષના સંતવાળા નથી, પરંતુ 'ગો' આદિ શબ્દોની જેમ જાતિવિશેષને સંત . બતાવનાર છે. તેમ જ તે શબ્દોમાં વાચવાચકભાવ (અર્થ એ થાય છે અને શબ્દ એ વાચક છે, એ બંને પરસ્પર વાવાચકભાવ માન્ય છે) પણ નિત્ય છે. વૈદિક એવા ઇન્દ્રાદિ શબ્દથી તેના ખાસ અર્થનું સ્મરણ કરીને કુંભાર જેમ ઘડાને બનાવે તેમ પ્રજાપતિ ઇંદ્રાદિને સુજે છે, તે પ્રત્યક્ષ એટલે શુતિ અને અનુમાન અર્થાત સ્મૃતિથી જણાય છે, જેમ કે--“uતે તિ વૈ પ્રજાતિवानसजतासप्रमिति मनुम्यानिम्बब इति पितस्तिरः पवित्रमिति बहनाशव इति स्तोत्रं विश्वानीति
મિસૌમત્વચા બગઃ ” “ પ્રજાપતિ રે (દેવ) એ શબ્દના સ્મરણપૂર્વક દેવતાને, . અસુરમ્ (રુધિરધાન દેહમાં રમણ કરનાર મનુષ) એ શબ્દના સ્મરણપૂર્વક પિતાને,
: પવિત્રક (પવિત્રને તિરસ્કાર કરનાર પ્રહ)એ શબ્દના સ્મરણપૂર્વક પ્રહને, માથા : (ઋચાઓમાં વ્યાપી રહેલા સ્તોત્રો એ શબ્દના સ્મરણપૂર્વક સ્તોત્રને વિજ્ઞાન (ઑત્રપછી પ્રગમાં આવનારાં સ્તોત્રો)એ શબ્દના સ્મરણપૂર્વક શાસ્ત્રને અને fમણમા ( સર્વત્ર સોભાગ્યયુકત)એ શબ્દના સ્મરણપર્વક અન્ય પ્રજાને સુજતા હતા. વળી “ મૂરિસ કાજૂ મમતા ” તે પ્રજાપતિએ “ભૂ' એવો ઉચ્ચાર કરતાં પૃથ્વી સરછ, સમૃતિ પણ કહે છે કે
" नामरूपे , भूतानां कर्मणां च प्रवर्तनम् ।। वेदशम्देभ्य एवाऽऽदो निर्ममे महेश्वरः ॥"१४
૧૩
. બા. ૨૫-૨-૪-૨.
૧૪
મ૨-૧૨૧.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનિતા નાગરજી દેસાઈ
તે મહેકર આદિમાં વેદિક શબ્દોથી જ ભૂતાનાં નામ અને કર્મોના પ્રવર્તનને નિર્માણ કરતા હતા. વળી અન્ય સ્મૃતિમાં પણ કહ્યું છે કે “તે બજપતિએ વેદશબ્દથી નામ તથા કર્મો જદાં જુદાં કર્યા તથા જદી સંસ્થા નિર્માણ કરી.” તેમ જ “વેદશબ્દથી આરંભમાં તે પ્રજાપતિએ ભૂતાનાં તથા કૃત્યાઓનાં અને દેવાદિનાં નામરૂ૫ તથા પ્રપંચ કર્યા.”
શબ્દ અને અર્થ અનાદિ હોવાથી તેમને સંબંધ પણ અનાદિ છે, અને તેથી વેદના નિત્યત્વને બાધ આવતો નથી, એમ અર્થધટન કરીને શબ્દની ચર્ચા કરતાં શંકરાચાર્ય કહે છે કે શબ્દ વર્ણાત્મક છે, દયાકરની જેમ તેઓ શબ્દને સ્ફટાત્મક ગણતા નથી અને પોતાને મતના સમર્થન માટે ભગવાન ઉપવર્ષના શબ્દો આપે છે, જેમ કે –“ જf gય તું શક: ” શબ્દ વર્ણરૂપ જ છે, કેમ કે વર્ગથી અતિરિક્ત રાત્મક શબ્દને અનુભવ થતો નથી. વર્ષો ઉત્પન્ન થઈને તરત જ વિનાશ પામતા નથી કેમ કે “ આ તે જ વણે છે' એવી પ્રત્યજિતા થાય છે. વર્ણની પ્રત્યભિજ્ઞાને માણાન્તરથી બાધ થતું નથી. કેમપૂર્વક ઉચ્ચારણું કરેલા વિષ્ણુ ? વ્યુત્પન્ન જાતિના બેધ ધારા મનુષ્યને વ્યક્તિને બોધ થાય છે અને વર્ણોને સામાન્ય (જાતિ) સ્થાયી છે, તેથી નિત્ય શબ્દથી દેવાદિ વ્યક્તિઓની ઉત્પત્તિ અવિરુદ્ધ છે. દેવાદિ સર્વ જગતની વેદ શબ્દથી ઉત્પત્તિ હોવાથી જ વેદશબ્દનું નિત્યત્વ છે. શ્રી વેદવ્યાસ પણ કહે છે --
"युगान्तेऽन्तहितान् वेदान् सेतिहासान् महर्षयः ।
મરે તારા પૂજન / "1Y યુગના અંતે (પ્રલયકાળમાં) ઈતિહાસ સહિત અંતર્ધાન થયેલા વેદને સૃષ્ટિના આદિકાલમાં બહાની આજ્ઞાને પામેલા મહર્ષિએ તપ વડે સંપાદન કરતા હતા.”
બ્રહ્મસૂત્રકારને અનુકૂળ અર્થધટન આપતાં શંકરાચાર્ય તેમ જ રામાનુજાચાર્ય કહે છે કે મહાપ્રલયમાં સર્વ જગત પિતાનાં નામરૂપને ત્યાગ કરીને લીન થાય છે, અને મહાસષ્ટિમાં નવીન ઉત્પન્ન થાય છે. તેથી શબ્દ અને અર્થને સંબંધ અનિત્ય થઈ જતું નથી કે શબ્દકા માર્યમાં વિરોધ આવતો નથી. કારણ કે સૃષ્ટિ પુનઃ ઉત્પન્ન થાય છે ત્યારે સર્જવાના પદાર્થો સમાન નામરૂપવાળા હોવાથી કોઈ વિરોધ આવતા નથી. તેમ જ આદિ સૃષ્ટિ વખતે જ પરમાત્મા પહેલાના આકારવાળા જમતનું સ્મરણ કરીને તે પહેલાંની જેમ જ સજે છે અને પૂર્વેને અનુકરણવાળા વિદેને પ્રકટ કરીને તે હિરણ્યગર્ભને આપે છે. આ પ્રમાણે દર્શનથી (મૃતિથી) અને સ્મૃતિથી જJાય છે. જેમ કે :
નૂનમતી વાતા વાહયા. विवञ्चपथिवीञ्चान्तरिब्धमषो स्वः॥"
‘' પરમાત્માં પૂર્વ ક૯૫માં જેવાં સૂર્ય, ચંદ્ર, દિવ, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ' હતાં, તેવાં આ કપમાં પણ સર્જતા હતા.”
૧૫ મહા. ભા. વનપર્વ.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસુચમાં નિરૂપત વેદનું નિત્ય
અમૃતમાં પણ કહ્યું છે ક–એવી નામાનિ થાય વા વા ઘંન પ્રસૂતાના તાવ્યો વાયગઃ || ” પરમેશ્વર પ્રલયના અંતમાં ઉત્પન્ન થયેલા ઋષિઓનાં નામ અને વેદમાંનું જ્ઞાન જેવાં પૂર્વકપમાં હતાં, તેવાં જ નામ અને જ્ઞાન તેમને આપે છે. આમ આવૃત્તિમાં (વારંવારના મહાપ્રલય અને મહાસષ્ટિમાં) પણ જગત સમાન નામરૂપવાળું હોવાથી શબ્દપ્રામાણ્ય નિત્ય છે.
વલ્લભાચાર્ય પણ શબ્દબલના વિચારથી વેદનું નિત્યત્વ અને સ્વતઃ પ્રામા સ્વીકારે છે, અને કહે છે કે દેવને કર્મ કરવામાં અધિકાર છે, એમ સ્વીકારવાથી વૈદિક શબ્દમાં વિરોધ આવતા નથી. કેમ કે વેદમાં જણાવેલ પદાર્થ વેદિક શબ્દમાંથી જ ઉત્પન્ન થાય છે અને વૈદિક શબ્દની જેમ વૈદિક પદાર્થો પણ નિત્ય જ છે. વૈદિક પદાર્થોને તેઓ ભગવદ્દ રૂપ જ માને છે. વેદમાં જણાવેલ પદાર્થો પરમાત્માના અવયવરૂપ હોવાથી આધિદૈવિક અને નિત્ય છે. વૈદિક સૃષ્ટિ સર્વથા વિલક્ષણ છે, તે હેતુથી જ વેદનું નિત્યત્વ સિદ્ધ થાય છે. વેદ બ્રહ્મની તુલ્ય છે, કેમ કે “શબ્દબ્રહ્મ',
વેદપુરુ' ઇત્યાદિ પદે વડે વેદને જ બંધ થાય છે. પ્રત્યક્ષ અને અનુમાનથી પણ સમજાય છે કે વૈદિક પદાર્થો નિત્ય છે. અર્થબલને વિચાર કરતાં પણ વૈદિક પદાર્થો નિત્ય હોવાથી વેદને અનત્ય પદાર્થોના સંબંધ થતું નથી. જગતના પદાર્થોની અષ્ટપ્રલયરૂપ (પ્રવાહરૂ૫) આવૃત્તિમાં પણ એ પદાર્થોના નામ અને ૨૫ સરખાં હોવાથી નિત્ય વૈદિક પદાર્થને અનિત્ય પદાર્થની સાથેના સંબંધથી ઉત્પન્ન થતા વિરોધ રહેશે નહિ, કેમ કે મુતિ અને સ્મૃતિમાં પણ એમ જ કહ્યું છે.
આમ સૂત્રકાર અને ભાષ્યકારોના મંતવ્ય પ્રમાણે આવૃત્તિમાં દેવતાઓને સમાન નામરૂપાદિ હાવાથી કોઈ વિરોધ આવતું નથી, કેમ કે અતિ તથા સ્મૃતિનું પણ એવું જ મંતવ્ય છે. પૂર્વપૂર્વના ઉચ્ચારણકમવિશેષનું સ્મરણ કરીને તે જ કમથી ઉરચાર કરવો તેને જ વેદનું નિત્યત્વ કહેલું છે, પરમાતા પિતાના સ્વરૂપના આરાધન તથા તેના ફળના યથાર્થ જ્ઞાનને જણાવનારા એવા વેદને પોતાના સ્વરૂપની જેમ નિત્ય ગણું, પૂર્વે અનુકૃતિવાળી વિશિષ્ટતા સ્મરીને પ્રકટ કરે છે. આથી દેવોને પણ બ્રહ્મવિદ્યાના અધિકારમાં કશે બાધ આવતું નથી અને નિત્ય શબ્દથી દેવાદિ વ્યક્તિઓની ઉત્પત્તિ પણ અવિરુદ્ધ છે.
ટૂંકમાં, ભારતવર્ષના સાંખ્યાદિ વિવિધ દર્શનેના આચાર્યોના તત્વજ્ઞાનને અને ભકારને મંતબેને અભ્યાસ કરતાં જણાય છે કે બ્રહ્મ, જીવ, જગત, મેક્ષવિષયક વિચારોમાં એમની વચ્ચે પર્યાપ્ત મતભેદો રહેલા છે. સાંખ્ય ગમત દૈતવાદને સ્વીકાર કરીને જડ પ્રકૃતિને જગતનું કારણ માને છે. વ્યાયવૈશેષિક દર્શનમાં પરમાણને અને પર્વ-ઉત્તર મીમાંસામાં બ્રહ્મને જગતનું કારણ માન્યું છે. વળી આધ્યાત્મિક વિષયના તત્વજ્ઞાનમાં પણ અનેક મતમતાંતરે રહેલાં છે. તે જ પ્રમાણે અદ્વૈત તત્વને સ્વીકારવા છતાં ભાગ્યકારોમાં શંકરાચાર્ય કેવલાતને, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતને અને વલ્લભાચાર્ય શુદ્ધાત મતને સ્વીકારે છે. આમ તાવિક વિચારસરણી ભિન્ન ભિન્ન હોવા છતાં વેદમાં કંઈક એવું રહસ્ય છે કે સર્વે એકમતથા વેદનું નિત્યત્વ, સ્વતઃ પ્રામાણ્ય અને અપૌત્વ સ્વીકારે છે. એમાં કોઈ જ વિરોધ જણાતો નથી. એટલું જ નહિ તકકુશળ તત્ત્વવેત્તાઓ પણ વેદવિરોધની સામે નતમસ્તક થઈ જાય છે
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનિતા નાથજી દેસાઈ
જ
અને તંદુર્ગ સિદ્ધાંતનો પરિત્યાગ કરે છે. શકરાચાર્ય તો માત્ર શ્રુતિને જ આક્રો પ્રમાનું ગણે છે. તત્ત્વદર્શીનના પ્રથામાં આ રીતે વેદનુ પ્રામાણ્ય સર્વે સ્વીકારે છે અને સાથે સાથે કેટલીક વાર પેાતાના મંથમાં યુક્તિપૂર્વક એનું સમર્થન પણૢ કરે છે અને પોતાના મતને રજૂ કરીને “ શ્રુતિ પત્ર એમ જ કહે ” એમ કહી સ્વમતાનુસારી શ્રુતિનું સમર્થન આપી સિદ્ધાંતની સ્થાપના કરે છે. આ જ દર્શાવે છે કે વક્ર નિત્ય, સ્વતઃ પ્રામાણ્ય અને પાસ્ત્રેય છે.
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથાગૂથણમાં
નિર્વચનની પ્રયુક્તિ
વસન્તકાર મ ભજન
ભૂમિકા : પુરાણની કથાગૂંથણીમાં પ્રાયઃ એક મુખ્ય પ્રવક્તા હોય છે અને બીજે ૌતા હોય છે. અહીં પુરાણના લક્ષણને અનુરૂપ વિને વારાફરતી–અલબત્ત યાત્રિક કમે-લેવાય છે અને કયારે તેમાં અનરુક્તિ પણ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે-બે જણના સંવાદમાં, બીજા બે જ વચ્ચે થયેલા સંવાદને ઉધૂત કરવામાં આવે છે; અને એ રીતે એક મુખ્ય કથામાં કથાનને પ્રવેશ થાય છે. જેમકે, “મસ્યપુરાણ'માં કરૂણ દેપાયન (સત્યવતીના પુત્ર દળ્યાસ)ના શિષ્ય એવા “સુત ને ( = તલ૫ત્ન લેમહાને) નેમિષારણ્ય શનકાદિ ઋષિઓ પુરાણુ સંભળાવવા વિનવે છે. તેથી આ સૂત મસ્તે ૨પાવતાર વિષણ ભગવાન અને મન વચ્ચે થયેલા સંવાદને રજૂ કરે છે. આમાં કયાંક ઋષિઓએ પૂછેલા પ્રશ્નો જવાબ આપવા માટે શંકર અને પાર્વતી વચ્ચે થયેલા સંવાદને પણ વાત કરવામાં આવે છે. આમ પુરાણની કથાગૂંથણીમાં સંવાદાના અન્ય સંવાદની ગૂંથણી કરવી-એવી નિરૂપણ શૈલી મુખ્ય જોવા મળે છે.
પરંતુ આવા સંવાદમાં અમુક શબ્દોનાં નિર્વચન આપીને જે તે શદની પાછા સંતાયેલા ઈતિહાસને વાંચવાની પ્રવૃત્તિ પણ “મસ્યપુરાણ'માં જોવા મળે છે. જો કે આ પ્રવૃત્તિને આરંભ તે બાબપુત્ર અને વાસના ‘નિરક્ત 'માં પણ જોવા મળે છે. ત્યાર આપેલાં નિર્વચનમાં અનેક સ્થળે સમાજલક્ષી ભાષાશાસ્ત્ર( Socio-linguistics)નાં દર્શન ૫ થાય છે. ઉદાહરષ્ય તરીકે -પર નેતા “(પરણાવવા માટે આને ) કાં લઈ જવી?
સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-સંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ ફેબ્રુઆરી ૯૯૨, ૫, ૭-૧૮
• ગુજરાત રાજ્ય યુનિ. અને કૉલેજ સંત અગાપમંડળ દ્વારા આયોજિત " પુરાણાજિમ “ પરિસંવાદ' (એપ્રિલ ૧૦-૧૮, ૧૯૯૩, શાતિનિકેતન આશ્રમ, તીથ, જિ. વલસાડ)માં રજુ કરેલે લેખ.
+ સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિી , અમદાવાદ-૩૮૦૦૦૯. ? સfથ અને જન ___ वंशानुचरितम्य पुराणं पञ्चलक्षणम् ॥ -मत्स्यपुराणम् (५३-५४ )
બીમાર્યમાનુરાગ (Part I & II), by H. H, Wilson, Pub. Nas publishers, Delhi, 1983]. . --
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જસતકુમા૨ ૨. ભટ્ટ
( કયા સાસરે વળાવી ? ) -એવા જેને વિષે પ્રશ્ન થાય તે કન્યા ' કહેવાય છે. ( નિરુક્ત, અધ્યાય-૪). આવી રીતે ‘મત્સ્યપુરાણુ 'ની પણ ધણી કથાએના ઉપક્રમમાં સમાજલક્ષી કે ઇતિહાસલક્ષી ભાષાશાસ્ત્રના અભિગથી શબ્દના નિવર્ધનની જિજ્ઞાસાને પ્રસ્તુત કરવામાં આવે છે; અથવા તો કયારેક ઉપસ`હારમાં જે તે કથાની પ્રામાણિકતા દર્શાવતાં નિર્વચનને રજૂ કરવામાં આવે છે. જેમ કે, મત્સ્યપુરાણ 'ના આરંભે જ નૈમિષારણ્યના ઋષિઓએ ભૂતને જે પ્રશ્ન કર્યા છે તે આ પ્રમાણે છે :~~~
कथं सब जगवान् लोकनाथचराचरम् । कस्माच्च भगवान् विष्णु मत्स्यरूपत्वमाश्रितः ॥ भैरवत्वं भवस्यापि पुरारित्वच गद्यते । कस्य हेतोः कपालित्वं जगाम वृषभध्वजः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
->AqYq ( 1.8, 9) અર્થાત્- ભગવાન લોકનાથે ચરાચર સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે ? મત્સ્ય રૂપ શા માટે લીધું? શંકર ‘ભૈરવ' અને · પૂરારિ ' ક્રમ કહેવાયા ? તે વૃષભવંજ કે કપાલી ' કહેવાયા ?
વિષ્ણુએ તથા શા કારણે
જ
ગામ નેઈ શકાય છે કે ' મત્સ્યપુરાબ 'ના ખારી જ અમુકના નાક જૂના ' કાર્તાસની જાસાને પુરસ્કારવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો “ મત્સ્યપુરાણું ’માં કાગ્ર શ્રેણીની એક વિશિષ્ટ પ્રયુક્તિ તરીકે નિ અનના ઉપયોત્ર કરવામાં આવ્યું હોય એવું લાગે છે,
ૐ
* મત્સ્યપુરાણુ ”ના દ્વિતીય અલ્પાયમાં મત્સ્યરૂપધારી વિષ્ણુએ જે “ સૃષ્ટિપ્રકÄ 'ના આરંભ કર્યો છે તેમાં જ કેટલાંક નિવચને જોવા મળે છેઃ મહાપ્રલયકાળ પૂરા થયા પછી જગત તમથી વ્યાપ્ત હતું. તેમાં સ્વયંમ્મા પ્રકટ થયા. સર્જન કરવાની સચ્છાવાળા જેમણે ધ્યાન ધરીને પોતાના શરીરમાંથી વિવિધ તર્ક ઉત્પન્ન ક” વળી, હું નારા = પાણીમાં અવન = ગમન = શયન છે જેમનું તે, અથવા નર = માણુસના સરીરમાં રહેલા હોવાથી ) તે * નારાખ્યુ ' કહેવાયા અને તે એક સ્વયં પ્રકાશ્યા. આ નારાયણે પડેલાં પાણીને સન્તુ,
"
.
.
૨ લગભગ ઇ. સ. ૫૦૦માં રચાયેલા મનાતા ' મત્સ્યપુરાણ ' કે ‘ વાયુપુરાણ ’ તે શરૂઆતના ગાળાનાં પુરાણા છે. શ્રીમદ્ભાગવત પુરાણ' લગભગ ઇ. સ.ની ૭મી થી ૧રમી સદીમાં રચાયેલું ગણાય છે અને સૌથી છેલ્લા તબક્રકામાં ‘સ્કન્દપુરાણ 'ની રચના થઈ હોવાનું મનાય છે. આથી ‘મત્સ્યપુરાણમાં રજૂ થયેલાં ઘણાં નિત'ના ઉત્તરકાલીન પુરાણોમાં પણ પુનરુક્તિ પામ્યાં છે એમ જેવા મળે છે.
૩. શ્રી વિલ્સનના અનુવાદ મુજખ-- appeared lord Svayambhu, who is also known as Nārāyana, owing to his omnipresence in sthālaśarira....page 10 )— The Matsya-mahapurana ( pt, I & II ), Trans by H. H. Wilson, Nag Publishers, Delhi, 1983.
यः शरीरादभिध्याय सिसृक्षुविविधं जगत्
नारायण इति ख्यातः स एक स्वयमुद्बभौः ॥ —મપુરામ ( ૨-૨ )
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મસ્યપુરાણની કથાથણીમાં નિર્વચનની પ્રયુક્તિ તેમાં “બીજ' મૂક્યું, તે હિરમય રૂપવાળું અંડ બન્યું. આ સૂર્ય જેવા પ્રકાશવાળા અંડમાં વયંભ પ્રવેશ્યા અને તેમાં પોતાના પ્રભાવથી વ્યાપી વળ્યા; જેથી તે વિષપણાને પામ્યા – વ્યાપી વાળનાર, વ્યાપનશીલ બન્યા !
प्रविश्यान्तमहातेजाः स्वयमेवात्मसम्भवः ।
કમાયાદિ સતાવાસ્યા વિકgયનામપુન: –મયપુરાણમ્ (૨-૦ ). તે અંડમાંથી પહેલાં ભગવાન સૂર્ય નીકળ્યા. આ સૂર્ય સૌના આદિમાં જન્મ્યા હોવાથી “આદિત્ય” કહેવાયા; અને તે સમયે (ષામાજી) બ્રહ્મ = વેદને પાઠ કરતા હોવાથી બ્રહ્મા ” કહેવાયા?
सदन्तभंगवानेष सूर्यः समभवत् पुरा ।
સાહિત્ય પરિમૂવરયાત્, gr rણ જપૂત , –મસ્યપુરાણમ્ (-) અહી સ્વયમ્ભ “ વિષ' કેમ કહેવાયા? એને ખુલાસો કરતાં કહ્યું છે કે તે અંડમાં પ્રવેશ્યા ' (વિ-પ્રવેશવું) અને તેમાં વ્યાપી વળ્યા ” (પાયા, વિ+ V મા) છે; તેથી તે “વિણ' કહેવાયા છે. અહી આનુવંગિકપણે એ વાતનો ખુલાસો પણ મળી જાય છે કે મનુના હાથમાં આવી પડેલી શફરી (માછલી) તે કેવી રીતે વિષને જ અવતાર છે. પિતૃતર્પણ કરતાં મનુના હાથમાં જ યુક્ત જે માછલી આવી પડી છે, તેને અનુક્રમે જ્યાં જ્યાં રાખવામાં આવી
બામાં, મણિકામાં, કૃપમાં, સરોવરમાં, ગંગામાં અને સમુદ્રમાં–ત્યાં ત્યાં તે વધતી રહી, વ્યા૫તી રહી છે. આવો વ્યાપનશીલ સ્વભાવ જોઈને જ મનુને લાગ્યું છે કે આ માસ્ય તે અસુતર-દેવ-જ છે; અને તે પણ વાસુદેવ-વિષા જ છે! (મસ્યા તે ચંચળતાનું પ્રતીક હોવા ઉપરાંત જલાશયમાં સર્વત્ર કરનાર-વ્યાપનાર; સાર્વભૌમ પ્રવર્તન કરનાર શકિતનું પણ પ્રતીક છે! અને તેથી વિ છે!)
મસ્વરૂપધારી વિણ જગતની ઉત્પત્તિને વર્ણવતાં ત્રિગુણાત્મક પ્રપંચને સમજાવે છે. તેમાં સાંખ્ય-ર્શનની પ્રામાણિકતા સિત કરવા માટે એક તબકકે નિર્વચનને સહારો લેવાયો છે. જેમ કે,
श्रयन्ति यस्मात्तन्मात्राः शरीरं तेन संस्मृतम् ।
शरीरयोगाज्जीवोऽपि शरीरी गद्यते बुधैः॥ -मत्स्यपुराणम् (३-२२) અર્થાત “ તમાત્રાઓ (અને તેમાંથી જન્મેલા પાંચ મહાભૂત) જેનું આશ્રયણ કરે છે તેને “શરીર' કહેવાય છે. તથા શરીરને (આધારસ્થાન તરીકે) હોવાથી, જ્ઞાનીઓ છવને પણ “શરીરી' કહે છે.” અહીં રીર શબ્દનું નિર્વચન બળ નાક ધાતને આધારે આપવામાં આવ્યું છે તે નોંધપાત્ર છે." એટલે કે તાલવ્ય કારના સામ્ય માત્રને ધ્યાનમાં લઈને
શરીર નું નિર્વચન પ્રસ્તુત થયું છે; તેમાં વ્યાકરણની સંમતિ છે કે નહીં ? તે શે તે નિરાશા જ મળે ! પણ પુરાણકારને તે પોતાની સાંખ્ય ફિલસૂફીની પ્રામાણિકતા જ જ્યાં ત્યાં
૫ સરખા: ર શr , જનારે –વિતમ્, -૨ ( fજતી મr : ૧ ૨૦૪) જાણ કલ્પના-૧, મ્યા. મનસુરામ મોર, અti, ૧૧૨. થવા ૨
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતકુમાર મ ભક સિદ્ધ કરવી છે; બીજા શબ્દોમાં કહીએ તે જગત્પત્તિની અંદર “ શરીર' એવું નામકરણ કયા ઈતિહાસને કહેનારું છે ? એ તરફ અંગુલિનિર્દેશ કરવાનો આશય છે. (પુરાણમાં મળતાં નિર્વચનની સમીક્ષા આગળ ઉપર કરવામાં આવશે).
કશ્યપ દ્વારા અદિત, દિતિ, દનુ વગેરે પત્નીઓમાં જે વિવિધ પુત્રોને જન્માવવામાં આવ્યા છે એનું વર્ણન કરતાં “મસ્યપુરાણ'માં મારુતિની ઉત્પત્તિ પણુ વર્ણવી છે. સામાન્ય રીતે તે દિતિના પુત્રોને “દૈત્ય ' જ કહેવાય છે; પણ મરુતે દિતિના પુત્રો હોવા છતાંય, “મરુતે ' શા માટે કહેવાયા ? અને તેઓ દેવવલભ-દેવોના મિત્ર-કેવી રીતે બન્યા તેની કથા આ પ્રમાણે છે:
દેવાસુર-સંગ્રામમાં દૈત્ય હણાયા પછી દિતિએ મદનદ્વાદશીનું વ્રત કર્યું. આમ તે ઈન્દ્રને વધ કરનાર પુત્રને જન્માવવા ઉદ્યત થઈ! પણ ઇન્ડે એક અશોચની ક્ષણને લાભ લઈને દિતિના ગર્ભને સાત ટુકડા કર્યો. તે સાત કુમારરૂપે પરિણમ્યા અને સાત તાલની જેમ રડવા લાગ્યા. તેથી ઇન્દ્ર તે સાતેયના ફરી સાત-સાત ટુકડા કર્યા. પરંતુ તે એગપચાસ પુત્રો બનીને વધારે રડવા લાગ્યા. આથી ઈન્દ્ર “તમો રડશે નહીં–વો નિવારવાના મા તેથી પુનઃ પુનઃ - મરપુરાનમ્ (૭-૫૮) એમ વારંવાર કહ્યું. પછી ઇન્દ્ર જાણ્યું કે આ તે મદનદાદશીવ્રત દ્વારા ધર્માચરણ કરીને વિષ્ણુના પ્રસાદથી મેળવેલા પુત્રો છે. તેથી પુનઃ પુનઃ સજીવન થાય છે. આથી તેમને દેવકોટિમાં જ મૂકવા પડશે. આમ મરતે કેવી રીતે દેવના મિત્ર બન્યા તે કથા કહી, ત્યાર પછી મરુતે “મરુ' શા માટે કહેવાયા? એ વાતને ખુલાસો કરીને પુરાણકાર આ કથાને ઉપસંહાર કરે છે :
यस्मा'मा रुदते'त्युक्ता रुदन्तो गर्भसंस्थिताः ।
मरुतो नाम ते नाम्ना भवन्तु मखभागिनः ॥ -मत्स्यपुराणम् (७-६२) અર્થાત ગર્ભમાં રહેલા તેમને મા ઉત-“તમો રડશે નહીં ”—એમ કહેવાયું હતું તે કારણે તમે ભલે “મરત' એવા નામે ઓળખાઓ, અને યજ્ઞમાં આહુતિને ભાગ મેળવનાર બને (એમ ઇન્ડ વડે કહેવાયું છે).
નૈમિષારણ્યના ઋષિઓ સૂતને પ્રશ્ન પૂછે છે કે –
बहुभिर्धरणी भुक्ता भूपालः श्रूयते पुरा। વધવા વિવીયોriz “વિ ' 0 વોr: II. किमर्थञ्च कृता संज्ञा भूमेः किं परिभाषिणी।
गौरितीयञ्च विख्याता सूत कस्माद् ब्रवीहि नः ॥-मत्स्यपुराणम्(१०.१,२) અહીં પ્રશ્ન કર્યો છે કે પૃથિવીને બેગ કરનારા હોવાથી રાજઓ “પાર્થિવ' કહેવાય છે એ તે સમજ્યા, પણ આ ધરણુને શા કારણે 'પૃથિવીકહેવાય છે? વળી આ પૃથિવીને : (ગાય) એવી સંજ્ઞા કેમ મળી, અર્થાત આ પૃથિવીને માટે જ એવી પરિભાષા કક્ષારથી વપરાવા લાગી ? હવે નિર્વચન-જિજ્ઞાસામાંથી ઊભે થયેલો આ પ્રશ્ન પૃથ્વીદેહનની કથાને અવતારવામાં નિમિત્ત
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* મત્સ્યપુરાણ'ની કથાયૂથણીમાં નિશનની પ્રયુક્તિ
૧૧
અને છે. સૂત કહે છે - વેન નામના એક અધાર્મિક રાજા વડે આ પૃથિવીનું શાસન થતું હતું. તેણે ધર્માચરણને માટે બ્રાહ્મણોને અનુજ્ઞા ન આપી; તેથી બ્રાહ્મણોએ તેને શાપથી મારી નાખ્યા. પશુ ‘હવે રાજ્ય અરાજક ખતી જશે' એવા ભયથી બ્રાહ્મણોએ એના શરીરનું મથન કર્યું . તેમાંથી એક દિવ્ય રૂપધારી માણુસનું શરીર નીકળ્યું ; તે પૃથુ-ધણા પ્રયત્નાથી નીકળ્યું હોવાથી તે માસને ‘ પૃથુ ' એવું નામ અપાયું. બ્રાહ્મણ્ણાએ તેને રાજા તરીકે અભિષેક કર્યોઃ
पृथोरेवाभवद् यत्नात् ततः पृथुरजायत । स विप्रैरभिषिक्तोऽपि तपः कृत्वा सुदारुणम् ॥
मस्स्यपुराणम् ( १०-१० )
આ રાજા પૃથુએ જોયું છે કે ભૂતલ વેદાધ્યયન વિનાનું થયું છે, યજ્ઞાદિ ક્રિયાઓ-વષટ્કારથતી નથી અને સર્વત્ર અધમ ફેલાયા છે. આથી તેવું ધરતીને બાળી મૂકવાના સંકલ્પ કર્યો, ત્યારે ભૂમિ ગાયનુ` રૂપ લઈ ને પલાયન કરી જવા ઉદ્યત થઈ ઃ-~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दग्धमेवोद्यतः कोपाच्छरेणामितविक्रमः । ततो गोरूपमास्थाय भूः पलायितुमुद्यता ॥
- મત્સ્યપુરાળમ્ (૨૦-૨૨) પૃથુ ગાયનું રૂપ લઈને જતી ભૂમિની પાછળ પડ્યો અને ભૂમિને કહ્યું કે સ્થાવર-જંગમ જગતને માટે તું ઇપ્સિત વસ્તુઓ આપનારી થા. ભૂમિએ આ માગણીના સ્વીકાર કર્યા અને પૃથુ રાજાએ ભૂમિતે યથેચ્છ દોહી.. આ દેહનથી અનાદિની પ્રાપ્તિ થઈ, દારિદ્રય દૂર થયું, ધર્મની સ્થાપના થઈ વગેરે. પુરાણકાર કથાને ઉપસાર કરતાં કહે છે કે
दुहितृत्वं गता यस्मात्पृथी धर्मवतो मही । तदानुरागयोगाच्च पृथिवी विश्रुता बुधः ॥
મત્સ્યપુરાળÇ ( ૦-૩૧ )
મહી ધાર્માિંક એવા પૃથુ રાજાને વિષે–તે માટે દુહિતૃત્વને ( દાહવા યોગ્ય ગાયના રૂપને) પામી તેથી તે શૌ એવી પરિભાષા પામી ) તથા પૃથુ રાજાના અનુરાગને યાગ થવાથી ( = પૃથુની પુત્રીરૂપ બનેલી ) આ ભૂમિ · પૃથિવી ' કહેવાઈ છે.
અહીં પણ ' પૃથિવી? તથા • ગા' એવા નામકરણની પાછળ સંતાયેલી એક ઐતિહાસિક કથાને નિર્વાંચનના માધ્યમથી પુરાણુકારે રજૂ કરી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, બીજુ એ પણ ધપાત્ર છે કે સામાન્ય રીતે ચા વિતુ: મુદ્દે વોનની સા દુહિતા । એવું નિયન પ્રાચીન સમયથી પ્રચલિત છે. ( અહીં કકારક પરક અથ લેવાના છે. એટલે કે જે દેહન કરનારી હોય તે દુહિતા કડુવાય એવા અથ થાય.) પણુ અહીં પુરાણુકારે પૃથિવી ‘દુહિતૃત્વ ’–તે પામી એમ કહ્યું છે! એના અર્થ એવા થાય કે “ જે દોહવાઇ તે દુહિતા. ’” અર્થાત્ અહીં કર્મ
'
For Private and Personal Use Only
૬ સરખાવા : अत्र पृथिव्येव दुहितृशब्देनोक्ता सा हि द्युलोकात् ' दूरे निहिता ' अथवा सा हि लोकं दोग्धीति दुहिता । सा हि द्युलोकात् पतितमुदकम् उपजीवत्येवादूरे निहिता, दोग्धि वा ॥ ( અહીં જે લેાકને દોડે છે તે પૃથિવીને ‘દુહિતા ' કહી છે. ) નિતમ્, મ-૪ ( તૃતીયો માગ:) તત્ર દુર્ગાવાë: ૧. ૪૨૪, ગુમકલ પ્રથમાના ? ૦, સમ્વાન-મનમુલ રામ મોર, લત્તા, ૧૧૬,
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T
વસનતકુમાર મ જદ
કતર અર્થપરક નિર્વચન વિચારાયું છે અને એ રીતે ભૂમિને માટે ઃ શબ્દ કેમ વપરાતા થયા છે. એને ખુલાસો આપવામાં આવ્યો છે. (ઉપર નિશલા ૧૦-૩૫ લેકમાં “દુહિતત્વ 'ને પૃથની પુત્રી બની ' એ રૂઢ અર્થ કરે ઉચિત જણાતું નથી.)
મસ્યપુરાણુના ૧૮૦ થી ૧૮૫ અધ્યાયમાં “વારાણુસી–મહામ્ય ’નું વિસ્તૃત વર્ણન આવેલું છે. એમાં દેવી પાર્વતી શંકરને “અવિમુક્ત' ક્ષેત્રનું માહામ્ય કહી સંભળાવવા વિનંતી કરે છે. શંકર વારાણસીમાં આવેલા અવિમુક્તક્ષેત્રને મહિમા ગાય છે. જેમકે, આ ક્ષેત્ર તે મેક્ષદાયક છે અને શિવલોકની ઈચ્છાવાળા લોકો અહીં આવીને નિવાસ કરે છે વગેરે. હવે આ ક્ષેત્રને ” અવિમુક્ત ' કેમ કહેવામાં આવે છે એને સમજાવતાં શંકર કહે છે કે—()
विमुक्तं न मया यस्मान्मौक्ष्यते वा कदाचन ।
महत् क्षेत्रमिदं तस्माद् अविमुक्तमिदं स्मृतम् ॥ -मत्स्यपुराणम् (१८०-५५) અર્થાત “મેં (ભૂતકાળમાં) આ ક્ષેત્રને છેડયું નથી; કે ભવિષ્યમાં પણ એને છેડવાને નથી.તેથી આ મોટું ક્ષેત્ર “અવિમુક્ત' નામે ઓળખાય છે. આ જ મુદ્દાની પુનરુક્તિ કરતાં કહ્યું છે કે
यत्र सन्निहितो नित्यमविमुक्ते निरन्तरम् ।
तत्क्षेत्रं न मया मुक्तमविमुक्तं ततः स्मृतम् ॥ -मत्स्यपुराणम् (१८१-१५)
આ અવિમુક્ત ક્ષેત્રમાં હું સતત હાજર હેઉં છું અને મેં કયારેય આ ક્ષેત્રને છોડયું નથી. તેથી તેને “અવિમુક્ત-ક્ષેત્ર કહે છે.”
(૪) આ ક્ષેત્રને જદી જુદી રીતે મહિમા ગાવા માટે “ અવિમુક્ત” શબ્દનું એક બીજ નિર્વચન પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમ કે,
विघ्नश्चालोड्यनानोऽपि योऽविमुक्त न मुञ्चति ।।
- ર મુનતિ કાબુ કમ તલગાજત –મતીપુરમ્ (૧૮૨-૨). (વારાણસીમાં રહેતાં રહેતાં એ છવનમાં વિદને આવી પડે તે) તે વિદનેથી ચારે તરફ શુમાવવામાં આવે તે પણ જે અવમુક્ત ક્ષેત્રને છોડતું નથી, તે વ્યક્તિ જરા, મૃત્યુ અને અનિય એવા જન્મને (કાયમને માટે) છોડી દે છે; (અર્થાત નિત્યપદને પામે છે, અજર-અમર બને છે).”
(1) ત્રીજે તબકકે પણ વારાણસીમાહામ્ય વિસ્તાર કરવા આ “અવિમુક્ત' શબ્દના નિર્વચનને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, પાર્વતીએ પ્રશ્ન કર્યો છે કે બ્રહ્માડમાં હિમાલય, મેર, ગન્ધમાદન પર્વત, માનસરોવર અને નન્દનવન જેવું દેવઘાન હોવા છતાં ય એ સાળાને ત્યાગ કરીને તમે અવિમુક્ત-ક્ષેત્રમાં જ રહેવાનું કેમ પસંદ કરો છો ? તથા આ ક્ષેત્રને નહીં છોડવાનું શું કારણ છે? આને રહસ્યસ્ફોટ કરતાં શંકર એક કથા કહે છે. બ્રહ્માજીએ
• અહીં H. H. Wilson વાળી આવૃત્તિમાં તથા શ્રી નલાલ મોર દ્વારા સસ્પાદિત મસ્પપુણની આવૃત્તિમાં થો વિમુરાતે કાતિ એ અવગ્રહ વિનાને પાઠ છે. પરંતુ અવગહ હો જારી છે. (જુઓ: માપુIળામ-Tહમvજનમાણાયા: થયો શપુષ્યમ્, સં. નતા મોર, ના, 1954, જુઠ ૧૩૬ તથા પાદટીપ-૧ માં દર્શાવેલી વિલ્સનવાળી આવૃત્તિના બીજા ભાગનું ૫૪ ૮૬૩),
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથાથણીમાં ચિનની પ્રયુક્તિ
એકવાર કટાક્ષમાં શંકરને કહ્યું કે હું તમારે જ-મ જાણું છું. તેથી કુદ્ધ થયેલા શંકરે બ્રહ્માજીનાં પાંચ મુખમાંથી પાંચમ મુખને છેદી કાઢવું. આથી ગુસ્સે ભરાયેલા બ્રહ્માએ શંકરને શાપ આપતાં કહ્યું કે તમે નિરપરાધી એવા મારું મસ્તક કાપી કાઢયું છે. તે તમે બ્રહ્મહત્યાથી વ્યાકુળ થઈને, "કપાલી ' બનીને ભૂતલ ઉપર ફરશે. આ શાપ મળતાં શંકરની પાછળ પાછળ બ્રહ્માજીનું એ કપાલ (પાંચમું મસ્તક) ફરવા માંડયું! અને પરિણામે શંકર “કાલિન' કહેવાયા.
तस्माच्छापसमायुक्तः कपाली त्वं भविष्यसि ।
ब्रह्महत्याकुलो भूत्वा चर तीर्थानि भूतले ॥ -मत्स्यपुराणम् (१८३-८६) આમ શંકર “કાલિન' કેમ કહેવાયા એ પ્રસંગને પણ આનુષંગિક પણ અવતાર થઈ ગયે. હવે જોઈશું કે આ શંકર કપાલી બન્યાની કથાને અવિમુક્તક્ષેત્રના મહિમા સાથે શો સંબંધ છે.
શંકર બ્રહ્માના એ કપાલથી છુટકારો મેળવવા ધ સ્થળે રખડે છે, પણ તે કપાલ એમને પીછો છોડતું નથી. છેવટે જ્યારે એ વિષણુના કહેવાથી પિતાના સ્થાનમાં અર્થાત અવિમુક્તવારાણસીમાં આવ્યા ત્યારે કપાલના હજારે ટુકડા થઈ ગયા અને શાપની નિવૃત્ત થઈ. (જુઓ : મસ્યપુરાણ–૧૮૩–૯૮, ૯૯). આ કારણે પણ શંકર અવિમુક્તિક્ષેત્રને છોડતા નથી.
આમ શંકરના નિત્ય નિવાસથી વારાણસીમાં આવેલા શ્રી વિશ્વનાથજીના મન્દિરની આસપાસને બસે ધન્વા (૧ ધન્વા=જ હાથ જેટલી ભૂમિ) વ્યાપને વિસ્તાર “અવિમુક્તક્ષેત્ર” "કમ કહેવાય; એની પાછળ કઈ કઈ કથાઓ છે, ક ઇતિહાસ છે એ સઘળું વિશદ કરવા માટે નિર્વચનની પ્રયુક્તિ જ મુખ્યત્વે વપરાયેલી જોવા મળે છે.
નર્મલા-મહાશ્યમાં પણ બે જગ્યાએ આ નિર્વચન-પ્રયુક્તિને ઉપયોગ કરેલું જોવા મળે છે: ( ) નર્મદાતટે એક મહેશ્વરતીર્થ આવેલું છે. ત્યાં મહાદેવે ત્રિપુરને વધ કરવાના વિચાર કર્યો હતો તેમણે પોતાના ઉત્તમાંગમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. અને તેણે ત્રિપુરને બાળવાનું શરૂ કર્યું. પછી બાણાસુરની પ્રાર્થનાથી તેમણે એક પુરને જતું કર્યું તે બચી ગયેલું એક નગર આજે પણ ગગનમાં ફર્યા કરે છે. પણ બાકીનાં બે પુરતે સળગતાં સળગતાં નીચે પડયાં. એમાંથી એક નગર જે સ્થાને અમરકંટકમાં પડ્યું તે “વાલેશ્વર 'ના નામે પ્રસિદ્ધ થયું!
एकं निपतितं तत्र श्रीशंले त्रिपुरान्तके । वितीयं पतितं तस्मिन् पर्वतेऽमरकण्टके । दग्धेष तेषु राजेन्द्र ! रुद्रकोटि प्रतिष्ठिता। ज्वलत्तवपतत्तत्र तेन ज्वालेश्वरः स्मृतः॥
– ચપુરાણમ્ (૧૮૮-, ૬) આમ વાલેશ્વર 'ના નિર્વચન તરફ અંગુલિનિર્દેશ કરીને કથાને ઉપસંહાર કર્યો છે.
(૪) નર્મદામાહાની અન્તગર્ત બીજાં અનેક તીર્થોનું કથન પણ મળે છે. તેમાં માર્કડેય ઋષિએ યુધિષ્ઠિરને એક શુકલતીર્થની ઉત્પત્તિની કથા પણ કહી છે અને તેને મહિમા સમજાવતાં કહ્યું છે કે
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉસતકમાણ મ. બો
શુવનતીર્થ તું ને! સાતા ધર્મલિાન: रजकेन यथा वस्त्रं शुक्लं भवति वारिणा ।। आजन्मजनितं पापं शुम्लतीर्थ व्यपोहति ॥
– પુરાણમ્ (૧૬૨-૨૦, ૨૧-જ . અહીં પણ જેમ “શુકલ' શબ્દને ધ્યાનમાં લઈને, “ ધાબી જેમ પાણી વડે વસ્ત્રને ધે અને શુકલ બનાવે છે તેમ આ તીર્થ પણ માણસના પાપને ઈ કાઢે છે; દૂર કરી દે છે”, એમ કડવાયું છે. અર્થાત જે શુકલ કરે તે શુકલતીર્થ એમ કહીને “શુકલતીર્થ ' નામની અન્વયૅકતા
‘મસ્યપુરાણ'ના ૧૦૩ થી ૧૧૨ અધ્યાયમાં પ્રયાગતીર્થનું માહાત્મ્ય વર્ણવાયું છે. કપાળમાં નિવાસ કરવાથી, સ્નાન કરવાથી, દાન કરવાથી શાં શાં ફળ મળે છે? એ બધું વિસ્તારથી કહ્યા પછી પુરાણકારે આ તીર્થ “પ્રયાગ કે કેમ કહેવાયું છે ? એ પણ સમજાવ્યું છે; અને એને માટે પ્ર ઉપસર્ગ અને યા શબ્દ ઉપર કેન્દ્રિત કરીને કહે છે કે
प्रयागं समधिष्ठानं कम्बलश्वतरावुभौ । भोगवत्यथ या चषा वेदिरेषा प्रजापतेः॥ तत्र वेदाश्च यज्ञाच मूर्तिमन्तो युधिष्ठिर । । प्रजापतिमुपासन्ते ऋषयश्च तपोधनाः॥ यजन्ते ऋतुभिर्देवास्तथा चक्रवरा नृपाः । तत: पुण्यतमं नास्ति त्रिषु लोकेषु भारत ॥ प्रभावात् सर्वतीर्थेभ्यः प्रभवत्यधिकं विभो । दशतीर्थसहस्राणि तिस्रः कोट्यस्तथा पराः ।।
–મહિપુરાણમ્ (૧૦-૮, ૧, ૨, ૨૨) પ્રયાગ એ તે કમ્બલ અને અશ્વતરનું નિવાસસ્થાન છે. વળી અહીં પ્રજાપતિની ભે ગવતી નામની (1) વેદી આવેલી છે. તે યુધિષ્ઠિર ! ત્યાં (પ્રયાગમાં) વેદ અને યજ્ઞો તે - તમન્ત બનીને રહે છે. ત્યાં ષિઓ અને તેને પ્રજાપતિને ઉપાસે છે. અહીં (પ્રયાગમાં) ચ ધારી રાજાઓ અને સ્વયં દેવે પણ વિવિધ કતુઓથી યજ્ઞ કરે છે (ચાર) આથી છે ભારત ! તે સ્થળના જેવું બીજ એકે ય પુરયતમ સ્થળ આ ત્રણેય લોકમાં નથી.” હે વિજ! પ્રભાવને કારણે તે તે (પ્રયાગ) બધાં જ તાર્યો કરતાં વધુ ચઢી જાય છે. ત્રણ કરોડ અને દશ હજાર તી કરતાં આ પ્રયોગ ચઢી જાય છે.” આમ “ચનને સમre' અને 'માવત ઇ તોw: કમવતિ..' એમ કહીને “ગ-યાગ' શબ્દના નિતિજન્ય અર્થ તરફ ખે નિર્દેશ કર્યો છે.
૧૦ કથાના ઉપક્રમે પસંહારના સન્દર્ભ સિવાય પણ “મસ્યપુરાણ”માં આવાં અનેક નિર્વચને નજરે ચઢે છે. દા.ત. (૧) જે જે વૃદ્ધોને કે રોગીને તે હાથથી સ્પર્શ તે હતું, તે ફરીથી યુવાન બત હતા, આથી તેને લોકે “શનનું” તરીકે ઓળખવા લાગ્યા (મ.પુ. ૫૦-૪૩), (૨) રડતા
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ કથામણમાં નિર્વચનની યુતિ
1
"
હેવાને કારણે અને દ્રવતા હોવાને કારણે તે “ક” કહેવાયા (મ.પુ. ૧૭૦-૩૮ ; (૩) અંગારામાંથી જમ્યા એટલે “અંગિરા', અંગારાની અચિ (જવાળા)માંથી જમા એટલે “અત્રિ', અને તેના કિરણમાંથી નીકળ્યા એટલે તે “મરીચિ' નામના ઋષિએ કહેવા (મ. પુ. ૧૯૫-૯); (૪) રાજધર્મના વર્ણનમાં દંડ-પાયને વિષે કહેતાં લખ્યું છે કે દમન કરતા હોવાને કારણે “દંડ” કહેવાય છે (મ. પુ. ૨૨૫-૧૭ ); (૫) વરાહ–અવતાર ચરિત્ર વનમાં તે નિર્વચનેને ઢગલે છે. યુગક્ષય વખતે એકલા વિષણ બાકી રહ્યા, તેથી “શેષ” કહેવાયા, બ્રહ્મા, વરુણદિનું સુષ્ટિકાળે અને પ્રલયકાળે ઊત્પત્તિ અને ચ્યવન થાય છે, પણ વિષણ તેમ થતું નથી. તેથી તે " અચુત” કહેવાય છે. આ જ પ્રમાણે વિષ્ણુ “હરિ', “સનાતન ',
અનન્ત', “વિણ', “નારાયણ', “ગોવિન્દ', 'હલીકેશ', “ વાસુદેવ' વગેરે કેમ કહેવાય છે બધાને ખુલાસે નિર્વચનથી-કહે કે એક પ્રકારના શબ્દપ્રમાણથી-કર્યો છે. (મ. પુ. ૨૪૮. ૩૨ થી ૪૯)
આમ વર્ષ વિષય તરીકે સૃષ્ટિઉત્પત્તિની વાત હોય, મરુતેની ઉત્પત્તિકથા હોય કે સાંખ્યાનુસારી શરીરાદિની ઉત્પત્તિપ્રક્રિયા હેય, અથવા તે “પૃથિવી” એવું નામકરણ હોય, પૃથિવીનું ગોત્વ કે દુહિતત્વ હેય, શંકરનું કપાલિત્વ હોય, તથા તીર્થમાહામાં અવિમુક્ત,
જવાલેશ્વર આદિ સ્થળે હેય-એ સૌની પાછળ રહેલે ઈતિહાસ કહે છે, અને જે તે કથાની પ્રામાણિકતા સિત કરવી હોય તે આ “મસ્યપુરામાં વ્યાપકપણે નિર્વચનને સહા લેવામાં આવ્યું છે એ સ્પષ્ટ અને નિર્વિવાદ છે.
મસ્યપુરાણ'માં મળતાં આવાં વિવિધ નિર્વચની સમીક્ષા કરીએ તે પૂર્વે યાસ્કના નિર્વચનને પ્રોજન અને સ્વરૂપ સમજી લેવાં આવશ્યક છે. યાસ્કે શાકટાયનના સિદ્ધાન્ત-સffin મામાજિ - (બધાં ) નામો (ક્રિયાવાચાક) ધાતુમાંથી જમ્યાં છે'-ને પ્રસ્થાપિત કરે છે. આથી એમને પ્રાય: તમામ નિર્વાચનમાં મુખ્યત્વે કંઈકને કોઈક ધાતુ બતાવવાને ઉપમા સ્વીકાર્યો છે, જેમ કે, નિ: શબ્દનું એક નિર્વચન નોષતા “જે ભીંજવતે નથી” અનિ. બીજા એક નિર્વચન મુજબ સ ય બળવતો “જેને યજ્ઞમાં સૌથી પહેલો લઈ જવામાં આવે છે તે અમિ' વગેરે. (નિરતઃ અધ્યાય-૭ ).
પરંતુ “મસ્યપુરાણ'માં આવેલાં નિર્વચનેને જોતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ નિર્વચનનું પ્રયોજન અને સ્વરૂપ કંઈક ભિન્ન જ છે. પ્રાચીન સમયમાં વેદ-વેદાંગને અભ્યા સ્ત્રીઓ અને શ્રદ્ધોને માટે નિષિદ્ધ હતું. તેથી આવા સામાન્ય જનસમુદાયને સુર્યાદિવિષય પ્રશ્નોની સમજ આપવા, ધર્મોપદેશ કરવા કે આપણી સંસ્કૃતિથી અવગત કરાવવા માટે પુરાણોને રચના કરવામાં આવી હશે. આથી પુરાણના પ્રવકતા સૂતની સમક્ષ બેઠેલા નૈમિષારવયના
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાન્તકુમાર મ. ભટ્ટ
શનિકાદિ ઋષિઓ અમુક પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નોમાં અમુક દેવ-દેવીનું નામ, કે સ્થળનું નામ કેમ અમુક જ પડયું ? એવા નામકરણ પાછળ રહેલા ઈતિહાસને જાણવાની ઇરછા પ્રદર્શિત થતી જોવા મળે છે. એ જ પ્રમાણે, પુરાણના પ્રવકતા તરફથી જે તે સ્થાને ઉપસંહાર કરતી વેળાએ, પોતે રજુ કરેલી વાત પ્રામાણૂિક છે, એ સિદ્ધ કરવા પણ નિર્વચનને(જ) સહારો લેવા જેવા મળે છે.
- હવે પુરાણકારે ૨જ કરેલાં આ નિર્વચનોના સ્વરૂપને તપાસીએ તો એમાં ભાગ્યે જ યિાવાચક ધાતુને દર્શાવવામાં આવે છે. આ દષ્ટિએ જોઈએ તે યાસ્કનાં નિર્વચને શાસ્ત્રીય છે. ( કેમ કે તેમાં જે તે નામની પાછળ ઊભેલા યિાવાયક ધાતુનું પ્રદર્શન કરવાનું પ્રાયઃ ભૂલાતું નથી.) પરંતુ “મસ્યપુરાણ”નાં જે નિર્વચને આપણે જોયાં છે તેમાં શબ્દથી જે અર્થ થાય હાય, તે અર્થને કહેનારા ક્રિયાવાચક ધાતુની શેધ કરવા સુધી પુરાણકાર હમેશાં જતા નથી. જેમકે, (૧) જે પાપને જોઈને જીવને શુક્લ-નિર્મ-કરે તે “ શુક્લતીર્થ' અહીં મૂળ “શુકલ ” શબ્દને “શુકલ’ એવા નામથી જ સમજાવી દીધું છે. (૨) પયુ-યને પછી જે માણસ જો તે 1 પૃથ' રાજા વગેરે. (૩) કેટલાંક નામોનાં નિર્વચનમાં કેવળ તદ્ધિત પ્રત્યયના પૃથકકરણ સુધી જ દષ્ટિ દોડાવવામાં આવી છે. દા. ત. જેની પાછળ કપાલ કરતું હોવાથી જે કપાલવાળે છે તે (શંકર) “ કપાલિન ' (૪) ક્યારેક આવા તહિત પ્રત્યયનાં પૃથકકરણે પણ સાવ કાલ્પનિક જ જોવા મળે છે. દા. ત. મfમૃતવત્ત સાહિત્ય: I (ષ્ટિની ઉત્પત્તિપ્રક્રિયામાં) સૌથી પહેલા જમેલ હોવાથી આદિત્ય' કહેવાય. અહીં “ભૂત” અર્થમાં “હ્ય” પ્રત્યય વિચારાયો છે એ આશ્ચર્ય જન્માવે છે. અહીં મહિલે: જાઉં પુનનિ તિ વિચઃ | એવી વ્યાકરણસમ્મત તદ્ધિતપ્રક્રિયાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે.
અલબત્ત, પુરાણમાં પ્રાપ્ત નિર્વચની આવી સમીક્ષા કરીને એનું મૂલ્ય ઓછું આંકવાને આ ઉપક્રમ નથી. આ સંદર્ભમાં ડે. શ્રીમતી સિધુ ડાંગે યોગ્ય જ કહે છે કે પુરાણકારોએ ઝીશદ્રાદિ સહિતના સામાન્ય પ્રજાવર્ગ સુધી પહોંચવા માટે એમને સમજણ પડે એવી ભાષામાં આવાં નિર્વચન દ્વારા પ્રયત્ન કર્યો છે.
8 ....The style of the composers of the Purāņas is for the most part of it, loose and far from exactitude, as far as the traditional grammar is concernod, carin? more for the thought than the expression of that thought. That the women, the Sūdras and the general masses of the poople, who were denied the study of the Vedas had an easy and rightful approach to the Puråpas might have been the main factor, which compelled the composers of the Puranas to adopt such a type of style....... Thus the primeval and later phases of the world, with their abstract and concrete matter, are explained with the help of the etymologies, by the composers of the Puranas, in their own manner.
-Purăņic Etymologies and Flexible Forms. By Mrs. Sindhu S. Dange; Viveka Publications, Aligarh, 1989. (.P. I. Introduction)
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથામણીમાં નિજનની પ્રયુકિત : :
નિર્વચન-પ્રદર્શનપૂર્વકની આ નિરૂપણશૈલી જે જે કયાંમાં કે વર્યવિષયોમાં પ્રાપ્ત થતી હોય તે તે અંગેનું કર્તુત્વ પણ કોઈ એક જ વ્યક્તિનું હરો એવું માનવા તરફ આપણે પ્રેરાઈએ એવું છે. આથી “મસ્યપુરાણ”ની કથાગૂંથણીમાં એક પ્રયુક્તિ (device) તરીકે આ નિર્વચન-પ્રદર્શનની વિશિષ્ટ શૈલી આ પુરાણની આંતરિક સંરચનાને એક ભાગ બને છે; અને ભવિષ્યમાં જ્યારે પણ “મસ્યપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાને પ્રસંગ આવશે ત્યારે તે, પાઠસમીક્ષકને માટે એક ઉપયોગી મુદ્દો બની રહેશે.
સ્વા
૨
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ–સ્વામી પ્રણવતીર્થજી ૩૩૪ અંબિકા, કેરેશ્વર અને કુંભારિયા-(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. હવે પ૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ– સ્વ. શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૮=૦૦ ૩૩૬ હરિભકાસરિ–ો. હીરાલાલ ૨. કાપડિયા
૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ (સ્વ) શ્રી. ભરતરામ ભા. મહેતા ૩=૦૦ ૩૩૯ શ્રીમદ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, સ્કંધ ૧-૩
(સ્વ.) શ્રી નાગરદાસ અમરછ પંખા (૧૯૬૫) ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસ ખ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪૨ કારતની રીતે વધુ મા –બી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) ૭=૫૦ ૩૪૭ ભારતરત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ, સાંડેસરા (૧૯૬૭)
૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાનો, ભાગ ૧ –કી કરીમ મહંમદ માસ્તર ૧૦=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ–બી પઘકાન્ત ૨. શાહ (૧૯૭૦)
૧=૦૦ ૩૪૭ પંચાશી તાત્પર્ય–સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧) ૩૪૮ અખે અને મધ્યકાલીન સંતપરંપરા-(સ્વ.) કે. કે. જે. ત્રિપાઠી ૧=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત : ભાગ ૨ –(સ્વ.) નાગરદાસ અ. પંખા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫. ચરકને સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ.) . બાપાલાલ ગ. વેદ (૧૯૭૩) ૨૧=૦૦ ૩૫૧ ગુજરાતને પોટરી ઉધોગ–બી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮૫ ૩૫ર ઊંડાણુને તાગ–બી છોટુભાઈ સુથાર (૧૯૭૫)
૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા-(સ્વ.) છે. રસિકલાલ એમ. પંજા (૧૭૮) ૩૧૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ –(સ્વ.) . બાપાલાલ ગ. વેદ (૧૯૭૯) ૬= • ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન-ડે. રમણલાલ ના. મહેતા (૧૯૮૦) ૩૬૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ-(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સુર્યશક્તિ-શ્રી. પઘકાન્ત ૨. શાહ (૧૯૮૧).
૫૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી
૫૧=૦૦ ૩૬૦ વનૌષધિ કેશ—એ. કે. કા. શાસ્ત્રી
૩૫૭૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને કમલાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે ૯૦૦ ૩૬૨ વૈષ્ણવતીર્થ કેર (સ્વ.) ડે. મંજુલાલ ર. મજમુંદાર
૪૮૦૦ ૩૬૧ વૃદ્ધત્રી અને પુત્રીનું ડે. બાપાલાલ ગ. વલ
૩૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન-ડે. આર. એન. મહેતા
૪-૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(રૂ.) છે. હસિત બૂચ ૩૬૫ નાલાજીકત માલના ઐતિહાસિક ભકતો-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલીયા
૪૪૪૦૦ ૩૬૬ લસર–બી. પવમાન ૨. શાહ
૪૮૦૦ ૩૧૭ આહાવિજ્ઞાન-(પુનઃ મુદણ) ડે. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧)
પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનર૦ કેન ના તાપમજ, વડોદરા- ૦૦૨
છે
'
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાટુની ગુપ્તકાલીન વિષ્ણુ અને અનુગુપ્તકાલીન મહિષર્દિનીની પ્રતિમા
મુ. હું. રાવલ × મુનીન્દ્ર વી. જોશી
ટાટુ, (તાલુકો-બાયડ, જિલ્લા-સાબરકાંઠા )થી પ્રાપ્ત અનુગ્ગુપ્તકાલીન સપ્તમાતૃકાશિલ્પો તથા અને નારીશ્વર અને નદીનાં શિલ્પે વિશે આ જ લેખÀા દ્વારા સ્વતંત્ર લેખામાં ચર્ચા થયેલી છે. જેથી અન્ય પ્રસ્તાવના રજૂ કરવાનું યથાર્થ ન હોઈ આ જ સ્પળેથી નાંધાયેલ છે અન્ય શિપેાની ચર્ચા અત્રે પ્રસ્તુત છે.
(૧) વિષ્ણુ :( ચિત્ર-૧-૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારેવા પથ્થરમાંથી કંડારેલ વિષ્ણુપ્રતિમાનું માપ ૧. ૨૮ × ૦, ૫૫૪ ૦, ૨૫ સે. મી. છે, ચતુર્ભજ પ્રતિમાના જમણા બે હાથ આંશિક તથા ડાબા બંને હાથ પૈકી ડાબા નીચેના હાથમાં ધારણ કરેલ શ’ખસહિત પઢાંચી સિવાય બાકીને ભાગ ખડિત હાઇ સંપૂર્ણુ અને સ્પષ્ટ વિગત મળતી નથી. છતાં જમણુા એ હાથ પૈકી ઉપલા જમણુંા હાથમાં ગદાના હાથા જેવા દેખાતા ભાગ જાય છે. ઉપરાંત મસ્તક પાછળનું પ્રભામડળ પશુ બને તરફ ખડિત છે, છતાં અવશિષ્ટ પ્રતિમા તેની કલાભિવ્યક્તિ માટે પર્યાપ્ત છે.
ભગવાન વિષ્ણુએ ધારણ કરેલ ટાપાયાટના મુકુટ તથા તેની મધ્યેનું ધસાઇ ગયેલું પર ંતુ બાકિ અલંકરણ, બન્ને તરફ કડારેલ લની ભાત વગેરે પ્રાચીન પરિપાટીનાં સૂચક છે. મુખભાગ ઘસાયેલ છે જ્યારે કાનમાં મુકુટના નીચેના છેડાથી લઈને ખભા સુધી સ્પર્શીતાં રત્નકુલ ધારણુ કરેલ છે. મુકુટમાં પશુ બન્ને તરફ નીચેના ભાગે પુષ્પષ્ણાત છે. મુખભાગ ખડિત, ધસાયેલ ડાઈ આંખ, ના, ઠાઠ વગેરેની સપૂર્ણ વિગતે મળતી નથી. મસ્તક પાછળ ખભાથી મુકુટના ઉપરના છેડાને આવૃત કરતું પ્રભામ`ડળ છે. ક મોવામાં ધારણ કરેલ અલ કારાની વિગતો પણ સ્પષ્ટ નથી. પ્રતિમાનાં અન્ય મહત્ત્વનાં લક્ષણોમાંના કિટ પર આમળાધાટને કટિબધ, મધ્યમાં અને લખમૃત માટની લૂપ, મધ્યની પાટીના ગૌમૂત્રિક પાટ, ધેાતીવમ ધારણ કરવાની પરિપાટી તથા ભારેખમ પગ વગેરે તેાંધપાત્ર છે જેમાં ગુપ્તકલાના અંશે સ્પષ્ટ જણાઈ આવે છે. ટાટુની વિષ્ણુપ્રતિમાના કટિંધ, લૂપ, વસ્ત્રની પરિપાટી, સ્થૂળ, પગ વગેરે મહદ્અંશે શામળાજીથી
X
સ્વાધ્યાય ', પુ. ૨૯, અંક ૧-૨, દીપેાસથી—નસ તપ’ચમી અંક, નવેમ્બર ૧૯૧– ફેબ્રુઆરી ૧૯૯૨ પૃ. ૧૯-૨૨
પુરાતત્ત્વ નિયામક્ર, ગુજરાત રાજ્ય.
• તકનિકી સહાયક, ઉત્તરવર્તુળ, પુરાતત્ત્વખાતુ, ગુજરાત રાજ્ય,
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મુહ શાહ, મુનીન્દ્ર વી. જોશી
પ્રાપ્ત શિવના ભા સ્વરૂપની ખંડિતગતિમા' કંદપ્રતિમા અને નારાયણ કે વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા સાથે સામ્ય ધરાવે છે. ખાસ કરીને મુકુટની બારીક ભાત શામળાજીની નારાયણ કે વિશ્વરૂપગતમા સાથે નિકટનું સામ્ય ધરાવે છે, છતાં આ પ્રતિમાઓના આમળાજાટ, ચચિત પ્રતિમાથી આગળના એટલે કે થી સદીના છે. જ્યારે આ પ્રતિમાને તેનાં લક્ષણોને આધારે ઈ. સ.ની ૫મી સદીના પૂર્વાર્ધમાં મૂકી શકાય.
મહિષાસુરમર્દિની – ચિત્ર).
પારેવા પથ્થરમાંથી કંડારેલ આ પ્રતિમાનું પ્રભાચા, મોટાભાગના હાથ, તથા મહિના પગ વગેરે ખંડિત છે. છતાં પ્રતિમાના જોવા મળતા ભાગે મહદ્દઅંશે જળવાયેલ લેઈ પ્રતિમાની શૈલી અંગે મહત્વની વિગતો પૂરી પાડે છે. ૦.૯૬૪. ૬૩ર. ૧૯, સેન્ટીમીટર માપ ધરાવતી પ્રતિમાં અન્ય માતકાશિલ્પની પરિપાટીની છે.
પ્રતિમા અષ્ટભુજ હોઈ અને યુહરત મુદ્રામાં હોઈ તેની અંગભંગીને અનુરૂપ કલાકારે પ્રભાવલય પણ કદમાં મોટું બનાવેલ છે જેને ટોચને ભાગ વચ્ચેથી ખંડિત થયેલ છે. દેવીની દશરચનામાં મસ્તક મધેનું અલંકારપદક જોવા મળે છે. કાનમાં અલંકારો પૈકી વામકર્ણમાં ધારણ કરેલ અસ્થિકુંડળ જોવા મળે છે. મુખાકૃતિ પર દુશ્મન પરના વિજયપૂર્વને અંતિમ શ્વા મારતા પહેલાંના વિજયને પ્રસન્નભાવે સ્પષ્ટ વરતાય છે. ગળામાં સૂત્રમાળા ધારણ કરેલ છે. ગળામાં ધારણ કરેલ માળાની મધ્યસેર બે સ્તન મળે ડાબી તરફ વળાંક લેતી દર્શાવેલ છે, જે પ્રહાર માટે દેવીએ ધારણ કરેલ મુદ્રા તથા શરીરના આવેગને અભિવ્યક્ત કરે છે. દેવીના શરીરના કંડારકામમાં કલાકારની કલાસૂઝ જણાઈ આવે છે. પાતળી કટિ નીચેનો ભાગ ભારે દર્શાવેલ છે, જે આ સમયનાં શિલ્પની ખાસ વિશેષતા છે. કટિમાં ધારણ કરેલ પટ્ટા જે અલંકાર પ્રાચીન આમળાઘાટ સૂચક છે જેમાં મધ્યભાગે બકલમાંથી નીકળેલું સેરનું ઝૂમખું દર્શાવેલ છે. સાડી વસ્ત્રની પરિધાનપરીપાટી આ સમૂહનાં અન્ય માતકાશિને અનુસરે છે. વનમાલા પણ ખંડિત છે. અજીજાદેવીના મોટાભાગના હાથ, પહેાંચીઅંકિત કંઈ આયુ સ્પષ્ટ થતાં નથી છતાં હાથમાં બાજબંધ અને મણિબેરખા નેઈ શકાય છે. જમણા નીચેથી ત્રીજા હાથમાં મુસળ હોવાનું જણાય છે, જે ખંડિત છે. જ્યારે જમણુ ઉપલા હાથમાં ધારણ કરેલ ખર્શને થાણે બધે ભાગ ખંડિત છે. એ જ રીતે ડાબા ચારે ય હાથ ખંડિત છે. છતાં ડાબા ઉપલા
1. Shah (Dr.) U. P., Sculptures from Shamalaji and Roda 'Museum and picture gallory, bulletin, Vol. XIII, odited and published by V. L. Devkar for the Museum and picture gallery, Baroda, 1960, p. 58, 60, Fig. 47. - એજન
આ. ૪૭. –એજન –
' આ. ૪૮: આ શિલ્પાનાં સમયાંકન તથા કલાકશૈલી અંગે ચર્ચા દરમ્યાન જરૂરી માર્ગદર્શન આપવા બદલ લેખકે પ્રસિદ્ધ કલામમં બ, મધુસૂદન ઢાંકીના ત્રણ છે.
ફેટેગ્રાફસ, પુરાતત્વ ખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી
3.
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
હુની ગુપ્તાહીન વિણ અને અનુગુપ્તકાલીન મહિમદિનની પ્રતિમા
૨૧
હાથે અર્ધમાનવ શરીર ધારણ કરેલ દાનવ-મહિષની જટા પકડેલ છે. કેણીથી નીચેને તથા પહેાંચીથી ઉપર હાથ ખંડિત છે. ત્રિભંગમાં મહારમદ્રામાં સ્થિત દેવીએ પિતાને જમણે પગ મહિષના શરીરના પૃષ્ઠ ભાગે રાખી દબાવેલ છે. જ્યારે આ યુદ્ધ અંધ માનવશરીર ધારણ કરેલ રાક્ષસના બન્ને હાથમાંનાં આયુધ ખંડિત છે. તેની ભયભીત મુખમુદ્રા છતાં શરીરને આવેગ મરણિયા પ્રયાસ કરતા દાનવને દર્શાવે છે. મહિષે પણ ગળામાં એકાવલિ ઉપરાંત બાજુબંધ, હસ્તવલય, કુંડલ વગેરે ધારણ કરેલ છે. શિલ્પમાં દેવીના વાહનનું આલેખન વાસ્તવિક છે જે વચ્ચેના ભાગેથી પાછળથી મહિષ પર પિતાના નહેર મારી જોધપૂર્ણ મુખમુદ્રાથી મહિષને ફાડી નાખતે દર્શાવે છે. સિંહની કેશવાળી તેના આવેગપૂર્ણ પ્રહારને કારણે વિરુદ્ધ દિશામાં દર્શાવેલ છે અને શરીરને બાકીને ભાગ, મહિષની પૂછડીને શરીરને ચીપકેલ ભાગ ભયભીત પ્રાણુની મનેદશા વ્યક્ત કરે છે.
આ શિલ્પ અહીંની અન્ય માતકાશિલ્પાની પરિપીને જ અનુસરતું હોઈ, તેને પણ ઈ.સ.ની છઠ્ઠી સદીમાં મૂકી શકાય તેમ છે.
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાાં
૧. પ્રાચીન ફાગુન્સમહ—સ ́પાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ
૩
૨. સમુચ્ચય, ભાગ ૧—મૂલ પાઢ—સું, : ડૉ. ભા. જ. સાંડેસરા ભાલણકૃત નલાખ્યાન (ત્રીજી આવૃત્તિ )સ'. : . કે. કા. શાસ્ત્રી જયભાનુકૃતવિક્રમચરિત્રરાસ-સ`પાદક : સ્વ. પ્રો. બ. ક. ઠાકાર ૫ ભાલણ: એક અધ્યયન—લેખક : પ્રો. ક્રૂ, કા. શાસ્ત્રી (૧૯૭૧) ૬ વણુ સમુચ્ચય, ભાગ ર—સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસચિ. કર્તા : ડોં. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. રમણુલાલ ના. મહેતા પંચાખ્યાન બાલાએ, ભાગ ૧-સપાદક : ડૉ. મેગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ
૮ સિંહાસનબત્રીસી—સ. ડૉ. રણજિત મેા. પટેલ ૯ હમ્મીરપ્રખ~~~~~’. : ડૉ. ભા. જ. સાંડેસરા અને ડૉ. સા. પારેખ પંચની વાર્તા—સ. ડી. સેમાભાઇ ધૂ. પારેખ ( ૧૯૭૪ ) ૧ ભાભઢાલ કાર માલાએસ. ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા ૧. સૌ. . . ડાકાર ગ્રન્થમાળા
વિવિધ વ્યાખ્યાના મુખ્ય ૧
-મૃ
*
33
3
n
२
""
3
22
૪ નિરુત્તમા
૫
""
,,
www.kobatirth.org
માશી—( અનુવાદ : મનિકા સહિત )
૬ પ્રવેરાકા, ગુચ્છ પહેલા
૭. પ્રવેશા, શુષ્ક મીલે
અબડ વિધાધર રામ
૨-૫૦
૩=૫૦
૬=૫૦
૨-૫૦
2=40
૪૫૦
૩=૦૦
'
૪=૦૦
૯ મ્હારાં સૉનેટ (બીજી આવૃત્તિ: ખીજું પુનઃમુદ્રણ )
mos
૧. આપણી ચિંતાસમૃદ્ધિ (ખીજી આવૃત્તિ; શું પુનર્મુદ્રણ )
moo
૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાના (પ્રથમ આવૃત્તિ; પહેલું પુનર્મુદ્ર
smas
૧૨ ા. બ. ક. ઠાકાર ડાયરી, ભાગ ૧—સપાદક : ડૉ. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૭ પ્રા. આ. કે. ડાકાર અધ્યયનગ્રન્થ
74=40
૬=૫
૧૪ ગ્રા. બ, ક, ઢાકારની ડાયરી, ભાગ ર~સ’પાદક ડૉ. વાઁદ ત્રિવેદી ૧૫ વિવેચક્ર—પ્રો. ખલવન્તરાય ઠાકોર
૨૧=૦૦
પ્રાપ્તિસ્થાનઃ યુનિષસિટી પુસ્તકવેચાણ વિભાગ, જનાં અજ્યુકેશન સેન્ટર, પ્રતાપમ'જ, હોશ-૩૯૦ ૦૦૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
રૂા. ૧.
90=40
=
6=40
૧૧૫૦
૨=૫૦
=૦૦
૧=૫૦
૨૪=૦૦
૧૫=૫૭
=૦૦
32=00
૧૨=૦૦
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભક્તિસિદ્ધાન્તના વિકાસ તથા શાંડિલ્યભક્તિસૂત્ર અને નારદશક્તિસૂત્ર-એક તુલનાત્મક અભ્યાસ
૪. ૐ ભઠ્ઠ
ક, ઉપાસના અને જ્ઞાન એ ત્રણૢ સાધના ભારતીય સંસ્કૃતિમાં પરમપદને પામવાનાં અલૌકિક સાધતા રહ્યાં છે. કમ થી માનવ દેવ પશુ બની શકે અને દાનવ પણ બની શકે છે. તે રીતે જ્ઞાનથી મનુષ્ય સર્વેચ્ચિ પદને સરળતાથી પામી શકે છે. પરંતુ ઉપાસનાનું તત્ત્વ એક એવું વિલક્ષણ તત્ત્વ છે કે જે સાધારણ મનુષ્યને પણ તારી શકે છે. પામ્રનાનું તત્ત્વ ‘ સેવા ’ માંથી ઉદ્ભવ્યું છે, જેણે મનુષ્યજન્મ લઈ અક્ષરસેવામાં ચિત્ત પરાવ્યું નથી તેનો જન્મ વ્યર્થ ગયા છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇશ્વરસેવા, સ્ક્રીન, અર્ચન ગેરતા શામકારાએ શક્તિમાં સમાવેશ કર્યા છે. મળ મતિ । પરમાત્માનું ભજન એ જ ભક્તિ છે, ભજ' ધાતુમાંથી ‘ભક્તિ’- ૫૬ નિષ્પન્ન થાય
છે.
પરમાત્માની સેવા, તેમના ગુણાનુવાદો, ક્રયામણુ અને થ્રીનાદિ બાબાને સમાવેશ ભક્તિમાં થાય છે. આપણા સર્વોત્તમ કવિ નરસિંહ મહેતાએ ગાયુ છે કે “ ભૂતળ ભૂતિપદારમ મોટું બ્રહ્મલાકમાં નાંહિ રૅપુણ્ય કરી અમરાપુરી પામ્યાં અંતે ચોરાસીમાંહિ રે”. એટલે ભક્તિનું તત્ત્વ આપણા શાઓનું એક દિંવ્યતત્ત્વ છે. શક્તિથી જીવ શિવસાયુજ્યને મેળવે છે તે આ લાકમાં આવ્યાનું તેથી સાથ ક બને છે. પરમાત્મા પ્રત્યેની જીવની અહેતુકી ભક્તિનિઃસ્વાર્થ – ભક્તિ-જીવને શિવત્વ આપે છે. એટલુ જ નહિં પરમાત્મા તેને વશ થઈ જાય છે.
‘સ્વાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-સતપચની અંક, નવેમ્બર ૧૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૩-૨૮.
(કુમદ્ જાગવત મહાપુરાણ ૧/૧/૯ )
瘫
• અમરેલી અધિવેશન(તા. ૧૮/૧૯ જાન્યુઆરી ’૮૮)માં માંગેલા.
+ મહિષ વેદવજ્ઞાન અકાદમી /ખ હાઈલેન્ડ પાર્ક, સીટની પાછળ, અમદાવાt»૮૦૦૧૫ १ धर्मः स्वनुष्ठितः पुंसां विष्वक्सेनकवासु य० ।
સૌરાŽાહિતિ શ્રમ પદ પ્
३ अहं भक्तपराधीनो स्वतन्य इव द्विन ।
साधुभिस्तहृदयो
૨. મગ લેવાયામ્ । નાહિંગણુ (૧૯। ગણુ) દલગડી ખાતુથી “ચિયા વિક્′ (પા.સ્॰, a-set) દ્વારા ‘ વિન્ પ્રત્યય લગાડીને સીલિંગમાં 'લક્તિઃ ૫ બને છે.
भक्तजनप्रियः ॥ ( श्रीमद् भागवत महापुराण ९/४/१२)
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિને સિદ્ધાન્ત આપણા દેશની ઉપજ છે. જો કે પાશ્ચાત્ય વિદ્વાને પૂર્વગ્રહથી ભકિતના સિદ્ધાન્તને “ક્રિયાનિટી' ની અસરથી ભારતમાં આવ્યાનું નોંધે છે. શ્રી કે. બી. કેવેલ પોતાના " શાંડિલ્યુશતાત્રીય 'ને અનુવાદની પ્રસ્તાવનામાં (.પૂછ9') નેધ છે કે ભકિતને સિહાનું એ કિરયન અસરથી ભારતમાં આવેલ છે.૪ પરંતુ એ વાત તદ્દન ભ્રામક અને પૂર્વગ્રહરિત છે.
વેદમાં ભક્તિસિદ્ધાન્ત યંત્રત. અચાઓમાં જોવા મળે છે. ઉપનિષદો તો બહુ જ સ્પષ્ટ રાતે તે વાત નોંધે છે. ઋગવેદ ૧-૧૫૬/રમાં આ વાત સ્પષ્ટ થઈ છે. જે વિનો તે સુમતિ
મનામ '' હે ભગવાન વિષ્ણુ! અમે તમારી સુંદર બુદ્ધિનું ધ્યાન કરીએ છીએ. વેદ ૮૮૮ /૧૧ પણ આ વાતની સાક્ષી પૂરે છે. એ ઇન્દ્ર ! હે મહાન દેવ! તું અમારો પિતા છે અને માતા છે. અમે તને વંદન કરીએ છીએ. ભક્તિનું તત્વ અહીં ઇન્દ્ર પ્રત્યેની સ્તુતિમાં પરોક્ષ રીતે વ્યક્ત થયેલું જોઈ શકાય છે.
ઉપનિષદકાળમાં તે ભક્તિનું તત્ત્વ ઉત્તમ રીતે વર્ણવાયેલું છે. “ગપત્તિ' કે “શરણાગતિ” તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી છે.
કઠોપનિષદમાં કહ્યું છે કે આ બ્રહમતવ અધ્યયનથી, અપૂર્વ બુદ્ધિથી, શાસ્ત્રના જ્ઞાનથી મેળવી શકાતું નથી. મુમુક્ષુ પોતે જ શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આ આત્મતત્વને ભજે છે તે તેને પામે છે, અથવા આત્મતત્ત્વ તે અધિકારી પર “અનુગ્રહ' કરે છે તે તેને તે આત્મતત્વ પ્રાપ્ત થાય છે. અહીં અનુગ્રહને સિદ્ધાન્ત આવે છે, જે ભક્તિને જ સિહાન્ત છે. એ જ ઉપનિષદમાં અન્યત્ર કહ્યું છે કે આ આત્મા આથી પણ અણ અને મહાનથી પણ મહાન છે અને પરમાત્માની કૃપાથી “ઘાત વસાવા' વીતશેક મુમુક્ષુ સાધક તેનું દર્શન કરી શકે છે,
4 Cowell E. B. “The aphorism of Sāņdilya with the commentary of svapneswara or the Hindu Doctrine of Faith", Pub. Asiatic Society of Bengal, Bibliotheca Indica Series, 1878, p. viii. ५ (अ) तपु स्तोतारः पूज्यं यथाविद ऋतस्य गर्भ जनुषा विवर्तन । आस्य जानन्तो नाम चिद् विवक्तनमहस्ते विष्णो सुमतिं भजामहे ॥
( માર ૧/૧૪/૨) () એ દિ : ફિer તો માસ શાખાની મૂરિ |
અષા સે સુનીતા (ભાર ૮/૧/૨) ६ नायमात्मा प्रवचनेन लभ्यो।
म मेघया न बहना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः । । तस्यैष आत्मा स्वां विवृणुते तनूम् ॥ (कठ. उप. २/२३) अणोरणीयान् महतो महीयान् । आत्मास्य जन्तोनिहितो गुहायाम् । તમઃ પતિ વીરો ! . पातप्रसाबान्महिमानमात्मानः ॥ (
les
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસિદ્ધાતને વિકાસ તથા
એક તુલનાત્મક અભ્યાસ
વેતાશ્વતર ઉપનિષદમાં પણ ભક્તિને ઉલેખ મળી આવે છે કે જે સાધકની તે પરમતત્ત્વ પ્રત્યેની ઉત્કટ ભક્તિ છે, જેવી દેવ અને ગુરુ પ્રત્યેની, તેવા સાધકને જ આ અર્થે સ્પષ્ટ સમજાય છે. એટલે ભક્તિતત્વ વેદમાં અને ઉપનિષદોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલું છે જ અને તેથી ક્રિશ્ચિયન અસર તળે ભક્તિનું તત્ત્વ ભારતમાં આવેલું છે એ વાત તદ્દન બામક જણાય છે.
વિશેષમાં શ્રતિપ્રતિપાદિત આ ભક્તિસિદ્ધાન્ત પાછળથી ભાગવતધર્મને એક મહત્વને સિધાન્ત બને અને તેને પદ્ધતિસરનું “દન” અને “ધર્મ ’માં સ્થાન મળ્યું. તેથી તે સિદ્ધાન્ત ભાગવતધર્મ ', “નારાયણીયધર્મ', “સાત્વતધર્મ' “એકાંતિક ધર્મ' અથવા પાંચરાત્ર' નામથી ઓળખાતે થશે. મહાભારતનું નારાયણીય પર્વ' તેને પ્રધાન સ્ત્રોત બન્યું.
ભક્તિસિદ્ધાન્તના પ્રધાન થેમાં શ્રીમદ્ભાગવતમહાપુરાણ, વિષ્ણુપુરાણુ, ભગવદ્ગીતા, પાંચરાત્રે આગમ અને ભક્તિસૂત્રો મોખરે છે.
સત્રમંથની શૈલી સંક્ષિપ્ત અને સારગર્ભિત છે. તેથી તે મંથેની વિશદ સમજતી માટે પાછળથી તે ગ્રંથ પર ભાળે, વૃત્તિઓ કે વાતિ કો રચાયાં. આવા સૂત્રગ્રંથમાં ભક્તિવિષયક વિશદ ચર્ચા કરતા બે સૂત્રગ્રંથે ખૂબ જ મહત્વના છે. તેમાં એક શાંડિલ્યમુનિરચિત ભક્તિસૂત્ર જેનું નામ “શાંડિલ્યભક્તિસૂત્ર” અને નારદરચિત ભક્તિસુત્રનું નામ “નારદભક્તિસૂત્ર' મોખરે છે.
ઉપયત બને ભક્તિસુત્રો ભકિતસિધાન્તની અપૂર્વ છાવટ કરે છે. ષડ્રદર્શનની જેમ જ “ભક્તિદર્શન' એક સાતમું દર્શન છે. જ્ઞાન-વિજ્ઞાન સપના પુરુષ જ ખરેખર ભગવત પ્રેમને અધિકારી છે તે વાત આ સુત્રો પરથી સ્પષ્ટ સમજાય છે.
દેવર્ષિ નારદે ૮૪ સુત્રોમાં ભક્તિતવની સમજ, ભકિતમાં આવતાં વિને, ભક્તિનાં સાધને. ભક્તિનો મહિમા અને ભકતનું મહત્વ વગેરે બાબતેની સુંદર છણાવટ કરી છે.
જ્ઞાન અને ભક્તિને પરસ્પર વિરોધ નથી. જ્ઞાન વગરની ભક્તિ વેવલાપણું છે તે ભક્તિ વગરનું જ્ઞાન ભાવહીન અને બરછટ છે. તેથી ભક્તિમાં “સમજ'નું તત્ત્વ અગત્યનું છે. કર્મ સાથે પણ ભક્તિને વિરોધ નથી. નિષ્કામ કર્મથી મનુષ્ય દિવ્ય બની સર્વોત્તમ ભક્ત બની શકે છે. આ વાત નારદે ભક્તિસૂત્ર દ્વારા સ્પષ્ટ કરી છે. નારદ મતે પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે અને ભક્તિમાં તે ખૂબ જ ગાઢ બને છે. ८ यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरो।
તારણે થતા કાકાને જમના, (પાતર ૪૫૦ ૬/૨૩). ९ तस्या ज्ञानमेव साधनमित्येके । ना. भ. सू. १८ અયોધ્યામાં ઉમટ્યાજે ના. મ. સૂ. ૨૬, स्वयं फलरूपतेति ब्रह्मकुमाराः। ना. म.सू..
सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा. ना.म. सू. २५ ૧૦ જાનીએ પ્રેમચન્ ના. મ. દૂ- ૧૧ - -
મૂ લ્યાનયત | તા. મ. પૂ. ૧૨ : Wા ૪
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદ સીધીસાદી ભાષામાં ભક્તિનું ખૂબ જ સંવેદનશીલ અને વ્યાવહારિક સ્વરૂ૫ રજૂ કરે છે. તેની શૈલીમાં કયાંય કાઠિન્ય નથી. Practical approach ને તે મહત્વ આપે છે. જ્યારે શાંડિલનું ભક્તિસૂત્ર દાર્શનિક પદ્ધતિથી વિષયવસ્તુની છણાવટ કરે છે. અવતો માગવા (શાં. ભ. સૂ. ૧)થી શરૂઆત કરે છે. પ્રથમ તે વ્યક્તિતત્વને જાણવાની ઈચ્છા અને ત્યાર બાદ ભક્તિની વ્યાખ્યા કરતાં શાંડિલ્ય કહે છે, ઈશ્વરમાં અતિશય પ્રેમ એ જ ભક્તિ છે.''
શાં. ભ. સુત્રમાં ૩ અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયનાં બે આહિકો છે. આમ ત્રણ અધ્યાયનાં કુલ છ આહ્નિકોમાં ૧૦૦ સુત્રોમાં ભક્તિની અપર્વ દર્શન તરીકેની છાપ ઉપસાવવામાં શાંઠિયા અનેડ છે
શાંડિલ્યભક્તિસુત્ર પ્રમાણ, પ્રમેય, સાધ્ય અને મુક્તિની ચર્ચા દાર્શનિક પદ્ધતિએ કરે છે. તેમની શૈલી શાસ્ત્રીય અને દાર્શનિક છે. તેમનું તત્ત્વજ્ઞાન અતદાન્તને મળતું આવે છે. યદ્યપિ વેદાન્ત છ પ્રમાણ સ્વીકારે છે જ્યારે શાંડિલ્ય ત્રણ પ્રમાણ (પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ)જ સ્વીકારે છે તેમ છતાં ભક્તિથી છવનું શિવત્વ તેઓ દર્શન પદ્ધતિથી ચર્ચે છે.
શાંડિલ્યના મતે પ્રત્યક્ષ બે રીતે થાય છે. વિષયને ઈક્તિ સાથે સંબંધ થતાં પ્રથમ તો અજ્ઞાન દૂર થાય છે અને પછી મૈતન્યના પ્રકાશથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.
ઈશ્વર, જીવ અને જગત ત્રણ ત પ્રમેય છે. ઈશ્વરને “ભજનીય” અને “પવિત’ કહે છે? જ્ઞાન એ સત્તા છે, જતિ નથી. માયા કે પ્રકૃતિથી ઇશ્વર આવૃત છે. માવા મિયા નથી. શંકરાચાર્યની માફક શાંડિલ્ય “માયા ને મિયા ન સમજતાં ઇશ્વરની શક્તિ તરીકે વર્ણવે છે.૧૪ ભક્તિથી માયાને તરી શકાય છે. ૫ શાંડિય મુનિ શબ્દપ્રમાણને બહુ જ મહત્વ આપે છે. શબ્દથી જ ઈવરત્નસિદ્ધિને તેઓ સ્વીકારે છે.
સાધન –ભક્તિ મોક્ષને એક અપૂર્વ સાધન છે. ભક્તિ જ્ઞાનાત્મક નથી કારણ કે દેશને વિરોધી શબ્દ જ્ઞાન નથી પણ પ્રેમ છે. બીજ પ્રેમને ઉદય થનાં જ્ઞાન તિરહિત થાય છે. વળી ‘રસ' શબ્દથી “રાગ” કે “પ્રેમ” જ લઈ શકાય, જ્ઞાન નહિ. અતિ પણ “સ હૈ : 'થી રસરૂપ પરમાત્માને મેળવીને આનંદ પામવાની વાત કરે છે. યોગ, જ્ઞાન વગેરે શાંડિલ્યના મતે ચિત્તશુદ્ધિનાં સાધને છે, પરંતુ ભક્તિ સિવાય ઈશ્વરને પામી શકાતું નથી. ૧૭
११ सा पराऽनुरक्तिरीश्वरे । शां... सूत्र २ ૨૨ (૧) બી રોમાનિ જામે તુ (જ. મ. સૂ. 53)
(૨) રંતિદેવાના નાના / લિ . (સ. મ. . ૧૮) १३ भजनीयेनाद्वितीयमिदं कृत्स्वस्वतत्स्वरूपत्वात्। (शां. भ. सू. ८५) ૧૪ તાતિવા જગામાતા (શ. મ. પૂ. ૮૬) १५ तदैक्यनानात्वैकत्वमुपापिहानादापित्यवत्। (शां. भ. सू. ९१). १६ प्रतिपक्षमावासरूपत्वाय रागः। (पां. भ. सू. ६) १७ तद्वतः प्रपत्तिशब्दाचन शानमितपत्तिवत्। (शां. भ. सू. १)
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિસિદ્ધાન્તના વિકાસ તથા.........એક તુર્થીનાત્મક અભ્યાસ
૨.
આમ શાંડિલ્ય અને નારદ ભક્તિસૂત્રોમાં કેટલુંક જુદું ઢવા છતાં તાત્ત્વિક રીતે બન્ને પ્રેમલક્ષા ભક્તિથી જ ઈશ્વરપ્રાપ્તિ સૂચવે છે, એ રીતે બન્ને એક છે. બન્ને સૂત્રમ`થા આમ એકબીજાના પૂરક છે તેમ છતાં શાંડિલ્ય પોતાના ભક્તિસૂત્રોમાં વધુ દાર્શનિક અને તાર્કિક છે, જ્યારે નારદ વિશેષતયા વ્યવહારુ ( Practical) અને સંવેદનાસભર જણાય છે.
શાંડિલ્યે ભક્તિસૂત્રો દ્વારા એક દન તરીકે ભક્તિના વિકાસ વર્ણવ્યા છે, જ્યારે નારદે વ્યવહારુ સ્વરૂપ આપીને ભક્તિને જન–સામાન્ય માટે લેાકપ્રિય બનાવવાનું કામ કર્યું . છે. એ શ્વેતાં અને ભક્તિસૂત્રોના હજુ વધુ અભ્યાસ કેટલાંક વધુ સનાતન સત્યેાને બહાર લાવવામાં મદદરૂપ અની શકે.
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખકોન : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખે મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપે અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ “ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવસિટી,
વડોદરા હસ્તક છે. લેખક અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવું નહીં. * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ, ૫ પાદટીપને કમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપેને નિર્દેશ જરૂરી છે.
સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાઇ રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
–ભારતમાં . ર૦ = ૦૦ ૫. (ટપાલ ખર્ચ સાથે ) –પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે.... ૨૫૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ સેંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મેકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિવા મનિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ જાહેરાતો ?
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખેસંપાદક, “ સ્વાધ્યાય', રાયવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ,
વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા, કુરૂકુલા અને કુરૂકુલ્લા શિખર
૨. ના, મહેતા
પ્રાસ્તાવિક
* ગુજરાતમાં બૌદ્ધ ધર્મ' નામના વિસ્તૃત લેખમાં ઉમાકાત છે. શાહે બૌદ્ધ ગ્રંથ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞા પારમિતાની બે હસ્તપ્રતોને ફુલેએ તેમના ફેન્ય ભાષામાં લખાયેલા બૌદ્ધ મૂર્તિશાસ્ત્રના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો હતો તેની નોંધ લીધી છે. આ હસ્તપ્રતોમાંના લાહટ દેશે તારાપુર તારા, તથા લાહટ દેશ કુરૂકુલા શિખરે કુરૂકુલા જેવા ઉલેખ ઉમાકાન્ત શાહે ઉધૂત કરીને તેમણે કુરૂકુલા શિખર એ તારંગા છે કે બીજુ? એ સ્વાભાવિક પ્રશ્ન કર્યો હતે.
સ્વાધ્યાયના . ૧, ૧૯૬૩-૬૪, અંક ૩ નાં પૃ. ૩૨૦-૨૧ પર છપાયેલા આ લેખ પછી સ્વાધ્યાયના વ. ૪, સને-૧૯૬૬નાં પૃષ્ઠ ૧૦૦ પર ગુજરાતની બે બૌદ્ધ પ્રતિમાઓ પર કાન્તિલાલ ૬. સોમપુરા લેખ છપાયે છે. તેમાં તારંગાની તારા કે ધારણુમાતાની પ્રતિમા શુકલ કુરૂકુલાની હવાનું દર્શાવ્યું છે. ત્યાર બાદ પાદનોંધ ૧ પર “હવે એ તારંગાની ઉપર્યુક્ત મૂર્તિ કરૂકુલાની હોય તે તારંગાની ટેકરીએ કુરૂકુલા શિખર હોવાની સંભાવના ઉપસ્થિત થાય છે ” એવી સંભાવના રજૂ કરી છે.
આ લેખમાં આ બાબતે ચર્ચા કરી છે. કરકલા શિખર
કુરૂકુલા એ બોદ્ધોની વજીયાન શાખાની બળવાન દેવી છે. અમિતાભના કુલની આ દેવીનાં ધણું સ્વરૂપ તથા ઉપાસના માટેની સાધનાઓ જાણીતી છે. કુરૂકુલા દેવીને રંગ લાલ હોય છે. પરંતુ તે બે હાથ કે ચાર હાથની હોય ત્યારે તે શુક્લ કે સિત કુરૂકુલા તરીકે જાણીતી હોય છે. .
કરકલાનાં વિવિધ નામે માં તારાભવ, ઉડ્ડીઆન, અષ્ટભુજ, માયાજાલક્રમ આદિ જાણીતાં છે. દેવીની ઉપાસના માટેની સાધના સાધનમાળાના બિનયતષ ભટ્ટાચાર્યના મંય બીજમાં આપેલી છે. આ સાધનાઓ પૈકી સાધના નં ૧૭૧, ૧૭૨, ૧૭૪ અને ૧૮૮માં તેના વનમાં तेने कुरुकुल्लाद्रिगुहान्त, कुरुकुल्लापर्वतस्थित, कुटांगारनिवासिनी, कुरुकुल्लापर्वतादरनिवासिनी જેવાં સ્થળાએ નિવાસ કરતી દર્શાવી છે. આ તમામ સાધનાઓમાં કુરકુલાને રક્તવર્ણની દેવી કહી છે.
સ્વાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૯-૩૦.
• ૨૮, કોયસ સેસાયટી, રસમસ સાલ (પશ્ચિમ) વડોદરા.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ના. મતા
શુકલ કુરકુલાની બે સાધનાઓ ન. ૧૮૦ અને નં. ૧૮૫ છે. આ બન્ને વર્ગમાં તેના સ્થાનને નિર્દેશ નથી.
| કુરૂકુલા દેવીની સાધનાઓના રચનાર સિહોમાં સબરપાદ, ઇન્દ્રભૂતિ, કૃષ્ણપાદ, કરણ, સહજવિલાસનાં નામો જાણીતા છે. તેમને સમય ઇ.સ. ૬૫૭ થી ઇ.સ. ૧૧૦૦ સુધી દાવવામાં આવ્યા છે. આ સિવો પૂર્વ ભારતના હતા. તેમાંથી સબરપાદ મહારાષ્ટ્રમાં આવ્યા હતા. તેમણે સિત કુરૂકુલાની સાધના છે.સ. ૬૫૭ની આસપાસ તયાર કરી હતી. તેમાંથી શુકલ કુરૂકુલાની સાધનામાં કેટલીક વાણીગત અસર દેખાય છે.
આ પરિસ્થિતિમાં બીજા સિવ પૂર્વ ભારતના તથા તેમનામાં ઇન્દ્રભૂતિ જેવા એરિસ્સાના રાજવીઓ હતા તે જોતાં કુરૂકુલ્લાની ઉપાસના પૂર્વ ભારતમાં વધુ પ્રમાણમાં હેવાનું સ્વાભાવિક છે.
વળી કુરકલ્લા શિખરનું વન રક્તરંગી દેવીની સાધનામાં છે, તેથી રવણ કુરૂકુલા દેવોના સ્થાનકને કુરૂકુલ્લા શિખર ગણવું પડે. તારંગામાં શુલ કુરૂકુલાનું સ્થાનક હેવાથી એ શિખરને કુરકુલા શિખર ગણવામાં બાધક પ્રમાણ ઊભું થાય છે.
આ પરિસ્થિતિમાં લાહટ દેશ કય? એ ચર્યા ઉપસ્થિત થાય. ગુજરાતના આનર્ત પ્રદેશની ઉત્તરે તારંગા છે. લાટ એ આનર્તની દક્ષિણને પ્રદેશ છે. તેથી ગુજરાતના આનર્ત પ્રશના તારગાને લાટ પ્રદેશનું ગણવાને વિકલ્પ વિચાર પડે.
આ સંજોગોમાં બંગાળના રાઢ કે લાઢ પ્રદેશને લક્ષમાં લે પડે. પૂર્વ ભારતમાં પર્વત પર લાલરંગના પથ્થરો પણ છે. તે લાલરંગને મોટે ભાગે કુરૂકુલાનાં સ્વરૂપે સાથે સામ્ય છે, તેને આકસ્મિક ગણવા છતાં તે સૂચક છે. તેથી રકતરંગી કુરૂકુલ્લાની ઉપાસના જે પ્રદેશમાં સવિશેષ પ્રચલિત હતી તે રાઢ કે લાત પ્રદેશનું અથવા પૂર્વ ભારતનું આ શિખર હોવાની સંભાવના બળવાન છે,
તારંગાના જના ઉલ્લેખ તેને તારંગક પર્વત તરીકે શિલાલેખમાં દર્શાવતા હોઈ આ તેરમી સદીના ઉ૯લેખે, તથા બારમી સદીના સેમપ્રભના કુમારપાલ પ્રતિબંધમાં પણ આ સ્થળ તારંગી છે. તેથી તેને અદ્યાપિ પ્રાપ્ત પ્રમાણેને આધારે કુરૂકુલા શિખર ગણવાની સંભાવના અથાર્થ છે.
૧. ઉ. પ્ર. શાહ ૨. કાં. કુ. સોમપુરા 2. બી. ભટ્ટાચાર્ય, ૪. સેમપ્રભ,
સંદર્ભ ગુજરાતમાં બૌદ્ધ ધર્મ બે બૌદ્ધ પ્રતિમાઓ, સાધનમાલા, પો. ૨. કુમારપાલ પ્રતિષ.
સ્વાધ્યાય ૧. નં. ૩, સ્વાધ્યાય ૪. નં. 1. ગા. એ. સીરીઝ નં. ૪૧, ૧૯૨૮, વડોદરા. ગા. ઓ. સીરીઝનં. ૧૪.
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઠસમીક્ષામાં ટીકાકારેનું યોગદાન :
ઉર્વશી સી. પટેલ
પાઠસમીક્ષાને મુખ્ય ઉદ્દેશ પામન્યની પ્રાપ્ત હસ્તપ્રતોના અર્થધટન દ્વારા મૂળપાઠ સુધી પહોંચવાને પ્રયત્ન છે. પ્રાચીન મૂળગ્રન્થની અનેક પ્રતિલિપિઓ થઈ હોય અને વળી તે જા જુદા ભૂમિપ્રદેશ અને સમયના વિભાજનથી ફેલાય, પરિણામે મૂળ અન્યકારના સ્વહસ્તલેખ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે. વળી પ્રતિલિપિકરણમાં માત્ર ભાષા કે શબ્દના મરોડ જ મહત્વના નથી હોતા પણ સાથે સાથે પ્રતિલિપિકરણમાં ઉપયોગમાં લેવાયેલ પટ, કાગળ, સાળ વગેરેને પણ કંઈક અંશે ભાગ હોય છે.
પાઠ સમીક્ષાની અંદર મુખ્યત્વે ત્રિવિધ પુરાવાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે, ન પ્રાપ્ત હસ્તપ્રતનું સંતુલન; પાઠ૫મન્યમાંથી જ ઉપસતી આંતરિક સંભાવનાઓ; જ સહાયક સામગ્રી જેવી કે ટીકાકારો, પ્રખ્યાતરામાં પ્રાપ્ત થતાં ઉતરે વગેરે.
પ્રસ્તુત લેખમાં પાઠસમીક્ષા દરમ્યાન ટીકાકારોની વિચારસરણી કેવી રીતે ઉપકારક બને છે તેનાં ડાંક ઉદાહરણ જોઈએ –
મેધદૂત (પૂર્વમેધ) ક-જમાં યક્ષનું વિશેષણ “વિતાવિલાસનાથ નાં બીજા પાઠાન્તરે વિસાગરિતા નવનાથન’ અને બીજુ પાઠાતર “યતાળીતિનભાનામ્ ” એ મળે છે. ત્યાં ટીકાકાર મહિનાથે આ બીજા પાઠાન્તરો વિશે મૌન સેવ્યું છે. આથી આ મહિલનાથના સમય પછીનાં પાઠાન્તરે હોઈ શકે. આજ કલાકમાં પ્રયાસને નમણિ'ને બદલે * ઘરના મનસ' એવું પાઠાન્તર પણ જોવા મળે છે. આ બીજા પાઠાન્તરને મલ્લિનાથે “ના” નામના વિદ્વાનને ઉલેખ કરીને કલ્પિત પાઠ ગણાવ્યો છે અને આ કલ્પિત પાઠ મહિલનાથના સમયમાં પ્રચલિત હશે એ પણ જોઈ શકાય.
“માદયાય', પુ. ૨૯, સં. ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અ, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પણ ૩૧-૩૬.
* સી. યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ, ૧ પ્રચાર અતિ ચિતાણાસના પાનાના
પાઠાંતર:-મણિ, ભાવનામ, સારા ટીકાકાર :–નામ જ “પ્રજાને મણિ' દતિ સાથીયાપાઠ: પર: મેપ (પૂર્વ) લેક , પાનું 11.
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશી સી. પટેલ
પૂર્વમેઘમાં જ શ્લોક-પમાં કામાન્ય મનુષ્યની રજૂઆત કરતાં ત્રાતિના' અર્થાત સ્વભાવથી દીન' એને બદલે “પ્રયપણ' એવું પાઠાન્તર જોવા મળે છે. પરંતુ ટીકાકાર મહિલનાથે મેધદત પરની ટીકામાં ઝળપા ' પાઠાન્તરને ઉલેખ કર્યો નથી. આથી એમ કહી શકાય કે મલ્લિનાથના સમય સુધી સંભવતઃ આવું કોઈ પાઠાન્તર પ્રચલિત નહિ હોય.
પૂર્વમેધમાં લોક-૪૭માં પણ આ જ પ્રમાણે “સુનયના 'ને બદલે આ મુલાતા ' એવું પાઠાન્તર જોવા મળે છે. ત્યાં પણ ટીકાકાર મહિલનાથ “ના' નામના વિદ્વાનનું આ બીજ પાઠાન્તર છે એમ જણાવે છે. પણ તે કલ્પિતપાઠ છે કે નહિ એવો મત દર્શાવતા નથી.
અભિજ્ઞાન શાકુન્તલમાં બીજા અંકમાં ક–૨માં “ eો વન મનસા વિના જતા 1.’ ને સ્થાને ટીકાકાર રાધવભટ્ટ જણાવે છે તે મુજબ “પોકવન ઘટિતા મનસા તા 7” એવું પણ પાઠાતર જોવા મળે છે. ટીકાકારે આ બન્ને પાઠ સમજાવ્યા છે. પણ બનેમાંથી આધારભૂત કયો પાઠ છે એને નિર્ણય નથી આપ્યો. એટલે કદાચ બને પાઠ ટીકાકારના સમયમાં પ્રચલિત હોય અને કદાચ સ્વીકૃત પણ હોઈ શકે.
આગળ અંક–પમાં હંસાદિકાના ગીતસમયે રાજા કહે છે કે, વસુમતીને ઉદ્દેશીને આણે કરેલો ઉપાલભ હું સમજ્યો. ત્યાં ટીકાકાર બીજો પાઠ આપતાં “વઃ સુજોષઃ pa’ એમ કહે છે. અર્થાત મૂળ અઘરા પાઠને પાછળથી ટીકાકારોએ સરળ બનાવ્યા છે. વળી આ પાઠ મૌલિક નથી.
૨ પૂણ્યતિ ગાવળીયા::
જયસુચાર........ચારે कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु ॥ ५॥ પાઠાન્તર –ત્રણચાપા, મેઘદૂતમ (જૂરિ) લેક ૫, પાનું ૧૩.
पुत्रप्रेम्णा कुवलयदलप्राप्ति कर्णे करोति । પાઠાન્તર:-
ગુચકતા ટીકાકાર :–નાપતુ “ યુવત' તિ વ8મનુસુ જેવો નિરવIsuસાર વા તિ ભારતના મેઘદૂતમ્ (પૂર્વ ) લેક ૪૭, પાનું ૮૧, ૮૨.
४ चित्रे निवेश्य परिकल्पितसत्त्वयोगा स्पोच्चयेन मनसा विधिना कृता न ।
ટીકાકાર:- HTTચ: સમુહાવિનતપ મુવા : તેનોપાન રન ા જનતા ઉના તા
क्वचित् रूपोच्चयेन घटिता ममसा कृतानु' इति पाठः। तत्र मनसा कृता ध्याता । પોવન પરિતા જોઈનના 7 નિ યોગનીયા ગામના રાક્ષ, અંક ૨, શ્લોક ૯, પાનું ૭૨.
ગા...... તા થવસુમતીમાનકુવાન મમવતો મિ. ટીકાકાર :-- રચિત, ‘ત હેવી લુનતમeોપાન મનુષsfમ' તિ વક કુપોષ દુર | કમિણાનપાસન, અંક ૫, પાનું ૧૫૬, ૧૫૭
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
પારસમીક્ષામાં ટીકાકારોનું માન
मतदप्रियाय सेमी
थे।२५
माम मा , ४-५मां सो-१५मा', 'स्थमईतां प्रागसरः'२ से त्वमहंतां प्राग्रहरः' । पाठ ५१ समास यावे. 'प्राग्रसरः' से पाउनेटर
या४२५नी भ६६था समनवे छे. न्यारे ‘प्राप्रहरः' से पानी मात्र नांश. से A२ प्राग्रसरः' ५ स्वीरिताय मेम साणे छे. सा-19भां७ मा प्रभाटे 'प्रियाप्रिया'ने पहले 'तदप्रियापि 'मे पाह-तर भणे छे. पयारे प्रियाप्रिया' ५४ ગ્ય છે એ નિર્ણય આપે છે. આ ઉપરાંત અભિજ્ઞાનશાકુન્તલની કેટલીક હસ્તપ્રતમાં પ્રથમ અંકમાં ખાનસની ઉકિત ___राजन् आश्रममृगोऽयं न हन्तम्यो न हन्तवाः।" ५७८
'न खलु न खलु वाणः............ बजताराः धरास्ते।' એ લેક જોવા મળે છે. જ્યારે ટીકાકારે આ લોકને ઉલ્લેખ કર્યો નથી. આથી એવી સંભાવના છે કે આ બ્લેક રાધવ ભટ્ટના સમય પછી પ્રક્ષિપ્ત થયે હેય. આ જ પ્રમાણે આ જ અંકમાં xो १४ ५ रखी स्त मा मीना कुल्वाम्भोभिः बबनचपल.......... मन्दमन्दं चरन्ति । नवा भणे . मा ५५ प्रक्षेपनु २५ हे. ६ त्वमहतां प्राग्रसर. स्मृतोऽसि य
च्छकुन्तला मूर्तिमती च सकिया। चिरस्य..................प्रजापतिः ॥१५॥ टी२:- सरतीति परः। 'नन्विहिपचाविभाः' (पा. 1/1/१३४) इत्यत्र पनादेशकृतिगणत्वादच । ततः प्रकर्षणाग्रे सरतीति प्राग्रसरः। संज्ञाया बचावात् वदन्तात् ' (पा. ६/३/९) इत्यादिना लुङ न। 'त्वमहतां प्राग्रहरः' इति ा पाठः। 'परार्ष्याम्याप्राग्रसरः' इत्याचमरः । अभिज्ञानशाकुन्तलम् , म ५, १५, पा१७०.
७ सतीमपि..................विशङ्कते । अतः समीपे परिणेतुरिष्यते
प्रियाप्रिया वा प्रमदा स्वबन्धुभिः ॥१७॥ ट र :- प्रियाप्रिया च' इति समीचीनः पाठः । तप्रियापि' इति पाठ तस्य भर्तृरप्रिया । अभिज्ञानशाकुन्तलम् , म-५, १७, पान १७२.
८ नबलु न खलु बाणः संनिपात्योऽयमस्मिन्
मदुनि मृगशरीरे पुष्पराशाविवाग्निः । क्व बत हरिणकानां जीवितं चातिलोलं क्व च निशितमिपाता वजसारा: शरास्ते॥ ___ अभिज्ञानशाकुन्तलम् , अ १, A3 , पानु'२१. कुल्यांभोभिः पवनचपलः शाखिनो चौतमूला भिन्नो रागः किसनयरुचामाज्यघूमोद्गमेन। एते चार्वागुपवनभुवि च्छिन्नदांकुरायां नष्टाशङ्का हरिणशिशवो मंदमंद परस्ति ।
अभिज्ञानशाकुन्तलम् , म पा .
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
www.kobatirth.org
C
મેદતમાં પણ પ્રક્ષેપનો ઉલ્લેખ ટીકાકાર સ્પષ્ટ રીતે કર્યા હાય એવાં ઉદાહરણા મળે છે, पूर्वमेधमांस- १८ टीम२ १८-१९ श्लोकयोमध्ये क्वचित्प्रक्षिप्तोऽयं दृश्यते ' - उसने सो१० टांडे . ते ४ २२ ' प्रक्षिप्तमपि व्याख्यायते ११ એવા ઉલ્લેખ છે. આ ટીકાકારની મહત્ત્વની નોંધ છે. ટીકાકારને આ બ્લેક પ વાગ્યે હો પણ પ્રક્ષિપ્ત છે એ સ્પષ્ટપણે જણાવે છે, જે મૂળ પાઠની નજીક પહેાંચવા અન્યત उपयोगी .
उत्तररामयरितमां लोड- ११ पछीनी सीतानी उस्तिमां 'परिक्षामदुर्बल ने पहले परिक्षामधूसरेण पाठान्तर से उपरांत ३२ परिद्रवयन्तिनुं पाठान्तर परिभ्रमयन्ति भणे छे. 'परिद्रवयन्ति मे पाप छे उपरना ને પાઠાના ઉલ્લેખ કરી ટીકાકાર કયો પાઠ સ્વીકાય છે તે વિશે મૌન સેવે છે. આથી તત્કાલીન અને પાડાની પ્રક્ષિત હરી એમ માની શકાય.
>
"
सगणाभां सो-१०मा 'आश्वासस्नेहभक्तीनामेकमालम्बनं महत्' इति च पाठान्तरम् २.
१० अध्वक्लान्तं प्रतिमुखगतं सानुमानाम्रकूटस्वङ्गेन त्वां जलद शिरसा वक्ष्यति लाघमानः । आसारेण स्वमपि वामयेस्तस्य नैवायमनि सद्भावाई फलति न चिरेणोपकारो महत्सु ॥
मेघदूतम् ( पूर्वमेध ) सोड-१७, पानु 3
पा-८ उ
११ अम्भोबिन्दुग्रह्णचतुरांश्चातकान्वीक्षमाणाः
श्रेणीभूताः परिगणनया निर्दिशन्तो बलाकाः। त्वामासाद्य स्तनितसमये भानयिष्यन्ति सिद्धा: सोत्कम्पानि प्रियसहचरीसंभ्रमालिङ्गितानि ॥ २२ ॥ मेघदूतम् (पूर्वमेघ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सी.
२२, ४३
१२ सीता - ( दृष्टा ) हा कथं प्रभातचन्द्रमण्डलापाण्डुरपरिक्षामदुर्बलेनाकारेणायं ....... ..... आर्यपुत्र एव ।
टीकाकार:- पाठान्तरम् परिक्षामधूसरेण इति । उत्तररामचरितम् ८ पछी, पानु ६८.
6
१३ न किल भवतां गृहेऽभिमतं ततचिरपरिचितास्त ते भावाः परिव्रवयन्ति मामिदमशरणैरथास्माभिः प्रसीदत रुते ॥ ३२ ॥
ferrafier
seaters: awweinuttag, sit, als 32,
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસાણામાં ટીકાકાનું યોગદાન
૩૫
રામાયણ માં અર્થકાર્ડના સપના ૧૬મા ! લેકમાં “શોરાવસના:” એવો પાઠ છે. ટીકાકાર બીજ “શોનારાવનાઃ' એવા પાકને ઉલલેખ કરે છે. પણ પ્રથમ પાઠને જ સ્વીકૃત ગણી પ્રાચીન પાઠ પણ છે, એવો નિર્ણય આપે છે. અરણ્યકાંડમાં જ આગળ ૪૮ મા સર્ગમાં ટીકાકાર શિવસહાય શ્લોક ૧૬૧૫ના વૈમાવા: પાઠને સમજાવી “માત્રઃ' પાઠને ઉલલેખ કરે છે. ટીકાકાર રામ અને ગોવિન્દરાજ પણ આ બીજા પાઠને ઉલેખ કરે છે. પણું ત્રણેય ટીકાકારોએ પાઠના જુદા જુદા અર્થો આપ્યા છે. આથી તે સમયમાં તૈમાત્ર: પાઠ પણ પ્રચલત હશે અને ટીકાકાર ગોવિન્દરાજે તે આ જ પાઠને ઉજલેખ કર્યો છે. .
આમ ટીકાકારે પાડાન્તર, કલ્પિત પાઠ, યોગ્ય પાઠને ઉલ્લેખ કરે છે. વળી પ્રાપ્ત હસ્તપ્રત પૂર્વેના ટીકાકાર હોય તે તે ઘણીવાર લુપ્તાંશને પુનર્જીવિત પણ કરે છે. ઉપરાંત મળેલ પાઠાન્તર કે પાઠને તપાસતાં અર્થાગત પાસું મુશ્કેલીમાં મૂકાય ત્યારે ટીકાકારોની મદદ લેવી પડે છે. સાથે સાથે ટીકાકારો પણ અર્થગત પાસાને સ્પષ્ટ કરવા પ્રાચીન કૃતિઓ કે સર્જનને આધાર તરીકે રજૂ કરે છે. '
આમ જોતાં ટીકાકારાનું સ્થાન પાઠયપ્રન્થની સમીક્ષત આવૃત્તિ તયાર કરવાના ચાર તબક્કાઓમાં આવતા અનુસંધાનના બીજા ચાર પેટા વિભાગોમાં છે. છતાં ટીકાકારોનું મહત્ત્વ કોઈ પણ રીતે એવું ન અાંકી શકાય. ------ ----- -- - ----- --- ----------- - --- ---- --
१४ विस्तीर्णविपुलोरस्काः परिधायतवाहवः ।
शोणांशुवसनाः सर्वे व्याघ्रा इव दुरासदाः ॥१६॥ ટીકાકાર :- રામ'- ઉતરન' ટી –વિલ્લીનંતિપૂના-ચતિકાન...........ણોનાં शोणप्रभानि वसनानि येषाम् 'शोणाश्मवसनाः' इति पाठे पद्मरागसदृशवसना । इत्यर्थः
શોrt - પ્રાચીનઃ is fસ વાત: ! રામાયણ, અરણ્યકાર્ડ, સર્ગ-૫ શ્લોક-૧૬, પાનું ૧૦૬૦, ૧૦૬૧. १५ यन वैश्रवणो म्राता वैमात्रा: कारणास्तरे।
ન્દ્રમાદિત .................નિનઃ ૪ - શિવસહાયની ‘રામાયણશિરોમણિ' ટીકા :-સારચાર.............. તૈનાત્ર: ત ઉતરાય મારામાર્થે: “રામ”ની “તિલકટોકા – વૈરાગઃ રાજા “માત્ર: ” કૃતિ કે द्वितीया माता दिमाता।
ગોવિન્દરાજની રામાયણભૂષણ ટીકા :-ઘોકોwજે નાગ: લક્ષ્મીબાજુપુર : રામાયણ, અરણ્યકાર્ડ, સર્ગ–૪૮, શ્લોક ૧૬, પાનું ૧૨૪૯.
૧૬ “વિશ્રામમ” ત્યgifનનીયઃ પાઠ: “વિત્તિ' તિ નીમ્ અમિનારકુત્તમ, અંક ૨, પાનું ૬૮.
=અથ “હૃદય માનતોરણો: ‘ ત વિવા! મિરાના તનમ, ત્રીજો અંક, પાનું ૧૦૩.
= " ર મળે' ફુવરાસનમ્“૩ાાતિ ', અંક–૨, પાનું ૫૯.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યસચિ
, Aferane raft Etat, M. R. Kale, Motilal Banarasidass, Delhi, 1983. २ अभिज्ञानशाकुन्तलम्-रावभट्ट, अर्थद्योतनिकाटीका, निर्णयसागर प्रेस,
E-9544.
<
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમભટ્ટનું અનુમિતાનુમેય
અનુમાન અને વ્યંજના”
અરુણ કે. પટેલ
સાહિત્યમીમાંસા-પછી તે ભારતીય હોય કે પશ્ચિમની, પુરાતન હોય કે અર્વાચીન, સુનિશ્ચિત કાલાંતરે તેના સિદ્ધાંતમાં, સાહિત્યક માપદંડ અને માન્યતાઓમાં પરિવર્તન આવ્યા કરતું હોય છે, અને આ પ્રકારના પરિવર્તનથી જ પ્રગતિની દિશાઓ ખૂલી જતી હોય છે. સાહિત્યસમીક્ષાને બંધિયારપણું રચતું નથી. અર્વાચીન ભારતીય આચનામાં જેમ પશ્ચિમના વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અન્નક્ષેતનાવાદ, ઍસડ, સંરચનાવાદ, દાદાવાદ, કયુબીઝમ વગેરે વાદેને અનુપ્રવેશ થયો છે. પરિણામે આપણી વિવેચનપ્રણાલીને અભિગમ બદલાતે રહ્યો છે, તેવું જ આપણું પ્રાચીન સમીક્ષાશાસ્ત્રમાં પણ બન્યું છે. પ્રાચીન સાહિત્યસમીક્ષામાં પણ નવા નવા સાહિત્યસિદ્ધાંતોની સ્થાપનાની સાથે સાથે વિદ્રોહને પવન ફૂંકાતે રહ્યો છે, અને એ વિદ્રોહનાં વિનાશકારી પરિણામેની સાથે નૂતન વિચારનાં બીજ પણ રોપાતાં રહ્યાં છે. આનું પ્રસિદ્ધ ઉદાહરણ, તે આનંદવર્ધનને વનિસિદ્ધાંત. શકવર્તી એ આ સિદ્ધાંત સમીક્ષા ક્ષેત્રે જેવો ઉદિત થયે, કે તરત જ તેની સામે વિદ્રોહીઓને વાવટાળ જાગે. આ વિદ્રોહીઓમાં ગગુનાપાત્ર, તે ભુક્તિવાદી ભટ્ટનાયક, વક્રોક્તિવાદી કુંતક, અલંકારવાદી, પ્રતીહારદ્રાજ, તાત્પર્વવાદી ધનંજય ધનિક તેમ જ ભેજ અને અનુમાનવાદી મહિમભટ્ટ મુખ્ય છે. વિદ્રોહીઓએ સ્વપ્રતિભાના બળે નવા નવા સિદ્ધાંતે રચી, ધ્વનિના વિકલ્પરૂપે રજૂ કર્યો. અલબત્ત, વિદ્રોહીઓના આ મેટા સમુદાયમાં વિરોધનું પ્રચંડ સામર્થ્ય તે એકમાત્ર મહિમભટ્ટમાં જ પ્રતીત થયું. તેમણે કાવ્યશાસ્ત્રની કાયાપલટ કરી નાખવાના મનોરથ સાથે કાર્ય આરગ્યું. ધ્વનિસિદ્ધાંતને ધરાશાયી કરવા માટે તેમણે સૌ પ્રથમ, ધ્વનિની સૈદ્ધાંતિક સ્થિતિ પર અને ત્યારબાદ, ધ્વનિના ભેદપભેદે પર પ્રહારો કર્યા અને આ આક્રમણમાંથી કશું જ બચી જવા ન પામે, તે રીતે વનિનાં ઉદાહરાને પણ અનુમિતિમાં અંતર્ભાવ દર્શાવ્યા. આનંદવર્ધનના ધ્વનિના હાર્દરૂપ અભિવ્યંજનાની તેમણે જાણે કે શલ્ય ચિકિત્સા કરી અને તેના સ્થાને અનુમતિનું પ્રત્યારોપણ કર્યું ! તેમને કાવ્યમાં વ્યંજનાનું જડ ઉપાદાન નિરર્થક લાગ્યું. આથી બૌદ્ધિક ચેતનાશ્રિત અનુમિતિને તેમણે કાવ્યનું ઉપાદાન કર્યું. અલબત્ત, ધ્વનિના એકચક્રી શાસનથી ટેવાયેલા અને વનિના લાવણ્યના અમૂર્ત ખ્યાલમાં ખેવાયેલા, કંઈક અંશે દિલ્મઢ બનેલા પ્રાચાર્યો, પંડિત અને
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૩૭-૫૦.
* દત્તમંદિર સામે, ચિત્તલ રેડ, અમરેલી-૩૬૫૦૦૧
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પટેલ
૨ાધુનિક આલેચકી સુદ્ધાં મહિમભટ્ટના નવા અભિગમ પ્રત્યે રુચિ દાખવી શકયા નથી. તેનાં ક રણોની ચર્ચા અહીં પ્રસ્તુત છે. કારણ કે અહીં કેવળ મહિમે કપેલ અનુમિતાનુમય નામના કાવ્યપ્રકારની ઉદ્દભાવનાને રસાસ્વાદ કરવાનું છે અને તે પણ આલેચકની દૃષ્ટિથી.
૨૫નુમિતાનુયની ભૂમિકા:
મહિમના મતે વ્યંજના કરતાં, અનુમાનની ક્ષિતિજો સુદૂરવતી છે એટલું જ નહિ, અર્થપ્રાપ્તિની બાબતમાં પણ વ્યંજના કરતાં અનુમાન વડે સુધમાતિસૂમ અર્થ પણ ગ્રાહ્ય બને છે. રકા તથને પ્રત્યક્ષરૂપે સિદ્ધ કરવા માટે તેમણે અનુમિતાનુમેય નામના કાવ્યપ્રકારની, કહે કે ૨ નુમાનના એક પ્રકારની ઉભાવના કરી છે. અલબત્ત તેમને ઉપક્રમ, આ પ્રસંગે પણ વ્યંજનાપંડનને જ રહ્યો છે. અનુમિતાનુમેય નામના અનુમાન પ્રકારને સંદર્ભ આનંદવર્ધનની નિપરભાષાના ખંડનને છે. આનંદવર્ધનની વનિપરિભાષા
यत्रार्थः शब्दो वा तमर्थमपसर्जनीकतस्वार्थों
व्यङक्तः काव्यविशेषः स ध्वनिरिति सरिभिः कथितः ॥ માં પ્રયુક્ત અર્થ' શબ્દ સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે, અર્થના ઉ પસ૮નીકૃતત્વ વડે આનંદવર્ધન શું કહેવા માગે છે? વન્યર્થની અભિવ્યક્તિ માટે વાચ્યાર્થ ઉપસર્જનીકત બને છે કે વ્યંગ્યાર્થ પણ ઉપસર્જનીકૃત બને છે? લંડ્યાર્થ ઉપસર્જનીકૃત બને, તેવું આનંદવર્ધનને અભિમત નથી જ. કારણ કે પરિભાષામાં તેણે જ “તાર્થ' એવો શબ્દપ્રયોગ કર્યો છે, ત્યાં તેમના મતે “તદ્' શબ્દનો અર્થ કેવળ પ્રતીયમાન અર્થરૂપે જ ઇષ્ટ છે.
ને વળી, તેમણે જ સ્વયં, “ પ્રતિમાને પુનરચય......( વન્યા. કારિકા-૪) અને અરયતી ધાતુ સર્વપલ્લુ નિદણમાના........... (વન્યા. કારિકા-૬)માં “સા' શબ્દને પ્રોગ પ્રતીયમાન અર્થ માટે જ કર્યો છે. તેનો અર્થ એ થયો કે, પરિભાષામાં જે અર્થના ઉપસર્જનકિતત્વની વાત કરવામાં આવી છે. તે વાચ્યાર્થીની જ હોઇ શકે છે, પ્રતીયમાનની નહિ. કારણ કે પ્રતીયમાન એ તે સાધ્ય વસ્તુ છે. વાવાર્થ સાધન છે, અને સાધન જ હમેશાં સધ્ધિની અપેક્ષાએ ગણુ હોય છે, આનંદવર્ધનના શબ્દોમાં ઉપસર્જનીકૃત હોય છે. આમ, દહનપરિભાષામાં, આનંદવર્ધનને વાગ્યાથનું ઉપસર્જનાકૃતત્વ વિવિક્ષિત છે. પરંતુ તેણે આપેલા ઉદાહરણ લેકમાં તે તેના આ સિદ્ધાંત કરતાં જુદું જ જોવા મળે છે. તેનાં કેટલાંક ઉદાહરણોમાં એવું દષ્ટિગોચર થાય છે, કે વાચ્યાર્થ સ્વને ઉપસર્જનીકૃત બનાવીને અન્ય વ્યંગ્ય અર્થની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે પ્રાપ્ત થયેલ વ્યંગ્ય અર્થ પુનઃ પિતાની જાતને ઉપસર્જનીકૃત બનાવીને એટલે 'ક વ્યંજક બનીને ત્રીજા જ અર્થની અભિવ્યક્તિમાં નિમિત્તભૂત બને છે ! દષ્ટાંતમાં આવું બને છે, તે છતાં, એકવાર પ્રાપ્ત થયેલ વંડ્યાર્થ પુન: વ્યંજક બની શકે, તે વાત આનંદવર્ધનને અસ્વીકાર્ય છે. આથી આનંદવર્ધનને સિદ્ધાંત, “વાર્થ સ્વને ઉપસર્જનીકૃત બનાવીને
‘ગ્યાથને પ્રગટ કરે છે. બીજા શબ્દોમાં–વાચ્યાર્થ વ્યંજક બનીને વ્યંગ્યાર્થીને વ્યક્ત કરે છે.” તે અવ્યાપ્તિ દોષયુક્ત કરે છે. કારણ કે વાગ્યાથે સિવાય, બંગાથે પણ વ્યંજક બનતે ઉદાહરણ
૧ આનંદવર્ધન-વન્યાલક, સં. ત્રિપાઠી રામસાગર, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, ૧૯૧૩, પૂર્વાર્ધ ૧-1.
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મહિમભટ્ટનું અનુમિતાનુમેય અનુમાન અને વ્યંજના” માં જોવા મળે છે. જે એમ દલીલ કરવામાં આવે છે, આનંદવર્ધનની નીચેની કારિકા---
ઘોડ: સારનાથઃ સ્થાતિ વ્યવસ્થિતઃ |
વાગ્યવતી મારાથી તોય મેવમો ભૂત 1–(વા. કારિકા ૨) –માં આનંદવર્ધને વાયુ અને પ્રતીય માન–એમ બંને અને કાવ્યાત્મારૂપે સ્વીકાર્યા છે, તે બચાવ ભૂલોપાંગળો છે. કારણ કે તેમ માનવાથી વાયાર્થ પણ કાવ્યાત્મારૂપે, વ્યંગ્યાર્થીને કાટમાં ગણાઈ જશે અને આનંદવર્ધનને તે કદાપિ ઈષ્ટ નથી; વળી, આ બાબતમાં આનંદવર્ધન ' અવારા : ..૨ એવી સ્પષ્ટતા કરી જ છે. તેથી કેવળ વાસ્વાર્થ જ ઉપસર્જનીકા બને છે. વ્યંગ્યાથે ઉપસનીકત બનીને અન્ય વ્યંગ્યાર્થીને વ્યક્ત કરે, તેવી સ્થિતિ આનંદવર્ધન સ્વીકારી જ નથી..
આનંદવર્ધને વ્યંગ્યાર્થ વ્યંજક બનીને ત્રીજા જ અર્થને વોતક બને છે, તેવું તે સ્વીકાર્યું નથી. આમ છતાં તેમણે આપેલા વનિના ઉદાહરણકોમાં, એક વ્યંગ્યાથે પરથી અન્ય વ્યંગ્યા ફલિત થતું જોવા મળે છે. આનંદવર્ધને તેનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. અથવા તે તેમણે આ પ્રકારની સૂથમ અર્થપ્રાપ્તિ પરત્વે દુર્લય સેવ્યું છે. મહિમે વ્યંગ્યાર્થના સ્થાને અનુવાર્થને સ્વીકારીને આ પ્રકારની સૂક્ષ્મ અર્થપ્રાપ્તિને રસાસ્વાદ કરાવ્યું છે. તેને આસ્વાદ લેતાં પહેલાં તેનું વક્તવ્ય સ્પષ્ટ શબ્દોમાં સમજી લઈએ. કોઈપણું પદ્ય વાંચ્યા પછી, તેના પરથી અન્ય અર્થની પ્રતીતિ થાય છે, તેને આપણે અનુમેયાર્થે કહીશું. પદ્યમાં કવચિત્ એવા પ્રકાર નિરૂપણ હોય છે, કે પ્રતીત થયેલા અનુમેયાર્થમાં જ કાવ્યર્થ વિરમી જતો નથી. એટલે કે પ્રથમ અનમેયાર્થ માં જ કવિવિવક્ષિત અર્થની પરિસમાપ્તિ થતી નથી. કવિ કંઈક વિશેષ કહેવા માંગે છે અને તે સમજવા માટે અનુમાનપ્રક્રિયાનું દ્રિક્રિયાત્વ સ્વીકારવું પડે છે. તેથી આવાં ઉદાહરણોમાં વાચ્યાર્થ વડે અમિત થયેલે અર્થ હેતુરૂપે બની જઈ, અન્ય અર્થનું અનુમાન કરવામાં છે. આ રીતે, અનુમાન પ્રક્રિયા બેવડાઈ જાય અને પછી જે ત્રીજા અર્થની પ્રતીતિ થાય, તેને મહિમે “ અનુમિતાનુમેય ” એવું નામ આપ્યું છે, તેવું તેમના ઉદાહરણલકો પરની ચર્ચાના આધારે, સારરૂપે જણાવી શકાય. આ પ્રસંગે તેમણે આનંદવર્ધનનાં જ ધ્વનિનાં ઉદાહરગે લઈ, તેમાં દ્વગુણિત થતી અનુમાનપ્રક્રિયા વર્ણવી, અનુમિતાનુમેયનું નિરૂપણ આ પ્રમાણે કર્યું છે:
(અ) વ્યભિચારીભાવથી વ્યવહિત અનુમિતાનુય:अनुमितानुमेयार्थविषयो यथा--
"पत्युः शिरश्चन्द्रकलामनेन स्पृशेति सख्या परिहासपूर्वम् । सा रञ्जयित्वा चरणी कूताशीर्माल्येन तां निर्वचनं जघान ।।
૨ એજનકારિ-૧૭ની વૃત્તિ.
કે ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક, સં. દ્વિવેદી જેવા પ્રસાદ, ચીખમ્બા સંસ્કૃત સીરીઝ ઓફીસ, વારાણસી, ૧૯૬૪, પ્રથમ વિમર્શ', પૃ. ૮૮, ૮૯,
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણ કે. પટેલ
इत्यत्र हि नखरजनानन्तर परिहासपूर्व सण्या कृताशिषो देव्या यदेतदवचनं माल्येन हनन तत् तदनुभावभृतं तस्याः कौतुकौत्सुक्यलज्जादिम्यभिचारिसम्पदामनुमापयति । सा चानुमीयमाना सती भगवति भवे भर्तरि रतिमनुमापयति । यथा --
"एवं वादिनि देवर्षों पावें पितुरषोमुखी।
लीलाकमलपत्राणि गणयामास पार्वती॥" ૫થી વાં--
“વચ્છતો પૈ: કુસુમતિ મનની, विपक्षगोत्रं दयितेन लम्भिता । न किञ्चिदूचे चरणेन केवलं,
लिलेख बाष्पाकुललोचना भुवम् ॥"४ અર્થાત. “ અમિત અર્થને (અન્ય) અનુમેય અર્થ સંબંધી (સાધ્યસાધનભાવ) જેમકે,–ચર પર અળતે લગાડીને, “આ ચરણથી પતિના શિર પર રહેલી ચંદ્રકળાને સ્પર્શ કરજે.' એવા સખીના પરિહાસપૂર્વકના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાર્વતીએ કશું બોલ્યા વિના તેના, (સખીના) ઉપર માળાથી પ્રહાર કર્યો.”
અહીં નખના રંજન પછી પરિહાસપૂર્વક સખીના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાર્વતીએ બોલ્યા વિના જે રીતે માળાને પ્રહાર કર્યો, તે તેની (પાર્વતીની) કૌતુક, ઉસ્તા , પ્રહર્ષ, લજજા આદિ વ્યભિચારી ભાવસંપત્તિનું અનુમાન કરાવે છે અને તે અનુમાન વડે દેવી પાર્વતીની પતિ શિવ પ્રત્યેની રતિનું (અન્ય) અનુમાન થાય છે.”
અને જેમ કે –“દેવર્ષિ આવું કહેતા હતા, ત્યારે પિતાની બાજુમાં રહેલી પાર્વતી મુખ નીચું કરીને લીલા કમળની પાંખડીઓ ગણુવા લાગી.”
અથવા જેમ કે,–“ઊંચે રહેલા પુષ્પને ઉપહાર દેતા પ્રિયતમ વડે સપત્નીના નામથી બેલાવવામાં આવેલી માનવતી પ્રિયતમાં કશું જ બેલી નહિ. કેવળ આંસુથી છલ ભરેલી છે આખો સાથે પગ વડે જમીન ખોતરવા લાગી.”
અહીં ઉદાહરણરૂપે એક સાથે ત્રણ ત્રણ કે આપીને “વ્યક્તિવિક કારે અનમતાનુમેય નામને પ્રકાર સ્પષ્ટ કાર કર્યો છે. ઉદાહરણરૂપે આપેલા કો પૈકી પ્રથમ શ્લોકની અન્યત્ર ચર્ચા કરતાં, ગ્રંથાકારે ઉદાહરણને વ્યભિચારીભાવવ્યવહિતા અનુમતિરૂપે ઓળખાવ્યું છે. તેથી સ્વાભાવિક રીતે જ બાકીનાં બે ઉદાહરણોની પણ આ પ્રકારના વ્યભિચારીભાવથી વ્યવહિત અનુમિતાનુમેયમાં ગણના થશે. કારણ કે ત્રણેય ઉદાહરણોમાં સમાન રીતે, સૌ પ્રથમ વ્યભિચારીભાવનું અનુમાન થાય છે, ત્યારબાદ સ્થાયીભાવાત્મક રસ અનુમીયમાન બને છે. પ્રથમ શ્લોક અંગે વિચારીએ તે પાર્વતીની સખી પાવતીનાં ચરણોને અળતાથી રંગીને પછી રસિકતાપૂર્વક માઠા પરિહાસ કરે છે કે, “ આ ચરણોથી તારા પતિના શિરે રહેલી ચંદ્રકલાને
* ૫
એજન, પૃ. ૫૭, ૫૮, એજન, ૫. ૯૨,
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“ મહિમભટ્ટનું અનુમિતાનુધ્યેય અનુમાન અને ય’જના છ
સ્પજે.' સખીની આ મજાક રતિક્રોડાના કોઇ બંધવિશેષનું સૂચન હોઈ શકે, અથવા તે શિવના નિરતર પગે પડવાની ક્રિયાને નિર્દેશ કરી માનિની ખની રહેવાને ઉપદેશ પણ ડાઈ શકે. પરંતુ તે પ્રકારના આશોર્વાદના પરિણામસ્વરૂપ, પા॰તીએ કશું ખેલ્યા વિના સખીતે ફૂલની માળાથી મારી. પાવતીની આ પ્રતિક્રિયા તેના મનમાં ઊઠેલા વિવિધ ભાવાનું અનુમાન કરવા પ્રેરે છે. પ્રંથકારનું કહેવું છે, કે અહીં પાર્વતીના કૌતુક, ઔત્સુકય, પ્રહષ, લા આદિ વ્યભિચારી ભાવાનું અનુમાન થાય છે. અહીં પાવતીની શિવને પામવાની ઉત્સુકતા, તે કલ્પનાથી થતા હર્ષ, સખી સમક્ષ હોવાથી લગ્ન આદિ ભાવાની પ્રતીતિ આપણને થાય છે. પરંતુ, ગ્રંથકારના મતે આ ભાવાના અનુમાનમાં જ કવિને વિક્ષિત અર્થ પૂર્ણ થઈ જતા નથી અને તેથી આ પદ્યમાં અન્ય વિશેષ અર્થ પણુ સ્ફૂરે છે. પાવતીને પ્રહ', લજા આદિ ભાવા શા માટે શક્યા ? તે પ્રશ્નના ઉત્તર પાતીના શિવ પ્રત્યેના અનુરાગનું અનુમાન કરવા પ્રેરે છે. આમ આ વ્યભિયારી ભાવાના અનુમાન પરથી પાતીના શિવ પ્રત્યે અભિલાષાત્મક શૃગાર અનુમિત થાય છે. આમ, પ્રથમવાર પ્રાપ્ત થયેલા સાધ્વરૂપ અનુમેય અર્થ “લાદિ ભાવા-હેતુ કે સાધનરૂપ બની જઈ અન્ય અનુમેય અ-પાĆતીની શિવ પ્રત્યેની રતિ કે સૃ`ગારરસનું અનુમાન કરાવે છે. તેથી તેને અનુમિતાનુમેય કહ્યો છે; ‘ વ્યાખ્યાન ' ટીકામાં રુચ્યક સમાવે છે કે, અહીં માળાથી પ્રહાર તે અનુભાવ છે. ઔકય, લગ્ન આદિ વ્યાભિચારીભાવ છે અને તે કારણુરૂપ બની જઈ રતિ સ્થાયીભાવનું અનુમાન કરવા પ્રેરે છે. ૬ આનંદવર્ધનના મતે અહીં પાવતીને લાભાવ વ્યંગ્ય છે અને વ્યંગ્યા કરતાં વાચ્યા નું ચારુત્વ પ્રશ્ન શાલી હાઈને આ ગુણીભૂતવ્યંગ્યનુ ઉદાહરણ છે.૭ અભિનવના મતે અહીં લજ્જા, અવહિત્થા, હર્ષ, ઈર્ષ્યા, સાધ્વસ, સૌભાગ્ય, અભિમાન આદિ ભાવા વ્યંગ્ય છે.૮
સ્વા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય ઉદાહરણુમાં, સપ્તર્ષિ મંડળ હિમાલય પાસે શિવ માટે પાતીનું માગું લઈને માવ્યા છે, તે પ્રસંગે પિતાની બાજુમાં રહેલી પાવતી મુખ નીચુ' કરીને લીલા કમળની પાંખડીઓ ગણુવા લાગી, તેનું વન છે. આ પદ્યમાં અનુમિતાનુમેય સમજાવતાં ‘ વ્યાખ્યાન ’ કાર જણાવે છે,—
" एवं वादिनीति । अत्र लज्जास्यस्य व्यभिचारिणो देवषैरेवंवादित्वं पितुश्च पार्श्ववतिस्वं कारणत्वेन द्वौ विभाजी, तथाधोमुखत्वं लीलाकमलपत्रगणनं च कार्यत्वेन स्थिती । सा च गम्यभूता लज्जा सहचारित्वाद्रति गमयति । ततश्चात्रानुमितानुमेयार्थनिष्ठत्वम् । "
અર્થાત્, “દૈવષે એમ કહેતા હતા ત્યારે...ઇત્યાદિ...અહીં લજજા નામના વ્યભિચારીભાવ પ્રત્યે ઋષિનું આ પ્રમાણે કહેવું અને પિતાનું પાસે હોવું-તે બે વિભાવે છે. તેમ જ અધે સુખીત્વ અને લીલાકમળના પત્રાનું પરિગણુન, એ કાયરૂપ અનુભાવા છે. તેનાથી ગમ્યમાન થતા લજ્જ નામના સહચારીભાવ રતિસ્થાયીભાવને ગમ્ય બનાવે છે. તેથી અહીં અનુમિતાનુમેય
૬ રુચક્ર, એજન, પૃ. ૫૮, ‘ વ્યાખ્યાન ’ ટીકા,
૭ આન દેવ ન-વન્યાલાક, ઉત્તરા, ૭-૬૯, પૃ. ૧૧૮૧,
૮ અભિનવગુપ્ત-એજન, પૃ. ૧૧૮૧, ‘લેચન', રુચક્ર-મક્તિવિવેક, પૃ. ૫૯ ૫૨ * વ્યાખ્યાન ',
૪૧
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
""
અરુણા કે. પટેલ અવિષયક સાધ્ય-સાધકભાવ છે. આમ, વિભાવ અનુભાવના નિરૂપણુ વડે લજ્જા નામના સ્થાયીભાય અહીં અનુમાનના વિષય બન્યો છે અને પછી, પા ́તીના લાભાવ શા માટે છે, તેવા પ્રશ્નના ઉત્તરૂપે પાર્વતીની શિવવિષયક રતિનું અનુમાન થાય છે. પાવ તીને શિવ પ્રત્યે અનુરાગ જ ન હત, તે તેને લજ્જા ન થાત. આન ધ્રુવને પ્રસ્તુત પદ્યને અશક્તિમૂલક વિનના ઉદાહરણ તરીકે ગણાવ્યું છે અને પદ્યની આલાયના કરતાં જણાવ્યું છે કે પાવ તીનું લીલાકમળપત્રોનું પરિંગણુન શબ્દવ્યાપાર વિના જ વ્યભિચારીભાવતૢ( લજજા )ને વ્યક્ત કરે છે.૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનવગુપ્તે અહી' લા નામના વ્યભિયારી ભાવને વ્યંગ્ય માન્યો છે, તે વિશ્વનાથના મતે અહીં અવહિત્થા ( આહારંગાપન) વ્યંગ્ય છે, મહિમભટ્ટ આ નિવાદીએ કરતાં એક ડગલું આગળ જાય છે. તેમના મતે અહી. પ્રથમ પાર્વતીના લાભાવનું અનુમાન થાય છે, ત્યારબાદ લજ્વભાવ હેતુરૂપ બની પાવ તીના નિભાવવુ અનુમાન કરાવે છે. આવા સૂક્ષ્મ અર્થબંધનું કારણુ અનુમાનપ્રક્રિયાનું ક્રિયાત્વ છે. એટલે કે, અનુમાનપ્રક્રિયા ખેવડાય છે. આનંદવર્ધનના ધ્વનિમાં વ્યંજનાવ્યાપાર મેવડાતા નથી. તેથી ધ્વનિવાદીએ ' અહી' પાવતીને લાભાવ વ્યંગ્ય છે' તેટલા કથનમાત્રમાં વ્યંગ્યા ની સિદ્ધિ માને છે, તેનાથી આગળ, સૂક્ષ્મ અખાધ સુધી પહોંચી શકતા નથી. કારણ કે તેમના ધ્વનિસિદ્ધાંતમાં વ્યગ્યાર્થ પુનઃ વ્યજક બની શકતા નથી.
ત્રીજુ’ ઉદાહરણ, ‘ કિરાતાંનીય ' મહાકાવ્યના આઠમા સમાં તપાભગ માટે આવેલી અપ્સરાઓના વનપ્રસ`ગમાંથી લીધેલા એક શ્લોક છે. તેમાં કોઈ એક અપ્સરાના મનેાભાવાનું આ પ્રમાણે આલેખન થયું છે : “ પ્રસંગ એવા છે, કે ઊંચાઈ પર રહેલાં પુષ્પાને અપ્સરા તાડી શકતી નથી. તેથી તેને પ્રિયતમ તેાડી આપે છે. આ પ્રસંગે, પેલા પ્રિયતમ અપ્સરાને ઊંચા અવાજે નામ દઇ દઇ ને, મેલાવીને કહી રહ્યો હાય છે કે “ નીચે પડેલું અમુક ફૂલ લઇ લે......... પેલું લઇ લે......લાલ લઈ લે......વગેરે. ' આમ, નામથી સંખેાધન કરતી વેળાએ તે ભૂલથી વિપક્ષગોત્રની કોઇક સ્ત્રીના નામથી અપ્સરાને સંબેધે છે. આથી, પોતાના પ્રિયતમની અન્યા પ્રત્યેની આસક્તિને તે પામી જાય છે. પરંતુ તે માનવતી હાઇને, પ્રિયતમને આ બાબત ઠપકા આપતી નથી. આમ છતાં, તેના મનમાં પ્રિયતમ પ્રત્યે ભારોભાર રોષ ભર્યા છે અને તે કશુ’ બોલ્યા વિના આંસુભરી આંખે, તેના પગના નખથી જમીન ખોતરવા લાગી—તેવા અનુભાવા વડે વ્યક્ત થાય છે. આનંદવને આ શ્લાકને ગુણીભૂતવ્યંગ્યના ઉદાહરણરૂપે ટાંકયા છે. તેમનું કહેવુ એવું છે કે, અહીં ભાવની અભિવ્યક્રૂતમાં વક્રોકિતનેા આશ્રય લેવામાં આવ્યો છે તેમ જ એ શબ્દો વડે ભાવનું કથન થયું હોવાથી અહીં વાચ્યનું ચારુત્વ પ્રતીત થાય છે.૧૧ અભિનવગુપ્તના મતે અહીં અપ્સરાને અતિશય મન્ચુસ ંભાર વ્યંજિત થયા છે.૧૨ મહિમે આ ક્લાક અગે - વિશેષ કશુ' કહ્યું નથી, પર`તુ તેમનું મહતવ્ય આનંદવ ન-અભિનવગુપ્ત કરતાં નિરાળું છે, તેને આ પ્રમાણે સમજાવી શકાય અહીં પ્રિયતમનું વિપક્ષગેાત્રનું એટલે કે શાકષનું નામ લેવું એટલે
૧૦. આનદવ ન, ધ્વન્યાલાક, પૂર્વા, પૂ. ૫૫૮, ૫૬૦,
૧૧ આનંદવર્ધન, ધ્વન્યાલા, ઉત્તરા", પૃ. ૧૧૮૪. ૧૨ અભિનવગુપ્ત, એજન, પૃ. ૧૧૮૫, ′ ટ્વાચન ’,
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ મહિમભટ્ટનું અનુમિતાનુમય અનુમાન અને
જના”
કે પ્રિયતમનું ગોત્ર ખલન એ વિભાવ છે. અસરાનું “ કશું બોલ્યા વિના, આંસુ છલકતી આંખોથી જમીન ખેતરથી ” તે અનુભવે છે. આ પ્રકારની વિભાવ-અનુભાવ આદિ સામગ્રીના • બળે માનિની નાયિકાના હૃદયમાં ભારોભાર ભરેલે રોષકે મજુસંભાર અનુમિત થાય છે. આ મન્યસંભારરૂપી વ્યભિયારીભાવ હતુરૂ૫ બનીને નાયિકાના ઈર્ષાવિપ્રલંભનું અનુમાન કરાવે છે. * વ્યાખ્યાન'કારે ટીકામાં જણાવ્યું છે કે, “અહીં અસરાને લજજા નામને વ્યભિચારીભાવ ગમ્ય બને છે. અલબત્ત, તેમનું આ પ્રકારનું મંતવ્ય બહુ રુચતું નથી જ. કારણ કે માનવતી નાયિકાને તેને પ્રિયતમ આનંદના, શૃંગારના પ્રસંગે તેની શેષના નામ વડે બોલાવે, તે તેના માટે અસહ્ય થઈ પડતું હોય છે. તેથી અહીં લજજા નહિ, પરંતુ રષ કે મન્યુ જ અનુમાનને વિષય છે, અને અસરાના અનુસંભાર પરથી તેને ઇર્ષામલક વિપ્રલ ભશૃંગારનું અનુમાન થાય છે. (બ) વસ્તુમાત્રથી વ્યવહિત અનુમિતાનમેય –
કવચિત એવું બને છે કે, પદ્યમાં, કવિએ વર્ણવેલ ભાવનું સીધેસીધું અનુમાન ન થતાં, પ્રથમ તેમાં રહેલી કોઈ ઘટના કે વસ્તુનું અનુમાન થાય છે. ઘટના ગમ્ય થયા પછી કવિને વિવક્ષિત અર્થ અનુમેયરૂપે પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત થતા અનુમિતાનુમેયમાં મૂળભૂત અનુમેયાર્થ વચ્ચે વસ્તુ વ્યવધાનરૂપે હોય છે. તે નીચેના પદ્યમાં જોઈ શકાશે : तत्रैकेन वस्तुमात्रेणान्तरिता सा यथा--
शिखिपिच्छकर्णपूरा वधूधिस्थ गर्विणी भ्रमति ।
मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ॥ अत्र हि वक्ष्यमाणपकारेण व्याधवध्वाः सपत्नीभ्यः सौभाग्यातिरेकोऽनुमेयः । स चाविरतसम्भोगसुखासङ्गानिस्सहतया पत्युर्मयुरमात्रमारणक्षमतयानुमीयमानयान्तरितः । १४ ' અર્થાત, “તેમાં એક વસ્તુમાત્રથી વ્યવહિત વસ્તુમાત્રની અનુમતિ જેમ કે,
મેરપીંછનું કર્ણપૂર ધારણ કરેલી વ્યાધવધૂ, મોતીનાં આભૂષણોથી સજ્જ એવી સપત્નીએ વરચે ગર્વપૂર્વક કરે છે, અહીં જેમ કે આગળ કહેવામાં આવશે, કે વ્યાધવધૂનું સપત્નીઓની અપેક્ષાએ અતિશય સોભાગ્ય અનુમેય અર્થ છે, પરંતુ તે પતિના નિરંતર સંભોગસુખના નશાને કારણે કેવળ મયૂરમાત્રને મારી શકવાની ક્ષમતારૂપ વસ્તુના અનુમાનથી અંતરિત છે.”
- પદ્યમાં સપત્ની વચ્ચે નવોઢા વ્યાધવધૂના ગર્વપૂર્વક શ્રમણનું કથન કરવામાં આવ્યું છે. તેના પરથી નવોઢાના સોભાગ્યાતિશયનું અંનુમાન થાય છે, પરંતુ આ પ્રકારનું અનુમાન સીધેસીધું થતું નથી. વચ્ચે અન્ય ધટના કે વસ્તુનું વ્યવધાન રહેલું છે. નવોઢાએ કેવળ મયૂરપિરછનું કર્ણભૂષણ પહેર્યું છે. સપત્નીએ મેતીનાં આભૂષણેથી ઝૂમી રહી છે. યુવાન વ્યાધ સપત્નીઓ માટે સામાન્યજનોને દુર્લભ એવાં મુક્તાફળ લાવ્યા હતા. નવોઢા માટે તે મોરપીંછ લાગે છે ! આમ છતાં, નવોઢાનું સપત્નીઓની અપેક્ષાએ સૌભાગ્યાતિરેક કઈ રીતે માની શકાય ? ગ્રંથકારે અહીં એવી સ્પષ્ટતા કરી છે કે, પદ્યમાં મોરપીંછના આભૂષણને
૧૩ ૧૪
વ્યક, વ્યક્તિવિવેક, પૃ. ૫૯ ૫૨ * વ્યાખ્યાન '. ભટ્ટ મહિમ, એજન, પૃ. ૯૦.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પ કારણે સૌ પ્રથમ યુવાન વ્યાધિની મયૂરમામારક્ષમતાનું અનુમાન થાય છે. આ પ્રકારના દોબય માટે તેની અવિરત સંગપરાયણુતા જવાબદાર છે અને તે વ્યાધવધૂના સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. પરંતુ આ પ્રકારના અનુમાનમાં યુવાન વાધની મયૂમરણમાત્ર ક્ષમતાનું અનુમાન વ્યવધાનરૂપે રહેલું છે. તે હેતુરૂપ બની જઈ અન્ય અર્થ–સૌભાગ્યાતિશયતાનું અનુમાન કરાવે છે. તેથી આ અનુમિતાનુમેય નામને અનુમાનપ્રકાર છે. તૃતીય વિમર્શમાં પણ ગ્રંથકારે આ ચર્ચા છેડી છે. ત્યાં તેમણે જણાવ્યું છે કે, “સામાન્યજનોને દુર્લભ એવાં આભૂષણે ધારણ કરતી પત્નીઓ વચ્ચે કેવળ મોરપીંછનું કર્ણાભરણ પહેરતી વ્યાધવધૂ ગર્વથી કુલી સમાતી નથી, તેવું જે કથન થયું છે, તેને તાત્પર્યાર્થ શો છે? અહીં વ્યાધવના ગર્વનું કારણ એ છે કે, સપત્નીઓને સંગ હતા, ત્યારે વ્યાધયુવક દૂર-સુદૂર વનમાં જઈને મદોન્મત્ત માતંગને હણીને તેમના માટે મુક્તાફળ લઈ આવતો હતો. આમ વ્યાધયુવક સપત્નીઓમાં નહિ, બલક માતંગ-મારણ આદિ વ્યાપારોમાં વધારે રપ રહેતો હતે. નવોઢા આવ્યા પછી સ્થિતિ બદલાઈ. તે પિતાના અન્ય કાર્યકલાપ સંકેલી લઈ, તેની સાથે અવિરત સંભોગસુખ માણે છે અને તેના મને રંજને માટે નજીકમાં આવી પડેલા મયૂર આદિને મારીને મોરપીંછ લાવી આપે છે. તેની આ પ્રકારની પ્રવૃત્તિમાં નવોઢા પ્રત્યેની તેની ગાઢ આસક્તિનું અનુમાન થાય છે. આથી કહી શકાય કે, મુક્તાફળાનાં આભૂષણે સપત્નીઓનું દૌભંગ્યાતિશય અને મારપીંછનું આભૂષણ વાધવધૂને સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. આમ, પદ્યની રચનાપ્રણાલી એવી છે કે, સાધ્યભૂત અનુમય અર્થની સીધેસીધે પ્રતીતિ થતી નથી. અહીં સૌ પ્રથમ, વ્યાધુનિક મયૂરમારણમાત્રશક્તિનું અનુમાન થાય છે. પછી તે અનુમેય અર્થ હેતુરૂપ બની જઈને વ્યાધવધૂના સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. આમ, અંતિમ અનુમેય અર્થ, તેની પૂર્વે પ્રાપ્ત થતા અન્ય અનુમિત અર્થને કારણે અંતરાય પામે છે. તેથી તેને એક વસ્તુના અંતરાયથી યુક્ત અનુમિતાનુમેય કહ્યો છે. આનંદવર્ધને આ પદ્યને સ્વતઃ સંભવી વસ્તુધ્વનિને રજૂ કરતું અર્થ શક્તિમૂલક વનિનું ઉદાહરણ ગયું છે. પંરતુ મહિમ જેવી છષ્ણાવટ કરીને વ્યંજનાનું કિાંક્યાત્વ દર્શાવ્યું નથી.
(ક) બે કે ત્રણ વ્યવધાનેથી મુક્ત અનુમિતાનુમય:
દેટલાંક પદ્યો એવા હોય છે કે, તેમાં અર્થપ્રાપ્તિ વચ્ચે અંતરાય વિદનરૂપ બનતાં હોય છે અને તેથી વાચ્યાર્થ પછી તરત જ અનુયાર્થની પ્રાપ્તિ થવાને બદલે બે વાર કે ત્રણ વાર અનુમાનવ્યાપારને પ્રવૃત્ત કરવો પડે છે. જ્યાં કવિવિવક્ષિત અર્થ વચ્ચે બે વ્યવધાને હોય, ત્યાં અનુમાનવ્યાપાર ત્રણવાર પ્રવૃત્ત થતા જોવા મળે છે. જેમ કે, નીચેનું પદ્યarળામતરિત ચણા--
वाणिजक ! हस्तिदन्ता कृतोऽस्माकं व्याघ्रकृत्तिश्च । यावल्लुलितालकमुखी गृहे परिष्वक्क्ते स्नुषा ।
૧૫ એજન, પૂ. ૫૦૭. ૧૬ આનંદવર્ધન, ધ્વન્યાલેક, પૂર્વાધ, પૃ. ૫૮૨,
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ મહિમભટ્ટનુ‘ અનુમિતાનુઐય અનુમાન અને ત્ર્યંજના ”
પ
अत्र हि वक्ष्यमाणप्रकारेण वृद्धव्याधेन वाणिजकं प्रति हस्तिदन्ताद्यभावप्रतिपादनाय व्यापकfroactivefor: प्रयुक्ता । यथा नात्र तुषारस्पर्शो धूमादिति । हस्तिदन्तव्याघ्राजिनादिसद्भावो ह्यस्मद्गृहे समर्थस्य सतः सुतस्य तद्वयापादनव्यापारपरतमा व्याप्तः । तद्विरुद्धं च स्नुषासौभाग्यातिरेकप्रयुक्तमविरत सम्भोगसुखासङ्गाजनितस्य निस्सहत्वम् । तत्कार्यं च स्नुषाया विलुलितालकमुखीમિતિ । ’૩૧૭
અર્થાત.; “ એ વસ્તુમાત્રથી અંતરાય પામેલે—જેમ કે, હું વ્યાપારી ! અમારા ઘરમાં હાથીદાંત અને વ્યાઘ્રચર્મ કયાંથી હોય ? કારણ કે ધરમાં વિખરાયેલી અલકલટાવાળું મુખ શાભાવતી પુત્રવધૂ વિલાસથી ઘૂમી રહી છે. ' અહીં બાગળ ઉપર વર્ણવવામાં આવનાર પ્રકારથી વૃદ્ધ વ્યાધની વ્યાપારી પ્રત્યેની ઉક્તિ છે, અને તે હાથીદાંત આદિના અભાવની વાતનું પ્રતિપાદન કરવા માટે વ્યાપક વિરુદ્ધ કાર્યંની ઉપલબ્ધના પ્રયોગ કર્યા છે. જેમ કે, ‘ અહીં ઠંડક નથી, ધૂમાડા હોવાથી ' હાથીદાંત અને વ્યાઘ્રયમ' આદિને સદ્ભાવ (ઉપલબ્ધિ ) અમારે ત્યાં સમર્થ પુત્રની તેને હણી નાંખવાના વ્યાપારથી વ્યાપ્ત છે. ન્યાસિંયુક્ત છે, નિયત સાહચથી યુક્ત છે. અને તેની વિરુદ્ધ, પુત્રવધુના સૌભાગ્યાતિરેકની વાત કરવામાં આવી છે અને તે (પુત્રની )અવિરત સભાગના સુખાસંગને કારણે પેદા થયેલ અસામર્થ્યને નિર્દેશ કરે છે અને તેનું કારણ્ પુત્રવધૂના અલકલટાથી સંવૃત્ત ચહેરા છે. '
( મથકારનું કહેવું એવું છે કે, વૃદ્ધ વ્યધિના ધરમાં વ્યાઘ્રચર્મ, હાથીદાંત આદિ ઉપલબ્ધ નથી. કારણુ કે ધરમાં ‘લુલિતાલકમુખી ” પુત્રવધૂ ગથી ઘૂમી રહી છે. અહીં વ્યાધને ઘેર હાથીદાંત આદિની ઉપલબ્ધ સાધ્ય છે અને સુલિતાલકમુખી પુત્રવધુનું હોવું, તે હેતુ છે. અહીં અનુમાનત્રક્રિયા આ પ્રમાણે થશેઃ વૃદ્ધ વ્યાધને ઘેર હાથીદાંત, વ્યાઘ્રયમ આદિની પ્રાપ્તિ તે વ્યાપક કે સાધ્ય થરો અને યુવાન વ્યાધપુત્રની વ્યાઘ્રાદિના વધની રુચિ, તે વ્યાપ્ય કે હેતુ બનશે. ) કારણ કે શ્રૃદ્ધ વ્યાધતે ઘેર હાથીદાંત આદિની ઉપલબ્ધિ ત્યારે જ શકય બને છે, કે જ્યારે તેને યુવાન પુત્ર વ્યાઘ્રાદિના વર્ષમાં રુચિ ધરાવતા હાય. પરંતુ અહીં પરિસ્થિતિ જુદી જ છે. પદ્યમાં વ્યાધપુત્રનું વ્યાઘ્રાદિના વધનું વૈમુખ્ય વર્ણવવામાં આવ્યું છે અને તે હાથીદાંત, વ્યાધ્રયમ આદિની પ્રાપ્તિરૂપ વ્યાપક વિરુદ્ધનું કાર્યાં છે. તેથી અહીં વ્યાપક વિરુદ્ધની ઉપલબ્ધિ છે, તેમ કહૈવામાં આવ્યું છે. વ્યાપકવિરુદ્ધની ઉપલબ્ધિને આ પ્રકારે સમજાવી શકાય ઃ—જેમકે, ધૂમાડા પરથી અગ્નિનું અનુમાન થાય, તે સ્વાભાવિક છે, પરંતુ “ અહીં અગ્નિ છે કારણ કે ધૂમાડા છે” તેમ કહેવાને બદલે, કેવળ ધૂમાડા જોઈને જે એમ કહેવામાં આવે કે, “ અહીં શીતળતા નથી, કારણુ કે ધૂમાડા છે. ’’ તા અહીં વ્યાપક વિરુદ્ધની ઉપલબ્ધિ થઈ. અગ્નિને ગુણધ ઉષ્ણુતા છે. તેની વિરુદ્ધની બાબત એટલે કે વ્યાપક એવા અગ્નિની વિરુદ્ધની ખાખત–જળને ગુણુધર્મ–શીતળતાના વ્યાપકના સ્થાને નિર્દેશ કરવામાં આવ્યો છે અને પછી, તેને નિષેધ કરવામાં આવ્યો છે. આવું કથન કરવામાં આવ્યું હોવા છતાંયે વ્યાપ્ય એવા ધૂમના નિર્દેશને કારણે અનુમાન તે વ્યાપક અગ્નિનું જ થાય છે. બરાબર આવું જ આ પદ્યમાં છે. પદ્યમાં હાથીદાંત, વ્યાશ્રયમ આદિની ઉપલબ્ધિ તે વ્યાપક છે. વ્યાધ પુત્રની વ્યાઘ્રાદિના વધમાં રુચિ તે
૧૬ ભટ્ટ મહિમ, વ્યક્તિવિવેક, પૂ. ૯૦.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પરે
બાપ્ય છે. પદ્યમાં વાધપુત્રની વ્યાધ્રાદિના વધુ પ્રત્યેની રૂચિનું મુખ્ય વર્ણવવામાં અાવ્યું છે. આ બાબત, વ્યાપકવિરુદ્ધની ઉપલબ્ધિ થઈ. અહીં અનુમેય અર્થ બે વસ્તુના વ્યવધાનથી સંતરાય પામે છે, તેવું ગ્રંથકારનું કહેવું છે. આ અંતરાથી યુક્ત અનુમાન પ્રક્રિયાને આ પ્રમાણે સમજાવી શકાયઅહીં વ્યાધની પુત્રવધૂને અલકલટોથી છવાયેલે સુંદર ચહેરે, તે હેતુ છે. ૨ હેતુ પરથી વ્યાધપુત્રની તેના પરની આસકિત અને પુત્રવધૂની સૌભાગ્યાતિશયનું અનુમાન થાય છે. આ સૌભાગ્યાતિશયરૂપી અનુમેય અર્થ અન્ય વસ્તુના અનુમાનમાં હેતુરૂપ બની જાય છે. પરિણામે, બાધપુત્રના સંગસુખાસંગપરત્વનું અનુમાન થાય છે. વ્યાધપુત્રના સંગસુખાસંગપરત્વરૂપ ચાનુમેય અર્થ પુનઃ હેતુ બની જાય છે. તેના પરથી ક્ષણશક્તિ એવા વ્યાધપુત્રના વ્યાધ્રાદિ-વધના વૈકુખ્યનું અનુમાન થાય છે. આમ, હાથીદાંત, વ્યાઘચર્મ આદિની અનુપલબ્ધિમાં વ્યાધપુત્રનું બાઘાદિવધનું મુખ્ય કારણરૂપ બન્યું છે. મંથકારના મતે અહીં એક હતુ પરથી જે અનુમેય અર્થે પ્રાપ્ત થયું છે તે હેતુરૂપ બની જઈ અન્ય અનુમેય અર્થની સિદ્ધિ કરે છે. આ અનુમેય અર્થ ફરીથી હેતુરૂપ બનીને ત્રીજી જ વસ્તુનું અનુમાન કરવા પ્રેરે છે. આ રીતે, ત્રીજીવાર પ્રાપ્ત થયેલ. ૨ થે જ વાસ્તવમાં સાધ્ય છે અને તે જ કવિ-ઈષ્ટ છે. આમ, કવિને વિવક્ષિત અર્થને સમજવા માટે ત્રણ ત્રણ વખત અનુમાનને આશ્રય લેવો પડ. કારણ કે તે અર્થ બે વસ્તુઓના
'તરાયથી યુક્ત હતા. આ પ્રકારનું અનુમિતાનુમેય અનુમાન કષ્ટસાધ્ય હેઈને ચમકારક નીવડતું નથી. આનંદવર્ધને આ પદ્યને અર્થશકિતમૂલકના વતઃસંભવી નામના પ્રભેદના દષ્ટાંતરૂપે રજૂ કર્યું છે અને તેમના મતે અહીં વ્યાધપુત્રની નિરંતર સંગજન્ય દુર્બળતારૂપ વ્યંગ્યાર્થ પ્રગટ થાય છે. ૧૮ ત્રણ અંતરાયોથી યુકત અનુમિતાનુમય :
મહિને ત્રણ વસ્તુઓના અંતરાયોથી યુક્ત અનુમાનને આ પ્રમાણે નિયું છે. त्रिभिरन्तरिता यथा--
विपरितसुरतसमये ब्रह्माणं दृष्ट्वा नाभिकमले ।
हरेर्दक्षिणनयनं चुम्बति हौयाकुला लक्ष्मीः ।। अत्र हि लक्ष्मीलज्जानिवृत्तिस्साध्या। तत्र च भगवतो हरेर्दक्षिणस्याक्षण: सूर्यास्मनी लक्ष्मीपरिचुम्बन हेतुः । तद्धि तस्य तिरोधानलक्षणमस्तमनुमापयति । सोऽपि च साहचर्यान्नाभिनलिनस्य सोचम् । सोऽपि ब्रह्मणो दर्शनव्यवधानमिति प्रयाऽन्तरितानुमेयार्थप्रतिपत्तिः । तदियमुपायपरम्परोपारोहनिस्सह । न रसास्वादान्तिकमुपगन्तुमलमिति प्रहेलिकाप्रायमेतत काव्यमित्यतिव्याप्तिः । १५ ' અર્થાત, “ત્રણ વસ્તુઓથી અંતરાય પામેલ (અનુમિતાનુમેય) જેમ કે, “વિપરીત રતિક્રીડા સમયે (વિષણુના) નાભિકમળ પર બેઠેલા બ્રહ્માને જોઈને શરમની મારી લક્ષ્મી વિલના જમણા નેડાને ચૂમવા લાગી.' અહીં લક્ષ્મીની લજજાનિવૃત્તિ તે સાધ્ય છે અને ભગવાન વિષ્ણુના સુર્યરૂપ જમણુ નેત્રને લક્ષ્મીનું ચુંબન તે હેતુ છે અને તે તેના તિરોધાનને કારણે સૂર્યાસ્તનું અનુમાન થાય
૧૮ આનંદવર્ધન, વન્યાલક, ઉત્તરાર્ધ, પૃ. ૧૮૭. ૧૯ ભટ્ટ મહિમ, વ્યક્તિવિક, પૃ. ૯૧, ૯૨.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમદનું અનુમિતાનુ મેચ અનુમાન અને વ્યાજના"
૪૭
અને તેનાથી તેના સાહચર્યને કારણે નાભિકમળના બીડાઈ જવાનું અનુમાન થાય છે અને તેનાથી બ્રહ્માના દર્શનના વ્યવધાનનું-આમ ત્રણ અંતરાય પછીથી અનુમેયાર્થની પ્રતીતિ થાય છે. આ પ્રકારની ઉપાયપરંપરા ( એક પછી એક ઉપસ્થિત થતાં સાધ્યપ્રત્યાયક હેતુઓ) સામાજિકને માટે કમ્મદ ( અસહ્ય ) નીવડે છે અને તે રસાસ્વાદની નજીક પહોંચી શકતો નથી. તેથી આ પ્રહેલિક જેવું છે. તેને કાવ્ય કહેવામાં અતિવ્યાપ્તિ થાય છે.” ગ્રંથકારના મતે પદ્યમાં લકિમીની લજજાનિવૃત્તિ સાધ્ય છે અને ભગવાન વિષણુના જમણુ નેત્રને ચુંબન, તે હેતુ છે. પરંતુ અહીં હેતુ અને સાય વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. એટલે કે લજજાનિવૃત્તિ માટે લક્ષ્મી વિષસના જમણું નેત્ર ચુંબન શા માટે કરે છે, તે સમજાતું નથી. તેથી તેના પર વિચારવિમર્શ કરતાં, જણાય છે કે વિગણનું જમણું નેત્ર સૂર્યરૂપ છે અને ચુંબનને કારણે તે ઢંકાઈ જવાથી સૂર્યાસ્ત થવાનું અનુમાન થાય છે. સૂર્યાસ્તરૂપ અનુમેય અર્થ અન્ય અનુમાનને હેતુ બની જાય છે અને તેના વડે, સૂર્યા થતાં, સૂર્યના સાહચર્યથી વિકસિત થતું નાભિકમળ બીડાઈ જવાનું અનુમાન થાય છે. પરંતુ નાભિકમળમાં તે બ્રહ્મા બેઠેલા છે ! નાભિકમળ બીડાઈ જવારૂપી અનુમેય અર્થ પુનઃ હેતુ બની જાય છે અને, પરિણામે, નાભિકમળમાં બેઠેલા બ્રહ્મા લકમીની રતિક્રીડા જેઈન જાય, તે અનમેય અર્થ પ્રાપ્ત થાય છે. બ્રહ્માને આંખેથી ઓઝલ કરવાનું પ્રયોજન લક્ષમીને તે લજજાભાવ છે. આ લજજાભાવના નિવારણ અર્થે લક્ષ્મીએ શોધી કાઢેલો આ ઉપાય છે, તેવું પ્રતીત થાય છે. આમ, વિષ્ણુને જમૅણ નેત્રને લકમીએ કરેલા ચુંબનનું રહસ્યોદ્દધાટન લક્ષ્મીના લાનિવૃત્તિરૂપ સાથમાં પરિણમે છે. આ સાધ્યરૂપ અર્થ સુધી પહોંચતાં, ભાવકને વચ્ચેના વ્યવધાનરૂપ ત્રણ અર્થે સમજવા પડે છે. આમ, એક પછી એક એમ ઉપસ્થિત થતા આ સારા પ્રત્યાયક હતુઓ ભાવકને માટે કષ્ટસાધ્ય નીવડે છે. પરિણામે, ભાવકને લવલેશ રસાસ્વાદ થતા નથી. તે પછી આવાં પદ્યોને કાવ્ય એવું નામ આપવાને બદલે પ્રહેલિકા કહીએ તે શું ખોટું ? તે મત ગ્રંથકારે રજૂ કર્યો છે.
- અનુમિતાનુમેયનાં છેલ્લાં બંને દષ્ટાંતોને આનંદવર્ધને વસ્તુધ્વનિનાં ઉદાહરણરૂપે રજૂ કર્યા છે. મહિમના મતે આ બને ઉદાહરણે પ્રહેલિકાથી વિશેષ કંઈ જ નથી. કારણ કે કાવ્યર્થ પામવામાં વચ્ચે અંતરાયે આવે છે. કવિને વિવક્ષિત વસ્તુને સમજવામાં જ્યાં બોદ્ધિક કસર! અપેક્ષિત હોય, તેવા પવને ઉત્તમકાવ્ય-અરે કાવ્યસુદ્ધાં કહી શકાય નહિ, તેને તે પ્રહેલિકા કહીએ તે જ ઠીક છે. આવું જખુાવીને મહીમે આનંદવર્ધનના કવિત્વના ખ્યાલ પર કટાક્ષ કરી લીધે છે.
અર્થાન્તરસંક્રમિત વાગ્યમાં અનુમિતાનુય:
આનંદવર્ધને અર્થાન્તરસંક્રમિત વાગ્ય ધ્વનિનું જે ઉદાહરણ આપ્યું છે, તેમાં અર્થશતીતિ અનુમિતાનુમેયરૂપે પ્રાપ્ત થાય છે, તેવું મહિમનું કહેવું છે. પદ્યમાં અનુમેય અર્થની સિક માટે તેમણે સાધ્ય–સાધનભાવની સ્પષ્ટતા આ પ્રમાણે કરી છે:
૨
આનંદવર્ધન, વન્યાલ, પૂર્વાર્ધ', ૫. ૩૪૨.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુષ કે. પટેલ
"स्निग्धश्यामलकान्तिलिप्तवियतो बल्लदूलाका धनाः વાતા: શીર: પોસુમાનજો : : ! काम सन्तु दृढं कठोरहृदयो रामोऽस्मि सर्व सहे
बैदेही तु कथं भविष्यति हहहा देवी! धीरा भव ॥इति । अत्र मदनदहनोद्दीपनचन्द्रोदयोद्यानादि दारुणपदार्थसावनलसहिष्णुत्वं नाम रामस्व साध्यम् । तत्र च रामत्वमेवार्थो हेतुः ।
रामशब्दो ह्ययं स्वेच्छापरिकल्पित प्रकरणाचवसेयसकलक्नेशभाजमवलक्षणधर्मविशिष्टं संज्ञिनं प्रत्याययति न संशिमात्रम् । तयोश्च व्याप्यध्यापकभावलक्षणः सम्बन्धः प्रसिद्धिकृतोऽध्यात्मप्रसिद्ध एवावगन्तव्यः, यथा वृक्षशिशंपयोः। यश्च तदनुमितं धर्मान्तरं तत् सर्वसहत्वस्योपात्तस्म સાધજે જ તમામેત્રમતાને સT I'૨૧ , અર્થાત ઘાટી શ્યામલ કાન્તિથી નભ લીપે, વીંધ્યા બલાકે અને
વાયુ શીકર લાવતા મયરનાં, આનંદદેકાકલા : હા..........હા ...એમ ભલે, કઠોરહદયી હું રામ સ” સર્વ
કિન્તુ જાનકીનું થશે શું ? ધરજે હા દેવિ તું જૌને. ૨૨ અહીં કામાગ્નિને પ્રદિપ્ત કરનાર ચંદ્રોદય, ઉદ્યાન આદિ દારુણ પદાર્થોના દર્શન૨પી દુઃખનું રામનું સહિષથવ તે સાધ્ય છે. ત્યાં રામત્વ એ જ હેતુ છે અને તે અર્થહત છે. અહીં જે રામ શબ્દ છે. તે કેવળ સંજ્ઞાવાનની પ્રતીતિ નથી કરાવતે, પરંતુ તે સ્વેચ્છાથી કપેલા, પ્રકરણ આદિવશાત સમજમાં આવનાર સઘળાં દુ:ખોના ભાજન૨૫, વિશદ ધર્મથી યુકત સંજ્ઞાવાનની પ્રતીતિ કરાવે છે. તે બંનેને (સંજ્ઞાવાન રામ અને કલેશભાજનવરૂપ વિશિષ્ટ ધર્મથી યુકત રામને) વ્યાય-વ્યાપકભાવરૂપ સંબંધ પ્રસિદ્ધ છે અને તેને અધ્યાત્મ પ્રમાણુથી (સ્વાનુભવથી) જાણી શકાય છે. જેમ કે, વૃક્ષ (સામાન્ય) અને (ક્ષવિશિષ્ટ) શીશમના વૃક્ષને સંબંધ અને જે (સકલદુ:ખ સહિષ્ણુત્વરૂ૫) અન્ય ધર્મનું અનુમાન કરવામાં આવ્યું છે, તે સર્વસાહિબકતાનું શબ્દરૂપી કથન થયું હોવાથી સાધનરૂપે છે, રામત્વ સાધનરૂપે નથી. આ રીતે તે અનુમિતાનુમેય છે.”
આ પ્રસંગે, અનુમાનપ્રાપ્તિમાં શબ્દ હેતુરૂપ બનતું નથી, પરંતુ પ્રકરણ આદિ સામત્રો , હતરૂપ બને છે, તેવું મંથકારનું મંતવ્ય અને વ્યંગ્યાર્થીની સપાલિકતા સંબંધી તેમના વિચારોની ચર્ચા છોડી દઈ એ. અહીં અનુમિતાનુમેય કઈ રીતે બને છે, તેને જ કેન્દ્રમાં રાખીને વિચારીએ. મહિમના મતે “નોદિક 'એ શબ્દ પ્રકરણવશા, રામે સ્વેચ્છાએ કપેલા સંદને આધારે રામના સકલકલેશભાજનત્વનું અનુમાન કરાવે છે. અહીં રામત્વ એ અર્થત છે. આ રામત્વ
૨૧ જદ મહિમ, વ્યક્તિવિવેક, ૫. ૪૪.
૨૨ માંકડ કેલરસમ, અનુવાદ, બન્યા, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-, ૧૯ળ, ૫. ૧૯ પરથી સાભાર,
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિમભટ્ટનું અનુમિતાનુમેય અનુમાન અને વ્યંજના”
પર સકલકલેશભાજનરૂપ વિશિષ્ટ રામને આરેપ થયો છે. (લક્ષણામૂલક ધ્વનિનું આ ઉદાહરણ છે અને મહિમે લક્ષણોને ઉપચારમાત્ર કહી છે. ઉપચાર એટલે આરે૫.) અહીં એક અનુમિત અર્થ પરથી અન્ય અર્થનું અનુમાન આ રીતે થાય છેવિશિષ્ટ સંદર્ભના આધારે રામ શબ્દ પરથી રામના સકલકલેશભાજનત્વરૂપી અર્થનું સૌ પ્રથમ અનુમાન થાય છે. આ સકલકલેશભાજનત્વ હેતુરૂપ બની જઈ, રામના વિયોગજન્ય દુઃખસહિષ્ણુત્વનું અનુમાન કરાવે છે. આમ, પ્રથમ અનુમિત અર્થ, અન્ય અર્થના અનુમાનમાં કારણરૂપ બની જાય છે. તેથી અનુમિતાનુમેય પ્રકારનું આ દષ્ટાંત છે.
આમ, આનંદવર્ધનનાં ધ્વનિઉદાહરણોમાં મહિમે વ્યંજનાના ઉપાદાનને ઉખેડી કાઢી, તેના સ્થાને બૌદ્ધિક ચેતનાથી યુક્ત અનુમિતિને સફળતાપૂર્વક ગોઠવી આપી છે, અને આનંદવર્ધનનાં વનિનાં ઉદાહરણોમાં રહેલી સમાતિસુમ અનુમાન પ્રક્રિયાની છણાવટ કરી છે. તેમના મતે વ્યંજનાવ્યાપાર કરતાં અનુમાન વ્યાપાર વ્યાપકતર છે. તેથી વ્યંજનાથી અપ્રગટ રહેલે અર્થ અનુમાનના સ્પર્શમાત્રથી ફુરી ઊઠે છે. આ તથ્યનું પ્રતિપાદન કરવા માટે જ તેમણે અનુમિતાનુમેય નામના અનુમાનપ્રકારની ઉદ્દભાવના કરી હોય, તેમ જણાય છે. અલબત્ત, તેમના મતે વ્યભિચારીભાવનું વ્યવધાન પામેલ અનુમિતાનુમેય રમણીય છે. કારણ કે તેનું લક્ષ્ય રસાનુમિતિ છે. પરંતુ વસ્તુમાત્રથી વ્યવહિત અનુમતાનુમેવ કેવળ બૌદ્ધિક કસરત સમે છે અને ભાવકને અંતિમ અર્થની પ્રાપ્તિમાં પરિશ્રમ પડે છે.
અનમતાનુમેય પ્રકારની મહિમની પ્રક૯૫ના ભાવકને અતિસૂકમ એવા કાવ્યાથ નું ભાવન કરાવે છે અને સાથે સાથે તેમની વિલક્ષણ, ન્યાયાવિત વિવેચકની પ્રતિભાની પ્રતીતિ કરાવે છે. આધુનિક આલોચકોએ, પ્રાચીન આચાર્યોને અનુસરીને, ધ્વનિસિદ્ધાંતના એકચક્રી શાસનને
સ્વીકાર્ય" છે. તેમ છતાં, મહિમની અનુમતિના સંદર્ભમાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. કાવ્ય કે અન્ય કલાઓમાં અનુમાનને સર્વથા બહિષ્કાર શકય જ નથી. વ્યંજના અને અનુમાન બંનેના મોરચા પરસ્પરથી ભિન્ન અને આમનેસામને છે. તેમ છતાં બંનેનું લક્ષ્ય રસ છે. વળી, કાવ્યમાં કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે, વ્યંજનાવ્યાપારના મૂળ( Back-ground)માં અનુમાન વ્યાપાર ક્યાશીલ હોય છે. શ્રીરામનારાયણ પાઠક જણાવે છે કે, “કાવ્યમાં, વ્યવહારમાં આપણે અનુમાન કરીએ છીએ, ત્યાં હેતુના વ્યવધાનપૂર્વક નિગમનવ્યાપાર ચાલ્યાનું આ૫ણુને ભાન હેતું નથી. અનુમાન વ્યાપારનાં અંગે ભાનની ભૂમિકા પર આવતાં નથી. પરંતુ એ આ વ્યાપાર એકદમ થાય છે. આ એકદમ થતી અનુમાન પ્રક્રિયાને જ ધ્વનિ નામ આપવામાં આવ્યું છે.”
૨૩ પાઠક રામનારાયણ, સાહિત્યસમીક્ષા, સં. ત્રિવેદી વિષ્ણુપ્રસાદ, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી, સૂરત, ૧૯૧૨, જુઓ–' મમ્મટની રસમીમાંસા ” નામ લેખ. ૬. ૧૫૮-૫૯, સ્વ ૭.
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL
OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA
Editor : R. T. Vyas The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES :
Articles on Indology, Vedic studies, textual and cultural probleins of the Rāmāyaṇa, Epics & Puräņas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal. CONTRIBUTORS TO NOTE:
1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned.
2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in transliteration with proper diacritical marks.
3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order: (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No.
4. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated.
5. Give running foot-note numbers from the beginning to the end of the article.
6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES: ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 60/- (Post-free ),
Europe £ 10.00 ( Post-free ) U.S.A. $ 20,00 (Post-free ) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to : The Director, Oriental Institute, Tilak Road, Opp. SayaJigunj
Tower, Vadodara-390 002, Gujarat, India.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વથ રળિાનુરાસનમ્" ,
નિરંજન પટેલ +
મહાભાષ્યકાર પતંજલનું પહેલું વાક્ય છે. “ અથ શાનશાસનમ્'' અહીંથી શબ્દોનું અનુશાસન કરવામાં આવે છે.
અમરકેષકારે “મા” શબ્દના નવ અર્થ આપ્યા છે. અહીં “ગથ” શબ્દ અધિકાર અથ માં પ્રજા છે. અધિકાર એટલે પ્રારંભ કરવો એ અર્થ ભાષ્યકારને અભિપ્રેત છે. “રાજાનાસન' શબ્દથી પાણિનિ દ્વારા પ્રણીત વ્યાકરણશાસ્ત્ર એવો અર્થ થાય છે. માત્ર શબ્દાનુશાસન એટલું જ કહ્યું હોત તો શબ્દાનુશાસનને પ્રારંભ કરવામાં આવે છે કે નહિ એવી શંકા રહી જાત. આ શંકાના નિવારણાર્થે “અપ ” શબ્દ પ્રયોગ કર્યો છે.
કાંટે પણ કહ્યું છે. જો અથ શબ્દ પ્રયોગ ન કરીએ અને માત્ર “ શત્રાનુશાસન'' એટલું જ કહીએ તે આ સ્થિતિમાં વાક્યની પૂર્તિ થશે નહિ. વાક્યની પૂર્તિ માટે અન્વયને ઉચિત ક્રિયાપદને અધ્યાહાર કરવો પડે.
પ્રશ્ન થાય કે કઈ ક્રિયાને અધ્યાહાર કરવો ? કઈ ક્રિયાને પ્રયોગ થાય ?
ઘર ” અથવા તૂ ” આ ક્રિયામાંથી કેને અધ્યાહાર કરવો ? જવાબરૂપે અર્થ અન્તરવ્યવરછેદથી “પ્રચતે ” ક્રિયાને અધ્યાહાર કરવામાં આવે છે. જે અન્ય ક્રિયાને અધ્યાહાર કરીશું તે “અથ ' શબ્દની સંગત તેની સાથે થશે નહિ.
વળી “બા” શબ્દને પ્રયોગ કરીને બીજા અર્થો જેવા કે સ્તુતિ કરવી, વર્ણન કરવું વગેરેનું નિવારણ કરી આરંભ કરે એવો અર્થ સુનિશ્ચિત થાય છે.
1 નો રીf vશે' ( દિવ્ય જલ અમારે કથાણુરૂષ બંને ! ઈચ્છાપૂર્તિમાં સહાયક બને !) વગેરે વદિક શબ્દોનું અને અર્થપ્રકાશનના માધ્યમથી એની સહાયતા કરનાર :, ,
:, શનિ વગેરે લૌકિક શબ્દોનું અનુશાસન થાય છે. વ્યુત્પત્તિ પ્રકૃતિ-પ્રશ્યથી સ્પષ્ટ થાય છે. આ શબ્દાનુશાસન છે.
સ્વાધ્યાય', પૃ. ૨૧, અંક ૧-૨, દીપત્સવ-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃષ્ઠ ૫૧-૫૪.
* ગુ. રાજય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના સોળમા અધિવેશન (૨૭ થી ૨૮ માર્ચ ૧૯૪૧, શામળાજી)માં રજૂ કરેલા લેખ.
+ સંસ્કૃત વિભાગ, આર્ટસ કોલેજ, બાલાસિનોર, ગુ.યુનિ. ? મારતરામ કરનાર વ્યવો અમરકોષ ૬૨૭. २ स्ववाक्यं व्याख्यातुं तदवयवमथ शन्दं तावद् म्याचष्टे ।
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરંજન પટેલ
અનુશાસન' શબ્દ ઉપસર્ગપૂર્વક શાસ્ ધાતુને ન્યુ પ્રત્યય લગાડવાથી બને છે. “ સન્ કૃત પ્રત્યય લાગીને “માતા” શબ્દ બન્યો છે.?
અહીં ઘણા વિદ્વાનને પ્રશ્ન થાય કે અનુશાસન ક્રિયા સકર્મક છે. અહીં રજૂ કરવામાં આવેલ “ થવાનુશાસન'માં શબ્દ એ કર્મ છે. અને કર્તા (આચાર્ય ) અધ્યયુક્ત છે.
અહીં પાણિનિના “Úર્મો : કૃતિ ' (ા . ૨, ૩, ૬) સૂત્રથી કૃદન્ત શબ્દના ગે કર્તવાચક અને કર્મ વાચક શબ્દને ષષ્ઠી વિભક્તિ લગાડવામાં આવે છે. બંને શબ્દને પછી વિભક્તિ થવા આવશે પરંતુ પાણિનના “૩મચાણ વર્મf” T. જૂ. ૨/૩/૬૬ સૂત્ર મુજબ કદન્ત શબ્દના ચગે બંનેને-કર્તવાચક શબ્દ અને કર્મવાચક શબ્દને ષષ્ઠી વિભકિત પ્રાપ્ત થાય ત્યાં કેવળ કર્મવાચક શબ્દને જ ષષ્ઠી વિભક્તિ લગાડવામાં આવે છે.
આમ, રાજાના મનુશાસનમ્ શાનુશાસનમ્ ષષ્ઠી તપુરુષ સમાસ થાય.
પરતું પાણિનિના મર્મજ સૂત્રથી કર્મમાં જે ષષ્ઠી થઈ હોય તે સમાસ થતો નથી. આમ આ શાનુerrણન” શબ્દ કોઈપણ દશામાં પ્રામાણિક માની શકાય નહિ.
હા, શબ્દોનું અનુશાસન એવું વિભક્તિવાક્ય બનશે, સમાસ થી નહિ. પ્રશ્ન થાય કે પછી તપુરુષ સમાસ થતાં કોણ રોકે છે? આ શંકા “રાજાનુશાસન' શબ્દના સાધુત્વ પર કરવામાં આવી છે.
આ શંકાના સમાધાનરૂપે સુત્રને (૩મોઝાપ્તિઃ સ્મિતા પ્રચાર મા ) એવા બહુવ્રીહિ સમાસ તરીકે પ્રહીએ તે આ અર્થ નીકળે. કૃત પ્રત્યય રહેતાં જ્યાં કિયાના કર્તા અને કર્મ બંનેને પ્રયોગ થયે હોય ત્યાં કર્મમાં વઠી વિભક્તિ થાય છે. કર્તાને ષષ્ઠી ન લાગે આ નિયમન/નિષેધ થયે.
દા. ત. મારો જવા તો મલિન વાનના આશ્ચર્ય છે કે અગપ (ગોવાળીએ. ન હોય તેવી) વ્યક્તિએ ગાયને દેહી.
અહીં ઢોર શબ્દ કૃદન્તસ્કૃત પ્રત્યયાન્ત શબ્દ છે. આથી જે પૂર્વસુત્ર વૃક્રમો: તિ”ને ધ્યાનમાં લઈએ તે કર્તવાચક “માઅને કર્મવાચક “ગો’ શબ્દને ષષ્ટી વિભક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત બંને શબ્દને ષષ્ઠી વિભક્તિ થવા આવશે પરંતુ “મવાણી' સુત્ર કહે છે કદન્ત શબ્દના પગે જો બંનેને ષષ્ઠી પ્રાપ્ત થાય તે ત્યાં કેવળ કર્મવાચક શબ્દને જ ષષ્ઠી વિભક્તિ લગાડવી. આથી “ગા ને વઠી વિભક્તિ લગાડવામાં (જવા) આવી છે અને કર્તવાચક શબ્દ "મનોવ'ને “કારણોસુણીયા'થી તૃતીયા વિભક્તિ (સોન) લગાડવામાં આવે છે. અહીં પણ “સારાર્થે રાજાનાનું અનુશાસનમ્. માચ્છ''. “શબ્દાનુશાસન માં શબ્દનું અનુશાસન છે. અર્થોનું નહિ. આ હકીકત આચાર્યને લાવ્યા સિવાય સારી રીતે સ્પષ્ટ થઈ છે. અર્થાત આચાર્ય શબ્દ વિશેષ પ્રયન સિદ્ધ કરતે નથી માટે બંને કર્તા અને કર્મ)ને પ્રયોગ ન થવાથી આ સ્થાને
३ अनुशिदयन्ते संस्क्रियन्ते व्युत्पाद्ययन्तेऽनेन शब्दा इत्यनुशासनम् ।
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मबम्दानुशासनम्
૫૩
૧૩મra જનિ' સૂત્રથી પછી વિભક્તિ થતી નથી. ન સૂત્રથી કર્મમાં ઘક્કી સમાસને નિષેધ કર્યો છે. તે “કમાણી ' નિ જ સૂત્રવિહિત ષષીને જ છે. અહીં તે ' વાર્HMકુતિ' અત્રથી કદન્ત શબ્દોના યુગમાં કર્તા અને કર્મમાં ષષ્ઠી વિભક્તિ થાય છે. માટે સમાસ થવામાં કોઈ બાધા આવશે નહિ માટે “Hકાવાર' (લાકડી ચીરવી) અહીં દમ માં કર્મણિ પડી છે. પરંતુ તે “જર્નર્મનો: તિ થી થઈ હોવાથી સમાસ થાય છે. પલાશશાતન (પલાશને કાપ) વગેરે શબ્દોમાં જેમ સમાસ થાય છે તેમ અહીં પણ “જીનામ7શાસનમ કયારાસનમ્" એમ સમાસ થશે.
આમ “રાજાનુશાસન' રાબ્દને અભિહિત વાકક્ષાર્થ વ્યાકરણશાસ્ત્રને આરભ કરવો એવો
રમહીં પ્રશ્ન ઉદ્ભવે ઉપરોક્ત અર્થને શીધ્ર બેધ કરવા માટે “મણ સાળમ્ ' એવું લાઘવયુક્ત કહેવાને બદલે “યત શાનુરાસનમ્' એવું કહીને અક્ષરોની સંખ્યામાં વ્યર્થ વૃદ્ધિ શા માટે કરી? આવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે રાજસ્થાનrણન' નામ અર્થને અનુકુલ જ રાખવામાં આવ્યું છે. આ શાસ્ત્ર વૈદિક શબ્દોનું પ્રતિપાદન કરતું હોવાથી વેદાડ્યું છે એવું પ્રતિપાદન કરનાર હેતુથી લયનું કથન પણ સાથે આપ્યું છે. અર્થાત “શાનુરાસન' કહેવાથી માત્ર વ્યાકરણશાસ્ત્રની પ્રતીતિ ઉપરાંત તેનું પ્રયોજન, શબ્દના સંસ્કારને બંધ થાય છે. વ્યાકરણ કહેવાથી આ બધ થતો નથી. માત્ર શાસ્ત્રની જ પ્રતીતિ થાય છે. આમ જે પ્રયોજન સ્પષ્ટ ન થાય તે વ્યાકરણના અધ્યયન પરત્વે અધ્યેતાઓની પ્રવૃત્તિ થશે નહિ.
વંદાથી વેદિક શબ્દ સિદ્ધ છે. લેકવ્યવહારથી લૌકિક શબ્દ સિદ્ધ છે. એવું માની વ્યાકરણને નિરર્થક માની અને માત્ર “વેદાગ' સમજી એને અધ્યયનમાં પહેલાંના લાકે પ્રવૃત્ત થતા હતા. અર્થાત એમને વિશેષ જ્ઞાનની રુચિ ન હતી અર્થાત વ્યાકરણશાસ્ત્ર પરની રુચિ નૈસર્ગિક નહોતી. ઉપરથી લાદવામાં આવી હતી. આમ, પ્રજને સ્પષ્ટ ન હોય તે અત્યારના લોકોની પણ વ્યાકરણશાસ્ત્ર પર પ્રવૃત્તિ થશે નહિ. એવી સ્થિતિ ઉત્પન્ન ન થાય માટે વ્યાકરણ વેદાળ છે, એવું મrg/રન કહેવાથી સ્પષ્ટ થશે.
પ્રયજન બતાવવા છતાં એના તરફ અભિમુખ ન થાય, લોકિક શબ્દોના સંસકાર (રચના, વ્યુત્પત્તિ formation) જ્ઞાનના અભાવના દોષથી અધ્યેતા શૂન્ય હોય તે કર્મના પાપમાં ભાગીદાર અને ધર્મથી ભ્રષ્ટ થશે.
માટે યાજ્ઞિકે કહે છે આહિતામિ પુરુષ ને અપશબ્દ (અશુદ્ધ શબ્દ)ને પ્રયોગ કરે તે તેને પ્રાયશ્ચિત્તરૂપે સરસ્વતી દેવીની ઇષ્ટ કરવી પડે છે."
५ आहिताग्निरपशब्दं प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टि निर्वयेत् । (पातं म. भा. પIL નિકી)
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
K
નિરજન પર
વ્યાકરણુ એ વેદાઙ્ગ છે. એવું પ્રતિપાદન કરવાના હેતુથી ‘અવ ક્યાનમ્' કહેવાતે બદલે ‘શ્રણ શય્યાનુશાસન ' કહ્યું જેવી રીતે સ્વના ઉદ્દેશ્યથી કરવામાં આવતી યાગાદિ ક્રિયાનું પ્રયોજન સ્વર્ગ જ છે. તેમ વ્યાકરણશાસ્ત્રનું પ્રયાજન પણ શબ્દસંસ્કારનું પ્રતિપાદન કરવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ, સંસ્કાર ( પ્રકૃતિ-પ્રયના સૂર્યાનથી યુક્ત) શબ્દ દ્વારા સમાઈ જતી શબ્દોની રચના જ શબ્દાનુશાસનનું પ્રયોજન છે,
પત’લિએ વ્યાકરણનું નામ 'ગાયનુનમ ! એવુ રાખ્યું છે. વિશેષ જૈશ્ય, એના પ્રયોજનને સિર કરે છે.
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં દફતરોની સાધન તરીકે સમીક્ષા | (આઝાદીની લડતનાં દફતરે વિષે)”
એસ. વી. જાની +
ઇતિહાસ એ એક માનવકેન્દ્રિત સામાજિક વિજ્ઞાન છે લેડ બાઇસના કથન પ્રમાણે મનુષ્ય ભૂતકાળમાં “ જે કાંઈ વિચાર્યું', કહ્યું કે કર્યું ” તે ઈતિહાસને વિષય ગણાય છે. પરંતુ ઇતિહાસ તો પ્રમાણે ઉપર આધારિત છે. તેમાં પણ લિખિત પ્રમાણે ઉપર વધુ ભાર મૂકાય છે. તેથી જ કહેવાય છે કે “ No Document No History” એટલે કે “દરતાવેજ કે દતર ન તે ઇતિહાસ નહિ.” આ બાબત જ ઈતિહાસ આલેખનમાં દફતરનું મહત્ત્વ દર્શાવે છે. સંસ્કૃત વૃત્તિકાર મલિનાથે પણ પ્રતિજ્ઞા સૂત્ર આપ્યું છે કે “નામૂલં લખ્યતે કિચિત " એટલે કે આધાર વિના કાંઈ લખવું નહિ. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે 5 અ ને આધારભૂત સાધન વિના ઇતિહાસનું આલેખન કે સંશોધનકાર્ય થઈ શકતું નથી. સાચા પુરાવા તા. ઇતિહાસના પ્રાણ છે. જે
લુઈસ ગેસચાકે નોંધ્યા પ્રમાણે “ Most of the history as record is only the surviving part of the recorded part of the remembered part of the observe 1 part of the whole.”૩ તદુપરાંત પ્ર. ઈ. એચ. કારના મતાનુસાર “ ઈતિહાસ , વર્તમાન અને ભૂતકાળ વચ્ચેને વણથંભ્ય સંવાદ છે.” આ સંવાદને સમજ્યા વિના આપણા વર્તમાન અને ભાવિનું આપણે નિર્માણ કરી શકીએ એમ નથી.
છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાત ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રે જાગૃત બન્યું છે. તેમાં ૫ છે ખાસ કરીને કેલેજો તથા યુનિવર્સિટીઓમાં કામ કરતા અધ્યાપકોમાં તે અંગેની રૂચિ વધી છે. આ સંશાધકોમાંથી મોટા ભાગના વિદ્વાનેએ પ્રાદેશિક ઈતિહાસના ક્ષેત્રે સંશોધન કર્યું છે.
“ સ્વાધ્યાય', પૃ. ૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૨, ૫. ૫૫-૬૪.
• ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ અને સંસતિ વિભાગ તરફથી યોજાયેલી સંગેષ્ટિમાં રજૂ કરેલ સંશાધન-લેખ (૨-૩ માર્ચ ૧૯૯૦).
+ ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧ ગુજરાત ઇતિહાસ પરિષદે આ સૂત્રને પોતાના મૂળમંત્ર તરીકે સ્વીકાર્યું છે.
૨ પંડયા, ચંદ્રકાંત બ-ઈતહાસ સંશોધનમાં દફતરનું મહ૧, ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું, ગાંધીનગર, ૧૯૮૩, પૃ. ૧
3 Gottschalk, Louis-understanding History, Alfred knopf, New York, 1969, pp 45–46. -
4 Carr, E. H.-What is History ? Penguin Books, New York, 1964, p. 24
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
એસ. વી. જાની
પ્રાદેશિક કે સ્થાનિક ઇતિહાસ પણ એક સ્વતંત્ર અભ્યાસને વિષય છે.પ રાષ્ટ્રીય ઇતિહાસના ઘડતર અને ચણુતરમાં તેનુ મહત્ત્વનું સ્થાન છે, કારણુ કે જ્યાં સુધી પ્રાદેશિક ઃ સ્થાનિક ઈતહાસ પ્રમાણભૂત અને સપૂરૢ રીતે લખાય નહિ ત્યાં સુધી રાષ્ટ્રનો ઇતિહાસ પણ સોંપૂર્ણ લખી શકાય નહિ. વળી પ્રદેશને ઇતિહાસ પણ દેશના ઇતિહાસથી જુદેં નથી જ બુક તેને પૂરક છે. પ્રાદેશિક ઇતિહાસ અને રાષ્ટ્રીય પ્રતિહાસના સબંધ શરીરના જુદા જુદા અવયવ અને પૂર્ણ શરીર જેવા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની આઝાદીની લડતનાં વિવિધ પાસાંઓનાં ક્ષેત્રે કેંટલાંક સશાધન—કાર્ય થયાં છે અને હજુ ઘણાં પાસાંઓ પર કાર્ય કરી શકાય તેમ છે. ગુજરાતની આઝાદીની લડતનાં છતરી ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત રાજ્યની બહાર પણ છે. ગુજરાતનાં આ દતા મુખ્યત્વે દરેક જિલ્લાની ડીસ્ટ્રીકટ રેકર્ડ ઓફિસમાં સંગ્રહાયેલાં છે. તે ઉપરાંત ગુજરાત રાજ્ય સ્તરે ખાતાની સ્થાપના ૧૯૭૧ થી થઈ છે અને ૧૯૮૦થી તેના પૂરા સમયના નિયામકશ્રીની નિમણૂક કરવામાં આવી છે. આ તરખાતા હેઠળ હાલમાં વદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરળદર, જામનગર અને અમદાવાદ તથા ગાંધીનગરના દફ્તરભડારા છે, આ દફ્તરભડારામાં દસ્તાવેજોની સંખ્યા લાખામાં છે. તેમાંથી આઝાદીની લડતનાં જ દ¥તરાની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. ગુજરાતની બહાર મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્ય દફ્તર ભંડાર અને નવી દિલ્હીમાં રાષ્ટ્રિય અભિલેખા ગારમાં પણ ગુજરાતની આઝાદીની લડત અંગેનાં અનેક દૃતરા છે. આ તરાના ઉપયોગ કરીને આ લેખના લેખક સહિત ડૉ. શિરીનબહેન મહેતા, ડૉ. ઉષાબેન ભટ્ટ, ડૉ. જયકુમાર શુકલ, ડૉ. મુગટલાલ બાવીસી, ડૉ. અંજના ધારૈયા, ડૉ. કિરીટભાઈ પટેલ, ડૉ. સરવૈયા, ડૉ. મહેબૂબ દેસાઇ, ડૉ, લલિતકુમાર પટેલ, ડો. ડેવિડ હાડી મેન વગેરેએ ગુજરાતની આઝાદીની લડતનાં વિવિધ પાસાંઓને સ્પર્શતા મહાનિબધા રજૂ કરી પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે ખીજા “કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતની કેટલીક યુનિવર્સિટીમાં એમ.ફિલ, કે પીએચ.ડી.ની ડીગ્રી માટે આઝાદીની લડતના લડવૈયાઓ, સ`સ્થાએ, પ્રસ`ગા કે વિચારોના વિયો લઇને સશોધનકાર્ય કરી કથા છે. આમ આ વિષયમાં સારુ ખેડાણ થઇ રહ્યું છે.
આ દતકેન્દ્રોમાં જે દસ્તાવેજો કે આધારસામગ્રી મળે છે તેનું વર્ગીકરણ આ રીતે કરી શકાય :--
(૧) હસ્તપ્રતાની ફાઈલ:
સ્થાનિક સત્યાગ્રહો અંગેની પોલીસ દફતરાની ફ્રાઈ લા, બ્રિટિશ પોલીટીકલ એજન્ટ, રેસિડેન્ટ કે કલેકટરોએ મુંબઇના ગવર્નરને લખેલા પત્રા, અઠવાડિક, પખવાડિક કે માસિક અહેવાલોની ફાઇલેા, ન્યાયતંત્રે સત્યાગ્રહીને કરેલી સજા અંગેની કાપલા, ઢામરુલ ચળવળ અંગે પ્રજાના પ્રત્યાધાતાની ફાઈ લે, સ્વદેશી ચળવળ અંગેની ાખલા, મીઠાના સત્યાગ્રહી તથા ભારત છેડે આંદોલન અંગે વહીવટતત્રના પ્રતિભાવા દર્શાવતી ફાઈલ.
5 Ghate, V. D. -The Teaching of History, Oxford University Press, 6th Ed., Bombay, 1964, P. 19.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં દફતરેની સાધન તરીકે સમીક્ષા
(૨) સામાયિકો–સમાચારપત્રની ફાઈલ:
હરિજન, હરિજનબંધુ, બુદ્ધિપ્રકાશ, નવજીવન, તરુણ સૌરાષ્ટ્ર, દેશી રાજ્ય, રાસ્ત ગોફતાર, યંગ ઇડિયા, ગુજરાત, સૌરાષ્ટ્ર, રેશની, કાઠિયાવાડ રાઈસ, ભાવનગર સમાચાર, ટાઈમ્સ ઑફ ઇડિયા, બેખે બેનિકલ, પ્રજાબંધુ, કરછ વર્તમાન, મુંબઈ સમાચાર, જન્મભૂમિ, ફૂલછાબ, વંદે માતરમ, ગુજરાત સમાચાર, ખેડા વર્તમાન વગેરેની ફાઇલે. ક પત્રિકાઓ :–
ધોલેરા સત્યામહ-પત્રિકા. વીરમગામ સત્યાગ્રહ પત્રિકા, તણખા, રાજદ્રોહ, કાંતિ, ધર્મયુદ્ધ, પડધમ, મહીકાંઠા, પ્રજામત, સાબરકાંઠા સમાચાર, ઈન્કલાબ, બહારવટું અને રાજકોટ તથા ખેડા સંગ્રામ સમાચાર, ગુજરાત સત્યાગ્રહ સમાચાર પત્રિકા, બેરસદ સત્યાગ્રહ સમાચાર વગેરે.' ૪ અહેવાલ :
મહાસભાના વાર્ષિક અધિવેશનના અહેવાલે, ગુજરાત પરિષદના અહેવાલ, કાઠિયાવાડ રાજકીય પરિષદના અહેવાલ, કાઠિયાવાડ સત્યાગ્રહ દળના અહેવાલે, રાજકોટ પ્રજા પ્રતિનિધિ સભાના અહેવાલે, ભાવનગર પ્રજાપરિષદ તથા વડોદરા પ્રજામંડળના અહેવાલે, કછ ગજકીય પરિષદના અહેવાલે, રાજકુમાર કોલેજના અહેવાલે, રાષ્ટ્રીય શાળાના અહેવાલે, વિવિધ જ્ઞાતિના વિદ્યાથીઆશ્રમના અહેવાલો, દક્ષિણામૂર્તિના અહેવાલ વગેરે. ૫ ગ્રંથાલયના મહત્ત્વના સંદર્ભપ્રથ:
ગુજરાતની આઝાદીની લડત વિષે પ્રકાશ પાતા અનેક ગ્રંથ લખાયા છે. તેમાંથી કેટલાક અલભ્ય કે અપ્રાય પ્રકારના છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સત્યાગ્રહ અંગેની પુસ્તિકાઓ, પોપટલાલ ચુડગર, મુગટલાલ પારેખ, રતુભાઈ કોઠારી જેવાનાં સૌરાષ્ટ્રનાં રાજ તથા જૂનાગઢની આરઝી હકુમત અંગેનાં પુસ્તકો, ડો. પટ્ટાભિ સીતારામૈયાને “મહાસભાને ઇતિહાસ ", ગુજરાતના સ્વતંત્ર્યસંગ્રામના લડવૈયા, સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકે અને લડતો વગેરે. ૬ દેશી રાજ્યના વાર્ષિક અહેવાલ –
- વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, મોરબી, વાંસદા, વાંકાનેર, પાલીતાણા, રાજકોટ, ગોંડલ વગેરે અને રાજ્યના વાર્ષિક એડમિનિસ્ટ્રેટિવ રીપેટ્સ, કાયિાવાડ પલિટીકલ એજન્સી ગેટ, જિંલાગેઝેટિયરે વગેરે. ૭ ડાયરી-જીવનચરિત્ર –
મહાદેવભાઈ દેસાઈની ડાયરી, જેઠાલાલ જોશીની આત્માંધ, બળવંતરાય મહેતાની નોંધ, ગાંધીજીની આત્મકથા, ઈદુલાલ યાજ્ઞિકની આત્મકથા, શારદાબહેન મહેતાનું “ જીવનસંભારણાં”. સુમંત મહેતાની આત્મકથા વગેરે.. . * રન ૬ જમીનદાર, રસેશ-જીત મય જત પટાવામાં ગુજરાતી સામયિકોને કહાન નામના લેખ-“વિઘા”, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, જાન્યુ-એગાઇ, ૧૯૮૪, ૫, -૪૮ જવા ૮
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ.વી. બની
૮ ચિત્ર-- આબમ-તસ્વીર-નકશા-ચાટ વગેરે. તે ૯ પત્રો :" ગાંધીજીના પત્રો, સરદાર વલભભાઈ પટેલના પત્રો, પ્રભાશંકર પટ્ટણીના પત્રો, બળવંતરાય મહેતા તથા ઢેબરભાઈના પત્રો, રતુભાઈ અદાણીના પત્રો, જૂનાગઢના નવાબના પત્રો, શામળદાસ ગાંધી અને શાહનવાઝ ભુદોના પત્રો વગેરે. ૧૦ ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસે સંગ્રહાયેલાં સાધન :
• તેમાં પત્રો, ડાયરીઓ, સંસ્મર, ચિત્રો, આલ્બમ, ફટાઓ વગેરે હોઈ શકે. ૧૧ લોગીને અને યુદ્ધગીત :
વિવિધ સત્યાગ્રહ અંગેના ફૂલચંદભાઈ શાહ, કલ્યાણજી મહેતા, સંપાન, ઝવેરચંદ મેધાણી, જયંતભાઈ આચાર્ય જેવાઓનાં લોકગીતે તથા યુહગીતે. ૧૨ સ્વાધીનતા સંગ્રામના સેનાનીઓની મા મુલાકાતની સ્વરઅંકનની પરિકાઃ
ગુજરાત રાજ્ય- દફતર ભંડારે આવી કેસેટ યાર કરાવી છે.
ગુજરાતના દફતર ભંડારોમાં જે દફતરે છે તેમાંથી મુખ્ય આ પ્રમાણે છે. વડોદરા દહતર કચેરીમાં સંગ્રહાયેલી વડોદરા રાજ્ય પ્રજામંડળની ફાઈલ, રાજકોટ દફતર કચેરીમાં આવેલી આઝાદીની ચળવળને લગતી ફાઈલો, જેમાં મુખ્યત્વે જુનાગઢની આરઝી હકમત, મોરબી સત્યાગ્રહ, ધ્રાંગધ્રા સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, લીંબીતી લડતખાખરેચી સત્યાગ્રહ, ભાવનગરમાં આઝાદીની ચળવળ, ૧૯૪૨માં સૌરાષ્ટ્રમાં ભાંગડની પ્રવૃત્તિઓ, સભા-સરસેના અહેવાલે, તથા સૌરાષ્ટ્રની અન્ય સ્થળોની રાજકીય લડતે અંગેની વિગતે આ ફાઇલમાંથી મળે છે, જુનાગઢની દફતર કચેરીમાંથી જુનાગઢની આરઝી મત અંગેના પત્રો-તાર-સૈનિક તેયારીઓ અંગેના તથા પાકિસ્તાન સાથેના સંબંધે અંગેની વિગતો મળે છે. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની રચના થતાં મુંબઈમાં અજરાતનાં ધણુ દફતરે રહી જવા પામ્યાં છે. કેટલાંક ભિાષી મુંબઈ રાજ્ય દરમ્યાન અહીંથી ત્યાં લઈ જવાયા હતાં. તે બધાં મેળવવાના પ્રયતને પણ ઉચ્ચસ્તરે આંતર-રાજ્ય કક્ષાએ ચાલ છે, રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હીમાંના દફતરમાંથી પણ ગુજરાતની આઝાદીની લડત અંગની મીછવાઈ પણ ઘણી મહત્વની માહિતી મળી રહે છે.
* પ્રાપ્ય દફતરોના આધારે ગુજરાતની આઝાદીની લડતનાં નીચે પ્રમાણેનાં પાસાંઓ ઉપર સંશોધન કરી શકાય? ૧ ગુજરાતમાં હેમરૂલ ચળવળ ૨ ગુજરાતમાં અસહકાર ચળવળ ૩ એજરાતમાં મીઠાના સત્યાગ્રહો અને તેની અસરે.
૭ પંડયા, ચંદ્રકાંત બ.-ભારતમાં યુવાન કવિ અને ગુજરાત, ગુજરાત રાજ્ય દાક્તર ભંડાર ખાતું, ગાંધીનગર, ૧૯૮૪, પ, . .
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુજાતનાં ફતના સાધન તરીકે પણ ૪ ગુજરાતની આઝાદીની ચળવળના પરિપ્રેક્ષ્યમાં વિવાથીઆંદોલને અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓને વિશ્લેષણાત્મક અભ્યાસ. ૫ કોઈ એક મહત્વના સત્યાગ્રહને ઇતિહાસ. ૬ સૌરાષ્ટ્રમાં પ્રજાકીય આંદોલનને અભ્યાસ. ૭ ગુજરાતમાં સ્વદેશી ચળવળ ૮ કોઈ એક જિલ્લામાં સ્વાતંત્ર્યચળવળ ૯ (દેશી રાજ્યનું નામ) રાજ્યની પ્રતિનિધિ સભા (પરિષદ)ની રચના-સત્તાઓ
અને કાર્યોને અભ્યાસ. ૧૦ ગુજરાતમાં આઝાદીની લડતમાં નેતૃત્વ-કર્ભવસ્વરૂપ અને કાયૅ પદ્ધતિ. ૧૧ ગાંધીજીના આગમન પૂર્વે ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ. ૧૨ સ્થાનિક નેતાઓને સ્વતંત્રતા સંગ્રામમાં ઢળે. ૧૩ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં “હિંદ છેડાની લડતને અભ્યાસ. ૧૪ ગુજરાતના પ્રજાકીય આંદોલનનાં સામાજિક તથા આર્થિક પરિબળે. ૧૫ સ્વાધીનતા સંગ્રામમાં ધર્મપુર અને ધાર્મિક સંસ્થાઓને ફાળે. ૧૬ ગુજરાતની આઝાદીની લડત અને છીએ. ૧૭ આઝાદીની લડતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું પ્રદાન. ૧૮ આઝાદીની લડત અને દેશી રાજ્યોનાં વલ. ૧૯ આઝાદી જંગ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ, ૨૦ આઝાદીની લડત અને પત્રકારિત્વ. ૨૧ ...........(નેતા/સ્વાતંત્ર્ય સેનાની)નું આઝાદીની લડતમાં પ્રદાન.
ઉપર દર્શાવેલા વિષયે તે માત્ર નમૂનારૂપ છે. બીજા અનેક વિષય છે. કેટલાક એવી પણ શંકા વ્યક્ત કરશે કે ઉપર્યુક્ત વિથ અ ની આધારસામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. છે કે એ હકીકત છે કે આ સામગ્રી જુદે જુદે સ્થળે વેરવિખેર છે. પરંતુ તેને શોધીને તેને પારસમણિને સ્પર્શ આપનાર કીમિયાગર સાધકની જરૂર છે. ઇતિહાસકારનું કાર્ય એક ધૂળધોયાનું કાર્ય છે. તેથી તેણે તે સત્યરૂપી સોનું મેળવવા માટે ખૂબ પરિશ્રમ લે પડશે.
ગુજરાતની આઝાદીની લડતના ઇતિહાસને અભ્યાસ અને સંશોધન કરવાનું વલણ હાલમાં વધતું જાય છે તેથી તેનું મહત્વ વધે છે.
ગુજરાતની આઝાદીની લડત વિષે સંશોધન કરનારે ગુજરાતમાં આવેલા દતર ભંડારમાં તથા ગુજરાતની બહારના દફતર ભંડારોમાં સંગ્રહિત આધાર સાધનોનો ઉપયોગ કરીને સ્વાતંત્ર્યની લડતના ઈતિહાસનું વૈજ્ઞાનિક પદ્ધતિએ વેધ્ય પ્રમાણમાં અને પરિમાણમાં આલેખન કરવું જોઈએ. ઈતિહાસ-લેખનમાં સાધનોના એકત્રીકરણનું કાર્ય સાવચેતી અને સાવધાની માગી લે છે. વળી એકત્રીકરણ માટે સંશોધકમાં તે માટેની રૂચિ, દષ્ટિ અને ઇત્ત હોવાં જોઈએ.
આઝાદીની લડતના આગળ દર્શાવ્યા પ્રમાણેનાં વિવિધ દફતરની માહિતી એકત્રિત કર્યા પછી તેને વળાનિક ઢબે વિશ્લેષણ કરવું જરૂરી છે. ઇતિહાસનું સંશોધન એટલે કોઈ માહિતીને
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ. વી. જાન
ઢગલો ઉભું કરવાનું નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક ઢબની ક્રિયા, પ્રક્રિયા અને આંતરક્રિયામાંથી પસાર થાય છે. આધારસામગ્રીને ઉપયોગમાં લેતા પહેલાં તેનું આંતરિક અને બાહ્ય વિવેચન કરવું જોઈએ. ઇતિહાસ આલેખનમાં તે કેન્દ્રીય ભાગ ભજવે છે. વિવેચન એટલે સાધનની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતાની ચકાસણું. સાધનેની વિશ્વસનીયતા સાધનના કર્તાની સત્ય કહેવાની ખુશી અને સત્ય કહેવાની શક્તિ ઉપર આધાર રાખે છે. ઇતિહાસનાં સાધને કે પુરાવાનું શુદ્ધિકરણ કરવા માટે તેની ચાળણી કરીને સત્ય શોધી કાઢવાનું રહે છે. કારણ કે ટ્રેવેલ્યાને કહે છે તે પ્રમાણે ઇતિહાસ એ તે “સત્ય કહેતું શાસ્ત્ર” છે, ડે. રમેશચંદ્ર મજુમદાર પણ તેમાં સૂર પૂરાવતાં કહે છે કે “ ઇતિહાસકારે સત્ય, સંપૂર્ણ સત્ય અને સત્ય સિવાય બીજું કાંઈ લખવાનું
આગળ દર્શાવ્યા પ્રમાણેનાં દફતરોનો ઉપયોગ સંશોધકે ખૂબ જ સાવચેતીથી કરવાને રહે છે. દેશી રાજ્યનાં જે દફતરે પ્રાપ્ય છે તેમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરનારાઓને “ચળવળિયા” કે “તેફાનીઓ ” કથા છે, ઉપરાંત તેમૂના પોલીસ દફતરમાં સ્વાતંત્ર્યસૈનિકો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અંગે જે વિગતે આપી છે તે તટસ્થપણે તપાસવી જરૂરી બને છે. પિલિસ અહેવાલો જે તે રાજ્યની તરફેણ કરવાના હેતુ સાથે લખાયેલા છે, જ્યારે તેને અભ્યાસ કરનારા સંશોધકો રાષ્ટ્રવાદી ભાવનાના ઉત્કટ વહેણમાં દેશી રાજ્યની પ્રજાકીય લડતમાં તેમના રાજાઓએ જે અત્યાચાર કર્યા હતા તેનાથી વિચલિત બની જઈને રાજકોટના ઠા. સા. સર લાખાજીરાજ કે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડની ઉદારવાદી રાજકીય નીતિને અન્યાય ન કરી બેસે તેની તકેદારી રાખવી પડશે. ૧૯૩૦ના મીઠાના સત્યમ વખતે બહાર પડેલી ગુપ્ત પત્રિકાઓના લખાણમાં તથ્ય ઘણું છે. પરંતુ તેના કેટલાક સમાચારે સ્વાતંત્ર્ય સૈનિકોમાં જસે અને ઉત્સાહ પ્રેરવા માટે પણ લખાયેલા હતા, તેથી તેવી માહિતીનું ટસ્થભાવે મૂલ્યાંકન કરવું જરૂરી છે. રાષ્ટ્રપુરથી પ્રગટ થતા “ સૌરાષ્ટ્ર” સમાચારપત્ર સોરાષ્ટ્રનાં તથા ભારતના દેશી રાજ્યની અંધેરશાહી તથા. જલામશાહીને નિભીક રીતે પ્રગટ કરી હતી. તેમાં જામનગર રાજ્યના જામ રણજિતસિંહના વ્યકિતગત ધૂમ ખર્ચા તથા પ્રજાકલ્યાણની તેમની ઉપેક્ષા અંગે આકરાં લખાણે તેના તંત્રો “સૌરાષ્ટ્રના સિંહ ” ગણાતા શ્રી. અમૃતલાલ શેઠે પ્રગટ કર્યા હતાં. તેની સામે તે રાજવીએ મુંબઈના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં આક્ષેપાત્મક ખુલાસે બહાર પાડ્યા હતા. તેના જવાબમાં શ્રી. શેઠે “ટાઈસ એક ઇડિયા” સામે બદનક્ષીને કેસ કરી, તે છતી વિજય મેળવ્યા હતા. આવા પ્રસંગો આવાં સામયિની માહિતીની વિશ્વસનીયતામાં નહિ કરનારા બન્યા હતા. “બોમ્બે ક્રોનિકલ’માં આઝાદીની લડત અંગે પ્રજા તરફી ઉમ લખાણે જોવા મળે છે, જ્યારે “ટાઈસ ઓફ ઇંડિયા” શાસકને વફાદાર રહેવા પ્રયત્નશીલ રહેતું. તેથી આ બન્નેની માહિતી કઈકવાર વિરોધાભાસી બને ત્યારે સંશાધકની ત્યાં ખરી કસોટી થાય છે. અન્ય સાધનમાંથી મૂકત માહિતી અંગે સંમતિ કે વિરોધ મળે તે રીતે તેની ચકાસણી કર્યા પછી જ તે માહિતીને ઉપયોગ કરવો જોઈએ.
રાજકોટના સ્વ. જેઠાલાલ જોશી પાસે આરઝી હકુમતના હિસાબી એ પડાએ સચવાયેલા હતા. તેમાં મોટે ભાગે આરઝી હકુમતના જબરોજના ખર્ચની વિગતે છે. છતાં સૈનિકોશો-સાધને મેળવવામાં થયેલાં ખર્ચદાન, કાળા કે ભેટની રકમની વિગતે. ઘવાયેલા સૈનિક
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં જતના સાધન તરીકે સમીક્ષા કે ડોકટરને આપેલા પેન્શન કે વળતરની રકમના ઉલ્લેખ પરથી આરઝી હકુમતના નાણાકીય તંત્રની કેટલીક ખૂબ જ મહત્ત્વની માહિતી તેમાંથી મળી રહે છે. નવી દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાંની ફાઇલમાંથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થયેલી પ્રજાકીય ચળવળ તથા તે અંગેના બ્રિટિશ સરકારના પ્રતિભાવ જાણી શકાય છે. તે અંગે મુંબઈ રાજ્યના વહીવટીતંત્રનાં વલણોની માહિતી મુંબઈના મહારાષ્ટ્ર રાજ્યના દફતર ભંડારમાંથી મળી રહે છે. જેલના રેકર્ડમાંથી પણ સ્વાતંત્રયસૈનિકોને થયેલી સજાઓની માહિતી મળે છે. પરંતુ ભારત આઝાદ થયા પછી સ્વતંત્ર્યસંગ્રામના સૈનિકોને પેશન આપવાની યોજના અમલમાં આવતાં તે માટે જરૂરી જેલવાસનાં સટિફીટ મેળવવા અમુક લોકોએ પ્રયત્ન કર્યા હતા. તેથી તે અંગે સાવધાની રાખવાની જરૂર છે.
બાકીય લડતની ગતિવિધિ તપાસતી વખતે ચળવળને નેતાઓની કામગીરી તથા પ્રજાસમૂહની ચંચળતાને પણ પ્રતિબિંબિત કરવી જરૂરી છે. પ્રજાકીય લડતની ગતિવિધિ, કાંગ્રેસને તે અંગે અભિગમ, વ્યક્તિગત તથા સંસ્થાકીય માર્ગદર્શન વગેરે બાબતોની વિગતે પણ તપાસવી જરૂરી છે. પ્રજામાં વ્યાપક જાગૃતિ લાવવામાં પત્રિકા-છાપાંઓને ફાળે તથા રચનાત્મક કાર્યો તથા નકારાત્મક કાર્યક્રમની વિગતે પણ તપાસવી જરૂરી છે.
પ્રજામંડળ કે પ્રજા પરિષદના અહેવાલોમાંથી જે તે રાજ્યની પ્રજાકીય સંસ્થાઓની વિગતવાર માહિતી મળી રહે છે. કેટલાક સમકાલીન લેખકોએ જેમણે જે તે ચળવળમાં ભાગ લીધે હોય અને પુસ્તક-પુસ્તિકા લખ્યાં હોય તેમાં તેમને કોઈ પૂર્વગ્રહ તે કામ કરતા નથી ને? તે ચકાસવું જરૂરી છે. સંશોધકે નીર-ક્ષીર જુદાં પાડીને સાધનને ઉપગ કરવાનું રહે છે.
સ્વાધીનતાસંગ્રામના સેનાની-સૈનિકોની રૂબરૂ મુલાકાત લઈ તેનું રેકોર્ડીંગ કરવાની જના નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું, ગાંધીનગરે અમલમાં મૂકી છે. ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતા વતી આ લેખના લેખકે પણ કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લીધી હતી. તેમાં સામાન્ય રીતે દરેક પ્રવૃતિમાં તેમનું “હું” અને “મેં ” અગ્રસ્થાને જોવા મળે. કેટલીકવાર અવસાન પામેલ વ્યક્તિ વિષે તેઓ ટીકાત્મક કહે છે તે વાતની ચકાસણી કરવાનું મુશ્કેલ બને છે. રૂબરૂમાં લીધેલી મુલાકાતમાંથી મૌખિક રીતે કે ઑડિયો કેસેટ દ્વારા મળેલી માહિતીને ઉપયોગ કરતાં પહેલાં તેની સચ્ચાઈચકાસણી કરી લેવી અત્યંત આવશ્યક છે. મારા સંશોધન અંગે મેં એક સ્વાતંત્ર્યસેનાનીની મુલાકાત લીધી ત્યારે તેમણે નવાગઢ કબજે કરનારી આરઝી હકુમતની ટુકડીમાં જોડાઈ રાઈફલને ઉપયોગ કર્યાનું જણાવેલું. પરંતુ રાઈફલ વાપરવાનું તેઓ ક્યારે શીખ્યા તેવા મારા
અને પ્રતીતિજનક જવાબ તેમની પાસે ન હતો. તેથી આવાં ભયસ્થાનેથી ચેતીને સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ. અનેક પ્રકારની લિખિત માહિતી અંગે જીવિત સ્વાતંત્ર્યસૈનિકોના ઈન્ટરવ્યુ લેવાથી કેટલીક માહિતીને સમર્થન મળી રહે છે. તે રીતે પણ આ માહિતી સંશાધકને તટસ્થ મૂલ્યાંકન કરવામાં ઉપયોગી બને છે. આજકાલ ઈતિહાસના મૌખિક (oral) પ્રકારને વિકાસ થઈ રહ્યો છે, તેમાં આવા ઈંટરવ્યુ ઉપયોગી બની રહે છે.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ વી નાની
આઝાદીની લડત અંગેનાં અનેક લોકગીતો કે યુદ્ધગીતમાંથી જુદા જુદા પ્રસંગે પ્રજાકીય ચેતના અને સ્વાતંત્ર્યસૈનિકે તથા લોકોના જસ્સા અંગેની તથા શાસકવર્ગની રિાતા અંગેની માહિતી મળે છે. પ્રજા દ્વારા ચલાવાતી લડત અંગેની ઘણી વિગતે તેમાંથી મળી રહે છે. રાષ્ટ્રીય ચળવળનાં સામાજિક પરિબળાને તથા પૂર્વભૂમિકાને તે સપષ્ટ કરે છે, જેમ કે કલ્યાણજી મહેતાનું ગીત.
કોની હાંકે મડદા ઉઠયાં ?, કાયર કેસરી થઈ તડૂક્યા કોની રાડે કપટી જા, જાલનાં ગાત્ર વછૂટયાં”
ખેડૂતના તારણહાર, જય સરદાર–જય સરદાર. આ ગીત બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલે પ્રજામાં જન્માવેલી નીડરતા દર્શાવે છે. તે સાદુળ ભગતે લખ્યું હતું કે –
સ્ટેશને જઈને સાદુળ દેખે હૈયે રહી નહિં હામ જ માનવીને મહામેળે મળિયે, હાલ્યાં ગામનાં ગામજી, બાળ બચ્ચાં નરનારી ઉભાં, વરસાદ ભીંજાતાં , ગઢ જુનાની હદ છોડી જ્યાં જાય ત્યાં જાતાં જ, તજતાં વહાલી ભોમકા ધરે ન હૈડું ધીર
સાદુળાની આંખથી ઉનાં ટ૫કયાં નીર.
જનાગઢ પાકિસ્તાનમાં જોડાતાં જુનાગઢના લકોએ હિજરત કરી તેનું વર્ણન આમાં ૨૦૬ કરાયું છે.
ટૂંકમાં એમ કહી શકાય કે કોઈપણ સંશોધન માટે અનેક પ્રકારની સાધનસામગ્રી પ્રાપ્ય બી રહે છે ત્યારે તેના એક સાધનની માહિતી બીજા સાધન દ્વારા સમર્થન મેળવતી હોય તે તે વ વિશ્વાસપાત્ર બને છે. વળી તે સમકાલીન હોય તે અનુકાલીન કરતાં સામાન્ય રીતે વધુ પ્રમાણુભાર માની શકાય. બધા જ પ્રકારનાં સાધને દરેક પ્રસંગ અંગે પ્રાપ્ત ન પણ થાય છતાં શકય તેટલાં બધાં જ સાધને મેળવી તેનું વિવેચન કરી, તેનું સંકલન કરી પછી જ તેનું આલેખન કરવું જોઈએ.
બ્રિતિહાસના સંશોધકનું કાર્ય એ ખૂબ કઠિન કાર્ય છે. ઇતિહાસનું આલેખન જે તે યુગનું પ્રતિબિબ રજૂ કરે છે. સંશોધકે પોતાના પૂર્વ પ્રહ એક બાજુએ મૂકીને પોતાનાં આધારસાધનનાં લખાશેની ચકાસણી અન્ય સાધને સાથે સરખાવીને કરવાની હોય છે. તેનું કાર્ય ન્યાયાધીશનું છે, વકીલનું નહિ. એ રીતે ઇતિહાસકાર એક વૈજ્ઞાનિક છે અથવા વધુ સારી રીતે કહીએ તે. તેનું કાર્ય એક ડીટેકટીવ જેવું છે જે સત્ય શોધવા મથે છે.
૮ કોઠારી, રતુભાઈ-જુનાગઢની આરઝી હકુમત, ગુજરાત રાજ્ય માહિતી ખાતું, ગાંધીનગર, ૧૯૦૪, પૃ. ૧૮-૧૯
9 Gustavson, C. G.-A Preface to History, Macgraw Hill Book Co., New York, 1955, P. 171
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં દફતરેની સાધન તરીકે સમીક્ષા
શ્રી. વી. કે. રાજવાડે કહે છે કે ઇતિહાસ એ તે રાષ્ટ્રીય જાગૃતિની ચાવી છે.૧૦ ઉપરાંત રાષ્ટ્રવાદના વિકાસની સાથે જે તે દેશને સંશાધક પણ રાષ્ટ્રભકિતના રંગે રંગાય છે. તેરી પ્રોટસ્કની જેમ તે પણ કહી શકે કે “હું ઇતિહાસકાર કરતાં એક હજાર ગણું વધારે રાષ્ટ્રભક્ત છું” આવા વિચાર સાથે તે ઇતિહાસનું આલેખન શરૂ કરે તો આઝાદીની લડતમાં તેને સ્વાતંત્રસૌનિકની દરેક બાબત ઊજળી લાગે અને શાસકની બધી બાબતે કાળી-અન્યાયી-જુલમી લાગે.૧૧ તેથી આઝાદીની લડતના ઇતિહાસ આલેખનમાં રાષ્ટ્રપ્રેમના પૂર્વગ્રહથી દૂર રહેવું જરૂરી છે. ઇતિહાસકારે તે મનની કરી પાટી ઉપર આ પ્રસંગોને પ્રમાણોના આધારે મૂલવવાના હોય છે. જી. એસ. સરદેસાઈએ કહ્યું છે તેમ તે “દસ્તાવેજો કે દફતરોને જ પિતાની વાત કહેવા દેવી જોઈએ.''
પોલીબીયસે કહ્યા પ્રમાણે “સત્ય એ ઈતિહાસની આંખ છે.” અને જેમ આંખ વિના પ્રાણી પિતાનું કાર્ય બરાબર કરી શકતું નથી તેમ જ ઇતિહાસમાંથી સત્ય લઈ લઈએ તે તેમાં અર્થહીન કથા સિવાય કાંઈ રહે નહિ.૨ પીટરગે કહે છે તે પ્રમાણે સાચે સંશોધક કોઈ બાબતે વિવાદ પ્રવર્તતે હોય તે તે કોઈને પક્ષ લે નહિ, કારણ કે તે પક્ષીય રાજકારણ કે રાજકીય પ્રચારક નથી. તેણે તે તો તેને જે રીતે મળે છે તે રીતે જ રજૂ કરવાનાં હોય છે કે તેનું અર્થધટન કરવાનું હોય છે.' ઇતિહાસકારનું મન વૈજ્ઞાનિક ફેરાડે જેવું હોવું જોઈએ જેનો પાસે “Expecting nothing and observing everything “ની અજબ કુનેહ હતી. સાહિત્યકાર અને ઇતિહાસકારમાં એ તફાવત છે કે સાહિત્યકાર બનાવ ન બને હોય તે પણ કલ્પનાથી ઉપજાવી કાઢે છે જ્યારે ઇતિહાસકાર તો ભૂતકાળના બનાવને માત્ર પુનઃનિર્મિત કરે છે.
શેકસપિયરના નાટક “ઓથેલો”માં જેમ એ થેલો કહે છે કે “paint me as I am”, તેમ ઇતિહાસના સંશોધકે પણ દફતરોને જ પિતાની વાત કહેવા દેવી જોઈએ. ઇતિહાસકારે બો ધ્યાનમ, શ્વાન નિદ્રા અને કાકદષ્ટિ રાખવાની હોય છે. પરંતુ સ્વયંભૂ રીતે તે હકીકત મુક છે. તેને વાચા આપનાર તે ઇતિહાસકાર છે. ઇતિહાસકાર તેની હકીકત સાથે સંવાદ રચે છે. તેને અંગે નિર્ણય બાંધે છે અને અંતે તે ભૂતકાળને ફરીથી સજીવન કરે છે. તેથી જ કેટલાક ઈતિહાસકાર અને દાર્શનિકોએ ઈતિહાસને સત્યશોધનના એક મહત્ત્વના માર્ગ તરીકે ગણ્યો છે. ૧૪ દફતર ભંડારમાં રહેલા રેકર્ડ એ માત્ર ભૂતકાળને ઇતિહાસ નથી પરંતુ હવે પછીના જે ઈતિહાસ
10 Parchure, (DR) C. N.-The Writing of Indian History Problems and Performance, Babasaheb Amte Smarak Samiti, Pune, 1982, P. 4
11 Gustavson, C. G.- Op. Cit. P. 173.
૧૨ પરીખ, ૨. છે.-ઇતિહાસ-અપ અને પદ્ધતિ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૬૪-૬૫
13 Dr. Ishwariprasad-History of Medieval India, Indian Pross Ltd., Allahabad, 1925, Preface P. iii
૧૪ મહેતા, (ડે.) મકરંદ જે.-ગુજરાતના ઇતિહાસલેખનમાં મતદાન મહાના, લેખ, ગુજરાત ઇતિહાસ પરિષદ (ભાણવડ, જ્ઞાનસત્ર), અમદાવાદ, ૧૯૮૨, ૫, ૨,
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ. વી. જાની
સર્જન થવાનું છે તેનું જન્મસ્થાન છે. અગત્યના રેકર્ડ ઉપરથી જ જે તે વિષયના વિદ્વાને ઇતિહાસનું સર્જન કરે છે. બોલેલું હોય તે ભૂલી જવાય પરંતુ અક્ષરો તો અમર છે અને લખ્યું પિઢી દર પેઢી વંચાશે. તેથી તે ભૂતકાળને વારસે બને છે. તેથી જ લખાણ માત્ર એ સાચવવાને . પાત્ર.૧૫ આમ આ દફતરે એ ઇતિહાસ સંશાધન તથા આલેખન માટેની કાચી સામગ્રી પરી પાડનારા ભંડારો છે. તેથી તેની યોગ્ય જાળવણી અત્યંત જરૂરી છે.
ગુજરાતની આઝાદીની લડતનાં દફતરે અને કેટલાંક સૂચને :(૧) જે જૂનાં કે જર્જરિત દફતરે છે તેની યોગ્ય જાળવણી શકય ન હોય તે તેની માઈલી કમ
બનાવી લેવી. (૨) વ્યકિતઓ કે ખાનગી સંસ્થાઓ પાસે જે દફતરે હોય તે મેળવવાના સપન અસરકારક
પ્રયાસ કરવા. દફતરોની વિષયવાર યાદી સંશોધક માટે પાયાની જરૂરિયાત છે. તે અનેક દફતરભંડારોમાં
તેયાર નથી, તેથી તે તયાર કરાવવી. (૪) ઐતિહાસિક દફતર કિંઈ પણ સંજોગોમાં નાશ ન પામે તેવા કાયદા ધડવા તથા તે માટેની
કાળજી રાખવી. (૫) રાજ્યના દક્તર ભંડારો વરચે દફતરસૂચિઓને આંતરવિનિમય કરવો.
અન્ય રાજ્યના તથા રાષ્ટ્રિય અભિલેખાગારમાંનાં આઝાદીની લડતનાં દફતરોની યાદી
મેળવવી. (૭) આઝાદીની લડત અંગો થઈ ગયેલાં સંશોધનની તથા ચાલુ સંશોધનની યાદી પ્રગટ કરવી. (૮) મુંબઈમાં મહારાષ્ટ્ર દફતરભંડાર અને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અભિલેખાગાર પાસે ગુજરાતની
આઝાદીની લડત અંગેનાં જે વાત છે તેની ઝેરોક્ષ નકલ અથવા માઈક્રોફિલમ બનાવડાવીને મેળવવી.
૧૫ પંડયા, ચંદ્રકાંત બક-પર માં દર્શાવેલ સંદર્ભ, ૫, ૬,
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયોધનુરિ–ગુર્જર વિદ્વાન ૫. સોમનાથ
વ્યાસપ્રણીત એક અજ્ઞાત ગ્રંથ
સિદ્ધાર્થ યશવંત વાકણકર
ભારતમાં સર્વત્ર સંસ્કૃત ભાષા વ્યવહારમાં વપરાતી હતી અને બધાં રાજ્યમાં સંસ્કૃતનું અધ્યયન-અધ્યાપન એ એક સામાન્ય પ્રણાલી હતી. એના પરિણામ સ્વરૂપ સંસ્કૃતનું મહત્ત્વ સમાજમાં, અભ્યાસ ક્રમમાં પણ વધતું જ હતું. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા-પૂર્તિ માટે, એમને સહેલાઈથી અને અલ્પ-પ્રયત્નથી સંસ્કૃત અને સંસ્કૃતની અનેક વિદ્યાશાખાઓનું અધ્યયન કરાવવા માટે અનેક નાના મોટા ગ્રંથની રચના કરવામાં આવતી હતી. અવિા ગ્રંથ પર લેખક પિતે જ વ્યાખ્યા લખતાં હતા અથવા તે કોઈ શિષ્ય પાસે ટીકા લખાવતા હતા. આવી ગ્રંથ-પરંપરા ચાલતી હતી. અને ભારતનાં સર્વ રાજ્યમાં સંસ્થાનમાં આવા ગ્રંથકાર થઈ ગયા. એમને રાજ્યાશ્રય હતું. તેમની કૃતિઓ રાજદરબાર કે રાજાના ગ્રંથ સંગ્રહાલયમાં જોવા મળે છે. દુર્ભાગ્યે કેટલાક ગ્રંથો પાછળથી લુપ્તપ્રાય થયા, કેટલાક નામમાત્ર જ રહ્યા. કેટલીકવાર સંથકાર અને એમને પરિવાર સ્થળાંતરિત થાય એટલે આવા સંઘે બીજી જગ્યાએથી મળી આવે છે. પ્રસ્તુત લેખમાં ગુજરાતના વિસનગરા નાગર બ્રાહ્મણ પંડિત સોમનાથ વ્યાસની એક અપ્રકાશિત કૃતિ ઉપર પ્રકાશ પાડી આ મધ્યપ્રદેશ સ્થિત (અને એટલે જ ગુજરાતને અજ્ઞાત રહેલા) લેખક અને એમની કતિઓ સંબંધી થોડી માહિતી પ્રસ્તુત લેખમાં આપી છે. “સુબોધકુમૂદાકર' પહેલી જ વાર વિદ્વાન સમક્ષ રજૂ કરવામાં આવે છે.
સુબોધકુમુદાકર : આ ગ્રંથની ફક્ત એક જ હસ્તલિખિત પ્રત ઉપલબ્ધ છે અને એ ઉજજૈનના પ્રા. ડે. બાબુલાલ શુકલ શાસ્ત્રીનાં નિજી સંગ્રહમાં છે. એમણે મને મૂળ હસ્તપ્રતની રેકસ કોપી આપી માટે હું એમને ત્રણ છું. આ પોથીનું વિવરણ આ પ્રમાણે છે.
પત્ર-૩૮; પત્રની એક બાજુએ આઠ-નવ લીટીઓ; ૧ લીટીમાં ૨૬-૨૮ અક્ષરે; પત્ર ૩૬ -અ કોરું છે. પરિમાણુ-૨ ૫x૧૨ સે. મી.; લેખનકાલ–શક ૧૭૭૨ (ઈ. સ. ૧૮૫૦); લિપિ દેવનાગરી પૂર્ણ. લેખનસ્થલ-સિહેર (જિલ્લે ભોપાળ-મધ્ય પ્રદેશ).
વિષય-આ ગ્રંથનું પ્રયોજન જણાવતાં કવિ પોતે જ કહે છે કે બુદ્ધિમાન અને જિજ્ઞાસુ પરંતુ આળસુઓ માટે મેં આ “સુવાકુમુદ 'નો “મા” વિકસાવ્યો છે. જે સ્વલ્પ જ્ઞાનથી જ સંતોષ મેળવવા ઈચ્છે છે અને બીજાં શાસ્ત્રો માટે જેમને આદર છે, જેમની ઈતર શાસ્ત્રોમાં ચંયુ.
“સ્વાધયાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૫-૯૦.
સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યા મંદિર, મ, સ, વિદ્યાપીઠ, વડોદરા-૩૯૦ ૦૦૨. વા દે
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
પ્રવેશ કરવાની ઈરછા છે એવા બાલ એટલે અનધીતશાસ્ત્ર લોકો માટે આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે આ નાનકડા ગ્રંથમાં વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર એમ ચાર પ્રમુખ શાસ્ત્રોનું સહેલી રીતે ટૂંકમાં વિવરણ કર્યું છે અને બધાં પ્રમુખ પ્રકરણને આવરી લીધાં છે. આ ગ્રંથને પ્રારંભ પ્રભુ શ્રીરામચંદ્રને નમનથી થાય છે. પછી કવિ કહે છે–આત્મજ્ઞાનના પુરુષાર્થ માટે શાસ્ત્રજ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રજ્ઞાન માટે વાકયનું જ્ઞાન, વાકયજ્ઞાન માટે પદનું આકલન અને પદજ્ઞાન માટે શબ્દનું એટલે શબ્દશાસ્ત્રનું (વ્યાકરણ) જ્ઞાન આવશ્યક છે. પરંતુ વ્યાકરણશાસ્ત્ર અગાધ અને દુર્બોધ છે. માટે આળસુ જિજ્ઞાસુઓ માટે વ્યાકરણશાસ્ત્રનું કંઇક સાર-નિચોડ આપવા માટે હું પ્રસ્તુત પ્રકરણ લખું છું. આ રીતે વ્યાકરણશાસ્ત્રનું વિવરણ શરૂ થાય છે. એમાં સંધિ, રાબ્દરૂપાવલી, સર્વનામ, વિભક્તિઓ અને તેનાં અર્થપરક ઉદાહરણ, (કારક), ધાતુ, વિવિધ કાર, કૃત્મય, સમાસ, તદ્ધિત વગેરેનું સુલભ વિવરણ કરેલું છે.
આવી રીતે વ્યાકરણથી પદાન થયા પછી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે ન્યાયશાસ્ત્રનું વિવેચન કરે છે. જેમાં સપ્તપદાર્થ, નવ-દ્રવ્ય, ૨૪ ગુરુ, પંચકર્મ, ચતુર્વિધ અભાવ, દ્વિવિધ જ્ઞાન (યથાર્થ અને અયથાર્થ), જ્ઞાન-પ્રાપ્તિના ચાર પ્રકારે, પંચાવયવ-વાક્ય (syllogism ), પાય હેત્વાભાસ જેવા વિષયોનું મુખ્યતઃ વિવરણ કર્યું છે.
વાક્યર્થબોધની સાથે જ સાહિત્ય (= અલંકાર) શાસ્ત્રનું વિવેચન છે. જેમાં કાવ્યના પ્રકારે, શબ્દદેષ, ગુણ, શબ્દાર્થાલંકાર, વિવિધ ભાવ, રસનિરૂપણ, નાયક-નાયિકા-ભેદ અને તેનાં ઉદાહરણું, કિરૂ૫ શૃંગાર, અને છેલ્લે એ વિવરણ વ્યભિચારીભાવથી પૂર્ણ થાય છે.
વાકય ગદ્યબદ્ધ અને પદ્યબદ્ધ એમ બે પ્રકારનું હોય છે. માટે પદ્યબદ્ધ કાવ્ય સમજવા માટે છંદશાસ્ત્રનું સાર આપે છે-૩ સ્વર, ૮ ગણ, વિવિધ છંદનાં નામ અને લક્ષણો-ઉદાહરણે, વર્ણવૃત્ત, જાતિવૃત્ત, અને છેલ્લે આર્યાદિમાત્રાવૃત્ત આપીને છંદ પ્રકરણ સમાપ્ત થાય છે. સાથે જ આ ગ્રંથ પણ પૂર્ણ થાય છે.
કવિ-એમને જીવન-વૃત્તાન્ત, કૃતિઓ અને સમય:
પં. સોમનાથ વ્યાસે જુદા-જુદા શાસ્ત્રવિષયને લગતા ૩૧ મુખ્ય ગ્રંથ અને ૧૨ ટીકાસહિત-ગ્રંથે મળીને કુલ ૪૩ સંસ્કૃત ગ્રંથની રચના કરી છે, જેનાં નામ, વિષય અને સમય નીચે પ્રમાણે છે.
१ रामसभासिद्धान्तनाटकम्
नाटक २ आर्यावरवणिनी (स्वोपज्ञभावप्रकाशिकावत्तिसहिता)
- વાગ્યમ્ રૂ ઘવાદ્રિ તિબ્બે..સff —ઝવતાવ, સરસરાવ, મૂવનમૂષક, સુતરતાपति, सानन्दरघुनन्दन, कुशलकोशलेश्वर भने सविलासकोसलापति-प्रकाशित श्रीलालबहादूरशास्त्री ચોકીદ સંસ્કૃત વિદ્યાપીઠ, ન વિરલી-૨૦ ૦૨૧, ૨. સ. ૧૭૨–૭૪, સવિલ : . डॉ. बाबुलाल शुक्ल शास्त्री .
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-१३ विवान ५'. सोमनाथ व्यासप्रीत से
ज्ञात
९७
काव्यम् ज्योतिष ज्योतिष व्याकरण व्याकरण
व्याकरण
व्याकरण
छन्दः
४ रहस्यरामायणम् ५ कर्मप्रकाशवृत्तिः ६ ज्योतिषविषयक पद्यसंग्रह (ज्योतिष-प्रबोध-१) ७ बालचन्द्रिका८ वृद्धचन्द्रिका. ९ शब्दरत्नप्रदीपिका१० शब्दप्रबोधः११ छन्दःप्रकाश१२ वृत्तमुक्तावलि१३ जगदानन्द:१४ सत्कथामृतसागर १५ सत्कथामृतसेतु-५२ना अथनीटरी १६ सुबोधकुमुदाकरः-- १७ कलन्दिकाप्रकाशः-स्वोपज्ञ-बुधानन्दिनीव्याख्यासहितः १८ अन्योक्तिमुक्तावली१९ सूक्तिमुक्तावली-(सङ्कलनात्मक) २० हरिभक्तिकुमुदाकर२१ भक्तिमुक्तावली२२ सद्भक्तिमुक्तावली२३ बालरघुनन्दनस्तोत्रादिसंग्रह २४ रामध्यानदण्डक २५ नर्मदाष्टकम् २६ पंचायतननीराजनस्तवः २७ गीतार्थतत्त्वसिद्धान्त .. २८ अद्वैतपद्यभाष्यम् २९ संक्षेपशारीरकम् ३० पुष्टिमार्गविचार: ३१ सुभाषितसुधा ( सङ्कलनम् )
इतिहास इतिहास इतिहास विविध विविध विविध विविध भक्ति भक्तिः भक्तिः स्तोत्रम् स्तोत्रम् स्तोत्रम् स्तोत्रम्
वेदान्त वेदान्त
वेदान्त वेदान्त सुभाषित
टीकाग्रन्थाः
१ आलवन्दारुस्तोत्रटीका२ आनन्दलहरी-गूढार्थबोधिनीटीका ३ साधनपञ्चकटीका ४ अद्वैतपद्यव्याख्या ५ अद्वैतपद्यविवृतिः।
स्तोत्रम् स्तोत्रम् वेदान्त
वेदान्त
वेदान्त
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
}¢
www.kobatirth.org
६ अद्वैतप्रकाशिका - पद्यपञ्चकव्याख्या योगवासिष्ठसारटीका - तत्त्वार्थदीपः
७
८ रामगीता - कल्पलताटीकासहिता
९ सारस्वतवृत्तिव्याख्या
१० सिद्धान्त चन्द्रिकाव्याख्या - सुप्रभा ११ कर्मप्रकाशवत्ति:
१२ कामन्दकीयनीतिसारटीका
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશ ત વાજીકર
वेदान्त
वेदान्त
वेदान्त
व्याकरण
व्याकरण
ज्योतिष
नीति
આમાંથી ઘણી કૃતિની મૂળ હસ્તપ્રતા સિન્ધિયા એરિએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, વિક્રમવિશ્વવિદ્યાલય, ઉજ્જૈનના સગ્રહાલયમાં સચવાયેલી છે. આ કૃતિમાંથી ઘણી કૃતિઓ ૫. સામનાથ વ્યાસે સન્યાસની દીક્ષા લીધા પછી રચેલી છે. માટે એમના કર્તાનુ' નામ ‘ સ્વામી બ્રહ્મતારકયતી ' એવું જોવા મળે છે.
આ કવિ વિષેની માહિતી નીચેનાં ત્રણુ સાધનો દ્વારા મળી . આવે છે. ૧ સ્વય. શ્રી. નીલક’૪ ગ. દેવભક્ત, સીહેાર ( Sehore ) હાઇસ્કૂલના હેડ-માસ્તર-જ્યાં ૫. સામનાથ વ્યાસે ૧૮૩૮–૧૮૫૭ ઈ. સ. સુધી સ`સ્કૃત શિક્ષક તરીકે સેવાએ આપી હતી; ૨ સ્વોય શ્રી. નારાયણુ વા. આલ્યે, ઉજ્જૈન-જેમણે સ્વગીય શ્રી. દેવભક્ત અને ૫. સામનાથ વ્યાસના પૌત્ર પં. રામવલ્લભ વૈદ્ય ( શાજાપૂર; ગ્વાલિયર સસ્થાન) પાસેથી માહિતી મેળવી અને કેટલીક પોથીઓ જોઇને તેધ કરી હતી અને ૩ પ્રા. ડૉ. બાબુલાલ શુક્લ શાસ્ત્રી, ઉજ્જૈન—જેમના વિદ્વાન કુટુંબને ૫. સેામનાથ વ્યાસ સાથે ત્રણ પેઢીના સબ્ધ છે. કોઈક વાર સનદો મળી આવેલી છે અને કાઈક વાર મૌખિકરૂપે માહિતી મળેલી છે. આ ત્રણ સાધના પરથી પ. સામનાથ વ્યાસ વિશે નીચે પ્રમાણે માહિતી ભેગી કરીને અહીં આપી છે-કોઈ વિદ્વાન આ સિવાય વધુ માહિતી ધરાવતા હોય તેમને વિનંતી કે મને એ માહિતી આપીને ઋણી કરે.
પ્રસ્તુત લેખક પાસે પં. સોમનાથ વ્યાસ રચિત ‘ સુખેાધકુમુદાકર ’, સ્વાપષુધાર્નાન્દનીટીકાસહિત ‘કલન્દિકા પ્રકાશ ' આ બે પાથીએ (અપ્રકાશિત) અને ‘ શ્રીરાધવાહિક ' ગૅયકાવ્યની પ્રા. ડૉ. બાબૂલાલ શુક્લ શાસ્ત્રીએ સંપાદિત એક-મુદ્રિત પ્રત છે. આ આધાર પરથી જ પ. સામનાથ વ્યાસને કુલ-વૃત્તાન્ત આપવાના પ્રયત્ન કર્યો છે.
આર્યાવરવહ્િની, એના ઉપરની પોતાની ટીકા અને કલન્દિકાપ્રકાશ અને એના ઉપરની પોતાની ટીકા-એ ગ્ર’થામાં વિશેષત: તેની પુષ્પિકાઓમાં કવિ પોતે જ કુલ-વૃત્તાન્તાદિ મહત્ત્વ ધરાવતી સમગ્ર માહિતી આપે છે
For Private and Personal Use Only
૧ કવિના પિતાનું નામ એઙકાર અને એમના મોટા ભાઇનું નામ ભોલાનાથ હતું. ( श्रीमदोङका रद्विजसून भोलानाथानुजेन सोमाना थाख्यकविकुलसेवकेन विरचिता 'आर्यावरवर्णिनी ' સમાપ્તા),
૨ ભાવપ્રકાશિનીટીકામાં સંવત ૧૮૮૬માં આ ટીકા પૂછ્યું થઈ એવા સ્પષ્ટ કાનિર્દેશ છે. (શ્રીમદ્રધુનાથવવવ:ગમરમ્યાનન્વાયિતનેતસા સોમનાથેનષિતાયા વરfનનો
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। सुबोधकुमुदाकर-पूर्ण विकास ५'. सोमनाथ याana / Maa Aथ
:
भावप्रकाशिकायां वरवणिनीभावप्रकाशिनी सहचरी चरितार्थमगमत् । संवत् १८८६ माघमार्स शुक्लपक्षे नसिहजयन्त्यां भानुमतिवासरे स्वातिभे ।) - આ પછી “કલબ્દિક પ્રકાશ' નામના એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ વિશે કેટલીક પ્રમાણભૂત (authentic) માહિતી આપીને પિતાને વિશે ઘણી સાચી વિગતો આપી છે. એ ગ્રંથનું भलत्वयि पोते. 'सर्वविद्योद्योत' में शीर्ष मा स्पष्ट ४२ छ.
કલન્દિકા પ્રકાશપ્રન્થ' એટલે આ જમાનામાં સંસ્કૃતમાં લખેલ એક જ્ઞાનકોષ જ (encyclopaedia) छे. सामान विषयोनु गितवार १एन रे छेतेन धान सारे न खलु धीमता कश्चिदविषयो नाम' में सिहासनु क्यान साथ छे.
‘કલન્દિકા પ્રકાશમાં ચાર વિભાગો છે અને કુલ શ્લોક ૧૩૫ છે. १ वेदप्रकाश ( २७ श्लोक )-वेदब्राह्मणलक्षणे, वेदभेदा: शाखाश्च । २ षडङ्गप्रकाश (३६ श्लोक )-शिक्षाव्याकरणनिरुक्तछन्दोज्योतिषकल्पानि ।
३ उपाङ्गप्रकाश (३५ श्लोक )-पुराणोपपुराणानि, धर्मशास्त्रं, पूर्वमीमांसा, उत्तरमीमांसा (मध्वरामानुजवल्लभनिम्बार्कशङ्कराचार्य सिद्धान्ताः), आन्वीक्षिकी-न्याय, वैशेषिक, साङख्य, योग, शैवशाक्तवैष्णवदर्शनानि । लिङ्गायतमहानुभावकापालिककौण्डिकसौगतआहतम्लेंच्छादीनां मतानि । म्लेंच्छे-यहूदी मसीहि मुसल्मान पारसीकाः, तेषां मतवर्णनं भेदसहितम् ।
४ उपवेदप्रकाश (३७ श्लोक )-आयुर्वेदः अष्टाङ्गसहितः, धनुर्वेदः, गान्धर्ववेदः । अर्थशास्त्रे वाहनशास्त्र, शिल्पशास्त्रं, वास्तुशास्त्रं, दकार्गलं, तरुपोषणं, कुणपजलं, तरुचिकित्सा, सूदशास्त्रं, नीतिशास्त्र-साहित्यशास्त्रं, ६४ कलाः, रसायनशास्त्र, अद्रवद्रव्यधर्माः जलादिद्रवद्रव्यधर्माणां धर्माः, वायुधर्मविद्या, ध्वनिविद्या, दर्शनानुशासनं, प्रकाशकिरणगतिमिति, भूगोलविद्या इतिहासविद्या च ।
આ વિષયસૂચીપરથી લેખકના ઊંડા અધ્યયન અને પરિપકવબુદ્ધિનું અનુમાન કરી શકાય. આ ગ્રંથ ઉપર જ એક સ્વતંત્ર લેખ લખીને આ બધાનું વિશેષ વિવરણ કરવાની ઈરછી છે, એટલે અહીં ટૂંકમાં જ આ ગ્રંથના વિષયેનું દિગ્દર્શન પૂરું કરું છું.
આ ગ્રંથના અંતે બે લેાકોમાં કવિ પોતાનું વંશવર્ણન આપે છે. તે ખૂબ મહત્વનું છે. १ आसीद्गुर्जरभूमिनिर्जरकुले शुद्धप्रधीरुद्धवः
तत्सूनोरथ शम्भुरामसुमतेरोङ्कारशर्मात्मजः । तज्जस्तदवाप्तशास्त्रनिवहः श्रीरामपद्भक्तिमान
भोलानाथबुधानुजोऽमुमकरोत् सोमः प्रकाशं शुभम् ॥ ३७॥ २ शके नवाङ्गसप्तिभूमिते [ १७६९ ] शिहू रपत्तने
वलक्षपक्षपूरणे शुचौ कुजेह्नि पूरितः । कलन्दिकाप्रकाश एष सोमनाथनिर्मितः समस्तसद्विनेयधीप्रकाशकोऽस्तु सन्मदे ॥ ३६॥
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
આ બે કલેકની ટીકાના ચતુર્થકમાં કવિ લખે છે કે એમણે પોતે જ કલન્દિકાપ્રકાશ ઉપર એક લઘુ-વ્યાખ્યા શક ૧૭૬૯માં રચી હતી. પરંતુ જેમને વિશેષજ્ઞાન મેળવવાની ઈચ્છા છે એમના માટે આ “બુધાનદિની' નામની વ્યાખ્યા શક ૧૭૭૧માં લખી છે અને પછી અંતમાં પુષ્પિકામાં લખે છે –
१ नन्दाङ्गसप्तिक्षिति[ १७६९ ] शाके व्याख्या मयाकारि परं लघुः सा।
विशेषजिज्ञासुजनोपकारिणी कृता मयेयं वितता ततोऽन्या ॥४॥ २ भूभूधरक्षितिधरक्षिति १७७१ भिमिते शाके......सेयं समाप्तिमगमत् ॥ ७ ॥
पुष्पिका-इति श्री व्यासोपनामकस्य श्रीरामपादारविन्दमरन्दमिलिन्दस्य सोमनाथस्य कृती स्वकृतकलन्दिकाप्रकाशव्याख्यायां बुधानन्द(न्दि )नीसमाख्यायामुपवेदप्रकाशः॥ ४॥ पर्याप्ता चेयं बुधानन्दनीव्याख्या। संवत् १९०७ श्रावण वद्य ७ सप्तमी गुरुवासरे स्वयमलेखि सोमनाथेन चिरञ्जीवभागीरथपठनार्थम् । श्रीशिवाय गुरवे नमः । श्रीरामचन्द्राय नमः ॥ ६ ॥
આ અવતરણો પરથી આપણને એમના વંશવૃક્ષ વિષે જે માહિતી પ્રાપ્ત થાય છે તે આ अरे छे.
उद्धव व्यास
शम्भराम
ओडार
भोलानाथ
सोमनाथ
भागीरथ
रामवल्लभ ૫. રામવલ્લભ પાસેથી અને સ્વ. શ્રી. નીલકંઠ ગ. દેવભક્ત-(જે સિહોર હાઈસ્કૂલના હેડમાસ્તર હતાં)–પાસેથી ઉજજૈન નિવાસી સ્વ. શ્રી. નારાયણરાવ આઠલ્વેએ કવિ સોમનાથની માહિતી ભેગી કરી હતી. અને એ માહિતીના આધારે જ મેં આ લેખની વિગતે પ્રાપ્ત કરી છે. ત્રી. આઠથેના ટિપણેમાંથી એવી માહિતી મળી આવે છે કે દિનાંક ૨૪-૭-૧૯૪૦ના દિવસે ૫. રામવલ્લભે શ્રી. આઠલ્વેને ૫. સોમનાથ વ્યાસે લખેલા ગ્રંથની નીચે બતાવેલી પોથીઓ જ पारीखती
१ नीराजनस्तव-पत्र ३, पञ्चायतन-देवतास्तोत्र-(स्तोत्र)
२ हरिभक्तिकुमुदाकर-पत्र १३, ५ अध्याय. रचनाकाल शक १७७० श्रावण-कृष्ण ५%; मंदवार लेखन-काल-सं. १९०५, भाद्रपद शुद्ध १० गुरुवार-(भक्ति)
३ भगवद्भक्तिमुक्तावलि-टीकासहिता. प. १४, सं. १९२६ माघवदि १. गुरौ लिखिता-(भक्ति)
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવવૃવાર -ગૂર્જર વિદ્વાન ૫. સોમનાથ વ્યાસપ્રતિ એક અજ્ઞાત ગ્રંથ
४ पद्यपञ्चक-अद्वैतदीपिकाव्याख्यासह-पत्र ४३ (अद्वैत) ५ जगदानन्द-प. ५३. ४ अध्याय (विविध) ६ शब्दरत्नप्रदीपिका-लघुवृत्तिसह प. ६६ (व्याकरण) ૭ જતચંતનાત્ત–. ૨૨. (વાત)
૮ વરિયાવા–નારાયણમુઠીત નપુત્તિહૃ. ૧. ૨૦ હે. ૧૦૭ ચૈત્ર શુઢ ૨૦. शनिवार शके १७७१-जळुग्राम (विविध)
5 અદ્વૈતપદમાણ ૧. ૨૮ (રાત) १० सत्कथामृतसागर-४९ तरङ्ग (इतिहास) ११ सत्यनारायण कथा व पूजा-प. ७. ४ अध्याय. सं. १९०९ फाल्गुन बद ३ शनी. ૨૨ વાનવન્દ્રિ–ત્તિ (ગાજર)
१३ रहस्यरामायण-सटीक. प. १३०. सं. १९२९ चैत्र शुद्ध १३, रविवासरे. लेखोऽयं ब्रह्मतारकयतेः। १४ सुबोधकुमदाकर-प. १७. शके १७७२ चैत्र कृष्ण ७ सोमवार
રાઘવાહ્નિકાયના ૫–૭ સf ( A) ૨૬ વાનરનાસ્તોત્ર-(તોત્ર)
સ્વ. શ્રી. આઠલ્ય પછી એવું લખે છે કે , વન્દિાવકાશ મિતાક્ષરીવIસતિ, સુધારિ, કોમરિપુ, કૂઢિવનિ, અને કયોતિષના —આ ૬ હસ્તલિખિત ૫. રામવલભે નહીં દેખાડી. (દેખાડવા માટે ના પાડી હતી.)
૫. રામવલ્લભ પાસે સચવાયેલા કાગળોમાંથી અને એમણે મૌખિક રીતે આપેલી માહિતી ઉપરથી સ્વ. આઠલ્વેએ પં. સોમનાથ વિશે જે વિગતો મેળવી તે આ પ્રમાણે છે–
સોમનાથજીના પ્રપિતામહ ઉદ્ધવજી વ્યાસ ગુજરાતના વિસનગર ગામથી અઢારમી–સદીના મધ્યકાલમાં વાલિયર સંસ્થાનના શાજાપૂર ગામમાં આવ્યા. પં. સોમનાથને જન્મ શાજાપુરમાં જ વિક્રમ સંવત ૧૮૬૪ (ઈ.સ. ૧૮૦૭) ચૈત્ર શુદ્ધ ૧૩ સોમવારે થયે. પિતાના પિતા પં. એકાર પાસેથી એમણે વિદ્યા મેળવી અને સિહોર હાઈકુસ્લમાં ઇ.સ. ૧૮૩૮માં રૂ. ૬૦ ના (પગારથી સંસ્કૃત શિક્ષક તરીકે એમની નિમણૂક થઈ. ત્યાં એમણે ૨૦ વર્ષ સુધી નોકરી કરી અને ઈ સ. ૧૯૫૭માં એમણે કરીને ત્યાગ કર્યો. પિતાની ઉપજીવિકા માટે રાજગડ સંસ્થાનનાં મોતીસિહ પાસેથી એમને ૧૫૧ બીઘા જમીન અને તામ્રપત્રસનદ વૈશાખ શુદ્ધ ૩ વિક્રમ સં. ૧૮૯૨ ના દિવસે મળી અને રૂ. ૧૦૦/- વાર્ષિક અનુદાન પણ મળ્યું. ગ્વાલિયર દરબાર પાસેથી ૨૨ એપ્રિલ, ૧૮૬૨ ના રોજ એક સનદથી વાર્ષિક રૂ. ૨૪/- અનુદાન અને ચાંદીના સિક્કો પ્રાપ્ત થશે.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२
સિદ્ધાર્થ થશવંત વાકણકર
હાઈસ્કૂલના સહકાર્યકર, વિદ્યાર્થી, જનતા તથા અંગ્રેજ સરકારી અધિકારીઓને એમના માટે ધણું આદર હતું. વૃદ્ધાવસ્થામાં પત્નીને વિગ થયે અને એ બહુ જ ઉદિમ થયા અને ઈ.સ. ૧૮૬ ૭માં સ્વામી નિત્યાનંદ પાસેથી એમણે સંન્યાસ-દીક્ષા લીધી અને એ સ્વામી બ્રહ્મતારકતીર્થ તરીકે ઓળખાયા. ૮૩ વર્ષની ઉમરે આષાઢ કચ્છ-૧૩ સં. ૧૯૪૦ (ઇ.સ. ૧૮૯૦ )ના દિવસે શાજાપૂરમાં એ સમાધિસ્થ થયા. શરૂઆતમાં બતાવ્યું તેમ એમણે સંન્યાસ લીધા પછી પણ અનેક ગ્રંથ, ટીકાઓ રચી જેમાં લેખકનું નામ “ બ્રહ્મતારકયતી' એવું જોવા भणे.
આવા પ્રકાષ્ઠપંડિતના ગ્રંથો જે પ્રકાશિત થાય તો ગુજરાતના એક અજ્ઞાત ગ્રંથકારની કૃતિઓ વિદ્વાને સમક્ષ આવશે અને એમના મહત્ત્વના યોગદાનને વિદ્વાનેને પરિચય થશે.
श्रीसोमनाथव्यासप्रणीतः सुबोधकुमुदाकरः । ॥ श्रीगणेशाय नमः ॥
नमो रामाय महते दुस्ताय परात्मने । सर्ववाचकवाच्याय वाच्यतात्पर्यमूर्तये ॥१॥
- आत्मज्ञानस्य परपुरुषार्थत्वात्तस्य शास्त्रज्ञानाधीनत्वात्तस्य च वाक्यरूपत्वाद्वाक्यस्य पदसात्मकस्य बोधे प्रथमं पदज्ञानमपेक्षितं तच्च शब्दानुशासनाधीनं तच्च दुरवबोधमपारश्चत्यलसजिज्ञासूपकृतये किञ्चित् तत्सारप्रकरणमारभ्यते।
तत्रादौ पदविवेकाय सन्धिनिरूप्यते-इ उ ऋ ल ए ऐ ओ औ एषां स्थाने क्रमेण यबरल अय आय् अव् आव् आदेशाः स्युः स्वरे परे सति । यथा-हरि + आत्मा । हर्यात्मा। मविदम् । कत्रिंदम् । लुच्चारः। जयः रायौ । भवः । भावः ॥ अइउऋ एषां ह्रस्वे दौर्षे वा सजातौ स्वरे परे द्वयोरेको दीर्घः स्यात् । तवायम् । स्वात्मा । दधीदम् । प्रभूदयः । होतृकारः ॥ अवर्णाद् इउल एषु परेषु ए ओ अर् अल् सहस्युः। रमेयम् । गङ्गोदकम् । महर्षिः। तवस्कारः ॥ अवर्णाद् ए ऐ ओ औ एषु परेषु ऐ ओ स्याताम् । गङ्गेषा । तवैश्वर्यम् । जनौषः । कृष्णोत्सुक्यम् ॥ पदान्ताभ्याम् ए ओभ्यामकारस्य लोपः । तेऽत्र । विष्णोऽत्र । क्वचिदन्यथाऽपि । गन्यूतिः । नाव्यम् । अक्षौहिणी प्रार्णम् । प्रेजते। मनीषा। मार्तण्डः। गवाग्रम् ॥
असन्धिः । प्लुतादौ-कृष्णा ३ अत्र । हरी ३ एतौ ॥ इति स्वरसन्धिः ।
सतवर्गयोः शचवर्गाभ्यां योगे शचवर्गों[स्तः] । रामश्चित्राम् । रामशेते । तच्चित्रम् । सतवर्गयोः षटवर्गाभ्यां योगे षटवर्गी। रामष्षष्ठः । कृष्णष्टीकते। पेष्टा । तट्टीका ॥ पदान्ते वर्गाणामपश्चमाना तृतीयाः स्युः । वागीशः । अजयम् । षडत्र । तदिदम् । अबोघः । आद्यद्वितीययोराद्यः । तच्चवाक्कलहः । क्वचिदन्यत् । तन्मयम् । वाग्धरिः। सम्च्छम्भुः ॥ नमयोरनुस्वारः-हरिं वन्दे । यशांसि ॥ इति हल्सन्धिः ॥ .
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-२ विद्वान
भनाथ व्यास
ज्ञात थ विसर्गस्य सो वर्गाद्यद्वितीययोः परयोः । विष्णुस्त्राता | शबसे वा । हरिः शेते हरिश्शेते ॥ उः शेषे व्यञ्जनेऽवर्णे चाऽवर्णात् रामो भाति। रामोऽयम् ॥ इवर्णादिस्वराद् रेफः हरियति । विष्णुरेषः रस्य लोपो रेके पूर्वस्य च दीर्घः हरी रम्यः क्वचिदम्यथा एष विष्णुः स शम्भुः । एषोऽत्र ॥ विसर्गलोपः क्वचित् । राम एहि ॥ इति विसर्गसन्धिः ॥
993
विभक्त्यन्तं पदम् । विभक्तिश्च सुप्तिङभेदाद् द्विधा । तत्र नाम्नः सुपः धातुभ्यस्तिङः स्युः । तत्र खुप मिरुप्यन्ते धातूं प्रत्ययं प्रयया च वर्जयित्वा प्रातिपदिकस्यात् तदेव नाम, ततो विषयः स्वादयो विभक्तयः । तत्र - सु औ जस् प्रथमा । अम् औ शस् द्वितीया । टाभ्यां भिस् तृतीया । ङे भ्यां भ्यस् चतुर्थी । ङसि भ्यां भ्यस् पञ्चमी । ङस् ओस् आम् षष्ठी । ङि ओस् सप्तमी । त्रिष्वेकवचन द्विवचनबहुवचनानि क्रमेण । एकाद्यर्थे तत्प्रयोगः । यथा आ ( अ ) कारान्तं रामेति प्रातिपादिकं ततो विभतो क्रमेण रूपाणि-रामः १ रामो २ रामाः ३ इति प्रथमाया एकवचनद्विवचन बहुवचनान्तानि रूपाणि । रामं १ रामौ २ रामान् ३ द्वितीया । रामेण १ रामाभ्यां २ रामैः ३ तृतीया रामाय १ रामाभ्यां १ रामेभ्यः ३ चतुर्थी रामात् १ रामायो २ रामेभ्यः ३ । रामस्य १ रामयोः २ रामाणाम् ३ पट्टी रामे १ रामयोः २ रामेषु सप्तमी | पुंवाधिभ्योऽदन्तेभ्यः स्त्रीत्वे टाप् । यथा - रामा १ रामे २ रामाः ३ प्रथमा । रामो १ रामे २ रामाः ३ द्वितीया । रामया १ रामाभ्याम् २ रामाभिः ३ तृतीया । रामायै १ रामाभ्यां २ रामाभ्यः ३ चतुर्थी रामायाः १ रामाभ्यां २ रामाभ्यः ३ पञ्चमी । रामायाः १ रामयोः २ रामाण ३ षष्ठी रामाय १ रामयोः २ रामा ३ सप्तमी ॥ क्वचिदी नदी यो २ नयः ३ प्रथमा नदीम् १ नद्यौ २ नदीः ३ द्वितीया । नद्या १ नदीभ्यां २ नदीभिः ३ तृतीया । नौं १ नदीभ्यां २ नदीभ्यः चतुर्थी नद्याः १ नदीभ्यां २ नदीभ्यः ३ पश्चमी नयाः १ नयोः २ नदीनाम् ३ पी। नयाँ १ नयोः २ नदी मे सप्तमी
I
1
I
नपुंसके तु दीर्घस्य ह्रस्वता, यथा पुंसि सोमपाः १ सोमवी २ सोमपाः ३ प्रथमा सोमपा १ सोमपी २ सोमवः ३ द्वितीया सोमपा १ सोमपाभ्यां २ सोमपाभिः ३ तृतीया सोमपे १ सोमपाभ्यां २ सोमपाभ्यः चतुर्थी सोमपः १ सोमपाभ्या २ सोमपाभ्यः ३ पचमी सोमपः १ सोमपोः २ सोमपाम् ३ ष्टी । सोमपि १ सोमपोः २ सोमपासु ३ सप्तमी ॥
नपुंसके तु सोमपं १ सोमपे २ सोमपानि ३ प्रथमा, एवं द्वितीया । शेषं पुंवत् ॥ नाम्नो सुबन्तरूपाणि वादन्तादिक्रमेण सर्वेषां प्रायेण विलक्षणानि तानि रूपावली पाठाद् बोध्यानि ।
For Private and Personal Use Only
अलिङ्गे युष्मदस्मदी । यथा-त्वं १ युवा २ यूयम् ३ प्रथमा । त्वां त्वा १ युवां, वां, २ युष्मान् वः ३ द्वितीया । त्वया १ युवाभ्यां २ युष्माभिः ३ तृतीया । तुभ्यं, ते १ युवाभ्यां वां, २ युष्मभ्यं वः ३ चतुर्थी । त्वत् १ युवाभ्यां २ युष्मत् ३ पञ्चमी । तव, ते १ युवयोः वो, २ युष्माकं व ३ षष्ठी । त्वयि ५ युवयोः २ युष्मासु ३ सप्तमी ।
इति युष्मदो रूपाणि
॥
अहम् १ आव
२ वयं ३ पथमा । माम् मा १ आवां, नौ २ अस्मान् नः ३ द्वितीया ।
मया १ आवाभ्यां २
,
,
अस्माभिः तृतीया अस्मत् ३ पञ्चमी । સ્વા ૧૦
मयं मे १ आवाभ्यां नो अस्मभ्यं नः ३ चतुर्थी । मम मे, १ आवयोः, नौ २ अस्माकं नः ३ षष्ठी
मत् १, आवाभ्यां २
। मयि १ आवयोः ९
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
સિદ્ધાર્થ યશવંત વાકણકર अस्मासु १ सप्तमी। इत्यस्मदः ॥ च । वा । ह । वै इत्याद्यव्ययानि त्वेकरूपाणि ॥ प्र । परा। अनु । अवेत्याग्रुपसर्गास्तु धातोः प्राक् प्रयोज्यन्ते ।
" धात्वर्थं बाधते कश्चित् कश्चित्तमनुवर्तते । तमेव विशिनष्टयन्य उपसर्गस्त्रिधा मतः ॥ १ ॥ उपसर्गेण धात्वर्थों बलादन्यत्र नीयते । विहाराहारसंहारप्रतिहारप्रहारवत् ॥ २॥
अथ विभक्त्यर्थाः । नामार्थे सम्बोधने चोक्त कारके प्रथमा। यथा-तटः, तटी, तटम् । हे राम । उक्तत्वं चाख्यातेन कृता समासेन तद्धितेन निपातेन च । धाता करोति। घटः । कृतः । साधनम् । दानीयो विप्रः । उपाध्यायः । पचनी स्थाली । ऊढरथोऽनडान् । कौमं वासः । राम इति तमवेत् ॥ क्रियायां स्वातन्त्र्येण विवक्षितोऽर्थः कर्ता। विवक्षितः किम् ? अग्निः पचति, स्थाली पचतीत्यादौ करणाधिकरणयोरपि कर्तृत्वं यथा स्यात् ॥ कर्तुः क्रियायाः साधकतम करणम् । कर्तुः क्रियया व्याप्तुमिष्टतमं कर्म । दानीयत्वेन विवक्षित सम्प्रदानम् । विभागेऽवधित्वेन विवक्षितमपादानम् । आश्रयत्वेन विवक्षितमधिकरणम् । एतानि षट् कारकाणीति सर्वत्र कारकपदं विशेष्यतया योज्यम् । तत्रोक्ते प्रथमोक्ता। अनुक्ते कर्मणि द्वितीया। रामं भजति । कर्तृकर्मणो(करणयो)स्तृतीया । रामेण बाणेन हतो वाली । सम्प्रदाने चतुर्थी स्नातकाय कन्यां ददाति । अपादाने पञ्चमी । अश्वात् पतति । सम्बन्धे षष्ठी। राज्ञः सेवकः । अधिकरणे सप्तमी । वटे शेरते गावः ॥ पदविशेषयोगमात्रेऽपि द्वितीयादयः । राम विना । रामात् बिना। रामेण विना। तम् अन्तरा । नमः कृष्णाय। अधिरामे विश्वम् । एवं यथालक्ष्य बोध्यम् ॥ इति कारकम् ।
अथ क्रियावचनो भ्वादिर्धातुसंशः । धातोापारः क्रिया। धातुश्चात्मनेपदी परस्मैपदी उभयपदी चेति प्रत्ययभेदेन त्रिधा । सकर्मकाकर्मकद्विकर्मकभेदादर्थभेदेन त्रिधा । सेडनिट्चेति कार्यभेदाद् द्वेधा । भ्वादिरदादिर्जुहोत्यादिदिवादिः स्वादी रुधादिस्तुदादिः तनादिः ऋयादिश्रुरादिश्चेति गणभेदाइशधा । लौकिकवैदिकसोत्रभेदाच त्रेधा। धातोर्ललिट्लुट्लट्लेट्लोट्लङ्लिङलुङलुङ इति दश प्रत्ययाः। एषु पञ्चमो लकार छन्दोगोचर एव ॥ तिप् तस् झि सिप् थस् थ मिप् वस् मस् । ता तो झ थासाथा ध्वम् इड़ वहि महिङ । लकारस्यतेऽष्टादशादेशाः । तत्राद्यं नवकं परस्मैपदसंज्ञ, परमात्मनेपदं, द्वयमुभयपदम् । नवकयोः प्रत्येकं त्रिकस्य पुरुषसंज्ञा प्रत्येकं त्रिके चैकादिवचनानि ॥
तत्र(परस्मैपदे) भू सत्तायां धातुः । तस्य लटि-प्रथमपुरुष-भवति । भवतः। भवन्ति । मध्यमपुरुष-भवसि । । भवथः । भवथ । उत्तमपुरुषे-भवामि । भवावः भवामः । लिटि-बभूब । बभूवतुः । बभूवुः। बभूविथ । बभूवथुः । बभूव । बभूव । बभूविव । बभूविम। लुटि-भविता । भवितारौ । भवितारः । भवितास। भवितास्थः । भवितास्थ । भवितास्मि। भवितास्वः । भवितास्मः । लुटि-भविष्यति । भविष्यतः। भविष्यन्ति । भविष्यसि । भविष्यथः । भविष्यथ । भविष्यामि । भविष्यावः । भविष्यामः । लोटि-भवतु भवतात् वा । भवताम् । भवन्तु । भव भवतात् वा । भवतम् । भवत। भवानि। भवाव । भवाम। लधि-अभवत् । अभवताम् । अभवन् । अभवः अभवतम् । अभवत। अभवम् । अमवाव । अभवाम । लिहि-भवेत् । भवेताम् । भवेयुः। भवः ।
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-२ विधान ५. सेमिनाथ यासात
अज्ञात थ
७५
भवेतम् । भवेत । भवेयम् । भवेव । भवेम । आशीलिहि-भूयात् । भूयास्ताम् । भूयासुः । भूयाः। भूयास्तम् । भूयास्त । भूयासम्। भूयास्व । भूयास्म । लुडि-अभूत । अभूताम् । अभूवन् । अभूः । अभूतम् । अभूत । अभूवम् । अभूव। अभूम । लुछि-अभविष्यत् । अभविष्यताम् । अभविष्यन् । अभविष्यः। अभविष्यतम् । अभविष्यत । अभविष्यम् । अभविष्याव । अभविष्याम ॥ एवम्-डुपचश् पाके पचति । चिती संज्ञाने चेतति । इदि परमैश्वर्ये इन्दति । गम्ल गतो-गच्छति । इत्यादीनां रूपाणि रूपावलीतो बोध्यानि । आत्मनेपदे-एध वृद्धौ- एधते। एधेते । एधन्ते ।। इत्यादि बोध्यम् । उभयपदे-राज दीप्तौ । राजति । राजते । इति भ्वादिः ॥ (परस्मैपदे) अद्लू भक्षणे-अत्ति । अत्तः । अदन्ति । इत्यादि। विद् ज्ञाने-वेति । अस् भुवि-अस्ति ॥ आत्मनेपदे-- शीङ स्वप्ने-शेते । उभयपदे-दुइ प्रपूरणे-दोग्धि । दुग्धे। इत्यदादिः॥ हु दानादनयोः-जुहोति । ओहाक् त्यागे--जहाति । माङमाने–मिमीते । डुदास दाने-ददाति । दत्ते इति हादिः (जुहोत्यादिः)। दिव क्रीडादौ-दीव्यति । नृती गात्रविक्षेपे । नृत्यति । पीङ पाने-पीयते । णह बन्धने-नह्यति । नह्यते । इति दिवादिः ॥ षुन अभिषवे-सुनोति । सुनुते । धुञ् कम्पने-धुनोति । धुनुते। इति स्वादिः ॥ तुद व्यथने तुदति । तुदते। कृष् कर्षणे । कृषति । कृषते। कृती छेदने कृन्तति । इषु इच्छायां -इच्छति । इति तुदादिः ॥ रुधिर् आवरणे-रुणद्धि । रुन्धे । युजिर् योगे-युनक्ति । युक्ते । इति रुधादिः ॥ तनु विस्तारे तनोति। तनुते । डुकृञ् करणे-करोति । कुरुते । इति तनादिः ॥ डुकीन् द्रव्यविनिमये--क्रीणाति । क्रीणीते। मीय हिंसायाम्-मीनाति। मीनीते। मुष स्तेयेमुष्णाति । मुष्णीते। अश् भोजने-अश्नाति। अश्नीते। इति क्रयादिः ॥ चुर् स्तेये-चोरयति । चोरयते । गण सल्याने गणयति । गणयते । इति चुरादिः॥
प्रयोजकव्यापार प्रेषणादौ च वाच्ये धातोणिच् । भावयति । ष्टा गतिनिवृत्तौ-एकस्तिष्ठति तमन्यः प्रेरयति-स्थापयति । घट चेष्टायाम्-घटयति । इति ण्यन्तप्रक्रिया ॥ इच्छाकर्मणो धातोरिच्छेककतृकादिच्छायां सन् । पठ व्यक्तायां वाचि-पठितुमिच्छति पिपठिषति। चिकीर्षति । बुभूषति ॥ इति समन्तप्रक्रिया ॥ धातोरेकस्वरात् पौन:पुन्ये भृशार्थे च य । बोभूयते । वृतु वर्तने--वरीवृत्यते । गत्यर्थात् कोटिल्ये यङ्-व्रज गतो। कुटिलं व्रजति वाव्रज्यते ॥ इति यङन्तप्रक्रिया ॥ यङो लग् वा-- बोभवीति । बोभोति । चर्करोति । चेरीकरोति । चरिकरोति । इति । इति यङ्लुकप्रक्रिया ।। इच्छाकर्मण एषितुः सम्बन्धिनः सुबन्तादिच्छायां क्यच । आत्मानं राजानमिच्छति-राजीयति । विद्वांसमिच्छति-विदुष्यति । काम्यच्च-पुत्रकाम्यति । उपमानादाचारे क्यच-विष्णुमिवाचरति बिष्णूयति द्विजम् । नाम्नः कर्तर्याचारे विप क्यङ् च । कृष्ण इवाचरति-कृष्णति । राजानति । पथीनति । श्येनायते काकः । शब्दादिभ्यः करणे क्यङ । शब्दं करोति शब्दायते । कलहायते । वैरायते । नाम्नः क्यच् तत्करोति तदाचष्टे इत्यर्थे । घटमाचष्टे करोति वा घटयति । साधयति । द्राघयति ।। इति नामधातवः ॥ कण्ड्वादिभ्यो यक् स्वार्थे । कण्डू गात्रविघर्षणे । कण्डूयति । कण्डूयते । इत्यादि कण्डवादयः ॥ क्वचिदुपसर्गादर्थविशेषे च पदव्यत्ययः । विश प्रवेशने । विशति । निविशते । विजयते । व्यतिलुनीते । अन्यस्य योग्यं लवनं करोतीत्यर्थः । इति पदव्यवस्था । एवमेते कर्तरि प्रत्ययाः । भावकर्मणोर्यक् सावधातुके । भावे च प्रथमपुरुषस्यैकवचनमेव भावस्यैकत्वात् । त्वया मयाऽन्यैर्वा भूयते । बभूवे । भाविता । भविता। भविष्यते । भाविष्यते । भूयताम् । अभूयत । भाविषीष्ट । भविषीष्ठ । अभावि । अभाविषाताम् । अभाविष्यत । अभविष्यत।
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવત વાકણકર
कर्मणि तु-अनुभूयते । अनुभूयेते। इत्यादि रूपाणि । ण्यन्ते-भाव्यते । सनि-बुभूष्यते--यडिबोभय्यते । भावकर्मणोरात्मनेपदम् । इति भावकर्म-प्रक्रिया ।।
कर्मण कर्तृत्वविवक्षायां--पच्यते फलम् , भिद्यते काष्ठमिति कर्मकर्तप्रक्रिया । वर्तमाने लट्-स घटं करोति । परोक्षेऽतीते लिट् । बलिर्बभूव । श्वो भाविनि लुट्-कर्ता कटम् । भाविनि लूट-दान दास्यति । प्रेरणादो लोट् । भज् सेवायाम् । भजतु राम भवान् । अनद्यतनेऽतीते लङ--वद् व्यक्तायां वाचि । धर्ममवदत् साधुः। विध्यूहादौ लिङ । अग्नौ जुहुयात् । स्यादयं साधुः कुलीनत्वात् । अतीते लुङ । अभूद् वृष्टिः । लुङ् क्रियातिपत्तौ भूते भाविनि च । वेदमपठिष्यच्चेत् कर्माकरिष्यत् । वर्तमानसामीप्ये भूते भाविनि च वर्तमानवद् वा । कदागतोऽसि । अयमागच्छामि । आगमं वा । या प्रापणे । कदा यास्यसि । एष यामि यास्यामि वा । इत्यादि लकारार्थप्रक्रिया ॥ कतीर प्रत्यये कर्तुरुक्तत्वात् तत्र प्रथमा । कौणि प्रत्यये कर्मणि प्रथमा। प्रथमान्तानुसारेण पुरुषप्रयोगः । तेन नाम्नि प्रथमान्ते प्रथमः, युष्मदि मध्यमः, अस्मद्युत्तमः । रामः करोति विश्व, रामौ कुरुतः, रामाः कुर्वन्ति । त्वं राम भजसि, युवा राम भजथः, यूयं राम भजथ । णम प्रहरवे। नमति । अहं नमामि रामम्, आवां नमावः, वयं नमामः । युगपत्प्राप्तौ परः पुरुषः, वचनं तु सर्वाभिप्रायम् । स च त्वं च काशी व्रजथः । स चाहं च त्वं च व्रजामः। कर्मणि-कृष्णेन स सुखीक्रियते । त्वं सुखीकियसे । अहं सुखीकिये । आवां रामेण सुखिनो क्रियावहे । इति प्रयोगप्रक्रिया । इत्याख्यातप्रक्रिया ।
__ इतः परं कृत्संज्ञाः प्रत्ययाः । तत्र कृत्यसंज्ञाः । भावकर्मणो धातोस्तव्यानीयरौ । एधितव्यम् एधनीय त्वया । चिञ चयने । चेतव्यश्चयनीयो वा धर्मस्वया । केलिमर च । पचेलिमा माषाः । पक्तव्याः पचनीया वा । करणादौ च । ष्णा शोचे । स्नान्त्यनेन स्नानीय चूर्णम् । दीयतेऽस्मै दानीयो विप्रः । एवं यदादयः । चेयम्, चेतव्यम् । ग्लै म्लै हर्षक्षये। ग्लेयं म्लेयम् । इण् गतो । इत्यः । ष्टुञ् स्तुतौ । स्तुत्यः । मृजूष शुद्धौ । भृज्यः । ण्यत् । धृ धारणे । धार्यम् । मायः । भोज्यं भक्ष्ये । भोग्यमन्यत् । इति कृत्यप्रक्रिया ।।
कर्तरि ण्वुल्तृचौ धातोः । करोति कारकः । कर्त्ता । एवं ल्युणिन्यच् कडादयः । टुनदि समृद्धौ । नन्दनः । ग्रह, उपादाने । ग्राही। पचः, बुधः, मनोज्ञः, कुम्भकारः, प्रियंवदः । मनु बोधने । पण्डितंमन्यः, पण्डितमानी। कर्मकृत् । सुगण् । ताच्छील्ये णिन्याद[यः] । भुज् पालनाभ्यवहारयोः । उष्णं भुनक्तीत्येवंशीलः उष्णभोजी । कर्मणि भूते कनिबादयः । पारं दृष्टवान् पारदृश्वा । युध् सम्प्रहारे । राजानं योधितवान् राजयुद्धा । डः। जनी प्रादुर्भावे । सरसिजं सरोजम् । क्तक्तवतू निष्ठासंज्ञो भूते । कर्तृकर्मभावे क्तः। क्तवतुः कर्तरि । स्नातं मया । कृतस्त्वया धर्मः । गतं त्वया। स गतः काशी गतवान् वा ॥ इति निष्ठा ॥ लटः शतृशानचौ सत्संज्ञौ क्रियायां गम्यायाम् । पचन्नास्ते पचमानो वा । लटश्च । करिष्यन् करिष्यमाणः । तृमादयः शीलादौ । कटं कर्ता । जल्प भाषणे । जल्पाकः । शंस कथने । आशंसुः । क्विप् । आयतं स्तौति आयतस्तुः । उणादयो बहुलम् । वा गतिगन्धनयोः । वायुः । पा रक्षणे । पायुः । तुमनण्वुलौ क्रियायां क्रियार्थायाम् । दृश् दर्शने । द्रष्टुं याति दर्शको वा। भोक्तं समयः । स्त्रियां क्तिन् । कृतिः । स्तुतिः। अप्रत्ययान्तेभ्यः स्त्रियाम् । चिकीर्षा । कारणा । अन्यतोऽपि । इच्छा । ईहा । क्त्वाणमुलौ प्राक् कालादौ । णमुलि द्विःप्रयोगः । पक्त्वा पाचं पाचं वा
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
सुबोधकुमुदाकर-
भूविहान ५. सेमिनाथ यासमीत
मा
५
भुक्ते । अलं दत्त्वा । समासे क्यप् । प्रणम्य करोति । कथमायुपपदे णमुलि सिद्धा प्रयोगस्य धातोः प्रयोगः । कथाकार करोति । कथं करोतीत्यर्थः । एवङ्कार [ करोति ] ॥ इति कृत्यप्रक्रिया ॥
एवं धातुभ्यो नामानि सिद्धयन्ते तेषां सुबन्तानाम् एकपद्यायैकविभक्तित्वाय समासः । समसनं संक्षेपण समासः । स च सामर्थ्य सत्येव बोध्यः। परस्परमर्थानुगमनं सामर्थ्यम् । तच्च व्यपेक्षालक्षणमेका भावलक्षणं चेति द्विधा । आद्यं वाक्ये पर समासे । तेनान्तर्वर्तिनी विभक्ति स्थानिवद्भावेनाश्रित्य पूर्वपदान्न सुबुत्पत्तिः समुदायस्यैवार्थवत्वाश्रयणात् । स च केवलो विशेषसंज्ञारहितः । प्रायेण पूर्वपदार्थप्रधानोऽव्ययपूर्वपदोऽव्ययीभावः । प्रायेणोत्तरपदार्थप्रधानस्तत्पुरुषः । तद्भेदः कर्मधारयस्तद्भेदो द्विगुः । प्रायेणान्यपदार्थप्रधानो बहुव्रीहिः । प्रायेणोभयपदार्थप्रधानो द्वन्द्वः । प्रथमासमानाधिकरणः कर्मधारयः । संख्यापूर्वो द्विगु: । द्वितीय द्यन्तपूर्वपदस्तत्परुषः। शेषः केवलो यथा-वागर्थाविव । पूर्व भूतो भूतपूर्वः । समासो नित्योऽस्वपदविग्रहः, अनित्यः स्वपदविग्रहः । अन्ययीभावो यथा हरौ । अधिहरि । अस्य प्रायेणाव्ययत्वाद्विभक्तलक् । प्रायेणादन्तात्तु अम् । निर्मक्षिकम् । यथाशक्ति। उपकृष्णम् । समासे टजादयः। समासान्ताः ग्रत्ययाः । उपशरदम् । प्रतिविपाशम् । इत्यव्ययीभावः ।। कृष्ण श्रितः कृष्णश्रितः । शङकुलया खण्ड: शकुलाखण्डः । यूपाय दाह यूपदारु । चोराद् भयं चोरभयम् । राज्ञः पुरुषो राजपुरुषः । अक्षेषु शौण्डोऽक्षशौण्डः ॥ इति तत्पुरुषः ॥ कृष्णश्चासौं सर्पश्च कृष्णसर्पः । नीलं च तदुत्पलं च नीलोत्पलम् । रक्ता चासौ लता च रक्तलता ॥ इति कर्मधारयः ॥ पश्चानां गवां समाहारः पञ्चगवम् । दशग्रामी । त्रिफला । पञ्चपात्रम् ॥ इति द्विगुः॥ प्राप्तमुदकं यं सः प्राप्तोदको ग्रामः । ऊढो रथो येन स ऊढरथोऽनड्वान् । उपहृतः पशुर्यस्मै स उपहृतपशुभैरवः । उद्भत ओदनो यस्याः सा उद्धृतोदना स्थाली । पीतमम्बरं यस्य सः पीताम्बरः [हरिः] । वीराः पुरुषा यत्र स वीरपुरुषो ग्रामः ॥ इति बहुव्रीहिः ॥ चार्थयोरितरेतरयोगसमाहारयोद्वन्द्वः । पदश्च गुप्तश्च पटुगुप्तौ। धवखदिरो। हरिहरगुरवः । समाहारे क्लीबमेकवचनं च । शशकुशपलाशम् । दन्तोष्ठम् ॥ इति द्वन्द्वः॥
प्रपतितः पर्णः प्रपर्णः । प्रपतितः पर्णो यस्य स प्रपर्णस्तरुः । शाकं प्रिय यस्य [स]शाकप्रियः, स चासो पार्थिवश्च शाकपार्थिवः । देवान् पूजयतीति कृद्विषयस्तत्पुरुषः । देवपूजको ब्राह्मणः देवब्राह्मणः। एवं सर्वपमासे मध्यमपदलोपः। व्यूढमुरो यस्य स व्यूढोरस्कः । बहिर्लोमानि यस्य स बहिर्लोमः । व्याघ्रस्य पादाविव पादौ यस्य स ब्याघ्रपात् । अत्रोपमानोत्तरपदः समासः । अकारलोपः समासान्तः । पद्ममिव बदनमस्याः सा पद्मवदना । अत्रोपमानपूर्वपदः समासः ॥ इति समासाश्रयविधिः ॥ माता च पिता च पितरी । दुहिता च पुत्रश्च पुत्री । श्वश्रूश्च श्वशुरश्च श्वसु(शु)रौ ॥ इस्येकशेषः ।। इति समासः ॥
अथ तद्धितम् । अपत्याद्यर्थऽण् । अश्वपतेरपत्यादिराश्वपतम् । दित्यादेWः । दितेरपत्यादि दैत्यः । प्राजापत्यः । एवं यञ्-नञ्-स्नादयः । देव्यम् । देवम् । स्त्रेणः । पौंस्नः । अपत्यार्थे इन। दशरथिः । या । गार्ग्यः । बहुत्वे लुक् । गर्गाः। एवं गाायणः । दाक्षायणः । पाण्मातरः । द्वैमातुरः। वैनतेयः । कानीनो व्यासः कर्णश्च । श्वासुर्यः। रैवतिकः । इदमर्थ । पक्षालानामयं राजा पाचालः। कौरवः । पाण्ड्यः । इन्द्रो देवताऽस्य ऐन्द्रम् । सौम्यं हविः । आग्नेयः। कारकात क्रियायोगे । कुडकुमेन रक्तं कोङकुमं वस्त्रम् । पुष्येण युक्तं पौर्ष महः । वसिष्टेन
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
दृष्टं वासिष्ठं साम । कम्बलेन परिवृतः । काम्बलो रथः । शरावे उद्धृतः शाराव ओदनः । भ्राष्ट्र संस्कृता भ्राष्टा भक्ष्याः । काकानां समूहः काकम् । गाभिणं जनता धूम्या । पितृव्यादयो निपात्याः । पितुीता पितृव्यः । मातुः मातुलः । पितुर्मातुश्च पिता पितामहः मातामहः । व्याकरणमधीते वैयाकरणः । नैयायिकः । मीमांसकः । शिवीनां निवासः शेवः । उदम्बराः सन्त्यस्मिन् देशे औदुम्बराः। वेतस्वान्, नड्वान् । सायं भवे सायन्तनम् । स्त्रध्ने जातः स्रौनः । अश्मनो विकार आश्मनः । दर्दुरशब्दं करोति दार्दुरिकः । धर्म चरति धार्मिकः । धनुः प्रहरणमस्य धानुष्कः । याष्टीकः। अपूपा भक्षणमस्य आपूपिकः । नावा तार्य नाव्यम् । धर्मेण प्राप्यं धर्म्यम् । कर्मणि साधुः कर्मण्यः । आत्मने हितम् आत्मनीनम् । द्वयोः संख्यापूरणः द्वितीयः । चतुर्थः । पञ्चमः । एकादशः । अधीतमनेन अधीती। गावोऽस्थात्र वा सन्ति गोमान् । शुक्लो वर्णोऽस्यास्ति शुक्ल: पटः । मेधावान् । मेधावी । लोमशः । लोमवान् । पामनः । पिच्छिलः । व्रीहिकः । सम्वी । प्रकृष्टरुञ्चरुन्चेस्तमः । अद्रव्यप्रकर्षे उच्चस्तमाम् । आतेशयेन लघुः लघीयान् । लघिष्टः । लघुतरः । लघुतमः । बह्वोर्भावो भूमा लघिमा इत्यादि यथालक्ष्यं तद्धिताः । अभूततद्भावे कृभ्वस्तियोगे च्विः । अकृष्णं कृष्णं करोति कुष्णीकरोति । ब्रह्मीभवति । गङ्गी स्यात् । डाच् । डाचि द्वित्वम् । पटत्-पटत् करोति पटपटाकरोति । इति तद्धिताः॥
॥ इति सुबोधकुमुदाकरे व्याकरणप्रकरणम् ॥
एवं पदबोधे व्याकरणात सिद्धे पदार्थज्ञानाय काणादशाखशार: सगृह्यते ।
द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाभावाः सप्त पदार्थाः। तत्र द्रव्याणि प्र(पृथिव्यप्तेजोवाखौकाशकालदिगात्ममनांसि नवैव । रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणप(पृथक्त्वसंयोगविभागपरत्वापरत्वगुरुत्ववत्वस्नेहशब्दबुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराश्चतुर्विशतिर्गुणाः ॥ उत्क्षेपणापक्षेपणाकुञ्चनपसरणगमनानि पञ्च कर्माणि । परमपरं चेति द्विविध सामान्यम् । नित्यद्रव्यवृत्तयो विशेपास्त्वनन्ता एव । समवायस्त्वेक एव । अभावश्चतुर्विधः । प्रागभावः प्रध्वंसाभावोऽत्यन्ताभावोsयोन्याभावश्च ॥ तत्र गन्धवती पृथ्वी। गन्धवत्त्वं लक्षणम् । पृथ्वी लक्ष्या। पृथ्वीत्वं लक्ष्यतावच्छेदकम् । असाधारणधर्मो लक्षणम् । यद्धर्मावच्छिन्न लक्ष्यं स धर्मों लक्ष्यतावच्छेदकः ॥ शीतस्पर्शवत्य आपः ।। उष्णस्पर्शवत्तेजः ॥ रूपरहितस्पर्शवान् वायुः। रूपर हितत्वे सति स्पर्शवत्वं वायोर्लक्षणम् । सति सप्तम्या विशिष्टार्थकतया रूपरहितत्व-विशिष्ट-स्पशवत्वं बोध्यम् । विशेषणानुपादाने स्पर्शवत्वमात्रे लक्षणे कृते थिव्यादित्रिकेऽतिव्याप्तिः । तद्वारणाय विशेषणोपादानम् । तावन्मात्रे कृते आकाशादावतिव्याप्तिः । तत्रापि रूपरहितत्वस्य सत्त्वात् । अत उक्तं स्पर्शेति । अलक्ष्ये लक्षणसत्वमतिव्याप्तिः । यथा--गोः वृङ्गित्वं लक्षणं कृतं चेत् लक्ष्यभूतगोभिन्नमहिष्यादावतिव्याप्तिः। तत्रापि शृतित्वस्य सत्वात् । लक्ष्येकशावृत्तित्वमव्याप्तिः । यथा गोर्नीलरूपत्वं लक्षणं कृतं चेत् श्वेतगवि अव्याप्तिः। असम्भवो नाम कुत्रापि क्षणासत्त्वम् । यथा गोरेकशफत्वम् । गोसामान्यस्य द्विशफत्वेनेकशफत्वाभावात् ॥ शब्दगुणमाकाशम् ॥ पतीतादिव्यवहार हेतुः कालः॥ प्राच्या दिव्यवहारहेतुर्दिक् ॥ ज्ञानाधिकरणम् आत्मा । स द्विविधः । जीवात्मा परमात्मा च ॥ सुखाद्युपलब्धिसाधनमिन्द्रियं मनः ॥ चक्षुत्रिग्राह्यो गुणो रूपम् ॥ रसनाग्राह्यो गुणो रसः ॥ घ्राणग्राह्यो गुणो गन्धः ॥ त्वगिन्द्रियमात्रग्राह्यो गुणः स्पर्शः ॥ एकत्वादित्र्यवहारहेतुः
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-भू २ विद्वान ..सेमिनाथ व्यास
मे अज्ञात यथ
संख्या ॥ मानव्यवहारासाधारणकारणं परिमाणम् । पृथक्त्वव्यवहारासाधारणकारण पृथक्त्वम् । संयुक्तव्यवहारहेतुः संयोगः । संयोगनाशको गुणो विभागः । परापरव्यवहारासाधारणकारणे परत्वापरत्वे॥ आद्यपतनासमवायिकारणं गुरुत्वम् ॥ आद्यस्यन्दनासमवायिकारण द्रवत्वम् ॥ चूर्णादिपिण्डीभावहेतुर्गुणः स्नेहः॥ श्रोत्रग्राह्यो गुणः शब्दः । सर्वव्यवहारहेतुर्गुणो बुद्धिर्ज्ञानम् । सा द्विधा-स्मृतिरनुभवश्च । संस्कार- . मात्रजन्यं ज्ञानं स्मृतिः । तद्भिन्नं ज्ञानमनुभवः । स द्विधा-यथार्थोऽयथार्थश्चेति । तद्वति तत्प्रकारकोऽऽनुभवो यथार्थः । सेव (स एव)प्रमेत्युच्यते । स चतुर्विधः । प्रत्यक्षानुमित्युपमितिशब्दमेदात् । तत्करणमपि चतुर्विधम् । प्रत्यक्षानुमानोपमानशाब्दभेदात् । व्यापारवदसाधारणं कारणं करणम् । कार्यनियतपूर्ववृत्ति कारणम् । प्रागभावप्रतियोगि कार्यम् ॥ कारणं त्रिविधम् । समवाय्यसमवायिनिमित्तमेदात् । यत्समवेतं कार्यमुत्पद्यते तत् समवायिकारणम् । यथा तन्तवः पटस्य, पटश्च स्वगतरूपादेः । कार्येण कारणेन सहैकस्मिन्नर्थे समवेतत्वे सति कारणमसमवायिकारणम् । यथा तन्तुसंयोगः पटस्य । तन्तुरूपं पटगतरूपस्य । तदुभयभिन्न कारण निमित्तकारणम् । यथा तुरीवेमादिकं पटस्य । तदेतत् त्रिविध कारणमध्ये यदसाधारणं कारणं तदेव करणम् । तत्र प्रत्यक्षज्ञानकरण प्रत्यक्षम् । इन्द्रियार्थसन्निकर्षजन्यं ज्ञानं प्रत्यक्षम् । तत्करणमिन्द्रियं, तदेव प्रत्यक्षं प्रमाणम् ।
अनुमितिकरणमनुमानम् । परामर्शजन्यं ज्ञानमनुमितिः । व्याप्तिविशिष्टपक्षधर्मताज्ञानं परामर्शः । यथा वह्निव्याप्यधूमवानयं पर्वत इति । तज्जन्यं पर्वतो वह्निमानिति ज्ञानमनुमितिः ॥ यत्र धूमस्तत्राग्निरिति साहचर्यनियमो व्याप्तिः। व्याप्यस्य पर्वतादिवृत्तित्वं पक्षधर्मता। अनुमानं स्वार्थ परार्थ चेति द्विविधम् । स्वार्थ स्वानुमितिहेतुः । यत्तु स्वयं धूमादग्निमनुमाय परप्रतिपत्त्यर्थं पञ्चावयववाक्यं प्रयुङ्क्ते तत् परार्थानुमानम् ॥ प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमानि पञ्चावयवाः । पर्वतो वहिनमानिति प्रतिज्ञा। धूमवत्त्वादिति हेतुः । यो यो धूमवान् स सोऽग्निमान् यथा महानस इत्युदाहरणम् । तथा चायमित्युपनयः । तस्मात्तथेति निगमनम् ॥ उभयानुमितेलिङ्गपरामर्शः करणम् । वह्निव्यायधूमवानयमिति ज्ञानं लिङ्गपरामशः। स एवानुमानम्। तच्चान्वयव्यतिरेकि केवलान्वयि केवलव्यतिरेकि चेति त्रिविधम् । अन्वयेन व्यतिरेकेण च व्याप्तिमदन्वयव्यतिरेकि । एकेकाभ्यां परे यत्सत्त्वे यत्सत्त्वमन्वयः । यत्र धूमस्तत्राग्निरित्यन्वयव्याप्तिः । यदभावे यदभावो व्यतिरेकः । यत्र वह्निर्नास्ति तत्र धूमो नास्तीति व्यतिरेकव्याप्तिः । सन्दिग्धसाध्यवान् पक्षः । यथा धूमवत्त्वे हेतौ पर्वतः । निश्चितसाध्यवान सपक्षः । यथा तत्रैव महानसः । निश्चितसाध्याभाववान् विपक्षः । यथा तत्रैव महाह्रदः ॥ सव्यभिचारविरुद्धसत्प्रतिपक्षासिद्धबाधिताः पञ्च हेत्वाभासाः । सव्यभिचारोऽनैकान्तिकः । स त्रिविधः-साधारणासाधारणानुपसंहारिमेदात् । साध्याभाववृत्ति: साधारणोऽनैकान्तिकः । यथा पर्वतो वह्निमान् प्रमेयत्वादिति प्रमेयत्वस्य वन्यभाववति ह्रदे विद्यमानत्वात् । सर्वसपक्षविपक्षव्यावृत्तोऽसाधारणः । यथा शब्दो नित्यः शब्दत्वादिति । शब्दत्वं सर्वेभ्यो नित्येभ्यो व्यावृत्तं शब्दमात्रवृत्ति । अन्वयव्यतिरेकद्र()ष्टान्तरहितोऽनुपसंहारी । यथा-सर्वमनित्यं प्रमेयत्वादिति । सर्वस्यापि पक्षत्वाद् दृष्टान्तो नास्ति । साध्याभावव्याप्तो हेतुविरुद्धः । यथा शब्दो नित्यः कृतकत्वादिति । कृतकत्वं हि नित्यत्वाभावेनानित्यत्वेन व्याप्तम् । साध्याभावसाधकं हेत्वन्तरं यस्य स सत्प्रतिपक्षः । यथा शब्दो नित्यः श्रावणत्वात् शब्दत्ववदिति । शब्दोऽनित्यः कार्यत्वाद् घटवदिति । असिद्धस्त्रिविधः-आश्रयासिद्धः स्वरूपासिद्धो व्याप्तत्वासिद्धश्चेति । आयो यथा - गगनारविदं सुरभि अरविन्दत्वात् सरोजारविन्दवत् । अत्र गगनारविन्दमाश्रयः स च नास्त्येव । स्वरूपासिद्धो यथा-शब्दो गुणः चाक्षुषत्वात् ।
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०
સિદ્ધાથ યશવંત વાકણકર
अत्र चाक्षुषत्वं शब्दे नास्ति, शब्दस्य श्रावणत्वात् । सोपाधिको व्याप्यत्वासिद्धः । साध्यव्यापकत्वे सति साधनाव्यापकत्वमुपाधिः । साध्यसमानाधिकरणात्यन्ताभावप्रतियोगित्वं साध्यव्यापकत्वम । साधनवन्निष्ठात्यन्ताभावप्रतियोगित्वं साधनाव्यापकत्वम् । पर्वतो धूमवान् वह्निमत्वादित्यत्रान्धसंयोगाभावात् साभ्यव्यापकत्वे सति साधनाव्यापकत्वात् आर्दैन्धनसंयोग उपाधिः । सोपाधिकत्वादहिमत्वं व्याप्यत्वासिद्धम् । यस्य साध्याभावः प्रमाणेन निश्चित: स बाधितः । यथा वह्निरनुष्णः पदार्थत्वात् । अत्रानुष्णत्वं साध्यं तदभाव उष्णत्वं स्पर्शेन प्रत्यक्षेन गृह्यत इति बाधितम् । इति व्याख्यातमनुमानम् ।।
उपमितिकरणमुपमानम् । संज्ञासंज्ञिसम्बन्धज्ञानमुपमितिः । तत्करणं सादृश्यज्ञानम् । यथा गोसदश्यो(शो) गवय इति । आप्तवाक्यं शब्दः । आप्तस्तु यथार्थवक्ता । वाक्यं पदसमूहः । शक्तं पदम् । अस्मात् पदादयमर्थो बोद्धव्य इतीश्वर सङ्केतः शक्तिः । विशेष्यतासम्बन्धेन शक्त्याश्रयत्वं शक्यत्वम् । मुख्यार्थबाधे शक्यसम्बन्धो लक्षणा । सा द्विधा-निरूढा प्रयोजनवती च । 'कर्मणि कुशलः' इत्यादौ कुशग्रहणरूपमुख्यार्थस्यायोगात् विवेचकत्वादौ ' शक्यसम्बन्धे रूढितः प्रवृत्तिरिति निरूढ़ा लक्षणा । 'गङ्गायां घोषः' इत्यादौ तु गङ्गातटे घोष इत्याद्यपि प्रयोगसम्भवात् तदनुक्त्वा पावनत्वादिधर्मप्रतिपादनारूपप्रयोजनात् तथा प्रयोगात् प्रयोजनवती लक्षणा । गङगाशब्दस्य प्रवाहः शक्योऽर्थस्तटे तु सम्बन्धः । प्रयोजनं च व्यञ्जनव्यापारगम्यमेवेति व्यञ्जनावृत्तिरप्यवश्य स्वीकर्तव्येति साहित्यविदः । लक्षणयव निर्वाह इति तु तार्किकाः तन्न । अनया कटाक्षेणाभिलाषो व्यज्जित इति व्यवहाराद् व्यजनास्वीकारस्यावश्यकत्वात् । शक्तिलक्षणा] नवबुद्धयर्थबोधिकावृत्तियञ्जन। । तथा च पदं त्रिविधम् । वाचकं लाक्षणिक व्यञ्जकं च । तदर्थोऽपि त्रिधा-वाच्यलक्ष्यव्यङ्गयभेदात् । आकाङक्षा योग्यता सन्निधिश्च वाक्यार्थज्ञाने हेतुः । पदस्य पदान्तरव्यतिरेकप्रयुक्तान्वयाननुभावकत्वमाका डक्षा । यथा ददातीत्यत्र' देवदत्तश्चैत्रायगामि "ति कर्तृसम्प्रदानकर्मणामाकाङक्षा । अर्थावबोधो योग्यता । जलेनामिना दहेदित्यत्र जलेन चेदमिना दहेदित्येवान्वयः योग्यत्वात् । पदानामविलम्बोच्चारणं सन्निधिः । अतो गौरश्वः पुरुषो हस्तीति वाक्यं न प्रमाणम् । आकाङक्षाविरहात् । अग्निना सिञ्चेदिति न प्रमाणम् । योग्यताविरहात् । प्रहरे प्रहरे अमहोच्चारितानि गामानयेत्यादि पदानि न प्रमाणं सान्निध्याभावात् ।
वाक्यं द्विविधम् वैदिकं लौकिकं च । वैदिकमीश्वरोक्तत्वात् सर्वमेव प्रमाणम् । लौकिकम् आप्तोक्तं प्रमाणं नान्यत् । वाक्यज्ञानं शाब्दज्ञानं, तत्करणं शब्दः ॥ इति यथार्थानुभवो निरूपित्तः ।
___ अयथार्थानुभवस्त्रिविधः-संशयविपर्ययतर्क मेदात् । एकस्मिन् धर्मिणि विरुद्धनानाधर्मवैशिष्ट्यज्ञान संशयः । यथा-स्थाणुर्वा पुरुषो वेति । मिथ्याज्ञानं विपर्ययः । यथा-शुक्ताविदं रजतमिति । व्याप्यारोपेण व्यापकारोपस्तर्कः । यथा-वहिर्न स्यात् तर्हि धूमोऽपि न स्यात् इति । सर्वेषामनुकूलवेदनीयं सुखम् । सर्वेषां प्रतिकूलवेदनीयं दुःखम् । इच्छा कामः । क्रोधो द्वेषः । कृतिः प्रयत्नः । विहितकर्मजन्यो गुणो धर्म: । निषिद्धकर्मजन्यस्त्वधर्मः । बुद्धयादयोऽष्टावात्ममात्र. गुणास्त एव विशेषगुणाः । संस्कारविविधः-वेगो भावना स्थितिस्थापकश्च । वेगः प्र(पृथिव्यादिचतुष्टयमनोवृत्तिः । अनुभवजन्या स्मृतिहेतुर्भावना । आत्ममात्रवृत्तिः । अन्यथाकृतस्य पुनस्ता
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-भू २ विन. सोमनाथ व्यास
ये अज्ञात अथ
८१
दवस्थ्याऽऽपादकः स्थितिस्थापकः कटादिपृथिवीवृत्तिः । चलनात्मकं कर्म। ऊर्ध्वदेशसंयोगहेतुरुत्क्षेपणम् । अधोदेशसंयोगहेतुरपक्षेपणम् । शरीरसन्निकृष्टदेशसंयोगहेतुराकुञ्चनम् । शरीरविप्रकृष्टदेशसंयोगहेतुः प्रसारणम् । अन्यत् सर्व गमनम् । नित्यमेकमनेकानुगतं सामान्यम् । पर सत्ता । अपरं द्रव्यसत्त्वादि । नित्यद्रव्यव्यावर्तकाः विशेषाः । नित्यः सम्बम्धः समवायः । अयुतसिद्धः । ययोर्मध्ये एकमविनश्यदपराश्रितमेवावतिष्ठते तावयुतसिद्धौ । यथा अवयवावयविनौ गुणगुणिनौ कियाक्रियावन्तौ जातिव्यक्ती विशेषनित्यद्रव्ये चेति । अनादिः सान्तः प्रागभावः । उत्पत्तेः पूर्व कार्यस्य सादिरनन्तः प्रध्वंसाभावः । उत्पत्तेः पूर्व कार्यस्य त्रैकालिकसंसर्गावच्छिन्नप्रतियोगिताकोऽन्यन्ताभावः । यथाभूतले घटो नास्तीति । तादात्म्यावच्छिन्न प्रतियोगिताकोऽन्योन्याभावः । यथा-घटः पटो न भवतीति । सर्वेषां पदार्थानां यथायथमुक्तेष्वन्तर्भावात् सप्तैव पदार्थाः इति सिद्धम् ।
इतिश्री व्यास सोमनाथकृते सुबोधकुमुदाकरे पदार्थबोधनं न्यायप्रकरणम् ॥ वाक्यार्थबोधायावसरसङ्गतं साहित्यशास्त्रं निरूप्यते । वाक्यविशेषो लोकचमत्कारगोचरः काव्यम् । तच्चादोषं सगुणं सालङ्कार सरसं च विशिष्टम् । तत्कारणं प्रतिभा । लोकव्यवहारसर्वशास्त्रकाव्यादिज्ञानाद् व्युत्पत्तिस्तु भूषणम् । व्यङ्गयप्रधानं काव्यं ध्वनिरुत्तमम् । यथा
भोः पान्थ पुस्तकधर क्षणमत्र तिष्ठ वेद्योऽसि वा गणकशास्त्रविशारदोऽसि । केनौषधेन मम पश्यति नक्तमम्बा
किं वाऽऽगमिष्यति पतिः सुचिर प्रवासी ॥१॥ अत्राम्बाया निशान्धत्वेन प्रोषितभर्तृकाया मम सविसम्भं सम्भोगलब्धिरत्रेति व्यङ्गचं प्रधानम् । गुणीभूते व्यङ्गये तु मध्यमम् । यथा
श्रीपरिचयाज्जडा अपि भवन्त्यभिज्ञा विदग्धचरितानाम् ।
उपदिशति कामिनीनां यौवनमद एव ललितानि । अत्रोपदिशतीति अनायासेन शिक्षादानं चाच्यवत् स्फुटं प्रतीयते इत्यगूढत्वेन व्यायं गुणीभूतम् । अव्यङ्गयमधमम् । यथा
नागविशेषे शेषे शेषेऽशेषेऽपि संहृते जगति ।
हस्यसि कालं कालं कालं कालं घने स्थितिर्भवतः ॥ इति अस्य दोषानाह---मुख्यार्थहतिर्दोषो रसश्च मुख्यस्तदाश्रयाद्वाच्यः ।
उभयोपयोगिनः स्यु : शब्दाद्यास्तेन तेष्वपि सः ॥ हतिरपकर्षः । आद्यग्रहणादर्णरचने । तद्विशेषास्तु
दुष्टं पदं श्रुतिकटु च्युतसंस्कृतमप्रयुक्तमसमर्थ निहितार्थमनुचितार्थ निरर्थकमवाचकं त्रिधा-। श्लील सन्दिग्धमप्रतीतं ग्राम्यं नेयार्थमथ भवेत् क्लिष्टम्
अविमृष्टविधेयांशं विरुद्धमतिकृत् समासगतमेव ॥ સ્વા ૧૧
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યાવંતે બાકણકર
v
इत्यादि संक्षिप्य सङगृहीतमन्येन ।
देशकालागमावस्थाद्रव्यादिषु विरोधिनम् ।
वाक्येष्वर्थ न बन्नीयाद् विशिष्टं कारणं विना ॥ यथा-प्रवेशे चैत्रस्य स्फुटकुटजराजिस्मितदिशि
प्रचण्डे मार्तण्डे हिमकणसमानोष्ममहसि । जलक्रीडायातं मरुसरसि बालद्विपकुलं
मदेनान्धं विध्यन्त्यसमशरपातैः प्रशमिनः ॥ एवं शब्बदोषाः । श्रुतिकटु माधुर्यादिविरुद्धम् । यथा-स्वष्ट्रा। च्युतसंस्कृत व्याकरणविरुद्धम् । अपयुक्त सम्प्रदायविरुद्धमित्यादि सर्वमत्रैवान्तर्भूतं बोध्यम् । गुणास्तु माधुर्यमोजः प्रसादश्चेति त्रय एव।।
आह्लादकत्वं माधुर्य शृङ्गारादिषु शस्यते । दीप्त्यात्मविस्तृते हेतुरोजो वीरादिषु स्मृतः ।
अन्यः प्रसादः सर्वत्र सद्योऽर्थस्य प्रतीतिकृत् । तन्यजकाश्च तादृशा वर्णरचनादयः। माधुर्य यथा
अनजरअप्रतिम तदनं भङ्गीभिरङ्गीकृतमानताङ्गघाः ।
कुर्वन्ति यूनां सहसा यथैताः स्वान्तानि शान्तापरचिन्तमानि ॥ १॥ ओजो यथा-युद्धोद्धतस्फुरद्दर्पद्विषत्कण्ठाटवीच्छिदे ।
जयत्यकुण्ठधारोऽयं कुठारस्ते भृगूत्तम ॥ २॥ प्रसादो यथा-परिम्लानं पीनस्तनजधनसङ्गादुभयतः
स्तनोर्मध्यस्यान्तः परिमिलनमप्राप्य हरितम् । इदं व्यस्तन्यासं श्लथभुजलताक्षेपचलनैः
कृशाङ्गचाः सन्तापं वदति बिसिनीपत्रशयनम् ॥३॥ अलङ्कारस्तु शब्दार्थाभ्यां द्विधा । शब्दालङ्कारेषु यमकमर्थभेदे शब्दावृत्तिः । यथा
मधुपराजिपराजितमानिनी जनमनः सुमनः सुरभिश्रियम् ।
अधुतवारितवारिजविप्लवं स्फुटितताम्रतताम्रवर्ण जगत् ॥१॥ वर्णसाम्यमनुप्रासः स्वरमेदेऽपि कीर्तितम् । अनुप्रासो यथा-.
अपसारय घनसारं कुरु हारे दूर एवं किं कमलैः ।
अलमलमालि मृणालैरिति वदति दिवानिशं वाला ॥ अन्यार्थ प्रयुक्तस्य वाक्यस्यान्यार्थकल्पनं वक्रोक्तियथा
अहो केनेशी बुद्धिरुणा तव निर्मिता।
त्रिगुणा श्रूयते बुद्धिर्न तु दारुमयी क्वचित् ॥ सकृदुक्तस्य शब्दस्यार्थान्तरेण श्लेषणं श्लेषः । यथा
पृथुकार्तस्वरपात्रं भूषितनिःशेषपरिजनं देव । विलसत्करेणुगहनं सम्प्रति सममावि(व)योः सदनम् ॥
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सुबोधकुर-२ विद्वानाथ अज्ञात य
चित्रे यत्र वर्णानां खङ्गायाकृतिहेतुता बधा
सरला बहुलारम्भतरलालिबलारवा ।
वारला बहुलामन्दकरला बहुलामला || मुरजबन्धः ।
retलङ्काराः ।
उपमानोपमेययोर्भेदे सति साधर्म्यमुपमा यथा
अत्यायतेनियमकारिभिरुद्धतानां दिन्यैः प्रभाभिरनपाचमयैरुपायैः । शौरिर्भुजैरिव चतुर्भिरदः सदा वो लक्ष्मीविलासभवनैर्भुवनं बभार ।"
उपमानोपमेययोरमेदी रूपकम् । यथा
सौन्दर्यस्य तरङ्गिणी तरुणिमोत्कर्षस्य हर्षोद्रमः कान्तेः कार्मणकर्म नर्मरहसामुद्रासनावासभूः । विद्या वक्रfii विधेरनवधि प्रावीण्यसाक्षात्क्रिया मानाः पञ्चशिलीमुखस्य ललनाचूडामणिः सा प्रिया ॥ प्रकृतेन प्रकृतार्थस्फूर्तिः समासोकि सेवान्योक्तिः यथा— येनामम्डमर दलदरविन्दे दिनान्यनायीषि । कुटजे खलु तेनेहा तेने हा मधुकरेण कथम् ॥ किया स्वरूपाकारणयो: सम्बन्धावगमनं निदर्शना । यथाउन्न पदमा यो घुर्देयैव स पतेदिति ध्रुवम् । शैलशेखर गतो दृषत्कणश्चारुमारुतधुतः पतत्यधः ॥
उमानास्योपमेयस्याध्यवसानमतिशयोक्तिः
यथातदुपरिंगः |
गगने भाति गिरिद्रयमत्रच कम्मूर्वि शकरद्वये शशा शरास्ततो निःसरन्यसमाः ॥ उपमानोपमेयानामेकक्रियात्वं धर्मो दीपकम् । यथाआरम्भे सुरमेरय रहवाश्रवणमः । मानः कोकिलाभृङ्गामायन्ति मधुपायिनः ॥ उपमानोपमेययोरन्यतराचियं व्यतिरेको यथा
I
पल्लवतः कल्पतरोरेष विशेषः करस्य ते वीर । भूषयति कर्णमेकः परस्तु कर्ण तिरस्कुरुते ॥
सामान्यविशेषयोरे केनाम्यस्य समर्थनम् अर्थान्तरन्यासः । यथा
निजदोषानमनसामतिसुन्दरमेव भाति विपरीतम् ।
पश्यति पितोपहतः शशिशु शखमपि पीतम् ॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८३
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
निन्दया स्तुतिः व्याजस्तुतिः । यथा
गोपाल इति कृष्ण त्वं प्रचुरक्षीरवाञ्छया।
श्रितो मातुःस्तनक्षीरमप्यलभ्यं त्वया कृतम् ॥ सहवचनं सहोक्तिः । यथा
- सह दिअसणिसाहिं दीहरा सासदंडा सह मणिबल एहिं बाहधारा गलंदिम् । तुह सुहअ विओए तीअ उव्वेइणीए
सह अतणुलदाए दुब्बला जीविदासा ॥ छाया-" सह दिवसनिशाभिदीर्घाः श्वासदण्डाः, सह मणिवलयैर्बाष्पधारा गलन्ति । तव सुभग वियोगे स्त्रियाः उद्वेगिन्याः सह तनुलतया दुर्बला जीविताशा ॥” इति । हेतोर्वाच्यपदार्थता काव्यलिङ्गम् । यथा---
वपुःप्रादुर्भावादनुमितमिदं जन्मनि पुरा पुरारे न प्रायः क्वचिदपि भवन्तं प्रणतवान् । नमन्मुक्तः सम्प्रत्यहमतनुरग्रेप्यनतिभाग
महेश क्षन्तव्यं तदिदमपराधद्वयमपि ।। एककार्यक्षमाणामनेकेषां वचनं समुच्चयः। यथा
कुलममलिनं भद्रा मूर्तिर्मतिः श्रुतिशालिनी भुजबलमलं स्फीता लक्ष्मीः प्रभुत्वमखण्डितम् । प्रकृतिसुभगा ह्येते भावा अमीभिरयं जनो
व्रजति सुतरां दर्प राजस्त एव तवाङकुशाः ॥ साधारणधर्मादीनां प्रतिबिम्बनं दृष्टान्तः । यथा
त्वयि दृष्ट एव तस्या निर्वाति मनो मनोभवज्वलितम् । आलोके हि हिमांशोर्विकसति कुमुदं कुमुद्वत्याः ॥ अर्थेन येनातिचमत्करोति प्रायः कवित्वं कृतिना मनस्सु ।
अलङिक्रयात्वेन तदेव तत्र ह्यभ्यूयतां हन्त दिशाऽनयेव ।। यद्वा विवक्षितार्थस्य भङभ्यन्तरेण प्रतिपादनं पर्यायोक्तम् । यथा-..
यं प्रेक्ष्य चिररूढापि निवासप्रीतिरुज्झिता।।
मदेनैरावणमुखे मानेन हृदये हरेः॥ शेषस्यात्रान्तर्भावः। अनेकालङ्काराणामन्योन्यं निरपेक्षतयेकवाक्ये स्थितिः संसृष्टिः । यथा
मधुरया मधुबोधितमाधवी मधुसमृद्धिसमेधितमेधया।
मधुकराङ्गनया मुहुरुन्मदध्वनिभृता निभृताक्षरमुज्जगे ॥ अत्रानुप्रासयमकयोः संसृष्टिः ।
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-
२ विद्वान ५.सोमनाथ व्यास
सज्ञात
८५
अविश्रान्तिजुषामात्मन्यङ्गामित्वं तु सङ्करः । यथा
कविमतिरिव बहुलोहा विघटित चक्रा विभातवेलेव ।
हरमूर्तिरिव हसन्ती भाति विधूमानलोपेता ॥ अत्रोपमायाः श्लेषोऽहं तत्साधकत्वात् । इत्यलङ्काराः। अथ रसाः । विभावानुभावव्यभिचारिभिर्व्यक्तः स्थायी रसः । तत्र
रतिसिश्च शोकश्च क्रोधोत्साहौ भयं तथा। जुगुप्सा विस्मयोऽथापि निर्वेदः स्थायिनो नव ॥१॥ शृङ्गारहास्यकरुणा रौद्रो वीरो भयानकः ।
बीभत्साद्भुतशान्ताश्च नव काव्ये रसाः स्मृताः ॥ २ ॥ तत्र शृङ्गारे विभावो द्विधा । आलम्बन उद्दीपनश्च । अन्योन्यस्यालम्बनी नायिकानायका । नायिका तु स्वीया परकीया सामान्या चेति त्रिधा । आद्या मुग्धा मध्या प्रगल्भा चेति त्रिधा ॥ परिणीतत्वे सति स्वामिन्येवानुरक्ता स्वीया । यथा
उल्लङध्य देहली स्वां न याति सदनान्तर यथा बाला ।
प्रियमुल्लङघ्य कटाक्षस्तथा न पुरुषान्तरं तस्याः ॥ अकुरितयौवनत्वेन लज्जाभयपराधीनरतिर्मुग्धा । यथा
शयनालय सखीभिहठेन सा नीयमानाऽपि ।
व्याध वीक्ष्य मृगीव हि विलोक्य दयितं प्रवेपते सुतनुः ॥ समानलज्जामदना मध्या। यथा--
तल्पे व्याजविनिद्रितदयिताननमनु विलोकयन्त्येव ।
सहसा प्रियेण गाढं साऽऽश्लिष्टा वेपते तन्वी ॥ निरूढमदना प्रगल्भा । यथा
हुकृतिनिहनुतभूषणझकृतिगलितस्वकापरस्मरणम् ।
अद्वेतावस्थान तस्याः सुरतं च सानन्दम् ॥ परपुरुषानुरका परकीया। यथा
आरोपिता शिलायामश्मेव त्वं स्थिरा भवेति मन्त्रेण ।
मग्नापि परिणयापदि जारमुखं वीक्ष्य हसितैव ।। वित्तमात्रोपाधिसकलपुरुषाभिलाषिणी सामान्या। यथा
तारुण्यप्रसरे प्राक् मदनवश। नाभवद्यथा सुतनुः । ' मणिमयकङ्कणदाने श्लिष्यति दयितं तथा विवशा ॥ नायकस्त्वनुकूलदक्षिणशठधृष्टभेदाच्चतुर्था । एकस्यामेवानुरक्तोऽनुकूलः । यथा--
निजसदनकर्मसक्ता यथा यथा चलति चटुलाक्षी। अनुचलति दयितचेतस्तथा तथाऽऽर्ता सखेदमपि ।।
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
उभयानुरक्तोऽप्यन्यतरस्यामविकृतो दक्षिणः । यथा
आयाति याति खेदं करोति मधु हरति मधुकरीवान्या ।
अधिदेवता त्वमेव श्रीरिव कमलस्य मम मनसः ।। कपटपटुः शठः । यथा
तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाय्यते । इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्सम्प्रमाष्टुं मया
साऽऽग्लिष्टा रभसेन तत्सुखवशात्तन्व्यापि तद्विस्मृतम् ॥ ज्ञातापराधी(धो)ऽप्यसकोची सृष्टः। यथा
संसक्तकज्जलाधरमागतमालोक्य दयितमतिकोपात् ।
विमुखापि तेन गाढं हठेन साऽऽलिङ्गिता सुतनुः ॥ शृङ्गारो द्विधा सम्भोगो विप्रलम्भश्च । संयुक्तयोराद्यः । यथा---
कः श्लाघनीयजन्मा माघनिशीथेऽपि यस्य सौभाग्यम् ।
प्रालेयानिलदीर्घः कथयति काञ्चीनिनादोऽयम् ।। वियुक्तयोरपरः । यथा
अनुरागवर्तिना तव विरहेणोग्रेण सा ग्रहीताङ्गी ।
त्रिपुररिपुणेव गैरी वरतनुर वशिष्टेव ॥ अथ हास्यः । यथा
आकुम्च्य पाणिमशुचिं मम मूनि वेश्या मन्त्राम्भसा प्रतिपदं प्र(पृ)षतैः पवित्रे । तारस्वर प्रहितथूत्कमदात् प्रहार
हा हा हतोऽहमिति रोदिति विष्णुशर्मा। करुणः। यथा
धिग् धातारमपूर्व निर्माय जनं च तेन संयोज्य ।
हा हा विलोपयन्तं तत्रैकं चान्यमुज्झन्तम् ॥ रौद्रः । यथा
कृतमनुमतं दृष्टं वा यरिदं गुरुपातकं मनुजपशुभिनिर्मयादेर्भवद्भिदायुधैः । नरकरिपुणा सार्द्धं तेषां सभीमकिरीटिना
मयमहमसृङमेदोमांसः करोमि दिशां बलिम् ॥ वीरस्त्रिधा। तत्र दयावीरः। यथा
अयि विहङ्ग वराककपोतकं विसृज धेहि भूतिं मम मेदसा। शिबिरहं भवता विदितो म किं सकलसत्त्वसमुद्धरणक्षमः ॥
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
गयानकः । यथा
सुबोधकुमुदाकर-२ विद्वान सोमनाथ व्यासप्रणीत थे अज्ञात २६
दानवीरः । यथा
सुखितोऽसि हरे नूनं भुवनत्रयलब्धिमात्रतोषेण । बलिरर्थितोऽस्मि कथं न याचितं किञ्चिदधिकमपि ॥ सग्रामवीरः । यथा
द्राः सन्यासमेते विजत हरयः शुण्णशकेमकुम्भा युष्मद्देहेषु लज्जा दधति परममी सायका निष्पतन्तः । सोमिमे तिष्ठ पार्थ त्वमपि ननिम्बई मेघनादः किञ्चिदभ्रूभङ्गलीला नियमितजलधिं राममन्वेषयामि ॥
बीभत्सः
www.kobatirth.org
ग्रीवाभङ्गाभिरामं मुहुरनुपतति स्यन्दने दत्तदृष्टिः पादेन प्रविष्टः शरपतनभयाद्भूयसा पूर्वकायम् ।
परवः श्रमविवृतमुखभ्रंशिभिः कीर्णवम दयोदस्वादवियति बहुत स्तोमुख्य प्रयाति ॥
ः । यथा
उत्कृत्योत्कृत्य कृति प्रथममथ प्र ( पृ ) त्सेधभूयांसि मांसा स्कापिण्डाद्यवयवसुलभाम्युपपूतीनि जान्छ । अन्तः पर्यस्तनेत्रः प्रकटितदशनः प्रेतरङ्कः करङ्कादस्थादस्थिसंस्थं स्थपुटगतमपि कव्यमव्यग्रमति । अद्भुतः । यथा
चित्र महानेष तयावतारः क्व कान्तिरेषाऽनिनदेव मङ्गिः । लोकोत्तर धैर्यमहो प्रभावः क्वाप्याकृतिर्नूतन एष सर्गः ॥
शान्तः यथा
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अहो वा हारे वा कुसुमशयने वा दृषदि वा
मीना लोठ वा बलवति रिपो वा सुहृदि वा ।
त्र (तृ) णे वा स्त्रैणे वा मम समदृशो यान्ति दिवसाः
क्वचित् पुण्येऽरण्ये शिव शिव शिवेति प्रलपतः ॥
व्यभिचारिभावास्तु — निर्वेदम्लानिशङ्काऽसूयामधमालस्यम्यचिन्ता मोह-स्मृति वृति श्रीडा चापश्य हर्षा गजाविपादौत्सुक्यनिद्रापस्मारसुप्तप्रबोधामर्षाहित्यो प्रत्यम तिम्याच्युन्मादमरणमासवितर्कास्त्रशत् सर्वर ससञ्चारिणः । इति रसाः ॥
इति सुबोधकुमुदाकरे साहित्यप्रकरणम्
मो भूमित्रिगुरुः धियं दिशति यो वृद्धिले बादि लो रोभिर्मध्य लघुर्विनाशमनिलो देशाटनं सोऽन्त्यगुः । तो व्योमान्तलघुर्धनापहरणं जोकों रुजं मध्यगो भश्चन्द्रो यश उज्ज्वलं मुखगुरुर्नो नाक आयुखिलः ॥
८७
अथ छन्दः प्रकरणम् -
वाक्यं द्विविधम् । गये पये व अपादपदसन्तानो गर्थ, पादबर्द्ध पदम् तदर्थ छन्दःशाखसारो गृह्यते । तत्र त्रिस्वराः, गणा अष्टी ।
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ યશવંત વાકણકર
लो लघुर्गो गुरुः ।
देवता-वाचकाः सर्वे ये च भद्रादिवाचकाः ॥
ते सर्वे नैव निन्याः स्युलिपितो गणतोऽपि वा ॥ अयमाद्यगणे विचारः ।
दुव्यादिमात्रागणाः पञ्च दतचाश्च ययौ पुनः ।
श्रव्यो विरामस्तु यतिः प्रदान्तः प्रायशो न सा ॥ तत्रैकाक्षरमारभ्य षड्विंशत्यक्षरपादावधिच्छन्दसाम् उक्तात्युक्तामध्या-प्रतिष्ठा-सुप्रतिष्ठागायत्र्युष्णिगनुष्टुब् बृहतीपङ्क्तित्रिष्टुष-जगत्यतिजगती-शक्वर्यतिशक्वर्यष्टयत्यष्टीअत्यतिधृतिकृति-प्रकृत्याकृतिविकृतिसङ्कृत्यतिकृत्युत्कृतयः संज्ञाः प्रस्तारैस्तद्भेदबोधः । स यथा
पादे सर्वगुरावाद्या लघु न्यस्य गुरोरधः । यथोपरि तथा शेष भूयः कुर्यादमुं विधिम् ।। ऊने दद्याद् गुरुनेव यावत् सर्वलघुर्भवेत् ।।
प्रस्तारोऽयं समाख्यातश्छन्दोवि(वी)चितिवेदिभिः ॥ तत्र कतिचिद्भेदाः प्रदर्यन्ते
उक्ता-ग् श्रीः। अत्युक्ता---गौ स्त्री । मध्या-मो नारी । प्रतिष्ठा-मोगः कन्या । सुप्रतिष्ठा-गौगिति पङ्क्तिः । गायत्र्या-त्यौ चेत् तनुमध्या। उष्णिग्-म्सौगः स्यान्मदलेखा। अनुष्टुप् -- पञ्चम लघु सर्वत्र सप्तमं द्विचतुर्थयोः । षष्ठं गुरु विजानी[या]बुध छन्दस्यनुष्टुभि ॥१॥ मो मो गो गो-विद्यन्माला ॥२॥ माणवक भात्तलगाः ॥ ३ ॥
बृहती--भद्रिका भवति रो नरौ । स्यान्मणिबन्ध चेमसाः । पढिक्त:-१० भ्यौ सगयुक्ता चम्पकमाला । त्रिष्टुप-११ स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः ॥ १॥
उपेन्द्रवज्रा जतजास्ततो गौ ॥ २॥ बरलगा रसैरिन्दिरा यतौ ॥ ३ ॥ दोधकवृत्तमिमं भभभा गौ ॥ ४ ॥ शालिन्यब्धिच्छिन मतो तो गयुग्मम् ॥ ५॥ रो नराविह रथोद्धता लगौ ॥ ६ ॥ स्वागतेति रनभाद् गुरुयुग्मम् ॥ ७॥ मौक्तिकमाला यदि भतनाद् गौ ॥ ८॥
कमलदलाक्षी नयनलगाः ॥९॥ जगती-१२ जतौ तु वंशस्थमुदीरितं जरौ ॥१॥
स्यादिन्द्रवंशा ततजैरसंयुतैः ॥ २॥ चतुर्जगणं वद मौक्तिकदाम ॥३॥ इह तोटकमम्बुधिरसैः प्रथितम् ॥४॥ भुजङ्गप्रयातं भवेद्यैश्चतुर्भिः ॥ ५ ॥ रैश्चतुर्भिर्युता स्रग्विणी सम्मता ॥ ६॥
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुबोधकुमुदाकर-17 विद्वान . सोमनाथ व्यासप्रति भज्ञात यथ
द्रुतविलम्बितमत्र नभौ भरौ ॥ ७॥ जरी जरौ वदन्ति पञ्चचामरम् ॥ ८॥ रसै जस जसा जलोद्धतगतिः ॥९॥ प्रमिताक्षरा जसससरुदिता ॥ १०॥ नयुगरयुगयुक्ता गौरी मता ॥११॥
अभिनवतामरसं नजजायः ॥ १२ ॥ अतिजगती-१३ वेदैश्च्छिन्नं म्तौ यसगा मत्तमयूरम् ॥ १॥
नजसजगैर्भवति मञ्जुभाषिणी ॥ २ ॥ म्नौ ज्नौ गः शिखिविरतिः प्रहर्षिणीयम् ॥ ३॥
अङ्गरुचिर्भचतुष्टयमन्तगुरुः ॥ ४ ॥ शक्वरी-१४ उक्ता वसन्ततिलका तमजा जगौगः ॥ १॥
ननभनलघुगेः प्रहरण-कलिता ॥२॥ अतिशक्वरी-१५ ननमनय युतेयं मालिनी भोगिभिन्ना ॥१॥ आष्टेः-१६ नजभजरैः सदा भवति वाणिनी गयुक्तैः ॥ १॥ अत्यष्टिः-१७ कुमारास्येच्छिन्ना यमनसभलगाः शिखरिणी ॥ १॥
जसौ जसयला गुरुर्वसुमतिस्तु पृथ्वी मता ॥ २ ॥ मन्दाक्रान्ता मभनततगा गोब्धिषभिर्यतिश्चत् ॥ ३ ॥
स्वरविरतिर्नजी भजजलासगु नर्कुटकम् ॥ ४ ॥ धृतिः-१८ नसतजभराः षड्भिनिगमैयतो हरिणी मता ॥१॥
नसमरभराः षड्भिर्वेविराम हरिणी पदम् ॥ २ ॥ अतिधृतिः-१९ सूर्यच्छिन् मसजस्तताः सगुरुवः शार्दूलविक्रीडितम् ॥ १॥ कृति:-२० सजजाभरौ सलगा यदा कथिता तदा किल गीतिका ॥१॥ प्रकृतिः-२१ म्नभ्नैर्यानां त्रयेण द्विमुनियतियुता स्रग्धरा कौर्तितेयम् ॥१॥
आकृति-२२ सप्तभकारयुतैकगुरुः कथितयमुदारतरा मदिरा ॥१॥ विकृतिः-२३ अद्रिभकारगुरुद्वितयैरिह
मत्तगजेन्द्रमिति प्रथमानम् ॥ १॥ सकृतिः-२४ अष्टभकारकृतं कथितं नु
सुभद्रकमेव किरीटमिदं किल ॥ १॥ अतिकृतिः-२५ यदि नागसकारकृतान्तगुरु
गदिता मुदिता हि नृपेण नृपश्रीः ॥१॥ उत्कृतिः-२६ नजभजजाजभी जलगयुग
विरतौ मुनयो वदन्ति हि सुधाकलशम् ॥ १॥ अन्यद्वितानम् । इत्युक्तादिप्रकरणम् ।
नयुगलमुनिरेफतो रेफवृद्धया मताश्चण्डवृष्टिप्रपातस्ततोर्णाणवव्यालजीभूतलीलाकरोद्दामशङ्खादयो दण्डकाः । इति दण्डकाः। સ્વા ૧૨.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ થશવંત વાકણકર
आख्यानकी तौ जगुरुगओजे जतावनो जेजगुरु गुरुश्चेत् ॥ १॥ जतौ जगौ गौ विषमे समे तु तौ ज्गौ ग एषा विपरीतपूर्वा ॥२॥ सयुगात् सलघू विषमे गुरुयुजि नभौ भरको हरिणप्लुता ॥१॥
अयुजि ननरलागुरुः समे तदपरवक्त्रमिदं नजो जरौ ॥ २ ॥ . अयुजि नयुगरेफतो यकारो युजि च नजो जरगाश्च पुष्पिताया ॥ ३॥
विषमे ससजा गुरू समे चेत् सभरा यश्च वसन्तमालिका सा ॥४॥
भत्रयमो जगतं गुरुयुग्म युजि च नजो ज्ययुतौ द्रुतमध्या ॥५॥ सर्वमर्द्धसमं विषमं च वृत्तमुपजातिः । अनेकजातीयसकललक्षणाढ्यैः पादः प्र(पृथग् यातु चतुभिरेव । द्वाभ्यां त्रिभिर्वा चरणैर्भवन्ति या निरूपणीया उपजातयस्तु ताः ॥ इति वर्णवृत्तानि ॥
षडविषमेऽष्टी समे कलास्ताच समे म्यु! निरन्तराः ।
न समाऽत्र पराश्रिताः कला वैतालीयेऽन्ते रलौ गुरुः ॥ पर्यन्तग्यौ तथैव शेषमौपच्छन्दसिक सुधीभिरुतम् ॥ इति वैतालीयजातिः ॥
सप्त च गणा: सगुरवः षष्ठो जो वानलौ न विषमे जः । षष्ठो लश्च पराढ़े दलद्वया सेयमुदिताऽऽयां ॥ १ ॥ च गणत्रयेषु पादो दलयोराधेषु दृश्यते यस्याः ।।
आर्या सा पथ्याख्या प्रकीर्तिता पझगेन्द्रेण ॥ २॥ आर्यैव दलद्वयव्यत्यये उद्गीतिः । पूर्वदलसमपरदला गीतिः । उत्तरदलसमपूर्वदला उपगीतिः ॥ इत्यादि मात्रावृत्तप्रकरणम् ।
॥ इति छन्दःप्रकरणम् ॥ अलसानां सुबुद्धीनां स्वल्पेनैव बुभुत्सताम् । विकासितोऽयं सोमेन सुबोधकुमुदाकरः ॥
ये स्वल्पबोधात् परितोषलिप्सवः शास्त्रान्तराभ्यासकृतादराश्च ये। शास्त्रप्रवेशाय च रन्ध्रकाक्षिणो बालास्त्रयस्तेऽत्र किलाधिकारिणः ॥ २॥ अबद्धं बद्धं वा यदिह मनसो विभ्रमवशादसारं सारं वा सरसमरसं वाऽपि लिखितम् । मयाऽप्यल्पज्ञेन प्रथमकविलेखादुपहृतं
तदेतत् क्षन्तव्यं निपुणमतिभिः शोध्यमखिलम् ॥३॥ शके नयनवारणक्षितिधरक्षमा( श. १७७२)सम्मिते सहस्यबहुले दले शशभृतश्शुभे वासरे। करीन्द्रमुखसत्तियौ समलिखच्छिहरे पुरे
सुबोधकुमुदाकरं स किल सोमनाथः सुधीः ॥ ४ ॥ ॥ इति व्याससोमनाथकृतः सुबोधकुमुदाकरः पर्याप्तः ।।
॥ श्रीरामचन्द्रार्पणमस्तु॥
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યંગ્યની સેંદર્યપરક કસોટી
ભગવાનદાસ એન, કહાર*
સૌંદર્યપરક કસોટીનાં ધારો કે માનદંડ સદાકાળ એક ન હોય. એ બદલાતાં રહેતાં હોય છે. પ્રારંભમાં લક્ષ્મગ્રંથેના આધારે નવાં નવાં ધરણે સ્થાપિત થતાં હોય છે. ત્યાર પછી સૈદ્ધાંતિક રૂપે એમની પ્રતિષ્ઠા અને સ્થિરતાને પ્રયાસ થાય છે.
આધુનિક યુગ મોટેભાગે સાહિત્યદર્શોનાં નવાં નવાં ગૃહીતેને યુગ છે. સ્વાતંત્તરકાલીન દારુણ વિસંગતિઓએ વ્યંગ્ય માટે ખૂબ જ પ્રેરક અને ફળદ્રુપ ભૂમિકા તૌયાર કરી છે. આ જ કારણથી આજને વ્યંગ્ય કથા કે વાર્તા, નાટકનિબંધ અને કાવ્યાદિ જેવાં સાહિત્યનાં વિભિન્ન
સ્વરૂપમાં મહત્ત્વને બનતો જાય છે. આજે તે સાહિત્યના ઉપર્યુક્ત પ્રકારો પર એ એટલે બધા વર્ચસ્વ ધરાવતે થઈ શકે છે કે જેના પરિણામે વિદ્વાનેએ એને સાહિત્યના મુખ્ય પ્રકારના રૂપમાં માન્ય કરવા એક નવો અભિગમ અપનાવે છે. આજની અસંગતિઓના પરિવેશમાં ખૂબ ઝડપે બદલાતા રહેતા એના સ્વરૂપને અનુલક્ષીને હિંદી વ્યંગ્ય સાહિત્યના પ્રખર સમીક્ષક ડે. બાલેન્દુ શેખર તિવારીએ કહ્યું છે કે “ આજ કે વ્યંગ્યલેખન ને સંકલ્પના, અભિપ્રેત ઔર સોચ કે ધરાતલ પર સિમટી હુ વિધા-ચિન્તા સે અપને કો અસપૃત કર લિયા હૈ”
વસ્તુતઃ સ્વાતંત્તરકાળ વ્યંગ્યના નવા સ્વરૂપની સ્થાપનાનો કાળ છે. તથાકથિત વ્યંગ્યવિમર્શને નવા નવા દષ્ટિકોણોના પરિપ્રેક્ષ્યમાં આજના ભારતીય વ્યંગ્યચિંતકોએ પણ એના સ્વરૂપને હાસ્યથી જુદુ ગણું એનું આગવું સ્વતંત્ર સ્વીકાર્યું છે. .. આજનું વ્યંગ્યસાહિત્ય સ્વાતંત્ર્યપૂર્વના સ્થળ હાસ્યપ્રધાન સાહિત્યથી ભિન્ન સ્વરૂપનું છે. આજ સુધી એને હાસ્યનું જ એક અંગ ગણવામાં આવતું હતું. પરંતુ આજના વ્યંગ્યને હાસ્યના ટેકે ચાલવાની જરૂર રહી નથી. આજે એને ધારવા કરતાં એટલે બધે વિકાસ સધાઈ ચૂક્યા છે કે હવે એ વિદૂષકીય કોટિના “રંગ-વ્યંગ', હાસ્ય-વિનોદ' અને “જોક કે ટિખળ” ને પર્યાય રહ્યો નથી. અસ્તુ. હવે તે શિષ્ટમાન્ય પત્રિકાઓના સમ્પાદકોએ એને “તાલ-બેતાલ” કે “રંગ-બંગ” જેવી કટારોથી દૂર જ રાખવો જોઈએ. કારણ સ્પષ્ટ છે કે, સમકાલીન લેંગ્ય કે કટાક્ષ પિતાનાં સ્વરૂપ, પ્રભાવ, ઉદ્દેશ, માધ્યમ, ભાષા અને શૈલી વગેરે દ્વારા એનાં વાસ્તવિક, ગંભીર અને સૂક્ષ્મ રૂપને પરિચય આપી રહ્યો છે.
“ સવાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૯૧-૯૬.
* એમ. કે. અમીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઍન્ડ કૉલેજ ઑફ કૉમર્સ, પાદરા. (જિ. વડોદરા )
૧ તિવારી (ડો.) બાલેન્દુશેખર ‘હિન્દી વ્યંગ્ય કે પ્રતિમાન', ગિરનાર પ્રકાશન, પિલાજીગંજ, મહેસાણા ૧૯૮૮આ. ૧, પૃ. ૪
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનદાસ એન. કહાર
6
,
પાશ્ચાત્ય સાહિત્યમાં હાસ્ય કે પ્રહસનને જ વ્યંગ્યના જનક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ કારણે જ એને હાસ્યના એક અભેદ તરીકે ગણી લેવામાં આવ્યું હશે. પોતાના વિકાસના સ્તરે ઉત્તરોત્તર વિસંગતિઓના અતિરેકમાં હાસ્ય વ્યંગ્ય-વક્રતાની મુદ્રાઓને ધારણ કરી. ભારતીય સાહિત્યમાં વ્યંગ્યને પ્રયોગ પણે જ પ્રાચીન હોવા છતાં પણ દુઃખની વાત તો એ છે કે ભારતીય કાવ્યચાર્યો દ્વારા એની શાસ્ત્રીય વિભાવના અસ્પષ્ટ રહી. આજે પશ્ચિમના સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલેજી વગેરેના સંપર્કના કારણે એના વ્યાપક ચિતનની નવી નવી દિશાઓ ઉધડતી ગઈ છે. આ દૃષ્ટિથી જોતાં એમ કહેવું અસ્થાને નથી કે વ્યંગ્યનું તાત્વિક ચિંતન ભારતીય મનીષીઓ માટે પ્રાયઃ આધુનિક જ છે.
ઉપર કહ્યા પ્રમાણે એવું સ્પષ્ટ થાય છે કે સ્વાતંત્તરકાલીન વ્યંગ્ય હવે સમગ્રતયા હાસ્વાવલંબિત રહ્યો નથી. આજના વિદ્વાનોએ એટલા માટે જ એને હાસ્યથી પૃથક કરી જેવાને નવો અભિગમ અપનાવ્યું છે. વ્યંગ્યના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખી કેટલીક પરિભાષાઓ જોઈએ-પહેલાં એટલું સ્પષ્ટ કરી દેવું જોઈએ કે વ્યંગ્ય પોતાના પ્રારંભિક રૂપમાં અસભ્ય અને અલીલ તથા ગાલી-પ્રદાન રૂપે પ્રસ્તુત થતું હતું. એથી એ અત્યંત ધાતક અને અસામાજિક કોટિને ગણાતો. પશ્ચિમના કેટલાક ચિંતકોએ આવા કટાક્ષને “દંતશૂળ' તરીકે જોતાં કહ્યું છે કે એને તે ઉખાડીને ફેંકી દેવો જોઈએ. વ્યંગ્યકાર તે પાગલ કુતરાની જેમ વર્તે છે. તાત્પર્ય એ છે કે પ્રારંભિક વ્યંગ્યને નિષેધાત્મક, અનુત્પાદક અને અર્થહીન માનવામાં આવતા હતા. ઉત્તરોત્તર જેમ જેમ એને વિકાસ થતે ગમે તેમ તેમ એના સ્વરૂપમાં પણ પરિમાર્જન અને સંશોધન થતાં વધુને વધુ સાહિત્યિક થતે ગયે. એટલા માટે જ એલ જે. પિટ્સએ કહ્યું છે કે-“વ્યંગ્ય ગાલી-પ્રદાન અથવા વ્યક્તિગત આક્ષેપનું સાધનમાત્ર નથી. એમાં વિસંગતિને દધ્ય દ્વારા ઉપહાસ કરવામાં આવે છે.”૨
રિચાર્ડ ગાનેટ એમાં હાસ્યનું તત્ત્વ આવશ્યક માનતાં કહે છે કે- હાસ્યના અભાવમાં વ્યંગ્ય અશ્લીલ થઈ જશે અથવા ‘ભાંડ' બનીને રહી જશે.”
એ. નિકાલે એને “નિર્દયતાથી પ્રહાર કરનાર અનેતિક તથા હાસ્ય અને ઉદારતારહિત કહ્યો છે”. વ્યંગ્યના વ્યાપક સંદર્ભમાં આ પરિભાષા સંકુલિત નથી લાગતી.
મેરેડિથે પણ વ્યંગ્યને સહાનુભૂતિશૂન્ય દષ્ટિથી જોયો છે. છતાં પણ એ માને છે કે વ્યંગ્યકાર નૈતિકતાને પક્ષકાર છે. એનું કાર્ય સમાજમાં વ્યાપ્ત ગંદકીને દૂર કરવાનું છે.”
સદરલેન્ડે વ્યંગ્યને સમાજના સ્વાથ્ય માટે એક કલ્યાણકારી પવિત્ર અસ્ત્ર તરીકે સ્વીકાર્યો છે. એ કહે છે કે એનું કાર્ય સમાજને નૈતિક અને બૌદ્ધિક જેવી અન્ય કસોટીએ પાર ઉતારવા જાગૃત કરવાનું છે."
૨ પોટ્સ એલ. જે., “ કૉમેડી ” (લંડન), પૃ. ૧૫૩,
૩ રિચાર્ડ માનેટ- એનસાઈકલોપીડિઆ બ્રિટાનિકા ” ખંડ-૨૦, “વિલિયમ વેન્ટમ', લંડન, ૧૯૬૦, પૃ. ૫.
* મેરેડિથ “ આઇડિયા ઓફ કોમેડી” (લંડન), ૧૯૪૮, ૫ સદરલેંડ-“ ઇગ્લિશ ટાયર (લંડન) ૧૯૫૮, પૃ. ૧૯,
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યંગ્યની સૌદર્યપરક કસોટી
શ્વેયનાં ચરિત્ર, લય, ઉદેશ–પ્રેરણા અને પ્રભાવને દર્શાવતી અન્ય વ્યાખ્યાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. ડૉ. જોન્સને સામાજિક દુર્બળતાઓ અને મૂર્ખતાઓને ઉચ્છેદ કરનાર અમોધ શસ્ત્ર તરીકે, ડ્રાયડન, ટ્રેઇન, પોપ અને જુવેનલ જેવા ધુરંધર વિદ્વાનોએ નૈતિક મૂલ્યના રક્ષક સત્યના ચોકીદાર, આદર્શ શિક્ષક અને સમાજના હિતોષી તરીકે એને મૂલવ્ય છે. માર્ક ટ્રેઇનના મતે એને ઉદ્દેશ સમાજને ઉતારી પાડવા માટે નથી પરંતુ શ્રેષ્ઠ વ્યંગ્ય તો માનવીય સહાનુભૂતિથી પરિપૂર્ણ હોય છે. જ્યારે વ્યંગ્ય માનવીય કરુણ અને બૌદ્ધિક પરિપકવતાને પરિણામે ઉદ્દભવે છે, ત્યારે એને ઉદ્દેશ વિસંગતિઓ પર પ્રહાર કરી નેતિક સુધારણા કે પરિવર્તન કરવાનો હોય છે. આ કોટિને યંગ્ય જ સાહિત્યિક સ્તરે શ્રેષ્ઠ થઈ શકે છે. આ દષ્ટિએ ઉપરથી વિદી અથવા અત્યન્ત દૂર દેખાતે વ્યંગ્ય મૂળમાં તે ગંભીર માનવીય સંવેદના યુત કે મધુરશર્કરાવાંછત ગોળી જેવો હોય છે.
વ્યંગ્યના સ્વરૂપની પારંપરિક વિભાવનાઓને નિમૅળ કરવાની દિશામાં જનલ સ્વિફટ; બાયરન, પેપ, બટલર, ડિકન્સ, બર્નાડ શો, ચેખવ અને એ. જી. હાઉસમેન વગેરે જેવા પામ્યા ચિતોએ અગત્યને ફાળો આપ્યો છે. ગાર્નેટ; જે. એલ. પિટ્સ અને માર્ક ટ્વેઈનના મત પ્રમાણે વ્યંગ્યમાં હાસ્ય, સહાનુભૂતિ, કરુણ તથા કલાત્મકતાના ગુણ હોવા આવશ્યક છે. વ્યંગ્યચિતોની તથાકથિત પરંપરામાં હિન્દીના ડે. બરસાનેલાલ ચતુર્વેદી, ડો. રામકુમાર વર્મા, જી. પી. શ્રીવાસ્તવ, એસ. પી. ખત્રી, કાકા હાથરસી અને મધુકર ગંગાધર જેવા હાસ્યકારો તથા સમીક્ષકને સમાવેશ થાય છે. ડૉ. બરસાનેલાલ ચતુર્વેદી માને છે કે –“ વ્યંગ્યમાં લક્ષ્યને સીધી રીતે તિરસ્કારના ચાબખાથી પ્રહાર ન કરતાં વ્યાજેકિત વગેરેના મીઠા પ્રહારથી સુધારવાને અભિગમ હોય છે.”૨ કાકા હાથરસી એ વ્યંગ્યને પરિભાષિત કતાં કહ્યું છે કે- જે વ્યંગ્યમાં હાસ્ય નહીં હોય તે એ પોલિસના હંટર જેવું થઈ જશે.”
- પાશ્ચાત્ય સાહિત્યમાં રેશિયન બંગ્યનું સ્વરૂપ ઉપરચચિત હાસ્યમશ્રિત વ્યંગનું રહ્યું છે. હિન્દીના શ્રેષ્ઠ વ્યંગ્યકાર હરિશંકર પરસાઈ પણ વ્યંગ્યમાં સહાનુભૂતિના ગુણનો સ્વીકાર કરતાં કહે છે કે –“અચ્છા વ્યંગ્ય સહાનુભૂતિ કા સબસે અચ્છા ઉત્કૃષ્ટ રૂપ હોતા હૈ. '૮
વસ્તુતઃ વ્યંગ્ય તે આક્રોશનું સંયમપૂર્ણ અને કલાપૂર્ણ સર્જન હોય છે. ગુજરાતીના વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી અને ડૉ. મધુસૂદન પારેખ “પ્રિયદર્શી' જેવા કોણ કોટિના હાસ્યકારે પણ માને છે કે “ કટાક્ષ આક્રોશ અહિંસક રૂપ છે.
વ્યંગ્યચિંતકોને બીજે વર્ગ વ્યંગ્યને હાસ્યથી પૃથક કરીને જુએ છે. આ વર્ગને વ્યંગ્યકાર પિતાના પ્રહારમાં જલ્લાદ જેવો ન હોઈ એક કુશળ ચિકિત્સકની જેમ વર્તે છે. હિન્દી સાહિત્યમાં સ્વાતંત્ર્યોત્તરકાલીન વ્યંગ્યનું સ્વરૂપ મટે ભાગે આવા જ પ્રકારનું છે. હિંદીના અનેક
૬. ચતુર્વેદી (ડૉ.) બરસાનેવાલ “હિન્દી સાહિત્ય મેં હાસ્યરસ' “હિન્દી સાહિત્ય સંસાર' દિલ્હી, ૧૫૭, બીજી આવૃત્તિ, ૫. ૪૨.
૭. કાકા હાથરસી-કોષ હાસ્ય વ્યંગ્ય કહાનિયા', પ્રભાત પ્રકાશન, દિલહી, ૧૯૮૨, પૃ. ૩,
૮. પરસાઈ હરિશંકર, ‘સદાચાર કા તાબીજ' (કેફિયત), ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૨૭, પૃ. છે.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનદાસ એન, કહાર
સમકાલીન કટાક્ષકારો અને સમીક્ષકોએ એને એક સ્વતંત્ર પ્રકાર તરીકે સ્થાપવાને પ્રયત્ન કર્યો છે. પશ્ચિમના વ્યંગ્યચિંતકોમાં સર્વશ્રી એ. નિકોલ, ડ્રાઈડન; સદરલેંડ જૈન એમ. બુલેટ અને જનલ વગેરેના વ્યંગ્યવિષયક વિચારોને આ દૃષ્ટિએ જોઈ શકાય. હિન્દીમાં ડે. કૃષ્ણદેવ ઝારી, ડે. બાલેન્દ્રશેખર તિવારી, ડે. ધનંજય વર્મા, ડો. શ્યામસુંદર ઘોષ, ડો. શંકર પુણતામ્બેકર, ડૉ. મધુસૂદન પાટિલ, હરિશંકર પસાઈ, શ્રીલાલ શુલ, નરેન્દ્ર કોહલી, અજાતશત્રુ, પ્રેમજનમેજય અને અમૃતરાય વગેરે જેવા વ્યંગ્યકારો અને સમીક્ષકોનાં મનમાં અને ઉપર નિર્દિષ્ટ પાસ્યાત્ય ચિંતકોનાં મન્તવ્યોમાં સામ્ય છે. ડૉ. ધનંજય વર્માએ બંનેના અલગ અલગ ફલકને વિભાજિત કરતાં કહ્યું છે કે–“હાસ્ય વિસંગતિયું કે વિનોદમય પહલું કો ઉભારતા હૈ', વ્યંગ્ય અપની નિકિતક આરે બૌદ્ધિક આલોચનાત્મક પ્રજ્ઞા કે જરિયે ઉન પર પ્રહાર કરતા હૈ. હાસ્ય કી અપિલ હાર્દિક હતી હૈ, વ્યંગ્ય કી બૌદ્ધિક”૯. ડૉ. બાલેન્દુ શેખરે પણ એને બૌદ્ધિક પરિપકવતાના સ્તરે હાસ્યથી જુદા પાડતાં કહ્યું છે કે
સચ તે યહ હૈ કિ વ્યંગ્ય કા વિધાન હી અબૌદ્ધિકતા કે ઉમૂલન હેતુ હેતા હે.૧૦ આ પ્રમાણે હરિશંકર પરસાઈએ બંનેના વિષયગત સ્વરૂપમાં રહેલા અંતર, ડૉ. શેરભંગ ગર્ગે “આક્રમણની અનિવાર્યતા', અમૃતરાયે અશિવને હાસ્યાસ્પદ બનાવી એના આતંકને સમાપ્ત કરી દેનારી કુશળતા, અજાતશત્રુએ “ઉપરથી ન જોવામાં આવતે વિરોધાભાસ ક વિકૃતિ” તે ડે. નરેન્દ્ર કોહલીએ “એમાં રહેલા વેધક પ્રહારના ગુણો વ. લક્ષણોને આધારે ' હાસ્ય અને વ્યંગ્યની ભિન્નતા દર્શાવતા નવા અભિગમો પ્રસ્તુત કર્યા છે. આ પ્રકારના કટાક્ષમાં તીખાં અને વેધક સાહિત્યિક ઉપકરણને ઉપગ થઈ શકે છે, જેમાં સૂક્ષ્મ અને ઊંડી વિસંગતિઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્મિક પ્રહાર કરવામાં આવે છે. આને ઉદ્દેશ તથાકથિત વિકૃતિઓને સમૂળ ઉન્મલિત કરીને માનવીય મૂલ્યની સ્થાપનાને હોય છે અને તે માટે યુગાનુરૂપ વિવેકસમ્મત વૈચારિક અને પરિવર્તનકારી દષ્ટિ રાખવાની હોય છે. આવા વ્યંગ્યમાં હાસ્યને સંપૂર્ણરૂપે અસ્વીકાર હેત નથી પણ એની સત્તા ગૌણુરૂપે જ સ્વીકાર્ય હોય છે. આવા યંગ્યની પ્રકૃતિ અગ્નિની જેમ દાહક, સર્પ કે વૃશ્ચિકદશની પેઠે વિષયુક્ત તથા ગુલાબના કાંટાની જેમ તીક્ષણ અને વેધક હોય છે. એમાં હાસ્યની જેમ આલમ્બન પ્રતિ રંજનને ભાવ ન હાઈ તિરસ્કાર કે ઉપેક્ષાને ભાવ હોય છે. જો કે હાસ્ય વ્યંગ્ય કે કટાક્ષથી અલગ તારવવું ઘણું મુશ્કેલ છે, છતાં પણ અસંગતિઓનું સ્વરૂપ બંનેનાં ગુણ અને પ્રભાવ, પ્રયોજન, પ્રયુક્ત શૈલા અને શિલ્પગત સાધનો વગેરેના કારણે વ્યંગ્યનું સ્વરૂપ હાસ્યથી તદ્દન અલગ જણાઈ આવે છે.
હાસ્ય અને ચંગની ભિન્નતાને એક અન્ય આધાર એ પણ છે કે હાસ્ય એ રસ છે, જ્યારે વ્યંગ્ય એક તીવ્ર કે કટુ આલેચનાત્મક બૌદ્ધિક વ્યાપાર છે. હાસ્યરસની નિષ્પત્તિ આનંદામક હોય છે, જ્યારે વ્યંગ્યની અભિવ્યક્તિ આઘાતજનક હોય છે.
૯ વર્મા (ડ.) ધનંજય “ રંગ ચકલસ " દીપાવલી વિશેષાંક, (બમ્બઈ), એકબર ૧૯૭૯
૧૦ તિવારી (ડો.) બાલેન્દુ શેખર, ‘હિદી યંગ્ય કે પ્રતિમાન' ગિરનાર પ્રકાશન, પિલાજીગંજ, મહેસાના, ૧૯૮૮, પૃ.૧.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચયની સોય પરક સેાટી
ઉપર વિવચિત ચિંતનના પરિપ્રેક્ષ્યમાં એમ કહી શકાય કે ‘વ્યંગ્ય વાણીકૌશલ દ્વારા કરવામાં આવેલા આલેચનાત્મક બૌદ્ધિક પ્રહાર છે; સંયમ કે વિવેકપૂર્ણ કલમની વેધક ચેટ છે, જે બૌદ્ધિક કે વૈચારિક ક્રાંતિ દ્વારા વિસ’ગતિ પ્રતિ આપણુને સભાન કરે છે. એને સંબંધ હાસ્યની જેમ હૃદય સાથે ન હેા બુદ્ધિ સાથેના હોય છે. હાસ્ય એ એક રસ હોવાના કારણે રજસૂ-તમસ જેવા ગુણા તિરધાન થયા પછી નિષ્પન્ન થાય છે. આથી ઊલટુ વ્યંગ્યમાં રજસ્ અને તમસ જેવા ગુણાનું પ્રાધાન્ય જોવામાં આવે છે. અહીં કટાક્ષકાર એક પ્રખર છિદ્રાન્વેષી આલેચકનું કાર્ય વિવેકસમ્પન્ન સાહિત્યકારની કલાત્મક અભિવ્યક્તિના સ્તરે કરતા હાય છે.
૯૫
સમકાલીન વ્યંગ્ય પ્રકૃતિએ સૂમ, વ્યંજનાત્મક, ગભીર, પ્રહારધર્મી, બૌદ્ધિક, આક્રમણૢકારી, નિર્ભીક, નિવૈયકિતક કે તટસ્થ, પૂર્વગ્રહરહિત, પ્રચ્છન્ન વિસ’ગતિને યથારૂપે પ્રકટ કરનાર પ્રગતિશીલ અને માનવમૂલ્યરક્ષક વગેરે ગુણાથી મંડિત હોય છે. હવે એ મનાર જનધર્મી રહ્યો નથી. વૈચારિક ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તન જ એનું મુખ્ય લક્ષ્ય છે.
સ્વાત ંત્ર્યોત્તર વ્યંગ્ય નવાં પ્રતીકો, બિંબે, ફેન્ટસી, પેરડી, અલીગરી, પત્ર, ડાયરી, શોધ, ઇન્ટરવ્યૂ અને સ`ગાષ્ઠિ વગેરે જેવા સાહિત્યના નવા પ્રકારો તેમ જ પાર પારિક શૈલીશિલ્પના ભાષાગત પ્રયાગા દ્વારા પોતાની નવી નવી મુદ્રાએના પરિચય આપવા લાગ્યો છે. આજના વ્યવ્યને પોતાની સ્વત ંત્ર અભિવ્યક્તિ માટે પારપરિક અને રૂઢ શાસ્ત્રીય આધાર ગ્રાહ્ય રહ્યા નથી. આજ વ્યંગ્ય સામયિક હોવા છતાં પણ એમાં રહેલી વિદગ્ધતા કે કથર્નભ'ગિમાના કારણે જ ચિરસ્થાયિતાને પ્રાપ્ત કરી રહ્યો છે. આ દૃષ્ટિએ એક ઉદાહરણ વિનાદ ભટ્ટમાંથી જોઈ એ –
...
---અને શબ્દકોશમાં બેઠેલ એક ઉધઈએ એડકાર ખાધો. બીજી ઉધઇએ તેની સામે કુતૂહલથી જોતાં પૂછ્યું, પ્રેમ પ્રસન્ન જણાય છે?......ઉત્તમ ભેાજન મળ્યું કે શું ? ” “ હા '' – પહેલી ઉધઈ પેટ પર હાથ ફેરવતાં ખેાલી, “ આજે તે લેાકશાહીનું ભાજન કર્યું.. બહુ જ સ્વાદિષ્ટ પદાર્થ લાગ્યો . . ૧૧
For Private and Personal Use Only
1 ભટ્ટ વિનેાદ, ‘ આંખ આડા કાન, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપાળનાકા સામે, ગાંધી માગ, અમદાવાદ, ૧૯૮૨, પૃ. ૭૩,
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL OF DHARMA
· AN INTERNATIONAL QUARTERLY OF
WORLD RELIGIONS
Journal of Dharma is the concerted venture of scholars from various religious, Cultural and philosophical traditions, published by the Centre for the Study of World Religions (CSWR) Bangalore, India.
The Journal intends:
to discuss the problems of man's ultimate concern from the experience of the spirit active in various World Religions. to serve as a forum for the exchange of ideas and experience regarding the approaches and methods to the problems related to man's religious quest. to encourage research in inter-religious studies and dialogues. to help shape the religious outlook of humankind of tomorrow, enabling them to live a more authentic, open and dialogal religion, seeking and realizing Truth under its various manifestations.
Subscription Rates
India : Rs. 48.00
Bangladesh, Bhutan, Nepal, Pakistan and Sri Lanka : Rs. 125.00
All other Countries: US $ 28.00 (air mail)
Business Correspondence
Secretary
Journal of Dharma Dharmaram College Bangalore 560 029
INDIA
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીણવાસવદત્તમ-કર્તુત્વનો પ્રશ્ન
આર. પી. મહેતા *
નાટક “વીણાવાસવદત્તમ ૧ અપૂર્ણ સ્થિતિમાં મળે છે. પહેલા ત્રણ અંક સુધી અખંડ છે. ચેથા અંકની પ્રારંભની ત્રણ પંક્તિઓ છે; પછી નાટક અધૂરું છે. નાટકમાં લેખકનું નામ નથી. તેથી તેના કત્વ વિષે સમસ્યા છે.
ઈ. ૧૯૩૦ની અખિલ ભારત પ્રાયવિદ્યા પરિષદમાં ડે. સી. કુહન રાજાએ આ નાટકને ભાસચિત જગાવ્યું છે. “ પ્રતિજ્ઞાયૌગન્દરાયણ' સાથે આને કથાંશનું સામ્ય છેઃ પ્રદ્યોતની વિવાહમંત્રણા, ઉદયન અંગેનું કાવતરું, નીલગજનિમિત્તે પરિગ્રહણ. પ્રતિજ્ઞા' સાથે વાયસામ્ય પણ કોઈકવાર દેખાઈ આવે છે. ભાસનાટકો જેવી પ્રયુક્તિએ અર્શી પણ છે. ઇંસ: બાઈ ! તથા (f) ઇમિયા (ત્રોને અંક)
પરન્તુ આને ભાસચિત માની શકાય તેમ નથી. શેલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, આ નાટકની રચના ઇ. ના પ્રારંભના શતકોમાં થઈ હોય; તેમ જણાય છે. એક જ કથાસૂત્રને આધારે લેખક બીજી રચના કરે; તે માની શકાય નહિ. ખરેખર તે “વીશું, 'ની રચનામાં પ્રતિજ્ઞા,' એક આધાર હોય, તે સંભવિત છે.
નાટક “ આશ્ચર્ય ચૂડામણિ'માં સૂત્રધાર કહે છે–૩માયાવદત્તાત્રમતીનાં Tગ્યાના : જ: તિમHઘેરું પ્રજ્ઞાવિતસિતમ્ ' આ નાટકના કર્તા શક્તિભદ્રની પુરાગામી રચના ઉન્માદવાસવદત્તા’ છે. આ નાટકના સંપાદક શ્રી એસ. કુષ્પસ્વામી શાસ્ત્રીને અભિપ્રાય છે કે “વીણા'નું અ૫રનામ “ઉન્માદ ' હોય અને એ રીતે “વીણા'ના કર્તા શકિતભદ્ર હોય; તે સંભવિત છે.
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક, ૧૨૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૯૭-૧૦૦,
* સંસ્કૃત વિભાગ, બહાઉદીન આર્ટસ કોલેજ, જુનાગઢ-૩૬૨૦૦૧,
• ગુજરાત રાજય સંસ્કૃત અધ્યાપક મંડળના જાન્યુઆરી”૮૮ના અમરેલી મુકામે યે જાયેલ અધિવેશનમાં વંચાયેલ નિબંધ.
૧ Shastri S. Kuppuswami-વીણાવાવ સમ્ ; Madras; 1931-આધારસ્થાન.
२ शर्मा (डॉ.) श्याम--संस्कृत के ऐतिहासिक नाटक; देवनागर प्रकाशन, जयपुर; ૬. ૩૩૩,
3 Adaval (Dr.) Niti-The story of king Udayana, The chowkhamba sanskrit series office, Varanasi; 1970; first edition, P. Introduction XXVII
૪ હિતમ, મારવર્ષનૂડામળિ :--પ્રથમ રાજના; Shri Balmanorama Press, Madras; 1933.
૫. Ibid. : Intro, pp. 16-7. સ્વા ૧૩
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
વીણા 'ને શક્તિભદ્રની રચના માની શકાય તેમ નથી. શક્તિભદ્ર ઇ. ૮મા શતકના અન્તમાં અથવા ૯માં શતકના આરંભમાં થયા છે. નાટકનાં શૈલી અને સ્વરૂપને જોતાં, આને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. તેમ જ શકિતભદ્રને કતોપણ માટે બીજા કોઈ પુરાવા નથી.
આચાર્ય દંડી (ઇ. ૬૬૦-૬૮૦ )ના “ અવન્િસુન્દરી’નાં પ્રારંભિક પદોમાં એક આ છે–
शूद्रकेणासज्जित्वा स्वच्छया खड्गधारया ।
जगद् भूयोऽम्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥८ શદ્રક અનેકવાર સ્વરછ ખડ્ઝની ધારથી જગતને જીતી લીધું અને પછી આત્મચરિતવાળી રચનાથી એને છાઈ વળે'. શુદ્રકની આત્મચરિતાત્મક રચના “ વીણા ' હોય તે સંભવિત છે. આત્મચરિતને અંશ “ મૃછકટિક' કરતાં વીણા માં વિશેષ જણાય છે. “અવન્તિસુન્દરીકથાસાર (૪–૧૭૭–૨૦૦૨) 'માં. આ વિગત છે– શદ્ધકને રાજકુમાર સ્વાતિ સાથે શત્રુતા હતી. એકવાર તે વિદિશામાં કેદ થઈ ગયા. ત્યારે બન્યુદર વગેરે મિત્રોની મદદથી છૂટયો. ઉજજૈનમાં તેણે રાજકન્યા વિનયમતીને ઉદ્યાનમાં જોઈ. બંનેની દૃષ્ટિ મળી અને અનુરક્ત બન્યાં. શૂદ્રક કન્યાને લઈને નગરમાંથી નાસી ગયે. શત્રુને હરાવીને મિત્રો અને પત્નીની મદદથી શાસન કર્યું.' ઉદયનવૃત્તાન્ત સાથે આનું સામે જોઈ શકાય છે. છે. શુદ્રકને સમય ઈ. પાંચમી-છઠ્ઠી સદી છે.૧૦ વીણા ૦'ને રચનાકાળ પણ ઈ. સ.ના આરંભિક શતકોને જણાય છે.
દક્ષિણનાં નાટકોમાં સૂત્રધારકૃતારંભ અને “પ્રસ્તાવના ને બદલે “સ્થાપના ' શબ્દ છે. દક્ષિણમાં ઉદયનનાટકોને “વત્સરાજયરિત ' કહેવાની પરંપરા છે. આ નાટકનું એક નામ “વત્સરાજચરિત' છે. આ રીતે નાટક દાક્ષિણાત્ય જણાય છે. શ્રી જી. કે. ભટે૧૧ સપ્રમાણ સિદ્ધ કર્યું છે કે શૂદ્રક દાક્ષિણાત્ય હતા.
De S. K.-A History of Sanskrit Literature Vol. 1; University of Calcutta, Calcutta ; 1964, second edition; p. 301, fn, 3.
1. Kane P. V.- History of Sanskrit Poetics ; Motilal Banarasidass, Delhi 6; 1961; third edition : p. 133.
८ अवन्तिसुन्दरी-अनन्तशयन विश्वविद्यालय, त्रिवेन्द्रम; १९५४.
- ૧ u૪ (શી ) નાની-ક; મોતનાર થનારીવાસ, નારણ; ૧૧૬૪, પ્રથમવૃત્તિ; 1. ૨૨-૪.
१० त्रिपाठी ( डॉ ) रमा शङ्कर-मृच्छकटिकम् ; मोतीलाल बनारसीदास, दिल्ली ७; ૧૭૫; પુનર્મુદ્રા; પ્રાથન, 3. ૨૮.
11 Bhat G. K. --Preface to Mscchakaçika; The New Order Book Co., Ahmedabad; 1953; p. 188.
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીણાવાસવદત્તા -કલને પ્રશ્ન “પાપાતક” “મૃ૨૭૦ " અને “વીણઃ '—ત્રણેયમાં નાન્દી લેક શિવને છે. એક જ કર્તા હોય ત્યારે એનાં નાટકના નાન્દીશ્લોકમાં આરાધ્યદેવ એક જ હોય છે. કાલિદાસનાં ત્રણેય નાટકના નાન્દીપ્લેકમાં શિવ છે. મૃર૭૦'માંથી જણાઈ આવતી શદ્રકની સાહિત્યિક વિશેષતાઓ-પ્રસાદગુણ, અસરકારક સંવાદો, મહદંશે અદીર્ધ છંદમાં લખાયેલા વસ્તુને ઉપકારક પદ્યો–આ નાટક “વીણ' માં પણું જોવા મળે છે. ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ સાર્વભૌમ રાજા ન હતો અને રાજાઓ ચારિત્રભ્રષ્ટ હતા. “મૃ૭૦'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. આ નાટક “વીણા'માં પણ આ સ્થિતિનું સુચન છે. પ્રમુખ સત્તાકેન્દ્રો પ્રદ્યોત અને ઉદયન છે. પરંતુ ઉદયનને પ્રદ્યોતની સત્તા માન્ય નથી બાકીના રાજએ. દારૂડિયા, મૂર્ખ, જુગારી, ઘાતકી, ઈર્ષાળુ અથવા ડરપોક છે. આ રીતે નાટક “વીણાવાસવદત્તા 'ના કર્તા શદ્રક હોય; તે વધુ સંભવિત લાગે છે. For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
OUR LATEST MONUMENTAL PUBLICATIONS
RAJPUT PAINTING: 2 Vols.-ANAND K. COOMARASWAMY,
-with a Foreword by KARL J. KHANDALAVALA
pp. 108 text. 7 Multi-coloured plates, 96 plates, Delhi, 1976 Cloth Rs. 500
A valuable guide to understand Rajput Painting of the 14th Century A.D.; the book portrays the popular religious motifs and offers information on Hindu Customs, Cstumes and Architecture.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A HISTORY OF INDIAN PHILOSOPHY: 5 Vols.-S. N. DASGUPTA
pp. 2,500: Delhi, 1975: Rs. 200
A comprehensive study of Philosophy in its historical perspective. The author traces the origin and development of Indian Philosophy to the very beginnings, from Buddhism and Jainism, through monistic dualistic and pluralistic systems that have found expression in the religions of India.
THE HINDU TEMPLE: 2 Vols. STELLA KRAMRISCH
pp. 308, 170 (text) + 81 plates, Delhi, 1976, Cloth Rs. 250
The work explains the types of the spiritual significance of the Hindu Temple architecture, traces the origin and development of the same from the Vedic fire altar to the latest forms, discusses the superstructure, measurement, proportion and other matters related to temple architecture.
TAXILA: 3 Vols.--SIR JOHN MARSHALL
pp. 420, 516, 246 plates, Delhi, 1975, Cloth Rs. 400
The book records the political and cultural history of N. W. India (500 B.C.-A.D. 500), the development of Buddhism, the rise and fall of political powers-Aryans, Greeks, Sakas etc. and illustrates the archaeological remains by 246 photographs.
JAIN AGAMAS: Volume 1 Acaranga and Sutrakrtanga (Complete)
Ed. by MUNI JAMBU VIJAYAJI, pp. 786: Delhi, 1978, Cloth Rs. 120
The volume contains the Prakrit Text of the two agamas, Exposition by Bhadrabahu in Prakrit, the Sanskrit Commentary by Silanka, Introduction Appendices etc. by Muni Jambu Vijayaji Maharaja.
ANCIENT INDIAN TRADITION AND MYTHOLOGY (in English translation) (Mahapurāņas)-General Editor: PROF. J. L. SHASTRI. App. In Fifty Volumes Each Vol. Rs. 50 Postage Extras pp. 400 to 500 each Vol.: Clothbound with Gold Letters and Plastic Cover. In this series 12 Vols. have been published: Clothbound with Gold letters. Vols. 1-4 Siva Purana; Vols. 5-6 Linga Purana, Vols. 7-11 Bhāgavata Purana, Vol. 12 Garuda Purāṇa (Part I).
INDIA AND INDOLOGY: Collected Papers of PROF. W. NORMAN BROWN-Ed. by PROF. ROSANE ROCHER: pp. 38 + 304, Cloth Rs. 190
The book contains important contributions of Prof. W. Norman Brown to Indology: Vedic Studies and Religion, fiction and folklore, art and philology, the book contains a biographical sketch of Prof. Norman Brown and a bibliography of his writings.
ENCYCLOPAEDIA OF INDIAN PHILOSOPHIES: Ed. KARL H. POTTER Vol. I Biblio
graphy. pp. 811, Rs. 80, Vol. II Nyaya Vaisesika, pp. 752, Rs. 150
This is an attempt by an international team of scholars to present the contents of Indian Philosophical texts to a wider public. Vol. I contains the Bibliography of the works on Indian Philosophies. Vol. II gives a historical resume, nature of a philosophical system and summaries of works beginning from Kāṇāda.
SERINDIA: Demy Quarto, Vols. I-III Text, Appendices, Indices, Illustrations 545, (pp. 1
1580): Vol. IV Plates 175, Vol. V Maps 94 (Shortly)
This book is based on a report of explorations carried out by Sir Aurel Stein in Centra! Asia and Western most China and contains scholarly analysis of the finds by experts in their respective fields.
PLEASE WRITE FOR OUR DETAILED CATALOGUE MOTILAL BANARSIDASS Indological Publishers and Booksellers
Bungalow Road, Jawahar Nagar, DELHI-110007 (INDIA)
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં
આધુનિકતાવાદી વલણા
અજિત ઠાકોર
૧૯મી સદીના મધ્યભાગે યુરોપ—અમેરિકામાં આધુનિક સર્વેદના તત્ત્વચિંતન અને સાહિત્યમાં પ્રકટવા લાગી. એના મૂળમાં પરપરાવિચ્છેદ રહેલે છે. આધુનિક સર્વેદના યાંત્રિકરણુ અને શહેરીકરણુની સમસ્યાઓમાંથી ઉદ્ભવી અને યુદ્દો-વિશ્વયુદ્ધોથી અણિયાળી બનતી ગ′. Virginia Woolf કહે છે કે On or about December 1910 human nature changed.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
યાંત્રિકરણ, શહેરીકરણ, વિશ્વયુદ્ધો અને અકલ્પ્ય માનવસંહારને પરિણામે માનનિયત (Human Condition )ના પ્રશ્નો ઊભા થયા. પરંપરાગત સામાજિક-ધાર્મિક મૂલ્યો પાસેથી એનાં ક્રાઇ સમાધાના કે ઉકેલે ન મળ્યા. પર પરાગત મૂલ્યવ્યવસ્થાની અપ્રસ્તુતતાનેા અનુભવ થતાં આધુનિકોએ તેને નકારી કાઢી. બધા જ રેડીમેઈડ સરળ સમીકરણોને છેદ ઊડી ગયા. એટલે માનવઅસ્તિત્વને અથ ખેાજવાની જવાબદારી વ્યક્તિ પર આવી પડી. આ મથામણમાંથી આધુનિક ચેતનાના ઉદ્ભવ થયો. નિત્સેએ God is dead કહી ઈશ્વરમૃત્યુની ધાણા કરી એ એનું પ્રતીક છે.
પરંપરાની નિસ્બત નૈતિક સમસ્યા સાથે છે તા આધુનિક વૈદનાની નિસ્બત અધ્યાત્મિક સમસ્યા સાથે છે. કામુ કહે છે તેમ What distinguishes modern sensibility from classical sensibility is that the latter thrives on moral problems and the
former on metaphysical problems. ( Literary Modernism P. 18. ) આધુનિક દષ્ટિબિંદુના પાયામાં the human lot is inescapably problematic—માનનિયંતિ અનિવાર્ય તયા સમસ્યાયુક્ત છે—એ ગૃહીત રહેલું છે. આધુનિક સંવેદનાના ઉદ્ભવ—વિકાસની પ્રક્રિયા કંઈક આવા આલેખ દ્વારા દર્શાવી શકાય :
#
‘સ્વાધ્યાય' પુ. ૨૯, અંક ૧-૨, દીપેોત્સવી-વસ'તપ'ચમી અંક, નવેમ્બર, ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૧૦૧-૧૧૦.
સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ૩૮૮ ૧૨૦,
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
અજિત ઠાકોર
––––યંત્રો-શહેર-વિશ્વયુદ્ધો-સંહાર --->માનવનિયતિ સામે પ્રશ્ન - છિન્નભિન્નતા
->પરંપરાગત મૂલ્ય-સમીકરણ-સૂત્રોની અપ્રસ્તુતતા
આધુનિકતા
->એ મૂલ્યોને નકાર - એનાથી વિચ્છેદ
4211 RUELHI : The London bridge is falling down.
----->Spiritual Vacuum અધ્યાત્મભૂલ
ન્યાવકારા
------>અર્થ–પ્રક્રિયા
આવી સમસ્યા નડતી સમસ્યા નડે છે પણ સમસ્યા નડે છે તેથી સમસ્યા નડે, નથી, સભાન નથી. સરળ ઉકેલ શોધી લે છે. આત્મહત્યા કરી લે છે. મુકાબલે કરે, - પશુ
આધ્યાત્મિક પલાયનવાદી ભૌતિક પલાયનવાદી અવઢવમાં જીવે. આમ માનવનિયતિસંદર્ભે મનુષ્ય ચાર પ્રકારે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. ૧. અસ્તિત્વને શો અર્થ છે તેની સભાનતા જ જેનામાં ન જન્મે. આવી ચેતનાબધિર વ્યક્તિ પશુ છે. ૨. એને સરળ ઉકેલ પરંપરાગત મૂલ્યોમાંથી મેળવી લે. આવી વ્યક્તિ આધ્યામિક પલાયનવાદી અને પોકળ hollow man છે. ૩. એને જવાબ પરંપરાગત મૂલ્યમાંથી ન મળતાં હતાશ થઈ આત્મહત્યા કરી લે. એ વ્યક્તિ સ્થૂળ અર્થમાં પલાયનવાદી છે. ૪. એને મુકાબલો કરી માનવઅસ્તિત્વને અર્થ જવાનું ઉત્તરદાયિત્વ સ્વીકારે પરિણામે. સતત અવઢવમાં, અ–સુખમાં-discomfort-માં જીવે તે નિત્યેની દૃષ્ટિએ સાચુકલે માણસ. બીજી રીતે કહીએ તે men learn to find comfort in their wounds.
આધાનિક ચેતનાનું મુખ્ય લક્ષણ તે પરંપરા સામે વિદ્રોહ. એ તત્કાલીન સંરતિ, ઢિઓ, મૂલવ્યવસ્થા અને બૌદ્ધિકતાને નકારે છે. અરવીંગ હો આધુનિકતાનાં લક્ષણેની વિશદ વર્યા કરે છે : (૧) આવાં ગાઈ વલણું આધુનિકતાનું મહત્ત્વનું લક્ષણ છે. એમાં સર્જક ભાવકને રીઝવવા માટે લખવાના બુઝવા ખ્યાલને ફગાવી દે છે. આક્રમક સંરક્ષણાત્મકતા, આત્યંતિક આત્મસભાનતા, પયગંબરી વલણ અને એકાકીપણાનું આળ આવાં ગાર્દની મુખ્ય ખાસિયત છે. ૨) આધુનિકતા જીવનદર્શન વિશે જુદુ વલણ લે છે. કામુને મતે પરંપરાગત સંવેદના નૈતિક સમસ્યાઓ સાથે તે આધુનિક સંવેદના આધ્યાત્મિક સમસ્યાઓ સાથે કામ પાડે છે. એમાં માનવજાતિની નિયતિમાં અશ્રદ્ધાનું પ્રબળ વલણ જોવા મળે છે. એમાં સામાજિક ચેતનાને સ્થાને વૈયક્તિક ચેતના અને તેના અનુભવને મહિમા થયો છે. (૩) આધુનિક સંવેદનામાં પ્રકૃતિપ્રેમ અને રતિ કેન્દ્રસ્થૂત છે, બકે અવગણના, તિરસ્કાર પામે છે. યાંત્રિક સંસ્કૃતિ અને વિરતિનું બાલેખન થાય છે. એમાં કુત્સિતના આલેખનો મહિમા થાય છે. આધુનિક ઉદાત્ત વિષયવસ્તુને
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણ
૧૦૩
કારણે જ કળાકૃતિ મહાન બની જાય છે, એ માન્યતાને ફગાવી દે છે. (૪) આધુનિકતા આદિમતા તરફ વળવા તાક છે. એ સંસ્કારિતા, શિષ્ટતાને તિરસકારી પ્રાકૃત મનેવલણોને નિઃસંકોચ પ્રકટ કરે છે. એ નાગરી નૈતિકતાને ઉપહાસ કરે છે. (૫ અસ્તિત્વના હેતુની ખેજ માટેની મથામણ અને એ મથામણની નિફિલીસ્ટ ઈડ-નાસ્તિમૂલ શૂન્યતામાં પરિણતિરૂપ નારિતવાદ (Nihilism) આધુનિકતાનું એક મહત્ત્વનું લક્ષણ છે. (૬) કૃતિની સ્વાયત્તતા તથા પ્રતીકવાદ, ક૯૫નવાદ, અતિવાસ્તવવાદ આધુનિકતાની કળાગત વિભાવનાને અનુલક્ષે છે. ધૂનિકોને મતે કૃતિ સ્વયંપર્યાપ્ત છે. એ જીવનદર્શન કે ભાવકના પ્રતિભાવથી નિરપેક્ષ છે. એમાં સર્જક પ્રતીક કલ્પન આદિથી સંકુલ અને દુર્બોધ સૃષ્ટિનું નિર્માણ કરે છે. સર્જક ચેતનાના અધસ્તરમાં ડૂબકી મારી અતિવસ્તુની અનુભૂતિ અને તેની ઓટોમેટીક રાઈટગ દ્વારા અભિવ્યક્તિ પણ કરતે હોય છે. આ જ સંદર્ભે આધુનિકતા પરંપરાગત કળાનિયમને ફગાવી દે છે. એ અ-તંત્રતાને આશ્રય લે છે. પ્રબળ પ્રોગવાદી વલણ અને એને પરિણામે પરંપરાગત સાહિત્યસ્વરૂપ, શૈલીઓમાં તોડફેડ, એમનું સંકરણ અને નૂતન અભિવ્યક્તિ સ્વરૂપની ઉદ્દભાવનાને આવેશ એમાં જોવા મળે છે. (૭) કુત્સિત, આઘાતક અને દુહ્ય અભિવ્યક્તિ આધુનિક સર્જકતાનું મહત્વનું લક્ષણ છે. આધુનિક સર્જક જાણ કરીને પ્રાચીન સંસ્કૃતિના સંરક્ષકો માટે દુર્ણાહ્ય બની જાય છે. એ ભાવકને મુગ્ધ કરી દે તેવા વિષયો પસંદ કરે છે. ભાવકે પાળેલી પંપાળેલી લાગણીઓ સામે એ ભય ઊભું કરે છે. આને આશય ભાવકના સ્ટોક રીસપેન્સ-રૂઢ પ્રતિભાવ-ને તેડવાને છે. એ જોવા, અનુભવવા અને અભિવ્યક્ત કરવાની બંધાઈ ગયેલી ધરેડને તોડી નાંખે છે. એ પિતાની પણ કોઈ ધરેડ ઊભી થવા દેતો નથી. એની ભાષામાં પણ બરછટપણું, મુસિતતા અને આઘાતક શબ્દ–અર્થ સંયોજને જોવા મળે. એ પરંપરાગત છંદ-લયને, અલંકાયોજનાને ફગાવી દે છે. (૮) આધુનિક પરંપરાના સર્વગુણસંપન્ન નાયકની સામે Anti-hero વિનાયક રજુ કરે છે. આ વિ–નાયક નિશ્ચિત થઈ ગયેલા, ચહેરો ખોઈ બેઠેલા, જતુ બની ગયેલા આધુનિક માનવને રજૂ કરે છે.
સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણે કયાં કેવી રીતે ભાતે પ્રકટ્યાં છે એનો વિચાર કરતા પહેલાં “આધુનિક સંસ્કૃત સાહિત્ય ’ની વિભાવના સ્પષ્ટ કરવી જરૂરી છે. જગન્નાથોત્તર સાહિત્યને શ્રી રામજી ઉપાધ્યાય “ આધુનિક સંસ્કૃત સાહિત્ય' તરીકે ઓળખાવે છે. “ આધુનિક અને “સમકાલીન', “સાંપ્રત” કે “ અર્વાચીન વચ્ચે રહેલે ભેદ ભૂલવા જેવો નથી. “આધુનિક ” કે “ આધૂનિકતાવાદી' સંજ્ઞા પશ્ચિમમાં Modern કે Modernist Literature માટે વપરાય છે.
આધુનિકતા' પશ્ચિમમાં યાંત્રીકરણ, શહેરીકરણ અને વિશ્વયુદ્ધોને કારણે પ્રકટેલી “વિશિષ્ટ સર્જકચેતના' માટે રૂઢ થયો છે. જ્યારે “સમકાલીન ', “ સાંપ્રત ' સંજ્ઞા સમયની દષ્ટિએ હમણાં રચાતા સાહિત્ય માટે વપરાય છે. Irving Howe “સમકાલીન' અને “ આધુનિક ' વચ્ચેનો ભેદ સમજાવતાં કહે છે કે, where the contemporary refers to time, the modern refers to sensibility and style, and where the contemporary is a term of neutral reference, the modern is a term of critical placement and judgement. (Literary Modernism P. 12-13)
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
અજિત ઠાકોર
જગન્નાથ પછી ૨૦મી સદીના આરંભ સુધી રચાયેલા સ`સ્કૃત સાહિત્યમાં પ્રશિષ્ટ અને પરપરાગત સવેદના જેવા મળે છે. એ પછી સ્વાતંત્ર્ય સુધીના સસ્કૃત સાહિત્યમાં રાજકીય અને સામાજિક સભાનતા પ્રકટતી જેવા મળે છે અને સ્વાત ંત્ર્યત્તર સસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણા અલ્પમાત્રામાં પણ નિશ્ચિતપણે દેખાવા લાગે છે. જો કે સાંપ્રત સ ંસ્કૃત સર્જ કચેતના મહદ ંશે તેા પર પરાદ્ધ જ લાગે છે. એનું કારણ પણ સમજાય તેવું છે. સાંપ્રત સ ંસ્કૃત સર્જકચેતના પર સંસ્કૃત જેવી અતિપ્રાચીન ભાષાની સમૃદ્ધ અને વૈવિધ્યભરી પરપરાના અતિશય પ્રભાવ હોય તે સ્વાભાવિક પણ છે. તેથી જ સ્વાત ત્ર્યાત્તરકાલીન સસ્કૃત સકા ભારતીય સ ંસ્કૃત, ધર્મ અને સંસ્કૃત ભાષાની ઉપેક્ષા કે ઉન્મૂલનથી જે અવસાદ, નરાશ્ય અનુભવે છે તેવા આજના માનવની કરુણુ નિયતિથી નથી અનુભવતા. એ આજના નિમિત્ત, ન્નિભિન્ન, જંતુ સદશ, હતાશ અને ઉખડી ગયેલા માનવની નિયતિથી અપવાદ બાદ કરતાં વિમુખ થઈ ગયા છે. સર્જકની આવી એકદડિયા મહૅલમાં પૂરાઈ રહેવાની શાહમૃગી વૃત્તિ સાંપ્રત સર્જક સામે પડકાર ઊભા કરે છે. સાંપ્રત સ`સ્કૃત સાહિત્યમાં સામાજિક ચેતનાના સ્વાત ઋપૂર્વે હતેા તેટલા જ દાબ આજે જોવા મળે છે. વ્યક્તિચેતના યુરોપીય અને ભારતીય ભાષાઓમાં કેન્દ્રસ્થાને છે. પણ સ`સ્કૃત સાહિત્યમાં તે તે પરિધ પર કયાંક કયાંક જ દૃશ્યમાન થાય છે. આથી આજે રચાતા સંસ્કૃત સાહિત્યના સ્વપાંશ જ ‘ આધુનિક ’ નામને પાત્ર છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં આધુકતાવાદી વલણા સંસ્કૃત સાહિત્યમાં કેવી રીતે-ભાતે પ્રકટ્યાં છે, તે દર્શાવવામા ઉપક્રમ રાખ્યા છે. દેવ માધવ, રાધાવલ્લભ ત્રિપાઠી, કેશવચં દાસ, રાજેન્દ્ર મિશ્ર, શ્રીનિવાસ રથ, પુષ્પા દીક્ષિત આદિ અનેક સર્જકોમાં આધુનિકતાવાદી વલણા વત્તાઓછા અંશે જોવા મળે છે. અહીં આધુનિકતા સાથે એક સ વિશેષની સ કતાનાં વલણા પણ સુગ્રથિત રૂપે વ્યક્ત થાય એ માટે શ્રી હદેવ માધવમાંથી ઉદાહરણો લીધાં છે. સહદયા અન્ય સર્જ કામાં પણ આ વલણા પ્રમાણિત કરશે, એવી આશા છે.
પર’પરાગત કવિ ચિત્તમાં અમૂત, હવાઈ રીતે માનવીની શાધ કરે છે. કઠોર વાસ્તવિક્તાથી પલાયન થવાનું એનું વલણુ છે. તે આધુનિક કવિ કઠેર વાસ્તવથી હતાશ, છિન્ન બનેલા માનવની કરુણુ નિયતિની સુખામુખ થવાનું સાહસ કરે છે :
बाउलभक्तः मनसो मनुष्यं अन्विष्यति
अहं
મટીયાળીવિષાયસંગીતે....... (૬. ન. શિ. પૂ. (૧)
પરપરાગત કવિ અને આધુનિક કર્વિના દૃષ્ટિકોણુમાં રહેતા આ ભેદ પર પરાને ફગાવી દેવાને કવિવલણને સૂચક છે. આધુનિકતાનું પર પરાવિચ્છેદરૂપ પ્રમુખ લક્ષણો અહીં. દૃષ્ટિગોચર થાય છે.
પરપરાગત કવિ નગ્ન અને કુત્સિત વર્તમાન સામે શાહમૃગી વૃત્તિથી પીઠ ફેરવી નૈતિક મૂલ્યોમાં સમસ્યાનું સરળ સમાધાન શૈધે છે. એ આધ્યાત્મિક આત્મહત્યા કરી લેનારા ભાગેડૂ અને પાકળ છે. આધુનિક કવિ કુત્સિત વર્તમાનને ઉવેખતા નથી. એ એના મુકાબલે કરે છે. હ દેવ પરંપરાગત કવિની શાહમૃગી વૃત્તિને ઉપહાસના કાકુ વડે ઉઘાડી પાડે છે :
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણે કે
कलकत्ता-सोनागाच्छीवासिन्याः વેરથાણા:/ના/ન દૃષ્ટા ગ્રીન મતો ત્રીજો નિયતિ સર્ષ તીરે | (૪. ઝ, fiા. . ૪૦ )
આધુનિક કવિ યુદ્ધ આદિની વિભીષિકાએ પરંપરાગત મૂલ્યવ્યવસ્થાની પ્રસ્તુતતા સામે ઊભો કરેલે પડકાર પ્રમાણે છે. એ આ ખોખલી અને અપ્રસ્તુત પરંપરામાં શ્રદ્ધા રાખી શકતું નથી. યુદ્ધમાં માણસ કે શહેર કે સંબંધ જ નથી બળતા, શાંતિ, કાશ્ય જેવાં મૂલ્ય અને માતૃપ્રેમ જેવા ભાવો પણ બળી જાય છે ?
दाधनगरश्रियं/-दग्धशान्ति/-दन्धकारुण्यं -दग्धसज्जनश्वास/-दग्धमातहृदयानि/प्रति
વાનિ નનાનિ ? /નિ સરનાનિ? /ifન ? થથય. ..(૨. s. ft. 94 ૮) આધુનિક કવિને નિર્વેદ અને નિર્ભાન્તિ પ્રશ્ન-ઉપાલંભતા કાકુમાં અભિવ્યકત થાય છે, તે આસ્વાદ્ય છે.
આધુનિક કવિ માનવના અભાવભર્યા જીવનને, અની શન્યતાને કાવ્યને વિષય બનાવે છે. પરંપરાગત કવિમાં જોવા મળતા ખોખલા આશાવાદને સ્થાને આધુનિક કવિનું વલણ માનવની કરુણ નિયતિ આદર્શ કે આશાવાદના વાઘા પહેરાવ્યા વિના રજૂ કરવાનું છે. આ નૈરાશ્ય જ એને પિતાની સમસ્યા સાથે ખૂઝતે સાચકલે માણસ બનાવે છે. આધુનિકતાને અભિમત Anti-Hero વિનાયક હર્ષદેવે “ઊંટના પ્રતીક દ્વારા રજૂ કર્યો છે:
उष्ट्रस्य जीवनरेखा रणम् । उष्ट्रस्य लग्नस्थाने सूर्यातपः । ફક્ય અબ્દને સ્થાને મgs: उष्ट्रस्य षष्टिलेखे
વિઘારા નિલિત: ક્વાથવાડા (ર. ન. શિ. ૬. રૂ૫-૨૬) અહીં આધુનિકતામાં જોવા મળતો Tragi-Farce કરુણગર્ભ ઉ ૫હાસ આધુનિક સંસ્કૃત કાવ્યને એક આગવું સ્વાદ પ્રકટાવે છે.
આધુનિક કવિ વિચ્છેદની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે. પરંપરાગત સાહિત્યમાં વિરછેદનું નિરૂપણ થતું હતું. પરંતુ તે વિચ્છેદ અવાન્તર સ્થિતિરૂપ હતો. બહેકે એ અંતિમ મિલનને પરિપૂર્ણ બનાવવાના સાધનરૂપે જાતે હતે. આધુનિક કવિમાં એ અંતિમ, આત્યંતિક અને કાયમી સ્થિતિરૂપે આવે છે. તેથી એ માનવનિયતિ બની રહે છે. હર્ષદેવના ગીffપદ્ધ જતમ્ કાવ્યનું શીર્ષક આધુનિક સંસ્કૃત કવિતામાં પ્રવેશેલા નવા વિષયો અને નવા દષ્ટિકોણને સૂચવી દે છે. પરંપરાગત કવિના પ્રકૃતિપ્રેમ સામે આધુનિક કવિના પ્રકતિ તરફના વલણ વચ્ચેનો ભેદ પણ અહીં જોવા મળે છે. હવા ૧૪
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
हे द्विज ! त्वनि अतोऽसि दूरे
कृत्वा मामिह नष्टम् ।
कृत्वा मामिह म्रष्टम् । हे गतिमय ! न च पुननिवर्त्य
વ્યfધસમરું રહણ સુદ (૪. . શિ. 1. ૨૪) આધુનિક કવિ ઈશ્વરના અસ્તિત્વ સામે શંકા ઉઠાવે છે. એ ઈશ્વરે કરેલી આ સૃષ્ટિની રચના પાછળ દેખાતી અસંગતિ સામે પણ પ્રશ્ન ઉઠાવે છે. ભલે આપણે કવિ ઇશ્વરમૃત્યુ સુધી ન પહોંચ્યો હોય પણ એને ઈશ્વર કયારેક રજ જે બ્રાંત, મૃગણિકા જેવો છદ્મવેશી, પિકળ અને આસુરી તત્ત્વ તો લાગે જ છે : (૬) ! | રાતિ | | અજીતસમક: / HarsurTT |
ગુઃ 1 | સf: (. . શિ, ૪). (૨) ત્વચા fifમાં વિરવભેર સૌચમ્ |
મધુ નૈય પાત્ર ૬ સુષ્ટ તથપિ છે (૨. . . p. ૨૪) ઈશ્વર વિશેની આ અવઢવ પણ આધુનિકતાનું મહત્વનું લક્ષણ છે.
આધુનિક કવિ યાંત્રીકરણ અને શહેરીકરણથી સર્જાયેલા અમાનવીયકરણ Dehumanizationને અનુભવે છે. શહેરના વિસંગતિભર્યા જીવનથી માણસને ચહેરો ભૂંસાઈ ગયો છે. એની જગુપ્સા જગવતી કદર્યતા આધુનિક કવિતામાં અનેક પ્રકાર પ્રકટ થઈ છે :
संकेतरहित पत्रं भूत्वा/अहं निवसामि तव नगरे अलकनन्दे ! शाकिनीवत् प्रस्खलन्ति बसयानानि । कीटशलभतुल्या नागरकाः ।/ शूकरदन्तसमः टयबलाइटप्रकाशः । Tદ્વવ ...વિ : માર્ક:
ક્ષરોમરfનનો મિy: I ગૂગરાળ તમિમ (૨. s. fશ. ૬. ૨) માનવગૌરવને લેપ થતાં માણસનું જતુ બની જવું એ આધુનિકતાનું એક વિશિષ્ટ લક્ષણ છે. એ જ રીતે નગરની ભયાનક અને બિભત્સ સૃષ્ટિનું પણ અહીં સૂચન થયું છે.
આધુનિક સર્જકચેતના આ ખલી, નપુંસક, સુષ્ઠ સુષ્ઠ અને બિભત્સ નાગરીવૃત્તિ સામે વિદ્રોહ કરી આદિમતા તરફ વળે છે. આદિમતા તરફ પ્રબળ આકર્ષણ અને પ્રાકૃત પ્રતિભાવોની છોછ વિના અભિવ્યક્તિ આધુનિક સાહિત્યનું એક પ્રબળ વલણ છે : (૨) સમઢ:/frણીયુવતyવાનોનાવૃત્ત !
नाविककन्यावक्षःस्थलसदृशो रोमाञ्चकः । (२) मसाईकन्यका वर्ण इवान्धकारः ।
ચુકાશાલા/અથrો વિસતિ -(. ગ. શિ. p. ૨૮). આધુનિક સર્જક ચેતનાના અધસ્તલમાં ડૂબકી મારવાનું સાહસ કરે છે. આપણા ચેતનાનો ઘણો મોટો વિસ્તાર સ્વપ્ન આદિમાં પ્રકટ હોય છે. આપણી બાહ્ય ચેતના તે આપણી
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણ
સમગ્ર ચેતનાના નાનકડા અંશરૂપ હોય છે. આધુનિક કવિ તર્કથી ન પકડાતા સ્વપ્ન આદિમાં ઝિલમિલરૂપે દેખાતા અતિવાસ્તવને તાગવાને પુરુષાર્થ કરે છે. પશ્ચિમમાં જોવા મળતી સરરીય, કવિતા રચવાના પ્રયાસો આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પણ થયા છે:
केनापि घटिकायन्त्रस्य स्नानागारे जलप्रवाहो मुक्तः
વાઘટવા વદતિ . (સામનધ્યમ્ ૧૧, ૧૨, પૃ. ૨૨), હર્ષદેવ અહીં રોગભ્રમની અનુભૂતિને સમયજળના અસ્તિત્વમાંથી વહી જવા રૂપે એક કલ્પન દ્વારા વ્યક્ત કરે છે. જાગૃતિ અને તંદ્રાના સંધિકાળે આંખમાં પ્રવેશતાં સ્વપ્ન એ નાવીન્યપૂણું ચાક્ષુષ ક૯પન દ્વારા રજૂ થાય છે:
स्वप्नेष/सानमेरिनो नगरसम। किञ्चित् स्वप्नं
ઘનતવમાTHEશે નેત્રોઃ વજન, પ્રવરતા (રુ.. . ૨૧) આધુનિક સંસ્કૃત કવિએતના દેશ-કાળ ભાષાના સીમાડા તોડી વિશ્વચેતના સાથે સંધાન રચવા મથે છે. વિશ્વનાં વિવિધ નગર, ભાષાઓ, વ્યક્તિઓ, સાહિત્ય અને દંતકથાઓના સંદર્ભો રોપીને સર્જકચેતનાને વિસ્તારવાનું સાહસ સ્પૃહણીય છે : (૧) મારા -વિત્રત:/તનનોfસ્ત (Out-sider )
fજો જ્ઞાવિ . (ર. ન. શિ. ૬, ૪૦૩ (२) ओ हविनो-नवलिकाया/आसन्नमृत्युबालिकायाः/
पुरतः झंझानिलप्रचण्डचपेटसंहतिषु/निश्चलमन्तिमं पर्ण
( થાકે મહાનિહિતમેa) s$ (રુ. s. fશ, પૃ. ૪૦), ( ૩ ) fસત્રતા:/દૂરગારી મિત્ર વરિતતમ્ (રુ. ન. શિ.) હર્ષદેવ વિશે, ગાવાનો, નૌનારી-રાંઝાનિયાવન” માં દેશકાળના તે ગ્રીક પ્રેમદેવા એક્રોડીટી કે મેઘાલયના “કથા આગાના ” મહાકાવ્યમાં આવતા બે ભાઈઓની દંતકથાથી ભાષાસંસ્કૃતિના સીમાડા પણ ઓળગે છે. '
આધાનિક સંત કવિતામાં ગઝલ, સેનેટ જેવા અન્ય ભાષાના કાવ્યપ્રકારોને પ્રવેશ કરાવવાનું વલણ પણ આધુનિક છે. આધુનિક સર્જક મુકતક, લહરી, સ્તોત્ર જેવા પરંપરાગત કાવ્યપ્રકારને છેડી દે છે. એ ઇદના ઝાંઝરથી ઊર્મિકવિતાને મુક્ત કરી અભિવ્યક્તિની મોકળાશ માટે મથે છે. આમ તે પરંપરાગત સંસ્કૃત સાહિત્યમાં પણ “ગદ્ય'માં લખાયેલી રચના કાવ્ય જ ગણાતી આવી છે. છતાં એકાદ ભાવ-મિને અભિવ્યક્ત કરવા માટે અછાંદસની યોજના સ્પષ્ટ રીતે આધુનિક કાળમાં, પશ્ચિમની અછાંદસ કવિતાના પ્રભાવથી જ થતી જોવા મળે છે.
આધુનિક સંત કવિએ પરંપરાગત નિરૂપણરીતિને સ્થાને આધુનિક રીતિએ જી છે. એ સંદર્ભે હદેવનું ‘નહી મુકવો: telephone talk' કૃતિ ટેલીફન ટકના રમતિયાળ જીવંત
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
વાતચીતના લયને જે રીતે યોજે છે તે ધ્યાન ખેંચે છે. સંસ્કૃતમાં જાણીતી આકાશભાષિતરૂપ રીતિથી એ જુદી છે.
આધુનિકતાનું એક લક્ષણું સાહિત્યસ્વરૂપ, અભિવ્યતિરીતિઓમાં જેમ ભાંગફેડ કરવાનું છે તેવું જ ભાષામાં ભાંગફોડ કરવાનું છે. તર્કશાસિત વાક્યવિન્યાસોને તેડીકેડી અતકને પ્રવેશ તથા ભાષામાં વિભાષી શબ્દોને બળપૂર્વક દાખલ કરી તેના સંકેતોને અસ્તવ્યસ્ત કરવાનું પણ આધુનિક સર્જકોનું વલણ રહ્યું છે. હર્ષદેવની વનારા:, રોrvમ:, ચન્નનિ જેવી સરરીયલ કવિતામાં તર્કશાસિત વાકવિન્યાસોની ડિફેડ કરી અધતનાને આકારવાની મથામણ થઈ છે. ભાષાની નાદગત સમૃદ્ધિ આધુનિક નગરજીવનની વિધ્વંસક્તાને પ્રકટાવવા કવિઓ
જે છેઃ
कचडक कचडक भचडक कचडक...भुकसुक रुकमुक हुहुहुहु कडकट कचक् हाहा कचड़क कडकट भकसुक् कचत्क् पिष्टाः रुकसुक् पिष्टाः
વર્ષ ૨ HિEાઃ વયે જ મુનાસુ...(સામમનસ્યમ્ ૧૨-૧૨, ૬. ૨૨) અહીં યંત્રથી કચડક ભીંસાતા–પીસાતા અને અંતે યંત્રરૂપ બની જતા આધુનિક માનવની કઠોર નિયતિને કર્કશ વર્ણઆવર્તન દ્વારા મૂર્ત કરી છે.
આધુનિક સંસ્કૃત સર્જક અન્ય ભાષાઓની પંક્તિઓ કતમાં નિઃસંકોચ ઉતારે છે. ભાષાશુદ્ધિના આગ્રહને અવગણી એ અનેક ભાષાઓમાંથી શબ્દને સંસ્કૃત ભાષામાં ઇજેકટ કરે છે :
(૨) થાય પાપો તારે મામાર અને માનવ રે (૨. ક. ૪, ૫. ૨૬) (૨) નક્િતોનમણુI: fસાતાઃ | (३) टयूबलाइटतेजसा पश्यामि । (૪) રાવરવાથTયા રહ્યા “ક્ષેરોક્ષ વિરતા ઢીya: I (૨. s. fઝ. p. ૪૦)
એ અભિપ્રેત અર્થ વ્યક્ત કરવા ટાઇપોગ્રાફીને પણ ઉપયોગ કરતાં ખંચકાતા નથી.
આધુનિકતાનું એક વલણ સાહિત્યની સંકુલ દુધ સૃષ્ટિ રચવાનું છે. સર્જક પ્રતીક, કલ્પને, પુરાકલ્પને દ્વારા સંકુલ, અપરિચિત અને દુર્બોધ સૃષ્ટિ રચે છે. ઉષ્ટ્ર જેવી કવિતા પ્રતીકકવિતાનું ઉદાહરણ છે. એ જ રીતે વિશ્વની વિવિધ સંસ્કૃતિમાંથી પુરાકલ્પને પણ હર્ષદેવની કવિતામાં જોવા મળે છે. આધુનિક સર્જક ભાવકની પંપાળાયેલી, પિધેલી લાગણી સામે ભય ઊભું કરે છે. એ ભાવકના પ્રતિભાવની પરવા કર્યા વિના સર્જન કરી કળાની સ્વાયત્તતાને પુરસ્કાર કરે છે. હર્ષદેવની સંવેદના, અભિવ્યક્તિ અને ભાષા બદ્ધ રુચિવાળા સંસ્કૃત ભાવકો સામે પડકાર ઊભું કરે છે,
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંપ્રત સસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણેા
૪
આમ સાંપ્રત સ`સ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણૈા કયાંક જ અપવાદરૂપે જોવા મળે છે. પરંતુ જ્યાં જોવા મળે છે ત્યાં એનાં ધણાંખરાં લક્ષણો પ્રબળપણે અભિવ્યક્ત થાય છે. પશ્ચિમમાં તેા આધુનિકતાનું આંદોલન લગભગ પૂરું થવા આવ્યું છે. હવે ત્યાં Post-Modernismને સચાર થવા લાગ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંદર્ભે સંસ્કૃત જેવી જ પુરાતન ભાષા હિબ્રૂમાં આધુનિક ચેતનાને કાવ્યબદ્ધ કરવાના જે પુરુષાર્થ થયા છે, તે સ્મરણીય છે. સ`સ્કૃત અને હિબ્રૂ માનવન્તતિનાં પ્રાચીનતમ ધર્મ, અધ્યાત્મ, સ`સ્કૃતિ, કળા અને સમાજને અભિવ્યક્ત કરે છે. એનાથી બંને ભાષાનું ભવ્ય, ઉદાત્ત, પુરાતન અને રહસ્યગર્ભ પાત રચાયું છે. આવા પુરાતન સ`સ્કારભરી ભાષામાં આધુનિક સંવેદનને કાવ્યરૂપ આપવાને પુરૂષાર્થ સર્જક સામે માટે પડકાર ઊભો કરે છે. કેમકે આ ભાષાએ સાથે વળગેલા પ્રાચીન સંદર્ભો એને આધુનિક સવેદના વ્યક્ત કરવામાં બાધા ઊભી કરે છે. આવા પ્રસ`ગે કવિએ પેાતાની સ`વેદનાને વ્યક્ત કરવા ભાષાના રૂઢ માળખામાં ઘણીમાટી ઊથલપાથલ કરવી પડતી હોય છે. આધુનિક હિબ્રૂ કવિએ એ પાતાની પુરાતન ભાષાને આધુનિક ચેતનાની અભિવ્યક્તિ માટે સક્ષમ બનાવવા સંપ્રજ્ઞ પુરુષાર્થ કર્યો છે.
Blinded, it lurches from mouth to mouth
The language which described God and the miracles,
Says :
૧૦૯
હિબ્રૂ ભાષાના આધુનિક કવિ ચેહૂદા એમીચા ‘ National Thaught' કાવ્યમાં પુરાતન હિબ્રૂ ભાષાની અધુનાતન વિરૂપ, કલાંત છવિ અ`કિત કરતાં કહે છે કે—
To speak, now, in this tired language Torn from its sleep in the Bible
હવે ભાયખલમાંની એની નિદ્રામાંથી કાડી નંખાયેલી
આ કલાંત ભાષામાં મેલવું—
અંધ કરાયેલી એ એક મુખથી ખીન્ન મુખ લગી લથડે
ઈશ્વર અને દૈવીચમત્કારી વર્ણવતી આ ભાષા વદેઃ મોટરકાર, ખેમ્બ, ઈશ્વર.
Motor car, bomb, God,
( P. 64. Yehuda Amichai selected Poems, Panguin Books Ltd., 1971)
For Private and Personal Use Only
આધુનિક હિબ્રૂ સર્જકોની જેમ આધુનિક સ ́સ્કૃત સર્જકો પોતાની વૈયક્તિક ચેતનાને પ્રમાણી, એના દ્વારા આપણી યુગચેતનાને ઓળખે, અભિવ્યક્ત કરે એવી આશા રાખીયે.
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
સંદર્ભ ગ્રંથો
1 Amichai Yehuda Selected Poems, Penguin Books Ltd, HarmondsWorth, 1971.
2 Howe Irving, Literary Modernism, Fawcett World Library, New York, 1967.
३ माधव हर्षदेव, रथ्यासु जम्बवर्णानां शिराणाम, संस्कृत सेवा समिति, अमदावाद
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કરછીવિરચિત આરાધનાપાત–મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
સી. વી. ઠકરાલ *
કવિનું જીવન અને કવન
આ કવિની જન્મભૂમિ તરીકે જુનાગઢ ગૌરવ લઈ શકે એમ છે. કવિનાં સગાંવહાલાં તથા મિત્રો પાસેથી એકત્ર કરવામાં આવેલી માહિતી અનુસાર કવિને જન્મ સંવત ૧૯૪૦ના અષાઢ માસમાં થયેલ હતા. કવિના પિતાના સાત ભાઈઓ હતા, પરંતુ કવિ એકમાત્ર સંતાન હતા. કવિનાં માતુશ્રીનું નામ અચ્છાબા હતું. તેઓ જૂનાગઢનાં હતાં.
કવિએ બેવાર લગ્ન કરેલાં. તેમનાં પહેલાં પત્નીનું નામ પ્રભાબહેન હતું. તેઓ તુલજાશંકર ધોળકિયાનાં સુપુત્રી હતાં. કવિનાં બીજાં પત્નીનું નામ નિગુણાબહેન હતું. તેઓ દેસાઈકુટુંબનાં પુત્રી હતાં. તેમના પિતાનું નામ ધીરજલાલભાઈ હતું અને તેઓ ઊનાના નિવાસી હતા.
કવિએ બી. એ. સુધી જૂનાગઢમાં અભ્યાસ કર્યો હતે. એમ. એ. નાં સત્રો ભર્યા હતાં. પરંતુ પરીક્ષામાં બેસી શકયા ન હતા. ૧૯૦૮ થી ૧૯૧૦ સુધી કવિએ અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. પછી તેઓ રતલામ હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે હતા. ત્યારબાદ ૧૯૧૪-૧૫ થી ૧૯૪૧ સુધી ઈન્દોરમાં સેવા આપતા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી ઇંદોરના મહારાજાસાહેબે તેમને ઇંદેર પાછા બોલાવ્યા હતા અને કાયમી નિવાસ ઈદોરમાં જ કરવા વિનંતી કરી હતી.
કવિ ઇંદર ગયા હતા અને મહારાજાના અવસાન પછી એકાદ વર્ષમાં ત્યાંથી જૂનાગઢ પાછા ફર્યા હતા. જૂનાગઢમાં તેમણે ૧૯૪૨થી નિવાસ પુનઃ શરૂ કર્યો હતો. પરંતુ ૧૯૪૮થી ૧૯૫૦ સુધી જૂનાગઢના કલેકટર શ્રી. એસ. ડબલ્થ શિશ્વરકરની વિનંતીથી કવિ સરકારી કન્યાવિદ્યાલયમાં માનદ શિક્ષક તરીકે જોડાયા હતા.
કવિનું અવસાન તા. ૨૧-૧-૧૯૬૩ના રોજ જૂનાગઢમાં થયું હતું. અત્યારે તેમના બે પુત્રો અને એક પુત્રી છે. અંગત સંપર્ક
આ લેખક જ્યારે બી.એ.ને વિદ્યાર્થી હતો ત્યારે ૧૯૫૩-૫૪માં તેમના સંપર્કમાં આવેલો. તેમનું કેટલુંક અપ્રકાશિત સાહિત્ય આ લેખકને શોધખોળ દરમ્યાન મળેલું. તેના પરથી જણાય
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯ર, ૫. ૧૧૧-૧૧૬.
* ૨, રાવળિયા પ્લેટ, પોરબંદર ( ૩૬ ૫૫ )
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ
છે કે ઇંદોરના મહારાજાએ તેમને “મુમતાઝીમ બહાદુર’ને ખિતાબ આપ્યો હતો. કવિ ખરગાંવની દેવીશ્રી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે ડાયરી પણ રાખેલી. શિક્ષકે વિષેની ઝીણી ઝીણી વિગતે આ ડાયરીનું વિશિષ્ટ અંગ છે. સાથે સાથે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ તેમણે પોતાના કેટલાક વિચાર પ્રકટ કર્યા છે.
અયોધ્યાની કોઈક સંસ્થાએ તેમને અને વિકારત્ન' એવી ઉપાધિ આપી હતી.
કવન શ્રી કરછીએ સંસ્કૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે : ' નામ
પ્રકાશન વર્ષ (૨) ઉન્નતિશત–માર્ગશીર્ષ ૧૫, ગુરુવાર સં. ૧૯૮૧ (૨) મયિતશત–ભાદ્રપદ, શુદ્ધ ૪, રવિવાર સં. ૧૯૮૧ (૩) સૂર્યરાત–ફાલ્ગન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪) તિરાતવા-૧૨-૯-'૨૮ મહારાણીશ્રી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિત્તે
પ્રકાશિત, શ્રાવણું કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫ (૫) રાધનારા–જુલાઈ ૬, ૧૯૩૦ (૬) માતૃભૂમિથા–૪–૨-'૩૨ (७) श्रीमद् होल्करवंशप्रशस्तिकाव्यम्
(A Panegyric Poem on the Holkar Dynasty ) ( ૮ ) Poems on Work and Nature (?) Indian thought in English Garb
આ કવિએ પોતાના જીવનને મોટો ભાગ ઈદેર તથા ખરગણમાં પસાર કરેલો હોવાથી આપણું પ્રદેશમાં તેઓ જાણતા થયા નથી, - તેમણે પાંચ શતકોની રચના કરી છે. તેમાંથી સારાધનાથાત નું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કરવાનો આ પ્રયાસ છે. .
आराधनाशतक
અન્ય સામાન્ય શતકોની જેમ આ શતકમાં ૧૦૨ લેકો છે અને સાથે એક આરતી પણ છે. કવિએ આ શતક પિતાના પિતાશ્રી નૃસિંહલાલ ભગવાનદાસ કચ્છીને અર્પણ કરેલું છે. આ કાવ્યને ઉપધાત (Preface) કવિએ અંગ્રેજીમાં લખ્યો છે. આ શતકની શરૂઆત ગણેશની સ્તુતિથી થાય છે:
अपारसृष्टिसागरे निमज्जतां सहायक सुबुद्धिवृद्धिशुद्धिसिद्धिमंगलप्रदायकम् । अनाद्यनन्तमक्षयं विभुं जगद्विघायकं विहाय कुत्र मे गतिनतोऽस्मि तं विनायकम् ॥ १॥
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રતિમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત આરાધનાસતા-મને વૈજ્ઞાનિક વિશ્લેષણ ૧૧૩
અહીં ભગવાન પાસેથી ઝડપથી વરદાન લઈ લેવાની વૃત્તિ વ્યક્ત થઈ જાય તેવી રચના કવિએ અપનાવી છે. “ટૂ' અને “સ' અક્ષરના પ્રાસ અને સાય, ઘવાય, વિઘાચ, અને ઈચનાથ૪માં પ્રકટ થતા અત્યાનુપાસ હૃદયના પવિયના ઘાતક બની રહે છે.
ભગવાન પોતાના હૃદયમાં રહેલા છે એવી પ્રતીતિ સાથે કવિ દીનતાપૂર્વક પોતાની નબળાઈ એ કબૂલ કરે છે. એમાં પ્રકટ થતું તત્ત્વચિન્તન હદ્ય બની રહે છે :
कार्याकार्ये न जानामि चंचलं मे मनस्तथा ।
कामः क्रोधश्च लोभश्च रिसवो मे हृदि स्थिताः ॥ ४ ॥ સાથે સાથે કવિ શરીરની ક્ષણભંગુરતાને સ્વીકાર કરે છે અને ઓચિન્તાની આવી પડતી વિપત્તિઓને નિર્દેશ પણ કરે છે.
નિમ્નલિખિત લેકમાંની ઉપમા આયુષ્ય ઓછું થતું જાય છે તે હકીકતને સુંદર રીતે પ્રકટ કરે છે?
भोगेहा प्रबला नित्यं वर्धते हृदि हे प्रभो।
आयुः स्वति सौम्येण जलं भिन्नघटादिव। ६ ।। - કવિ ચાલ્યા ગયેલા બાળપણ અને કોમારની બાબતમાં પિતાનો વસવસે રજૂ કરે છે અને કહે છે કે હવે તે યૌવન પણ જવા લાગ્યું છે ! હવે તો અશુભ વૃદ્ધાવસ્થા પણ નજીક આવવા લાગી છે અને દુખપૂર્ણ અપશુકનો દેખાવા લાગ્યા છે. મિત્રો તથા સ્વજને વિદાય લેવા લાગ્યાં છે અને અનેક પ્રકારના સંકલ્પ વિક૯પ મન પર આક્રમણ કરવા લાગ્યા છે.
આ પરિસ્થિતિમાં ભક્ત કવિ ઇષ્ટદેવને દીનતાપૂર્વક પિતાનાં હિતાહિતની પૃછા કરે છે ભગવાનના નામના પર્યાય અને કવિએ પ્રાચીન સ્તોત્રકારોની શૈલીને સુંદર નમુને પૂરે પાડ્યો છે :
प्राणेश हृदयस्येश जीवेशात्मैश हे प्रभो । विश्वेश करुणासिन्धो दीनेश दीनवत्सल । ईदृशे संकटे काले पृच्छामि प्रणतस्तव ।
कि हितं चाहितं मे किमिति दैन्येन संयुतः ॥ ११ ॥ દૈન્ય એ ભક્તિને સ્થાયીભાવ છે.
પોતે ઈશ્વરની ઈચ્છાથી જ રાતદિવસ ટકી રહ્યા છે, જીવી રહ્યા છે એ નિર્દેશ કવિ કાવ્યાત્મક રીતે કરે છે.
त्वया सृष्टस्त्वया शिष्टस्त्वया दिष्टस्त्वयामृतः ।
तवैवच्छावशादत्र तिष्ठाम्यहमहनिशम् ।। १४ ॥ હે ભગવાન, તે મારામાં આટલે ઊંડો રસ લીધે છે તે હવે તારા સિવાય બીજા કોની પાસે જઈને આત્મનિવેદન કરું ? સ્વા ૧૫
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ કવિ નિખાલસ રીતે કબૂલ કરે છે કે તેઓ મૂઢ છે, મુખે છે, અજ્ઞ છે, શઠ છે પણ તે છતાં ય તેઓ ભગવાનના ભક્ત છે. ભકિતસાહિત્યનું આભૂષણ બની શકે તેવો આ લેક જોવા
मूढोऽपि तव भृत्योऽहं मूर्योऽपि तव सेवकः ।
अज्ञोऽपि तव दासोऽहं शठोऽपि तव भक्तिभाक् ॥ १६ ॥ અહીં સેવક શબ્દ માટેના પર્યાય કવિની શબ્દસમૃદ્ધિનું દર્શન કરાવે છે. પ્રાસાદિકતા નિર્મલ હૃદયની પ્રતીતિ કરાવે તેવી છે. પિતા પાસે ભક્તિનું ભાથું છે એમાં રહેલે આત્મવિશ્વાસ અને ભગવાન વિશ્વબંધુ છે અને ભક્તિવાળા લેકાથી કદી વિમુખ થતાં નથી, એવો નિસ્ય તેમની ભક્તિની ઉત્કટતાનું દર્શન કરાવે છે:
નિમ્નલિખિત શ્લોકમાં કવિએ અશરણુશરણુ ભગવાનના વ્યક્તિત્વને ખ્યાલ આપે છે. તે ઉપનિષદોમાં આવતા પરમશક્તિના વર્ણનનો પડઘો પાડે છેઃ
भ्रमति वियति भानुस्त्वद्भयाद भूतनाथ विचलति दिशि वातोऽप्याज्ञया ते तथैव । निपतति जलवृष्टिः प्रेषिता ते वचोभिः
जगदखिलमिदं ते निश्चितं कार्यमेतद् ॥ २० ॥ અહીં ભગવાન માટે યોજાયેલ ભૂતનાથ શબ્દ પર્યાય તરીકે તો છે જ, સાથે સાથે જુનાગઢમાં આવેલા ભૂતનાથ મહાદેવને (મંદિર બહાઉદ્દીન કોલેજ પાસે છે) પણ સૂચક બની રહે છે. આ જ વર્ણનને આગળ વધારતાં એ પરમ તત્વનાં કાર્યોની એક યાદી કવિ રજૂ કરે છે. કવિ કહે છે કે રાજાઓ અને પ્રજાએ તેની આજ્ઞાનું પાલન કરે છે અને સમગ્ર જગતની પ્રવૃત્તિ તેને અધીન જ છે. તેની જ આજ્ઞાથી પૃથ્વી ધનધાન્ય આપે છે, કન્દુકાકારા પૃથ્વીનું પરિભ્રમણ ચાલુ રહે છે, રાત અને દિવસ આવે છે અને જાય છે, બાલ્યાદિ દશાઓ ચક્રવત ફરતી રહે છે, આજે જોયેલા પદાર્થો આવતી કાલે અદૃષ્ટ થઈ જાય છે.
આવા સર્વશક્તિમાન અને સર્વવ્યાપી તત્વને જોતાં જ પોતાના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તે તેને ધિક્કાર છે, ધિક્કાર છે :
इदमखिलमनन्तं सृष्टिचक्र विलोक्य वियति च वसुमत्यां चापि हे विश्वबंधो। यदि न भवति भक्त्या श्रवधाचापियुक्तं
चपलत रमिदं मे मानसं घिग् धिगेतद् ।। ३६ ।। પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળી આવતા પરમશક્તિના વર્ણન સાથે તુલનામાં ઊભું રહી શકે તેવું આ વર્ણન તો છે જ. સાથે સાથે તેનો દોર પોતાની સાથે જોડી દેવામાં કવિનું રચનાકૌશલ દષ્ટિગોચર થાય છે.
આવી શક્તિ પાસે કવિ પોતાને તિ, જ્ઞાન, સામર્યાદિની પ્રાર્થના કરે છે અને પિતાની નામો જમોનોમગાનને (૩૭) છેદી નાખવા વિનવે છે.
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કીરિચિત છાનો રજ-મજ્ઞાનિક વિશ્લેષણ ૧૧૫
' સમગ્ર જગતના લોકો કરતાં પોતાની જાતને જદી તારવી લેતાં કવિ ભગવાનને નિવેદન કરે છે કે કેટલાક લોકોની આસક્તિ સાહિત્ય પર હોય છે, કેટલાક વ્યાપારભારનું વહન કરતા હોય છે, કેટલાક સંગીતચિત્રાદિકલામાં અનુરાગ ધરાવતા હોય છે, પરંતુ તેમને દઢ અનુરાગ તે ભગવાન પર જ છે.
કવિ સમગ્ર જગતથી પિતે કેવા વિરોધી ગુણે ધરાવે છે, તેનું સફલ નિદર્શન નીચેના શ્લોકમાં પૂરું પાડે છે:
अनन्तनामधेयके जगत्यहं सनामक: अनन्तदिग्विभागकेष्वस्थितोऽल्पमानक: । अनन्तकालविस्तरे ममायरल्पमात्रकं
अनन्तवस्तुराशिगं वपुर्ममाणुपात्रकम् ।। ६६ ॥ આમ હોવા છતાં કવિને એ પરમ શક્તિ પર અડગ શ્રદ્ધા છે. એ ગાય છે.
धाता त्वमेवासि जगत्पते मे त्राता त्वमेवास्यवनीपते मे । नित्यस्त्वमेवासि परः पिता मे
सत्यस्त्वमेवाति सखा प्रभो मे ।। ७२ ।। કવિ રમેક માતા જ પિતા ત્વમેવ લેકમાં ઘણી બધી વૃદ્ધિ કરીને ઈશ્વરનાં અનંત રૂપે તથા તેમની સાથેને પોતાને નાતે પ્રસ્થાપિત કરી બતાવે છે. એ નાતાની યાદી પણ રસપ્રદ બની રહે તેવી છે. આવા ઈશ્વરની સ્મૃતિ જે સિદ્ધ ન કરી શકાય તે કવિ તેને માટે અનર્થ ગણે છે.
धनं नाजितं चेन्न हानिः परेयम् यशश्चेन्नलब्धं न कार्यों विवादः । अपत्यं न जातं विपत्तिर्न चैषा
अनर्थो महाश्चेत्स्मृतिस्ते ने सिवा । ८७ ॥ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કવિ ધન, યશ, સંતાન વગેરે કરતાં ઈશસ્મૃતિને વધુ મહત્વની ગણે છે.
આ શરીર લાંબે વખત જીવી શકતું નથી. તેને માટે કવિ સ્વપ્ન જેવા પરિવર્તનશીલ સંસારનો દાખલે આપે છે. તેઓ એમ પણું બતાવે છે કે સાગરનાં પાણી સુકાઈ જાય છે, પર્વતો નાશ પામે છે, તે પછી આ શરીર કઈ રીતે અભંગુર રહી શકે, હોઈ શકે ? દેહના નાશ પામવા વિષે કવિ પુષ્પ, પત્ર, શાખા, ફલ, વૃક્ષ, બીજ આદિનાં દષ્ટાન્ત આપે છે. એ બધાં નશ્વર છે, તેવી જ રીતે આ શરીર પણ નશ્વર જ છે. આવા અસાર અને મલિન દેહ પર પ્રસક્તિ યોગ્ય નથી એવું પણ પ્રતિપાદન કવિ કરે છે.
यथा पुष्पं यथा पत्रं यथा शाखा यथा फलम् । यथा वृक्षो यथा बीजं तथा देहो विनश्यति ॥ ९१ ।।
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ
કવિ સ-રસ કાવ્યાત્મક વાણીમાં રૂપકાત્મક રીતે સંસારસાગર અથવા માથાસગરાનું આલેખન કરે છે અને તેમાંથી પોતાને ઉગારી લેવા પ્રાર્થે છેઃ
मायाब्धौ पतितोऽविवेकपवनैरास्फाल्यमानो महः कामक्रोधभयप्रमादमकरैः संदृश्यमानोऽनिशम् । चिन्तावीचिविचालितोऽस्मि भगवन् मोहान्धकारावृतः
त्वं रक्षेति पुनः पुनः पुनरिति प्रोच्य प्रबोधोऽस्तु मे ॥ ९९ ॥ અહીં માયારૂપી સાગર, અવિવેકરૂપી પવનોથી અફળા જીવાત્મા, કામ-ક્રોધ-ભયપ્રમાદરૂપી મગરના સતત દેશો, ચિત્તારૂપી મજા, મોહરૂપી અંધકાર-આ બધું સંસારની પ્રકૃતિનું સુંદર આલેખન પ્રસ્તુત કરી જાય છે.
* આવા સંસારમાંથી ઉદ્ધાર બક્ષનારી વેદાન્તવિદ્યા જ છે,” એવી દઢ પ્રતીતિ કવિ નીચેના કલેકમાં પ્રકટ કરે છે :
या विद्याविमलीकरोति कुमति दूरीकरोत्यज्ञताम् रागद्वेषभयप्रमादरिपवो नश्यन्ति यद्दर्शनात् । नित्यानित्यविवेकतो जगदिदम् नि.सारतां चाश्नुते
संपूर्ण कलहात्मकं जयतु सा वेदान्तविद्या सदा ॥१०० ॥ વિવેકને જન્મ આપનારી વેદાન્તવિદ્યાની પ્રભાવશીલતા વિષે મળી આવતાં પરંપરાગત વર્ણનોમાં આ કવિનું ઉપર્યુક્ત વર્ણન એક જુદી જ મોલિક ભાત પાડે છે, અન્તમાં આ શતકની સમાપ્તિ કરતાં કવિ ફલશ્રુતિ ઉચ્ચારે છેઃ
आराधनाशतकमेतदपारशान्तिसौख्यप्रदायकमनन्तगणेन युक्तम् । धन्याः पठन्तु कृतिनो विगतान्यचिन्ताः
तेषां भविष्यति हरिभगवान्सहायः ॥ १०२ ॥ આ શતકના પરિશિષ્ટરૂપે હોય તે પ્રકારની એક આરતી કવિ પ્રસ્તુત કરે છે :
जय जय जय ब्रह्माण्डपते, जय जय जय कारुण्यनिधे। जय जय तर्कातीतमते, जय जय નય માયાધરે | આદિ.
અહીં કોઈ વિશિષ્ટ દેવને લક્ષમાં રાખ્યા વિના જ વેદાન્તવિદ્યાને અનુરૂપ એવાં જણાઇeત્તે, શાહષ્યનિષે, તતતમતે, મા દિવસે આદિ સંબંધને પરબ્રહ્મ, પરમતત્ત્વ તરફ આંગળી ચીંધે છે. એ પરમ તત્ત્વને લીધે જ કુદરતનાં તની લીલા ચાલતી રહે છે અને વૃક્ષો નવપલિત થતાં રહે છે. પશુપક્ષીઓનું ભરણપોષણ થાય છે. આવા પરમ તત્વને કવિ અસરકાર, નિમસ. સૂરજ, મવમયતરા આદિ વિશેષણે જ ભગવાનના ચરનું મુક્તિદાયક તરીકે વર્ણન કરે છે.
- પ્રસ્તુત શતકમાં કવિએ અલ્પપરિચિત પંચચામર, ભુજગપ્રયાત વગેરે છોને પ્રયોગ કર્યો છે અને સાથે સાથે એનુડુમ્ , માલિની. ઇદ્રવજા વગેરે પરિચિત છન્દોને પ્રયોગ પણ કર્યો છે. આથી કવિની છંદવિષયક હથેટીને પરિચય મળી રહે છે.
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનાં વિશિષ્ટ લક્ષણે
મુગટલાલ બાવીસી*
સૌરાષ્ટ્ર એનાં દેશી રાજ્ય માટે પ્રસિદ્ધ હતું. મરાઠાયુગ દરમિયાન પેશ્વા અને ગાયકવાડના લશ્કરે સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા જતાં અને ફાવે તે રીતે મનસ્વી રકમ ખંડણી તરીકે ઉધરાવતાં. દેશી રાજ્યના રાજાઓએ એમની બળજબરીને તાબે થવું પડતું. આ લડાઈ માં પ્રજાની ઘણી ખાનાખરાબી થતી. એ પછી કર્નલ વકર દ્વારા બધાં રાજ્યો સાથે ઈ. સ. ૧૮૦૭માં સુલેહ, શાંતિ અને નિશ્ચિત ખંડણુના કરાર થયા. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં શાંતિના યુગના આરંભ થયે.
આ બધાં રાજ ઉપર અંગ્રેજોને સાર્વભૌમત્વ હતું. ઈ. સ. ૧૮૨૦માં રાજકોટમાં અંગ્રેજ સરકારની કાઠિયાવાડ એજન્સીની સ્થાપના થઈ. આમ તે અંગ્રેજે આ નાનાં અને છૂટાંછવાયાં રાજને ખાલસા કરી નાખત. પરંતુ ઈ. સ. ૧૮૫૭ના વિપ્લવ પછી રાજ્યોને ખાલસા કરવાની નીતિ અંગ્રેજોએ છોડી દીધી અને તેને લીધે આ રાજો બચી ગયાં. અંગ્રેજોએ તેમાં વહીવટી સુધારણા અને આધુનિક્તા, દાખલ કરવાના પ્રયત્ન કર્યા. એમણે દેશી રાજ્યોને વસ્તી અને વિસ્તાર પ્રમાણે વિવિધ વર્ગોમાં વહેંચી નાખ્યાં. એમાં પહેલા અને બીજા વર્ગનાં રાજ્ય સલામી રાજા ગણાતાં. જયારે બાકીનાં બિનસલામી રાજ્યો ગણાતાં. દરેક વર્ગનાં રાજ્યની ફેજદારી અને દીવાની સત્તાઓ નકકી કરવામાં આવી અને અંગ્રેજો એના વહીવટ ઉપર દેખરેખ તથા અંકુશ રાખતા. રાજકુમારોને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવા માટે અંગ્રેજોએ ઈ. સ. ૧૮૭૧માં રાજકોટમાં રાજકુમાર કૅલેજની સ્થાપના કરી. એમાં દરેક રાજાએ પોતાના કુમારોને શિક્ષણ માટે મોકલવાનું ફરજિયાત હતું. અંગ્રેજ પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા એમને વિવિધ વિષય સાથે અંગ્રેજી ભાષા, સાહિત્ય, રીતભાત, રહેણીકરણી અને રમતગમતનું જ્ઞાન, તાલીમ અને પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવતાં. અહીં શિક્ષણ પામેલ રાજ કુમાર ભવિષ્યમાં સારા રાજવીઓ બન્યા.
દેશી રાજ્યો ઉપર અંગ્રેજી અંકુશ અને સર્વોપરિતા ધરાવતા હતા. પરંતુ કેટલીક બાબતોમાં દેશી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત હેાય એ પ્રકારની કેટલીક વિશિષ્ટ સત્તા અને દરજે એમને આપવામાં આવ્યાં હતાં. આમ, દેશી રાજ્ય સ્વાયત્તત્તા અને બિનસ્વાયત્તતાના મિશ્રણ જેવું સ્વરૂપ ધરાવતાં હતાં અને તેથી જ તે વિશિષ્ટ પ્રકારનાં હતાં. દેશી રાજ્યોનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને નીચે પ્રમાણે ગણાવી શકાય:
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૧૧૭-૧૨૨.
* ૪/૪, શ્રી સાંઈ એપાર્ટમેન્ટસ, હવાડિયા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩.
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
૧. રાજય-પ્રતીક (State-Emblem )
જેમ અત્યારે હુ સિંહમુખ અને નીચે અોકચક્ર એ ભારત સરકારનું પ્રતીક છે તેવી રીતે દરેક રાજયને પેાતાનું અલગ પ્રતીક હતું. એમાં એ સામસામા સિંહ અથવા અન્ય પશુઓ વચ્ચે ઢાલ, દેરી, ધન, સર્પ, ત્રિશુલ, ભાલા, તલવાર, હનુમાન, નંદી, સતીના પો, સૂર્ય, ખીજને દ્ર વગેરેમાંથી રાજ્યને જે પસ'દ હોય તે ચિહ્ના મૂકવામાં આવતાં. રાજ્યનું નામ અને સૂત્ર પશુ એમાં મુકવામાં આવતું. કેટલીક વાર રાજાનું નામ પણ મૂકવામાં આવતું,
૨. રાજ્ય-સૂત્ર (State-Motto )
હાલમાં જેમ ‘ સત્યમેવ જયતે' એ ભારત સરકારનું સૂત્ર છે એવી રીતે દરેક રાજ્યને પોતાનું અલગ સૂત્ર હતું. એ સૂત્રમાં કેટલીક વાર રાજ્યનું નામ અથવા રાજવંશની કુળદેવીના નામને ખૂબીપૂર્વક સમાવી લેવામાં આવતું. દા.ત. વઢવાણ ( વ માન ) રાજ્યનું સૂત્ર હતું, • યશાભૂષણ' સર્વાંદા વમાનમ્'. લી'બડી રાજ્યનું સૂત્ર હતુ, ‘ થરેવ મે શક્તિસ્તિ !' (આમાં ઝાલાવ’શની કુળદેવી શક્તિને ઉલ્લેખ છે. ) કોઈ રાજ્ય અગ્રેજીમાં પણ પોતાનું સૂત્ર રાખતું, દા.ત, વાંકાનેર રાજ્યનું સૂત્ર હતું, · In God is my trust'. ગોંડલ રાજ્યનું સૂત્ર હતું, ૪ સર્જ્યું` ચ સત્ય' જ્યારે ધાંગધ્રા રાજ્યનું સૂત્ર હતું, · અનાથ વજ્ર પંજા.' પોરબંદર રાજ્યનું સૂત્ર અથવા મુદ્રાલેખ હતા, ‘ શ્રી વૃષભધ્વાય નમ . કે.
૩. રાજ્ય-ધ્વજ ( State=Flag )
દરેક દેશી રાજ્યને પોતાના ધ્વજ પણ હતા. રાજકુટુંબની અને રાજ્યની માલિકીની મેટરી ઉપર એ ધ્વજ ફરકતા. રાજાના મહેલ કે કચેરી ઉપર પણ એ ધ્વજ ફરકાવવામાં આવતા. આ ધ્વજો રાજ્યની પસંદગી પ્રમાણે વિવિધ રંગોના બનેલા હતા અને એમાં રાજ્યનું પ્રતીક મૂકવામાં આવતું.
૪. -ાજ્ય-ગીત (State-Song )
સુગટલાલ આવીસી
અત્યારે જેમ ‘ જનગણમન ' એ આપણું રાષ્ટ્રગીત છે તેવી રીતે દરેક રાજ્યને પોતાનું રાજ્યગીત હતુ.... દેશના કે વિદેશના કોઈ મેાટા મહેમાન રાજ્યની મુલાકાતે આવે ત્યારે રાજ્યના એન્ડ તરફથી એની ધૂન વિવિધ વાજિંત્રા સાથે વગાડવામાં આવતી. ‘* બ્રહ્મા, વરુણેન્દ્ર, રુદ્ર, મરુત : ' વાળા લેાક લીંબડી રાજ્યે રાજ્યગીત તરીકે અપનાવ્યા હતા. આ રીતે ખીન્ન રાજ્યોએ પણ પોતપેતાનાં રાજ્યગીતા પસંદ કરીને એની ધૂને તૈયાર કરી હતી.
For Private and Personal Use Only
૫ રાજબારોટ અને રાણીમગા બારોટ
સમગ્ર ઓગણીસમી સદી અને વીસમી સદીના પૂર્વાધ સુધી સૌરાષ્ટ્રની દરેક જ્ઞાતિ અને કુટુંબને પોતાના ખારાટ હતા. એ બારોટ ખે-ત્રણ વર્ષે` દરેક ગામ અને શહેરની મુલાકાત લેતે તથા પોતે જે જ્ઞાતિને ભારેટ હોય તે જ્ઞાતિનાં કુટુંબેામાં નવાં જન્મેલ બાળકોની પેાતાના
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યનાં વિશિષ્ટ લક્ષણે
ચોપડામાં નેધ કરતો. એ કુટુંબે એના બદલામાં એને દક્ષિણ આપતાં અને તેની આગતાસ્વાગતા કરતાં. આ રીતે દરેક કુટુંબની વંશાવળી એની પાસે સચવાઈ રહેતી. સામાન્ય કુટુંબોની માફક રાજકુટુંબોને પણ પિતાના બારેટ હતા અને એ “રાજબારોટ ' તરીકે ઓળખતા. રાજબારોટની માફક “રાણીમના બારોટને એક અલગ વર્ગ હતો જે રાણીઓની નોંધ રાખતે. રાજાઓને જેટલી રાણુઓ હોય તેમનાં નામ, કુળ, પિતાની અવટંક, વતન, પુત્ર, પુત્રીઓ વગેરેની નોંધ રાણીગા બારોટે રાખતા. એમની આ સેવાના બદલામાં રાજકુટુંબ તરફથી એમને જમીન, જાગીર, ઉદાર દક્ષિણુએ વગેરે મળતી. આજે પણ રાજબારોટ અને રાણીગા બારેટના ચોપડાઓમાંથી ઘણી ઉપયોગી અને દુર્લભ માહિતી મળી શકે છે.
૬ રાજકવિ, રાજગોર, રાજપુરોહિત અને ચારણ કવિઓ
દરેક રાજ્યને પિતાને રાજકવિ હતા, જે રાજાના જન્મદિવસે, રાજ્યાભિષેકના દિવસે અથવા કોઈ આનંદ-ઉત્સવના પ્રસંગે રાજા કે યુવરાજ વિશેની પિતે રચેલી પ્રશરિત, કાવ્ય કે ગીત રજુ કરતે, રાજાએ કરેલાં યુદ્ધો, પરાક્રમો કે મેળવેલી સિદ્ધિઓનાં અતિશયોક્તિભર્યા વર્ણને કરી એ રાજાને પ્રસન્ન કરતો અને ભેટ મેળવતે. ચારણ કવિએ પણ આવી રીતે રાજાઓને રીઝવીને ભેટ અથવા દાન મેળવતા. રાજાઓ ઉપરાંત રાજાના કુંવર, દીવાને, યોદ્ધાઓ, અમલદારે વગેરેની પણ તેઓ પ્રશસ્તિઓ રચતા. કેટલીક વાર કોઈ વિદ્વાન ચારણને જ રાજકવિને હેદ્દો આપવામાં આવતા. આવા રાજકવિઓ પાસે દેશી રાજ્યોને લગતું ઘણું સાહિત્ય સંઘરાયેલું પડયું છે. દરેક રાજાને રાજકવિની માફક પિતાને રાજગોર અથવા રાજપુરોહિત પણ રહે, જે યોગ્ય મુહૂર્ત જોવાની તથા શુભ પ્રસંગોએ ધાર્મિક ક્રિયાઓ કરાવવાની કામગીરી કરતે. રાજ્ય તરફથી રાજકવિનાં કેટલાંક પુસ્તકોનું પ્રકાશન પણ થતું. '
૭ ધાર્મિક માન્યતા અને કુળદેવી
દરેક રાજ્યનો રાજા શૈવ કે વૈષ્ણવમાંથી જે ધર્મ પાળતો હોય તેને વિશેષ મહત્વ મળતું. રાજ્યના મુખ્ય મથકમાં આવેલ એકાદ-બે મંદિરને સંપૂર્ણ ખર્ચ રાજ્ય તરફથી અપાતો અને બીજા મંદિરોને વાર્ષિક નાણાંકીય મદદ અપાતી. રાજાની કુળદેવીના મંદિરને નિભાવ રાજ્યના ખર્ચો થતો. રાજા અને રાણી ઓ નવાં મંદિર બંધાવતાં અથવા જૂનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતાં. રાજા બધા ધર્મો તરફ સમભાવ રાખતા અને જમીન કે નાણુના રૂપમાં દાન આપતે. જૈન ધર્મ તરફ પણ માનની નજરે જોવામાં આવતું. રાજ્યની ધાક એટલી બધી રહેતી કે કોમી ઝઘડાઓને કોઈ સ્થાન ન હતું. હોળી, ધૂળેટી, રામનવમી, બળેવ, જન્માષ્ટમી, દશેરા, દિવાળી, નૂતનવર્ષ વગેરે તહેવારોની ઉજવણી ખૂબ ઉલ્લાસપૂર્વક થતી અને રાજ પણ તેમાં ભાગ લેતા. કેટલાક તહેવારોના દિવસોમાં રાજ્ય તરફથી બાળકોને મીઠાઈ, દારૂખાનું વગેરેની મફત વહેંચણી કરવામાં આવતી. જન્માષ્ટમી અથવા અન્ય કોઈ પવિત્ર દિવસે મેળાઓ પણ જાતા.
દરેક રાજ કુટુંબને પિતાના ધર્મ ઉપરાંત પિતાની કુળદેવી હતી, જેમાં તેઓને અટલ શ્રદ્ધા હતી. જાડેજાઓની કુળદેવી આશાપુરા, પરમારોની કુળદેવી ચામુંડા, ચૂડાસમાઓની કુળદેવી ખેડીયાર અને ઝાલાઓની કુળદેવી શક્તિ હતી. મોટે ભાગે રાજ્યના મુખ્ય મથકમાં અથવા કેટલીક
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગટલાલ બાવીસી
વાર તેા દરબારગઢમાં જ કુળદેવીનું મદિર રહેતું. કોઇ કોઇ વાર દૂરના કોઈ ગામમાં એ પ્રાચીન સમયમાં સ્થપાયું હોય અને એને લીધે એ ગામ તી ધામ બની જતું. દા.ત. કચ્છના જાડેજા રાજવીઓની કુળદેવી આશાપુરાનું પ્રાચીન અને પ્રસિદ્ધ મદિર માતાને મઢ નામના ગામમાં આવેલું હતું. તેથી તે તીર્થ બન્યું હતું. સામાન્ય રીતે નવરાત્રીની કોઈ નિશ્ચિત તિથિએ ચોક્કસ વિધિથી કુળદેવીનાં નૈવેદ્ય કરવામાં આવતાં. કાળી ચૌદશ ( આસા વદ ચૌદશ)ને દિવસે પાળિયાઓને સાફ કરી સિંદૂર ચડાવવામાં આવતું તથા ધૂપ-દીપ કરવામાં આવતા. કાઈ કોઇ રાજકુટુંબના પાળિયાને તે દિવસે કસુંખા પીવડાવવાનેા વિધિ પણ કરવામાં આવતા.
રાજા જો મુસ્લિમ ધર્મ પાળતા હોય તો મુસ્લિમ ધર્મ, મુસ્લિમ સ્થાનકો ( મસ્જિદ, દરગાહ, મકબરો, રોજો ) અને મુસ્લિમ તહેવારાને પ્રાધાન્ય મળતું.
૮. મારી ગેઝેટ
દરેક રાજ્ય તરફથી સાપ્તાહિક અથવા પાક્ષિક રૂપે પાતાનું દરબારી ગેઝેટ પ્રસિદ્ધ થતું. એમાં રાજ્યના કાયદા, હુકમો, નિમણૂકો નેટિસ, પરિપત્રો, નિયમા, સૂચનાઓ, જાહેરાતો, ચેતવણીઓ વગેરે પ્રસિદ્ધ કરવામાં આવતાં. મહત્ત્વના હુકમા રાજાની સહીથી પ્રસિદ્ધ થતા અને એ ‘ હજૂર હુકમ ’ તરીકે ઓળખાતા, જ્યારે સામાન્ય હુકમે મુખ્ય કારભારી કે દીવાનાની સહીથી પ્રસિદ્ધ થતા. રાજ્યમાં મહત્ત્વને બનાવ બને ત્યારે ગૅઝેટને ‘ અસાધારણ અંક ' પ્રસિદ્ધ થતો, ૧૯૧૪માં ઇંગ્લેડ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું ત્યારે એક દેશી રાજયના રાજાએ અસાધારણુ ગેઝેટ પ્રગટ કરીને ઇંગ્લેંડને વિજય મળે એ માટે પેાતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવાની પ્રજાને સૂચના આપી હતી.
૯, વાર્ષિક વહીવટી અહેવાલ
દરેક રાજ્ય તરફથી રાજ્યની પ્રગતિ અને પ્રવૃત્તિએ દર્શાવતો વાર્ષિક વહીવટી અહેવાલ (Annual Administration Report) અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવતો. એમાં રાજ્યના વાર્ષિક આવક-ખર્ચના આંકડા, જમીનમહેસૂલ ઉપરાંત શિક્ષણ, પોલીસ, આરોગ્ય, બાંધકામ વગેરે દરેક ખાતામાં થયેલ કામગીરી અને ફેરફારાની સત્તાવાર માહિતી આપવામાં આવતી. વ દરમિયાન બનેલા મહત્ત્વના બનાવેા, કુદરતી આફત વગેરેની તેાંધ લેવામાં આવતી. મેાટા અમલદારોની નામાવલિ પણ એમાં પ્રગટ કરવામાં આવતી. આ અહેવાલ વિસ્તૃત, વ્ય{સ્થત, વિશ્વસનીય અને પ્રમાણુર્ભૂત માહિતી પૂરી પાડે છે તેથી દેશી રાજ્યેાના અભ્યાસ અને સ`શાધન માટે તે ઘણા ઉપયોગી છે.
રાજ્યના
૧૦ સિક્કા, ટિકિટો અને દસ્તાવેજી કાગળા
કચ્છ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર વગેરે પ્રથમ વર્ગનાં રાજ્યોએ પોતાના સિક્કા અને એમાંના કોઇ કે ચલણી નોટો અમલમાં મૂક્યાં હતાં. કચ્છ, જામનગર અને પોરબંદરમાં કોરીનું ચલણ હતું. જો કે પછીથી અંગ્રેજ સરકારે આ રાજ્યોનાં ચલણા બંધ કરાવ્યાં હતાં. પહેલા અને બીજા વર્ગનાં રાજ્યો પોતાના જ રસીદ સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ અને દસ્તાવેજના
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
સૌરાષ્ટ્રનાં દેશી રાજયનાં વિશિષ્ટ લક્ષણે કાગળોને ઉપયોગ કરતાં, એમાં રાજ્યનું નામ, રાજાનું નામ તથા રાજાનું ચિત્ર મૂકવામાં આવતાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, પરચૂરણની તંગીને લીધે કેટલાંક રાજયોએ પૂઠાની છાપેલી “કુપન” પણ ચલણમાં મૂકી હતી. ૧૧ શિક્ષણ તથા સાહિત્યને ઉત્તેજન
રાજકુમાર કોલેજમાં શિક્ષણ પામેલ રાજકુમાર (મેરખીને વાધજી, ગાંડલના ભગવતસિહજી, ભાવનગરના તખ્તસિંહજી, લીબડીના જશવંતસિંહજી, પોરબંદરના નટવરસિંહજી વગેરે) જ્યારે રાજવીઓ બન્યા ત્યારે તેમણે પિતાના રાજ્યોમાં હાઈસ્કુલ, કન્યાશાળાઓ, પુસ્તકાલય, વાચનાલયે, મુદ્રણાલય વગેરેની સ્થાપના કરી. એમની સાથે રાજાઓ, રાણીઓ, દીવાને અથવા અંગ્રેજ અધિકારીઓનાં નામ જોડવામાં આવતાં. ભાવનગરમાં શામળદાસ કોલેજ અને ભૂજ તથા મોરબીમાં સરકત પાઠશાળાની સ્થાપના થઈ. રાજકોટમાં વોટસન મ્યુઝિયમ અને ભાવનગરમાં ભાર્ટન મ્યુઝિયમ સ્થપાયાં. ભૂજમાં પણ મ્યુઝિયમ થયું. ગોંડલ રાજ્ય
ભગવદ્ગોમંડલ 'નું પ્રકાશન કર્યું. કેટલાક રાજવીઓનાં જીવનચરિત્રો તથા પ્રવાસવર્ણને (જર્નલો ) પ્રગટ થયાં. આ રાજાએ પોતાના રાજ્યના કવિઓ, લેખકો, વિદ્વાન વગેરેને પ્રોત્સાહન આપતા. ઘભુખરા રાજમાં મiટ્રક સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવતું. ક્રિકેટની રમતને રાજ્ય તરફથી પ્રત્સાહન મળતું. ૧૨ આધુનિક સગવડો
ઘણા રાજવીઓએ યુરોપ-અમેરિકાની મુલાકાત લઈ પોતાના રાજ્યમાં આધુનિક બજારો, ફૂવારાઓ, ટાવાળા બંગલાઓ, વિમાની મથકો, રસ્તાઓ, બગીચાઓ, પુલો, તળાવો, સરોવર, દરબારખંડ, હોસ્પિટલે. પ્રસૂતિગૃહ, વિદ્યાર્થીભવને, વોટર વર્કસ, પાવરહાઉસ વગેરે બંધાવી આધુનિક સગવડો દાખલ કરી. મુખ્ય શહેરોમાં નાટકશાળાઓ અથવા સીનેમાગૃહ બંધાયાં, ધ્રાંગધ્રાના એક રાજવી નાટકના શોખ માટે જાણીતા હતા. જુનાગઢના એક નવાબને કૂતરાઓ પાળવાને શોખ હતો. ભાવનગર, ગોંડલ, મોરબી, ધ્રાંગધ્રા, લીંબડી વગેરે રાજ્યોએ પિતાના ખર્ચે રવે અથવા ટ્રામ બંધાવી. દરેક રાજાએ પોતાના પ્રવાસ માટે વૈભવશાળી રેલવે-સલૂને વસાવ્યાં. કેટલાક રાજાઓએ પોતાના અંગત ૩પયોગ માટે નાનાં વિમાને પણ વસાવ્યાં. આબુ અને મહાબળેશ્વર જેવા હવા ખાવાના સ્થળે પોતાના બંગલાઓ બંધાવ્યા. ઉનાળામાં રાજાઓ ત્યાં જઈને રહેતા.
૧. ઈલ્કાબા
અંગ્રેજ સરકાર તરફથી રાજાઓને “કે. સી. આઈ. ઈ.' અથવા એનાથી ઊંચો “કે. સી. એસ. આઈ. ને ખિતાબ આપવામાં આવતો. રાજ્યના દીવાને અથવા મોટા માણસોને રાવબહાદુર' ', “ રાયબહાદુરીને ખિતાબ આપવામાં આવતે. એવી જ રીતે ઘણાં રાજ્યો તરફથી મેટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ કે વહીવટી અધિકારીઓને “રાજરત્ન ને ઈલકાબ આપવામાં આવતું. પિોરબંદર, લીબડી વગેરે રાજ્યમાં આ પ્રથા હતી. દરબાર ગોપાળદાસે ઢસા સ્વી ૧૬
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગટલાય બાથીસી
જેવા નાના રાજ્યમાં કે સાન ", ‘ દ્વીપક ', * પુષ્પ ', ઢસાતૂર ’, ‘ દીપક ’, ‘ પુષ્પ ', ‘ ભૂષણ' વગેરે ઇલ્કાખે। આપવાની શરૂઆત કરી હતી. દરેક રાજ્યમાં મુખ્ય શેઠને ‘ નગરશેઠ 'તે પ્રકાબ આપવામાં આવતા.
ામ, સૌરાષ્ટ્રનો દેશી રાખ્યો અનેક વિવધતાઓથી સભર હતાં. પ્રજાના રૂઢિચુસ્ત માનસને ઠેસ પહોંચાડ્યા વગર એ રાજા રાજ્યને આધુનિક બનાવવા પ્રયાસેા કરતા હતા. તેઓ કાર્બલ અધિકારીઓની કદર કરી જાવા અને દો, વિશ્વાસધાત કે બેદરકારી દર્શાવનાર અધિકારીઆને નાકાલિક નોકરીમાંથી છૂટા કરતા. પ્રજાને ખરાબર રક્ષણ આપતા. રાત્રે રાહેરામાં પોલીસાના સતત ચોકીપહેરા રહેતા. શહેરની મુખ્ય જેલમાં રાત્રે દર કલાકે જેટલા વાક્યો દય એટલા કા વગાડવાની પ્રથા હતા. એનાથી જેલના પાલીસાને આખી રાત જાગવું પડતું અને પ્રજાને સમયની ાણ થતી. અલબત્ત, આ રાજ્યો ઉપર અંગ્રેજોને કડક અકુશ હતા એટલે તેએ અગ્રેને વિરુદ્ધ રાજકીય પ્રવૃતિ કરવાની છૂટ આપતાં ન હતાં અને તે આવી રાષ્ટ્રીય પ્રવૃત્તિ થાય તા દમન દ્વારા તેને દબાવી દેતાં હતાં.
દેશી રાજ્યોમાં કદાચ કેટલાંક દૂષણા પણ હશે. પરંતુ એમણે કેટલીક ઉત્તમ અને અપનાવવા જેથી પતિ તથા પરપરાએ સ્થાપી હતી એનો ઈન્કાર કરી શકાય તેમ નથી.
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિવાસીઓની કલા-કારીગરી
શંકરભાઈ સોમાભાઈ તડવી
ભારતીય જીવન કલા અને કારીગરી સાથે ઓતપ્રોત થઈ ગયેલ છે. તેનો વારસો આદિવાસીઓમાં સચવાઈ રહ્યો છે.
આદિવાસીજીવનમાં હવા, પાણી અને અન્નનું જેટલું સ્થાન છે, તેટલું જ સ્થાન કલાકારીગરીનું છે. કલા ખાતર કલા નહિ પરંતુ તે જીવનની એક આવશ્યક જરૂરિયાત છે.
આદિવાસીજીવનનાં સફાઈનાં સાધનો લો. તેમાં પણ કલા-કારીગરી રહેલી છે. બાહડો (સાવર) વાંસની સળીઓને ગૂથી તેને લાલ-પીળા રંગથી રંગે છે. બાહરી ( સાવરણી ) પણ ખજૂરીનાં પાંદડાંની, ગૂંથીન બનાવવામાં આવે છે.
રોજ ઉપયોગના ટપલા–ટપલી, ચારણે અને સૂપડું વાંસનાં બને છે, તેમાં ભાન માટે લીલી છાલવાળી સળી કે ચીપોને ઉપયોગ કરે છે–ઉપરાંત લાલ, પીળા અને લાલ રંગની ચી વડે ગૂંથણી કરે છે. તેથી રંગીન ભાત ઉપસે છે. શાકભાજી, હથિયારો કે માછલી ભરવાના કંડિયા પણ રંગીન ચીપોવાળા બનાવે છે. પાંતીઃ એક ઢાંકણાવાળે કંડિયે જ છે. પરંતુ તેને ઉપગ લગ્ન પ્રસંગે પૂજા સામગ્રી માટે થતો હોવાથી તેની ઉપર વાંસની ચીપનાં ફૂલ અને ધૂઘરા બેસાડી સુભત કરે છે. એ રીતે પંખા જેવી નાની ચીજો પણ રંગીન ભાતવાળી બનાવીને વાપરે છે.
પીસવા, પાવરી ( વાંસળી) જેવાં વાદ્યો જાતે જ વાંસમાંથી બનાવી લે છે. પીસવા ઉપર નખયાં જેવી ભાત ઉતરીને બનાવે છે. પાવરી અને પીસવા પતરાની ચીપ વડે શણગારે છે. વળી પાવરીને દાટો કોતરણીવાળો બનાવે છે. વળી વાંસળી–પીસવાને રંગથી પટ્ટા પાડીને સુશોભિત બનાવે છે.
નાચવા માટેના રામઢાલ અથવા માટલોઢાલ ઝાડના થડમાંથી કોતરી કાઢે છે. ઢેલને ડાંડિયે (દાંડિયે) વાંકો વાળીને તેના હાથાને શણગારે છે.
દેવના સ્તવન વખતે વપરાતી ડાકલી અને ઢાક લાકડામાંથી કોતરીને બનાવે છે. તેને રણકાર માટે ખારેકો અને વૃધરીઓ બાંધે છે.
પાણી ભરતી વખતે માથા પર માટલું બરાબર રહે તે માટે ત્રણ મૂકે છે. આ ઊંઢણ તેઓ ધર ઉપર જ ભીંડી કે શણુને રેસાથી ગૂંથે છે. રેસાને રંગે છે. તેમાં વધારે શોભા
* રચાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૦૯૨, પૃ. ૧૨૩-૧૨૮.
• ૫, આદિવાસી શોપીંગ સેન્ટર, પોસ્ટ ઓફીસ સામે, છોટાઉદેપુર-૩૯૧ ૧૬૫.
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શંકરભાઈ સોમાભાઈ તડવી
આપવા રંગીન કપડાના ટુકડા અને રંગીન મેતી વાપરે છે. દરેક ઘરની વળગણું ઉપર વીસપચીસ ઊંઢણ લટકતાં જોવા મળે છે.
રાંધવા માટે ચાટ કે ડોયો વાપરે છે. તે લાકડાના બનાવે છે. ચૂલે માટીને બનાવે છે. તેના આગળના ભાગ વાધ-મે વાળો બનાવે છે.
ઘર: આદિવાસી કલા-કારીગરીનું દર્શન કરાવે છ. આગળના થાંભલા ચિતરામણવાળા હોય છે. તેની ઉપર પાટડી મૂકવાની કુંભી, ભેણાં કોતરણીવાળાં હોય છે. બારની બારસાખ કોતરણીવાળા હોય છે.
ઘરની ભીતિ ઉપર ભીંતચિત્રો અથવા ધાર્મિક ભીંતચિત્ર પીઠોરો ચિતરેલ હોય છે. તેમાં તેમની કલાનાં દર્શન થાય છે.
ઘરની અંદર દીવાલોમાં લાકડાં બેસી ડિયો બનાવે છે. તેની ઉપર વસ્તુઓ મૂકી રાખે છે. કપડાં મૂકવા માટે વળા-ડાંડે વાકીચૂંકી વાંસની ડાળી જ હોય છે. પાણી અને દારૂ-તાડી પીવા માટે તૂમડાની ડોયલી વાપરે છે. તે ડેયલી ભરાવી રાખવી વાંસનું ખાં વાવાળું સ્ટેન્ડ બનાવીને રાખે છે.
ઘી-તેલ માપવા માટે લાકડાને પહેરો(પાશેરા) વાપરે છે. તેને પકડવા તથા ભેરવવા માટે હાથે રાખે છે. લોટ બાંધવા માટે લાકડાની કથરોટ વાપરે છે, તેવી જ રીતે મસાલા રાખવા અને હળદર ખાંડવા માટે લાકડાનું કોકડું (કથરોટ) બનાવે છે. કેટલાંક ઘરોમાં બીડી માટેનાં પાનખ્તમાકુ રાખવા માટે ખૂણુ સાધન રાખે છે. કેટલીક જગ્યાએ મોતી ભરેલી કપડાની કથળીઓ વાપરે છે.
ઘર બાંધવાની ઈંટ, છાવવાનાં નળયાં તેઓ જતિ બનાવી લે છે. તેટલું જ નહિ પણ વખત મળે ત્યારે ધર પણ જાતે જ ચણ લે છે.
માટીનાં વાસણમાં તવેલાં તેઓ જાતે બનાવીને તેની ઉપર લાખનું પડ ચડાવે છે. તવલાં ગોળ, ખૂણ અને લંબગોળ પણ બનાવે છે. એ સિવાયનાં પાણીનાં અને રાંધવાનાં વાસણો કુંભારાને ત્યાંથી લાવે છે. પરંતુ તેની ઉપર ચિતરામણ તે હોય જ.
પહેરવેશ : આદિવાસીઓ મોટે ભાગે રંગીન કપડાં પહેરે છે. પુરુષો માથે ફટકો (2) બાંધે છે. તે સફેદ, લાલ, પીળા અને નારંગી (કેસરી ) રંગના હોય છે. તેના છેડા રંગીન ગેટ મકીને ઓટી લે છે. શરીરે અડધી બાંયનું લાંબું ખમીસ પહેરે છે. તેના કોલર, ખભા ઉપરના પટ્ટા અને ખિસા ઉપરનાં ઢાંકણું વગેરે જુદા જુદા કપડાના ગેટ મુકીને બનાવે છે. પુરુષે કે, કોષ્ટી લંગોટી ) પહે છે. તે સ્થાનિક વકરો વણે છે, તેમાં ગીન દાને ઉપયોગ કરી, જુદી જુદી ભાત ઉપજાવેલી હોય છે. લગભગ ચાલીસેક જેટલી ભાતની કોષ્ટ બને છે. લંગોટી પહેરવા માટે રંગીન રેસા (ફેલાં)ને કસડા ગૂથે છે. તેના છેડે ફૂમનાં મુક, મણકાની સેરે મૂકે.
સ્ત્રીઓ શરીર લાલ લહેરિયા ભાતની ઓઢણી, પીળી ઓઢણું અથવા જુવારિયા ભાતની ઓઢણી ઓઢે છે, છાતી એ કાંચવું ( કાંચળું) કાપડું અથવા કબજ પહેરે છે. કાંચળું પોતે
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિવાસીઓની કલા-કારીગરી
૧૨૫
જાતે જ સીવે છે. તેને જુદા જુદા રંગીન કપડાના ટુકડા સીવીને બનાવે છે. તેની સિલાઈ રંગીન દોરા વડે કરી ભાત ઉપસાવે છે. કેડે નાંદરા ભાતને કાળા ધાધરે અથવા રંગીન છાંટને ઘાઘરો પડે છે. ઘાઘરાને નેફે કી ય ' કાથી ડીઝાઈન મૂકીને ગૂંથે છે.
૧ માં પહેરવાની કદી જદી ડીઝાઇનની હાઈડીએ, પાટલા હાઈડીએ, ગળ૨pણુ વગેરે પહેરે છે. તેમાં જુદા જુદા રંગનાં કોડિયાંની ડીઝાઈ ને મૂકીને રંગનૈવિધ્ય ઉપજાવે છે.
ધરણાં એલ્યુમિનિયમ, નિકલ કે ચાંદીનાં બનાવે છે. ગળાની હાંસડી ઉપર ચિતરામણું કરીને બધા રૂપિયાના આઠ સિક્કા જડાવે છે. પગનાં કલાં ઉપર પણ ચિતરામણ હોય છે. કેટલાક ભાગમાં ગળામાં ટાગલી પહેરે છે. તેમાં તારની ડીઝાઈન મૂકેલી હોય છે.
હાથે ભરિયા, ગળયા જેવી એલ્યુમિનિયમની બંગડીઓ પહેરે છે. તેની ઉપર જદી જુદી જાતની ડીઝાઈન દેરેલી હોય છે.
છે માછલિયા ભાતને કદઃ રા પહેરે છે. કોણીએ બાહટયાં (વાંક) અગર આમળયાં કડાં પહેરે છે. તેની ઉપર જુદી જુદી ડીઝાઈન હોય છે. વળી ગળામાં મોરના ચિત્રવાળા હાર
આમ વસ્ત્ર અને લંકારથી આદિવાસીઓનું સૌંદર્ય અને પ્રતિભા પ્રગટે છે અને કલાદશન થાય છે. તે જાણે અધૂરું હાવ તેમ ગેરા રૂ૫ ઉપર કાળા રંગનાં છુંદણાનું કામ મઢે છે. આંખના ખૂણે. ગાલે, હડપચીએ, આંગળીઓના સાંધા ઉપર, પગની પિંડી ઉપર, હાથ ઉપર બધે છુંદણુના મરણ સુધી સંગાથ કરતા શણગાર સજે છે.
ડાં એ ગાલે ત્રણ ત્રણ પડ છુંદણું છુંદાવે છે. આંખને ખૂણે 2 ટપકાં અને હદ પનીએ ટપકાને ત્રિકોણ છુંદાવે . હું થે પિતાનું અથવા બહેનપણીનું કે ભાઈબંધનું નામ, મોર, કુલ, વીંછી જેવાં છુંદણું પડાવે છે, પગે આબે અને મોર પડાવે છે. કપાળે એક ટપકું. બીજ લેખા અથવા બીજ લેખા અને ત્રિશળ પડાવે છે.
પુરુષે હાથે પોતાનું અથવા ભાઈબંધનું નામ, ફૂલ, વછી, હનુમાન જેવાં છુંદાણ
આદિવાસીઓમાં નૃવવા ધારું છે. લગ્ન, ઈંદ, મેળા કે ઉત્સવ વખતે જાત જાતના નૃત્ય થાય છે. નૃત્વ વખતે રામઢાલ, વાંસળી કે પીસવા અને તાલ માટે કરતાલ વગાડે છે. મેળામાં મસ્ત બનીને નાચે ત્યારે વસ્ત્ર અલંકાર અને છુંદણાં તેમના રૂપમાં એકાકાર બનીને રૂપને
પાડોરા આદિવાસી દેવ છે. તેમના લગ્નની સવારીમાં ધણું દેવે આવ્યા. તેમને બેસાડવામાં આવ્યા, એમ ગણીને ભીંત ઉપર તેમના સવારી સાથેના અને સવારી વગરના છેડા દોરવામાં આવે છે. તેમાં ગણેશ અને ભાબા હેઢળને ઘોડો ગળી રંગને, બાબા ઈદ, પીઠોરો, પીઠીરી, પીરાની માતા, રાણું કા જ, રા મેખલના ઘેડા, દેના રાજા ભોજને સવારીવાળ હાથી, વહી મરી, એમાં કણબી, કે ઠાર, સૂર્ય, ચંદ્ર, વાવ, ખેતર, બાર માથાને
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
કરભાઈ સોમાભાઈ તડવી
ધણું, નકટી ભૂતને ઘેડો અને બીજા ગામદેવના ધેડા ઉપરાંત ભૂંડ, મેર, કોયલ જેવાં ઘણું ચિત્રો દોરે છે. દેરનારા લખારા કહેવાય છે. તે પરંપરાગત ચિત્રો દોરે છે. પીઠોરાચિત્ર રાઠવા જાતિમાં જ પ્રચલિત છે.
નાનીનાત રાઠવા અને ડુંગરાભાલમાં iદવાળી ઉપર ભીંતચિત્રો દોરવામાં આવે છે. આ ભીંતચિત્રોમાં લ, વેલ, વૃક્ષ, મોર, ઊંઢણ, હાંસડી જેવી ડીઝાઈને હોય છે. આ ચિત્રો સફેદ ચોકથી પાડવામાં આવે છે.
આદિવાસી દેવ-દેવીઓનું સ્થાન માલુણ કહેવાય છે. ત્યાં મૂતિઓ હોતી નથી. હોળી, દિવાસા અને દિવાળી ઉપર પૂજા કરવામાં આવે છે. ત્યારે માટીના ઘડા અને ઢાપુ મૂકવામાં આવે છે. મંદિર હતું નથી. એટલે તોરણ બાંધવા માટે ચિતરામણુવાળા ખૂટડા રોપેલા હેય અથવા લાકડાના દરવાજા ચઢાવેલા હોય ત્યાં બાંધે છે.
ઘર ઉપર સુશોભન માટે મોર, વિમાન બેસાડે છે , આમ આદિવાસીજીવન કલા ભર્યું છે.
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન પદાન્તરે : લે. રાજેન્દ્ર નાણાવટી, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા૧૯૯૨, પૃ. ૯ + ૧૧૭, કિંમત રૂા. ૪૩=૦૦.
મ. સ. યુનિ.ના સંસ્કૃત–પાલિ-પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર છે. નાણાવટીએ સંસ્કૃત નાટકો વિશે જુદા જુદા પ્રસંગે એ અને વિવિધ નિમિત્તોએ લખેલા લેખોને તાજેતરમાં પ્રગટ થયેલે સંગ્રહ તે “પદાન્તરે'. નાટ્યવિવેચન નાટક સાથેની તન્મયતા પછીના ડગલે ભા. રહીને નાટક પર કરેલો દૃષ્ટિક્ષેપ છે એવું માનનાર શ્રી નાણાવટીએ પોતે પ્રેક્ષકની તન્મયતા અને પ્રાશ્વિકના તટસ્થતાભર્યા દષ્ટિક્ષેપ વડે સંસ્કૃત સાહિત્યનાં વિવિધ નાટકોને અવલોક્યાં છે ને અનેક નવીન નિષ્ક તારવ્યા છે જે સંસ્કૃત નાટ્યવિવેચનની એક સુખદ ઘટના છે.
કુલ ૧૩ લેખે પૈકી પ્રથમ લેખ “ચ રાત્રવસ્ત્રાવૃતા'માં કવિ શુદ્રક કૃત “મૃચ્છકટિકમ ” ના ત્રીજા અંકમાં શર્વિલક ચોરકર્મ કરતી વેળા ચોરીનું પણ જાણે વ્યવસ્થિત શાસ્ત્ર હોય તે રીતે વિચારે-આચરે છે તેના સંદર્ભમાં તેઓ, તસ્કરવિદ્યાનું શાસ્ત્ર રચવા પાછળ આપણા પૂર્વજોની મૂળગામી દષ્ટિ દેખાય છે તેવું જણાવી, જ્ઞાન કદી ખરાબ હોતું નથી કે કલંકિત બનતું નથી, કલકત તો એ જ્ઞાનને પ્રજનારની વૃત્તિ-દષ્ટિ હોય છે-સરસ્વતીનાં વસ્ત્રો તે હમેશાં સ્વચ્છ જ હેય છે એ જે નિષ્કર્ષ તારવે છે એ તેમની ગુણગ્રાહી નાટ્યવિવેચનાની આગવી ભૂમિકા રચી આવે છે.
ભાસ નાટક–એક દષ્ટિપાત”—આ દ્વિતીય લેખમાં, ભાસનાં ૧૩ નાટકોની તલસ્પર્શી સમીક્ષા કરી અંતે ભાસની નાટ્યકલાના ઉત્તમ અંશે તેમણે તારવ્યા છે, જેમાં નાટ્યાત્મક પ્રયોજન માટે ખ્યાત વસ્તુમાં પ્રગભ પરિવર્તન, સફળતાનાં ઉપકરણ જેવાં પતાકા
સ્થાનકો, નાટ્યાત્મક વક્રોકિત, નાટ્યક્ષ અને નિયમોનું યચિત ઉલંધન, નાટ્યાત્મક પ્રોજન ધરાવતા વર્ણનાત્મક અંશે સંક્ષિપ્ત-ઝડપી-લક્ષ્યવેધી અને ભાવોની નિબિડતા વ્યક્ત કરનારા ને કાર્યસાધક એવા સંવાદો, નાટકકારની તટસ્થતા અને પરકાયાપ્રવેશની કળાના પરિણામસ્વરૂપ, જીવંત પાત્રાલેખનથી આપતાં ને મનાવૌજ્ઞાનિક અંશથી સભર એવાં પાત્રોની વૈવિધ્યભરી સૃષ્ટિ, નાટ્યાત્મક ક્ષણ પકડવાની સૂઝ, મનુષ્યસારપમાં શ્રદ્ધા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્તમ અંશે તેમણે વિવિધ કૃતિઓમાંથી યોગ્ય ઉદાહરણ આપી સિદ્ધ કરી બતાવ્યા છે.
‘ભાસની વાસવદત્તા '-આ લેખમાં, ઉદયનનું પદ્માવતી સાથે લગ્ન થઈ શકે તે માટેની અનુકુળતા કરી આપવાના હેતુથી વાસવદત્તા પૂરેપૂરી સભાનતાપૂર્વક યૌગધરાયણની જનામાં જોડાઈ અને એ રીતે એણે જાણીબૂઝીને શહાદત વહોરી લીધી એવું જે અનેક વિવેચકો
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૨, પૃ. ૧૨-૧૪૨.
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
મહેશ ચંપકલાલ
કહે છે તેના સંદર્ભમાં તેઓ જણાવે છે કે આર્યનારીને એ આદર્શ કદાચ હોઈ શકે પરંતુ સંભવિતતાની દષ્ટિએ એ પ્રતીતિકર જાતો નથી ને વાસવદત્તાના પાત્રને નબળું પાડનારા સિદ્ધ થાય છે. તેમની દષ્ટિએ તો ભાસે, વાસવદત્તાને પોત માટેના પ્રબળ પરંતુ આરંભમાં અધિકારપેક્ષી અને અસહનશીલ પ્રેમ જ ક્રમે ક્રમે કેવું પરિવર્તન તેના પાત્રમાં સાધે છે તેનું સક્ષમ દર્શન કરાવ્યું છે. પદ્માવતીનું આભિજાત્ય અને પનિ ઉદયનને સાનુક્રોશ પ્રેમ એ બંને વાસવદત્તાના ચિત્ત ઉપર વિજય મેળવે છે અને અંતે એ પોતાના પ્રણયવિશ્વમાં પાવતીનેય સમાવી લે છે. વાસવદત્તાના ચિત્તને આ વિકાસ સ્વાભાવિક એટલે જ મનહર રીત આલેખાયે છે. એના વ્યકિતત્વમાં દેખાતું આ સૂક્ષમ પરિવર્તન વાસવદત્તાને પાત્રને અશકય આદર્શમયતામાંથી ઉગારી લઈ એને વધુ વાસ્તવિક અને તેથી જીવન્ત, ધબકતું બનાવી મુંકે છે, વાસવદત્તાના પાત્રના સંદર્ભમાં આર્યનારીત્વ જેવાં નાટયેતર કારણોને લીધે નહીં પણ પાત્રના ક્રમક ચૈતસિક વિકસનું નિરૂપણુ જેવાં નાટચલક્ષી કારણોને લીધે પાત્રાલેખનની ઉત્તમતા સિદ્ધ કરી બતાવતું શ્રી નાણાવટીનું આ નિરીક્ષણ સાચે જનવીન અને વિવેચનની નવી કેડી કંડારી આપનારું છે.
‘ખ્યાતવૃત્તનું નવું અર્થઘટનઃ જીરુભંગમ”-પ્રસ્તુત લેખમાં મહાભારતના ઇષ્પગ્રસ્ત, નખશિખ દુષ્ટ એવા ખલનાયક દુર્યોધનને સંસ્કૃત નાટકના નાયક તરીકે રજૂ કરવામાં અને તેને પ્રેક્ષકોની સહાનુભૂત જીતી લે તેવી રીતે આલેખવામાં ભાસે મૂળ કથાનકની વિગતોમાં તિરસ્કારપુરકાર-પરિવર્તન પ્રક્ષેપણની જે નાની મોટી પ્રક્રિયાઓ કરી છે તેનું નિરૂપણ, શ્રી નાવટીની અત્યંત સૂમ અને વેધક એવી વિવેચકદનું દ્યોતક બની રહે છે. દુર્યોધનને, અત્યંત પરચત એવા કુટિલ રાજકારણના સંદર્ભમાંથી છૂટો પાડીને અત્યંત નેહાળ રવ નાના સંદર્ભમાં મૂકી આપે એવા, નવા પાત્રાલેખન માટેના ભીતરૂપ જેવા પ્રસંગની નાટયલેખન માટે પસંદગી, જાણીતી ઘટનાના પૂળ વર્ણનને—એના ભૌતિક પરિમાણને વિષ્કભકમાં સીમિત કરી પરોક્ષ રાખે ને બૌદ્ધિક, તાકિક અને લાગણીજન્ય પરિમા મુખ્ય અંકમાં પ્રત્યક્ષાનરૂપે તેવી વસ્તુસંકલના, દુર્યોધનના પાત્રનાં વિવિધ-બૌદ્ધિક, ભાવિક લાગણીજન્ય અને હાર્દિક–રાને ક્રમશઃ પ્રગટ કરી આપે તેવા ચાર પ્રકારનાં પાત્રો-સૌનિકો, બલરામ, સ્વજનો અને અશ્વત્થામાની યોજના, દુર્યોધનને રજૂ કરવા માટે પાંડવોના નહીં પણ દુર્યોધનના ૦૪ પક્ષના માણસેના દષ્ટિકોણનું નિરૂપણ, પાંડવો પ્રત્યેના દુર્યોધનને આજીવન વૈરપૂર્ણ વ્યવહારના મૂળમાં ઈર્ષ્યા નહીં પણ ક્ષત્રિયવટ હોવાનું આલેખન--આ બધાં નાટ્યલક્ષી ઉપકરણથી જ ભાસ દુર્યોધનનું પાત્ર ઉદાત્ત, ગૌરવપૂર્ણ, ન્યાયી, છતાં કપટને ભોગ બનતું અને તેથી પ્રેક્ષકનો સંપૂર્ણ સહાનુભૂતિ જીતી લેતું કેવી રીત, આલેખી શકયા છે એનું સુક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવેલું નિરૂપણ પદાન્તરે કરેલા દષ્ટિક્ષેપનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
૬ માલવિકાગ્નિમિત્રમમાં નાયિકાને વિલબત પ્રવેશ '—લેખમાં નાયિકા માલવિકાના વિલખિત પ્રવેશને તેમણે ક્ષમ્ય નહી પણ સુયોજિત અને મ ઔચિત્યપૂર્વક જણાવે છે. તેમની દષ્ટિએ નાયિકાને વિલંબિત પ્રવેશ એ વસ્તુસંવિધાનની શિથિલતા નહીં પરંતુ બીજથી ફલાગમ પર્ય“તના સંપૂર્ણ કાર્યને એક સમુચિત ભાગ છે. આ અંગે સ્પષ્ટતા કરતાં તેઓ
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
૧૨૯
જણાવે છે કે નાયક અનિમિત્રના દષ્ટિબિંદુથી નિરૂપાયેલી તમામ ઘટનાઓના સંદર્ભમાં જે તેને તપાસવામાં આવે તો માલવિકાનું ચિત્ર જોઈ ને એના પ્રત્યે અગ્નિમિત્રનું આકર્ષાવું એ કથાનકનું બીજ છે જયારે નાયકાની પૂર્ણ પણે પ્રાપ્તિ તે ફલાગમ છે. શ્રવણ, દર્શન, સ્પર્શન, પ્રેમપચરણ અને પરિયન એ તબક્કામાં રાજ પિતાના પ્રિય પાત્રને ક્રમશઃ પ્રાપ્ત કરતો જાય છે અને આ જ પાંચ તબક્કા પાંચ અંકોમાં નિરૂપાયેલા જોવા મળે છે. એટલે પ્રથમ અંકમાં નાયિકાને અંગે નાયકની કેવળ શ્રવણ અવસ્થાનું જ આલેખન ઇષ્ટ હોવાને લીધે અને દર્શનની અવસ્થાનું નિરૂપણ બીજા અંકમાં ઉદિષ્ટ હોવાને લીધે જ માલવિકાને પ્રવેશ વિલંબથી થયો છે. મામ નાયિકાના વિલખિત પ્રવેશની ધટનાને નાટકની કાર્યાવસ્થાઓ સાથે સાંકળી તેને તાર્કિક ઠેરવવામાં આવી છે જે કૃતિલક્ષી વિવેચનાનું ઉત્તમ શિખર છે.
* અનિકાના ઈરાવતિ'–લેખમાં ઈરાવતીના પાત્રાલેખનમાં કાલિદાસે દાખવેલી કુશળતાને તેમણે મહિમા કર્યો છે. નાયિકાને પ્રતિપક્ષ સતત હારતે બતાવવો એ સંસ્કૃત નાટકમાં એક સ્વાભાવિક ઘટના છે પણ કાલિદાસની વિશેષતા એ છે કે તેમણે પરિસ્થિતિના આંકડા એવી કુશળતાથી ગોઠવ્યા છે કે ઈરાવતી બધે હારતી આવતી દેખાય છે છતાં એ ખરેખર હારે છે એમ સ્પષ્ટ રીતે બતાવી ના શકાય એમ કહી ઈરાવતીનું મધ્યા રાણી તરીકેનું ગૌરવ જાળવી રાખી ખંડિતા નાયિકા પ્રત્યે આદયુક્ત સમભાવ પ્રગટ કર્યો છે તે કાલિદાસની મોટી લાક્ષણિકતા હોવાનું તેમણે જણાવ્યું છે. * અભિજ્ઞાન શાકુંતલ માં પ્રતિનાયિકા ક્યાંય આવતી નથી તેના સંદર્ભમાં તેઓ જણાવે છે કે સપત્નીનો રોષભાવ નાયિકાના જ નહીં, નાયિકા દ્વારા નાયકના પાત્રને પણ હાનિ કરે છે એ વાત ઇરાવતીના પાત્રમાંથી સમજ્યા પછી કાલિદાસે શકુંતલા સિવાયની કોઈ રાજવલભાને રંગમંચ પર આવવા દીધી નથી. આ નિરીક્ષણ ખરે જ ધ્યાનાર્ડ બની રહે છે.
કાલિદાસનાં નારીપાત્રોઃ મને વ્યાપાર અને સંવેદના'---લેખમાં તેમણે કાલીદાસનાં વિવિધ નારી પાત્રોના મને વ્યાપાર અને સંવેદનાનું નિરૂપણ કરવાનું તાકયું છે પરંતુ તેમાં તેઓ ધાયું નિશાન ચૂકી ગયા હોય એમ લાગે છે કારણ કે બહુધા શંકુતલાના પાત્રને કેન્દ્રમાં રાખી તેમણે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકારેલાં ચિત્તનાં ત્રણ તો Id Ego અને Super ego શકુંતલાના પાત્રમાં કયા સ્વરૂપે જોવા મળે છે તેની છણાવટ કરી છે. કાલીદાસનાં અન્ય સ્ત્રી પાત્રોનાં મનોવ્યાપાર અને સંવેદનાનું પૃથકકરણ કરવાનું તેમણે ટાળ્યું છે. તેમ છતાં “વ્યક્તિ માત્રની “સ્વ”ને પામવાની ઝંખનાથી પ્રેરાઈને કરાતી દેહાશ્રિત પ્રવૃત્તિનું સૌથી વ્યાપકરૂપ એટલે પ્રણય અને તે કાલિદાસની તમામ રચનાઓને કેન્દ્રવતી' વિષય છે.” “પુરૂષની બહુગામિત (દુષ્યન્તના પાત્રના સંદર્ભમાં) સૂમ અર્થમાં પુરુષની સ્વવાચકની શોધ છે.” “ શકુંતલાને ઓળખવા વીંટી જોઈએ જ..એ વાસ્તવમાં તે ક્ષત્રિય સમાજની સ્ત્રી પ્રત્યેની વૃત્તિ–વર્તણૂકની સામે કાલીદાસે ધરેલે અરીસો છે ” “ સ્ત્રીની માટી જ મૂળે દિવ્ય અને પુરુષ પોતે પણ દિવ્ય ભૂમિકા પર પહોંચીને જ એને અને એના દ્વારા સ્વને વિસ્તાર પામી શકે એવું કાલિદાસનું દર્શન આ નાટ્યકૃતિમાં પ્રગટે છે ”—વગેરે વિધાને તેમનાં આગવાં નિરીક્ષણ અને નવીન નિષ્કર્ષોની ઝાંખી કરાવે છે. સર્વ ૧૩
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ
* હર્ષનાં નાટકો ઉપર કાલિદાસની અસર '-ના મક લેખમાં હર્ષની નાટ્યરચનાઓનાગનન્દમ, પ્રિયદર્શિકા અને રત્નાવલી- કાલિદાસની નાટ્યકૃતિરંગાની ટલે અંશે અસર પામી છે તેની વિગતવાર છણાવટ કરવામાં આવી છે. કાલિદાસનાં નાટકોમાંની આખે આખા પ્રસંગે, શબ્દપ્રયોગે, પતિરૂપે સીધાં હોવા છતાં હર્ષની નાટ્યકતિએ વર્ણનથી સમૃદ્ધ અને કાવ્યશક્તિના તેમજ કલ્પનાશક્તિના મનોરમ અને આંજી નાંખી દે તેવા ચમકારા ધરાવતી હોવાથી તેઓ હર્ષને ચતુરસહીતા તરીકે ઓળખાવે છે.
* કવ ગંગાધરકૃત ગંગાદાસ-પ્રતાપવિલાસ-નાટક’–લેખમાં ગંગાદાસ પ્રતાપ-વલાસનાટકના વસ્તુવિધાનની લંબાણપૂર્વક ચર્ચા કર્યા પછી મધ્યકાલીન ગુઝરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોમાં તે સૌથી વધારે નોંધપાત્ર વિશેષતાઓ ધરાવે છે તેવું વિધાન કરી એ વિશેષતાઓમાં તેઓ નાટ્યલક્ષી કરતાં નાતર એવી વિશેષતાઓ ગણાવે છે જેમ કે પુરાતત્વવિદે માટે રસપ્રદ અને ઉપગી નીવડે તેવું ચાંપાનેરનાં કલાનું ઝીણવટભર્યું ને વિસ્તૃત વર્ણન, ઈસ્લામી તવારીખથી સામા પક્ષની દૃષ્ટિએ ઐતિહાસિક ધટનાનું નિરૂપણ થવાને લીધે તેમજ ભારતભરની સમકાલીન રાજકીય ઘટનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હોવાને લીધે તેનું આગવું દસ્તાવેજી મૂલ્ય વગેરે. જે કે એક નાટ્યલક્ષી વિશેષતાને ઉલેખ પણ તેમણે કર્યો છે. નાટ્યકાર મહત્વનાં પાત્રોને રંગમંચ પર પ્રથમ પ્રવેશ થાય તે વખતે તેમનાં પાત્રોચિત પહેરવેશ, રંગભૂષા, ચાલ, વ્યક્તિત્વ વગેરેનું સહજ કાવ્યાત્મક શૈલીએ વર્ણન આપે છે. તેના આધારે તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોમાં પાત્રપરિચાયક રંગસૂચને મૂકનાર કવિ ગંગાધર કદાચ પહેલો હોવાનું તથા એ રંગસૂચને જેમ્સ બેરીનાં નાટકોનાં રંગસૂચને સાથે સામ્ય ધરાવતાં હોવાનું જણાવે છે. નાટકના નવ અંકોના આધારે નવરાત્રિના ઉત્સવમાં રોજના એક અંક લેખે નવ દિવસમાં મહાકાલીના મંદિરને આસ્થાનમંડપમાં તે ભજવાયું હોવું જોઈએ એવા નિષ્કર્ષ પર તેઓ આવે છે.
* છાયાશા કુન્તલમ્'-લેખમાં આચાર્ય જે. ટી. પરીખ મૃત ‘ છાયાશાંકુન્તલમ ”એ આ સદીના એથિા દાયકામાં સર્જાયેલી રમણીય લઘુ નાટ્યરચના હોવાનું જણાવી, નાયકાર દ્વારા ઉત્તરરામચરિત માં પ્રયોજાયેલી છાયાસીતાની કલ્પનાને વિનિયોગ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ'ની કથામાં કેવી રીતે કરવામાં આવ્યા તેની વિગતવાર છણાવટ તેમણે કરી છે. કથા કાલિદાસની રાખીને અને દષ્ટિબિંદુ ભવભૂતિનું અપનાવીને લેખકે દાખવેલી સર્જકતા તેમણે વિવિધ દષ્ટિકાણુથી સિદ્ધ કરી બતાવી છે. પ્રાચીન સંસ્કૃત નાટય પરંપરાના બધા અંશે જળવાઈ રહ્યા છતાં એને આકાર અર્વાચીન એકાંકી નાટિકાની વિભાવનાને પ્રતિકુળ ન હોવાને સમૃચત દા પણ કર્યો છે.
સંસ્કૃત નાટકમાં વિદૂષક'–આ અંતિમ લેખમાં સંસ્કૃત નાટકના સ્થાયી પાત્ર stock character “વિદૂષક સંબંધી બી. જી. કે. ભટ તથા શ્રી જી. ટી. પરીખનાં વિધાનોના ગુખ્ય દોષની સમીક્ષા સવિશેષપણે કરી હોવા છતાં વિદૂષક' સંબંધી પોતાનાં આગવાં મંતવ્ય પણ વ્યક્ત કર્યા છે, જેમ કે--વિદૂષક આહાણુ જ હાય એ શાસ્ત્રાદેશનું એક પરિસ્થામ કદાચ એ
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથાવતકન
૧૭
આવ્યું છે કે બ્રાહ્મણને હાસ્ય નિષ્પન્ન કરવા માટે ભૂખાળવો, ભૂલકણે, મૂર્ખ–ઠેઠ, ગગો આલેખી શકાય પણ શઠ-દુષ્ટ-ઉદંડ તે ન જ બતાવાય. દુષ્ટતા કે ઉડતા દ્વારા હાસ્ય નિષ્પન્ન કરવા માટે શિકાર, વિટ કે કાપાલિક જેવાં પાત્રોનો જ આધાર લે પડે.
"પદાન્તરે 'ના તમામ લેખા માં તન્મયતા અને તટસ્થતાને સુંદર સમન્વય થયે છે એ તેની આગવી વિશેષતા છે. સમગ્ર વિવેચના કૃતિલક્ષી રહી છે. કૃતિમાંથી જ વિવિધ ઉદાહરણે, સંદર્ભે આપી તેમણે પિતાનાં મંતવ્યની તાર્કિકપણે પુષ્ટિ કરી છે. સંસ્કૃત નાટકો સંબંધી રૂઢ અને બંધયાર થઈ ગયેલી વિચનામાં ‘પદાન્તરે” નવી ચેતનાને, તાજગીને સંચાર કરે છે અને નાટ્યવિવેચનાની એક નવી દિશા ચીંધે છે. અસ્તુ !
મહેશ ચંપકલાલ
નાટયાંવભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
શ્રીમદ્દભગવદ્ગીતા સ્વયંભાષ્ય (પ્રશ્નોત્તર ) : લેખક અને પ્રકાશક : શ્રી રામદાસ રેવાદાસ પટેલ, જૂની હોસ્ટેલ, રેલવે સ્ટેશન સામે, દરાપરા રોડ, મુ. પાદરા, જિ. વડોદરા, આવૃત-૧, ૧૯૯૩, પૃ. ૧૬ + ૧૮૦ +૧૧, કિમત રૂ. ૫૦.
ભગવદ્ગીતા મહાભારતનાં અનેક રનેમાનું સર્વશ્રેષ્ઠ રત્ન છે. કુરુક્ષેત્રની રણભૂમિમાં યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વજનેને જોઈને અર્જુનનું ચિત્ત ક્ષુબ્ધ થઈ જાય છે, ત્યારે ભગવાન શ્રીકણ તેને શ્રાત્રધર્મ સમજાવે છે અને જ્ઞાન, કર્મ તથા ભક્તિને બોધ આપે છે. આવા અનુપમ ગ્રંથના રચયિતા શ્રી વેદવ્યાસ છે.
- શ્રીમદભગવદ્દગીતાનાં અત્યાર સુધીમાં અનેક ભાષાંતરા, ભાગ્યે જગતની વવધ ભાષાઓમાં થયેલાં છે; પ્રસ્તુત પુસ્તકમાં ગીતાના લેકવાર ભાષ્યને બદલે પ્રશ્નોત્તરી દ્વારા મુક્ત રીતે ગીતાને વિચાર કરવામાં આવ્યો છે. ગીતા દ્વારા જીવનના પ્રત્યેક પ્રશ્નોને આવરી લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં લેખકના દબિંદુમાં મૌલિકતા અને નાવિન્ય જણાય છે એ આ ગ્રંથનું આકર્ષક પાસું છે. પ્રાથવિદ્યા મન્દિર, વડોદરાના નિયામક ડો. આર. ટી. વ્યાસ પુસ્તકના ઉપાધાતમાં લેખકના અભિપ્રાયની નોંધ લે છે–“ ગીતા જે ઉચિત મને યોગપૂર્વક વાંચવામાં આવે તે તેની સમજૂતીની આવશ્કયતા રહેતી નથી” લેખકના જણાવ્યા પ્રમાણે તેઓ શ્રીના શિક્ષક સ્વભાવે તેમના સુદીર્ઘકાળના ગીતાના ચિતન અને મનનના ફળસ્વરૂપે આ પુસ્તક આકાર પામ્યું છે. “ અસંખ્ય ભાષ્ય, ટીકાઓ, આલોચનાત્મક નિબંધેની હારમાળામાં, ગીતા સાહિત્યરત્નાકરમાં આ પુસ્તક એક અણમોલ રત્ન સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. ” એમ . વ્યાસનું મંતવ્ય છે. પ્રે. ડો. સાંડેસરાના મત મુજબ લેખકે ગીતાનું ઊંડું અધ્યયન કર્યું છે અને વાચકના સર્વ સંશય દૂર કરવા પ્રયત્ન કર્યો છે. પ્ર. ડો. કાંટાવાળા આમુખમાં નોંધે છે કે અહીં ગીતા વિષયક વિશાળ વાચન અને ઉડા ચિંતનને નિચોડ સરળ ભાષામાં રજૂ થયો છે.
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમા બ્રહ્મચારી
મૂળ ભગવદ્ગીતાના અઢાર અધ્યાય જે ક્રમમાં નિરૂપાયા છે તે જ ક્રમ લેખકે જાળવી રાખ્યા છે. અનુક્રમણિકામાં પ્રથમથી અંતિમ અધ્યાયનેા અને ઉપસંહારના ઉલ્લેખ છે, પણ ગ્રંથનું વિષયવસ્તુ પ્રશ્નોત્તરરૂપે લોકભોગ્ય શૈલીમાં નિરૂપાયું છે. અધ્યાયની શરૂઆત શ્રી ભગવાન ઉવાચ’થી થાય છે તેમાં પાછળના અધ્યાયના અધૂરા રહેલા મુદ્દાની છણાવટ કરવામાં આવી છે. શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ લડવા માટે આદેશ આપ્યા હેવા છતાં અર્જુને ઈન્કાર કર્યો ( અ. ૨/૯) શ્રી કૃષ્ણને આ બાબતે માઠુ લાગી શકે કારણ કે અજુ ને કૃષ્ણની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડી કહેવાય. સામાન્ય માનવીને સ્પર્શતા આ પ્રશ્ન સચોટ છે. પ્રત્યુત્તરરૂપે લેખક નોંધે છે કે શ્રી કૃષ્ણ આ સમયે પ્રભાવશાળી નેતાને છાજે તેવું વર્તન કરે છે. વણુસેલી પરિસ્થિતિને વધુ બગડવા ન દેતાં બહુ શાંતિથી, અપાર ધૈર્યથી પ્રશ્નને હલ કરે છે. શ્રીકૃષ્ણના મુખ પર ક્રોધની લકીર ફરકતી નથી કે ન તે અજુ ન પ્રત્યેના તિરસ્કારના ભાવ. પોતે દેહ છે એમ માનવું અજ્ઞાન છે અને પાતે ક ના કર્તા છે એમ માનવું અહંકાર છે ( અ. ૩/૨૭ ) તેથી માનવી ભેકતા બનીને સુખદુઃખ ભાગવે છે ( અ. ૧૩/૨૦, ૨૧). માટે કોયાથી એ આત્મા, અસંગ છે એમ માની પ્રભુચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવું. ગીતા કમ સાથે ભક્તિ પર વધુ ભાર મૂકે છે. ( અ. ૮/૭)
ધર્મભ્રષ્ટ એટલે શું ? તેના જવાબમાં લેખક જણાવે છે કે ધર્મના અર્થે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે સાંપ્રદાયિક રૂઢ અ ગીતા નથી કરતી. અર્જુનના ક્ષત્રિય ધર્મના આચરણને શ્રીકૃષ્ણે સમન આપે છે. ( અ. ૨/૫ ). પરધર્મ નું આચરણ ધર્મભ્રષ્ટ-ક વ્યભ્રષ્ટ કરાવે છે સ્વધર્મનું આચરણુ કોઇ છે, જે મેક્ષ અપાવે છે. (અ. ૩/૩૫; ૧૮/૪૭)
ગીતાના મુખ્ય સ`દેશે શે છે ? એક જ, સ્વભાવ” કમ બને ક્ષેત્રે ફળદાતા થઇ શકે છે. સિક્કાની બે બાજુ સમાન તે એકરૂપ છે. નિષ્કામ ભાવથી કરાતું કમ ત્રણ ફળ આપે છે. ૧ જીવનનિર્વાહ. ૨ કોયપ્રાપ્તિ. ૩ ષ્ટિચક્ર.
અહીં પ્રશ્ન ઉદ્ભવે છે ઃ નિષ્કામ કર્મનું ફળ શું? લેખકના મતવ્ય મુજબ ૧. ભૌતિક સુખ વિધેયાત્મક રીતે ભોગવે. ૨. મૃત્યુ પછી જીવનમુક્ત બને. નિષ્કામભાવે ક કરીને સમૃદ્ધ રાજ્ય ભાગવવા શ્રીકૃષ્ણે અર્જુનને કહે છે ( અ. ૧૧/૩૩), જે હૃદયસ્થ ઇશ્વરના સાક્ષીપણામાં કર્યાં કરે છે તેને વિજય, યશ અને ભૌતિક અભ્યુધ્ય થાય છે ( અ. ૧૮/૭૮ ).
સંકલ્પનું જન્મસ્થાન મન છે. સંકલ્પામાંથી કામ-ઇચ્છા જન્મે ( અ. ૬/૨૪ )-- તેમાંથી કમાં ઉદ્ભવે, હ-શાક જન્મે. આમ સુખ-દુઃખ, જન્મ-મરણનું ચક્ર ચાલ્યા કરે. કચેાગ માટે ભગવાન કહે છે કે કમ સંન્યાસ અને ક યાગ એ બંને મેાક્ષ આપનારા છે. પ ક સન્યાસ કરતાં કમ યાગ ચડિયાતા છે ( અ. ૫/૨ }, "તિમ અધ્યાયમાં સમસ્ત બેધા સાર ભગવાને કહ્યો છે, સાંખ્યયેાગ, કયાગ અને ભક્તિયેગમાં ભક્તિયોગ ( અ. ૨-૭, અ. ૧૮-૬૫, ૬૬ ) કોઇ છે તેથી તેને આશ્રય કરવા જાવ્યું છે. અંતમાં ગ્રંથના ઉપસંહારમાં પશુ પ્રશ્નાત્તરી સારરૂપે ટાંકીને જિજ્ઞાસુના પ્રશ્નોનુ' સમાધાન કરવામાં લેખક સફળ થયા છે.
ભગવદ્ગીતામાં યોગના ઉપદેશ આપનાર શ્રી કૃષ્ણે સ્વયં યોગીનાં લક્ષણેા આચરતા. તેઆ જીવનમાં અને કવનમાં સમાન હતા.
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન
૧૩
લેખકના મત મુજબ ગીતા સ્વયં ભાષ્ય છે. પ્રસ્તાવનામાં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગીતા પ્રશ્નરૂપે રજૂ કરીને ઉત્તર આપવાને લેખકને પ્રયત્ન આદિથી અંત સુધી રહ્યો છે. સમસ્ત ગીતામાં ભગવાનના દિવ્ય જન્મ અને કર્મોની ગાથા છે.
' ગીતા' એ વ્યવહારશાસ્ત્ર છે. પ્રસ્તુત પુસ્તક વિનોબાજીનાં ગીતા પ્રવચને અને છે. મગનલાલ પંડયાના “ ગીતામૃત ”નું સ્મરણ કરાવે છે. અહીં “ class” અને “Mass” બંનેને ખ્યાલમાં રાખીને ગીતાને વિચાર કરવામાં આવ્યો છે. પ્રત્તરી દ્વારા લેખકના વિશાળ વાચન અને સૂક્ષમ અવલોકનને પરિચય થાય છે. પુસ્તકની બાંધણી, છપાઈ મધ્યમ કક્ષાનાં છે. આ પુસ્તકના પ્રકાશન માટે લેખકશ્રીને ધન્યવાદ ઘટે છે. પ્રાચ્યવિદ્યા મન્દિર
ઉષા બ્રહ્મચારી મ. સ. વિશ્વવિદ્યાલય વડોદરા.
“ કવિતાની વાત સંપાદક–સુરેશ દલાલ, પ્ર. રજિસ્ટ્રાર, શ્રીમતી ના. દા. ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૪૦૦ ૦૨૦, આવૃત્તિ ૧, ૧૯૯૧, પૃ. ૨૩૨.
અહીં સુરેશ દલાલ, કાવ્યજગતની ૮૭ જેટલી પસંદગીની રચનાઓ સમેતના આસ્વાદને કવિતાની વાત' રૂપે સાધાર પ્રસ્તુત કરવા તાકે છે. નરસિંહ-મીરાં, કબીર જેવા આપણા મધ્યકાલીન ભક્તકવિઓ, સુન્દરમ-ઉમાશંકર અને રાજેન્દ્ર-નિરંજન જેવા યુગપ્રભાવક કવિઓ અને રવીન્દ્રનાથ ટાગોર ભારતીય વૈશ્વિક કવિપ્રતિભાની રચનાઓ સાથે રશિયન કવિ આન્ના આ તાવા (“સ્વપ્નમાં'), સ્પેનિશ કવિ યિમિનેઝ (“ અંતિમ યાત્રા'), બ્રિટિશ કવિ કેથેલિન રેઈન (“હું') અને ગ્રીક કવિ યાનિસ રિતસેસ (એ જ રાત ”) કે આફ્રિકન કવિ કાલવડેલ હાઇસ (“ હવે તે..છે”) જેવા વિદેશી કવિઓની રચનાઓની પસંદગી સંપાદકના અહદ તુલનાત્મક દૃષ્ટિકોણુની સહેજ અપેક્ષા ઊભી કરે છે. વિશ્વની ભાતીગળ કાવ્યસૃષ્ટિના પાર પ્રેક્ષ્યમાં અને ખા ભાવજગતને માણવા પ્રમાણુવાની મનોભૂમિકા આ રીતે રચાય છે. પ્રણય. પ્રકૃતિ અને ભક્તિ એ કાવ્યના સનાતન વિષ તે અહીં સાંપડે જ પરંતુ એ સાથે મનુષ્યજીવનની વિશ્વવ્યાપ્ત વિલક્ષણ ભાવસંપત્તિને ને તેની અભિવ્યક્તિની અવનવી રીતિને પણ સંગ્રહની રચનાઓની સુદીર્ધ ત્રિજ્યામાં સમાસ થાય છે. આમ છતાં મેધાણી, સ્નેહરશ્મિ. હરીશ મીનાશ્રુ જેવા આપણુ ઘરદીવડાઓની કોક રચના “કવિતાની વાત ' સંચયમાં જોવા મળી હોત તે ખાસ ગમત. જો કે સંપાદકની નિષ્ઠા વિશે કોઈ સંદેહ ન જ હોય કારણ તેઓ ” કાવ્યના આસ્વાદમાં તેઓ નેધે છે: “ આપણી પ્રજા દૂરનું દેખે છે અને પાસેનું દેખાતી નથી ? આપણે વાતવાતમાં લેક, બદલેર, રિકે, વાલેરીની વાત કરીએ છીએ પણ આપણી ભારતની ભાષાના કવિઓને પરિચય કેળવતા નથી. એમની કવિતા સાથે હળતાભળતા નથી. પશ્ચિમની કવિતા પ્રત્યે અતિઆદર ભલે હેય પણ ભારતની ભાષાની કવિતા પ્રત્યે અનાદર એ આપણે
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કું૩૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોસેફ પરમાર
સમતુલા ગુમાવી બેઠા છીએ એની નિશાની ć. '' ઉક્ત કયિત, આ સ`ગ્રહમાં ભારતીય ભાષાઓની રચનાઓના વિશેષ સમાવેશની અપેક્ષા જગાવે તેવી છે.
ન
સુરેશ લાલ કવિ ” તેથી કાવ્યોની એક વિમાનસ પરની છાપ એમના રસદર્શોનામાં ઝોલાઈ છે. કવિતાનું રસદર્શન મહીં કિમંતાઈ શૈલીમાં પમાય છે. ચાખર રસદર્શન છતાં, સક્ષિપ્ત રૂપનાં ને ભાવસદને અલપઝલપ ઝોલતાં છે. અહીં રસદ ના કાવ્યનો જીવનસ‘દ ખાલી આપે છે ખરાં પરંતુ ગુગત આવસ ંદર્ભથી જાણે દૂર રહી જતા ન હોય એમ લાગ્યા કરે છે.ઉશનસનુ કે પ્રશાન્ત ક્ષહ્યુ ' રમેશ પારંખના ફાગુની ઝા ઝાળ ' જેવી રચનાઓના મુખ્ય ભાગનું વિવરચ્છુ થતું હોય તેમ લાગે ન કયારેક પદ્યમાં કાવ્યમાં રજૂ થયેલા ભાવ શબ્દાન્તરે ગદ્યમાં રજૂ થતે હોય એવા પાતળા પોતનાં રસદર્શનો થઈ જાય છે. આસ્વાદની કક્ષા અહીં એકસરખી નથી. ‘સ્ત્રી તેના પ્રિયતમને ’( કૅથેલિન રેઇન )ના જે આસ્વાદ છે તેવા ઊંચી કક્ષાના આસ્વાદો એછા જડે; એ કાવ્યના કળારૂપને સુરેશભાઇએ અનેકધા ખાલી આપ્યું છે. ‘ માગું સ રાતવાસા જ હું કે એ રા. વિ. પાકની કૃતિનું સદન સામાન્ય સમજામાત્રથી આગળ વધતું નથી. “ શિખરું ઊંચાં 'ના આસ્વાદમાં ઊમળકાનો અભાવ વર્તાય છે તો કયાંક કવિકર્માંના ઉઘાડની અપેક્ષા રહી જતી જ્હાય છૅ (ઉદા. ‘સૂર્યને શિક્ષા કગ ') એ કે હરીન્દ્ર દવેનું-‘ને તમે યાદ આવ્યાં ' કે અમૃત ઘાયલના ચોટ ગોઝારી ' (પૃ. ૬૯) જેવાં પ્રણયકાવ્યાનાં રસદર્શન એકંદરે અસરકારક ને મમ`ગામી બન્યાં છે.
t
'
સુરેશ દલાલની રસદંશનરીતિ અનેાખી છે. એક કાવ્યની વાત કરતાં, સામ્ય ધરાવતાં અનેક કાવ્યના સ`સ્કારા આલેખે છે, એ રીતે ભાવવશ્વના વિસ્તાર તે પૂતિ દાખવે છે. કિશોર શાહના કાવ્યનું રસદર્શન કરાવતાં ભિવ્યક્તિના સામ્યવાળુ ‘એક પાખીને કર્મક-’ કાન્ચ તેમને સ્ફુરે છે ને કે આ સાથે અન્ય કાવ્ જે ઉદ્ધૃત કર્યું છે ( પૃ. ૧૯) તેના ડિવો નામોલ્લેખ કર્યા ડોન તા કે યિમિનેઝના * અતિમ યાત્રા કે કાવ્યના કરુણુભાવના સંદર્ભે, રાવજીના ‘ આભાસી મૃત્યુના ગીત 'ની છેલ્લી ચાર પંક્તિને વશેષ કરુણ બતાવી છે. વડિયાના કાંટા ” સાથે ‘ નજરુ લાગો ’ને સરખાવવામાં યિત્વ રહેલું છે. પરંતુ કશ્મીરના * મુખડા કયા દેખા.- 'ના ભાવસ્તૃતના સંદર્ભે પ્રિયકાન્તનુ સમયના સાનાવિક કાવ્યનું વિવર મૂળ કૃતિના કેન્દ્રાબંદુથી ધણું દૂર જતું લાગે છે. ‘ ચંદ્રકાન્તને ભાંગીને ભુક્કો કરીએ ’ એ આધુનિક કવિ ચંદ્રકાન્ત રીઝની રચના સાથે ગાંધીયુગના કવિ સુન્દરમનું ' પધ્યે ઉઠાવ ’કાવ્યને પશુ જોવા જેવું ’ કહીને કયારેક તેા સંપાદક અભ્યાસુએની તુલનાત્મકરીતિ માટે પડકાર પણ્ ઊભા કરી આપે છે ! જો કે સુન્દરમના ‘મેાહનકી 'ના રસદનમાં ટાંકેલ એ જ ‘ કાઢુકો રતિયા બનાઈ જેવા સવથા સુંદર ગીતનો જ આસ્વાદ કેમ નહી કરાવ્યું. હોય તેનું વિસ્મય પણ કોઈ ને થાય. સામ્યસૂચક કાવ્યોના ઉત્કૃતિકરણુ દ્વારા એક જ ભાવસંદર્ભ કવિ ને રચનાબેંકે કેવી રીતે નવીનરૂપમાં ઉડે છે તે અવલાકવાના તુલનાત્મક દૃષ્ટિકોણને એ રીતે અહીં' અવકાશ મળ્યો છે.
'
:
કાવ્યો અંગેના પ્રતિભાવો ક્યારેક શુ મામલક્ષી રૂપમાં તે ધણીવાર અલકારામાં રજૂ થાય છે. ' હું તે અમથી ઊભી'તી ' કાવ્યના પ્રતિભાવમાં તેઓ કહે છે;............આ ગીત જોઈને
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
૧૩૫
હું ધાવલ થઈ ગયે''. આ જ ગીત વિશે, ભાવમૂલક નહીં પરંતુ પ્રશંસામૂલક આંભપ્રાય આપતાં કહ્યું છે : “આ ગીત મોનાલિઝાના સ્મિત જેવું છે” (. ૧૫૩). રમણીય અસ્પષ્ટતાએ ઊભી કરતી અભિપ્રાયની આલંકારિક ખેરાત સપાટી પરની વનથી વિશેષ કંઈ નીપજાવતી નથી.
પતંગિયા જેવું જ આ નાજુક ગીત છે અને કવિએ શબ્દનાં પાનપાનને અહીં રંગ્યાં છે ” (પૃ. ૧૨૨ ) એમ કહેવાથી રૂપાયનની ક્રિયાને વિશેષ પમાનો નથી. ચટકાળી ભાષાને વ્યામોહ કયારેક ચબરાજ્યિાં વિધાનરૂપે કે ભાષામતરૂપે વ્યક્ત થાય છે ; “ દર્દ એ સર્જકની અનામત અને સલામત મૂડી છે (પૃ. ૪), “ પ્રેમમાં મનના કરારો હોય છે. અને બેકરાર હદયની વાતે હોય છે. '' (પૃ. ૧૪૮), ‘ લેહીને સુષ્માથી સુષ્માભર્યું કરી મૂકે ” (પૃ. ૬). પ્રાસાનુપ્રાસ અને પ્રાસસામ્યથી અર્થભેદ ઊભો કરવાની લાક્ષણિકતા પણ જણાય છે : સ્વ–સ્થતાનું અને સર્વસ્થતાનું આ કાવ્ય છે” (પૃ. ૧૪૬). આ પ્રકારને ભાષા વ્યાયામ એકંદરે સાહજિક જણાતું નથી. “ હૃદયનું વિશ્વ અને વિશ્વનું હદય એ એકાકાર છે ' (પૃ. ૧૭૩) જેવી વૃક્રમવાળી રચનાઓ પણ અર્થબોધની દૃષ્ટિએ સુગમ બનતી નથી.” એની બુદ્ધિ પ્રજ્ઞાના પર્યાય જેવી છે ” (પૃ. ૧૬૮) જેવાં વિધાનમાં “બુદ્ધિ ' અને “ પ્રજ્ઞા 'ના અર્થ ભેદની સંકુલતા પણ ઊભી થઈ શકે. “ ધીરજ એટલે વૃદ્ધાવસ્થા અને રોકેલાં આંસુનું ગદ્ય” જેવાં સૂત્રો સંકુલતાના પર્યાયરૂપ બનતાં પણ લાગે. “હૃદયના રાગને રોગ ”, “લાગણીની લાવણી’ક “વહાલના વળગાડ' જેવાં રૂપકોથી ભાષાને શણગારવાનું વલણ પણ જણાય છે. શૈલીવિલાસ, શૈલીવિન્યાસ અને શૈલીડાના આયામમાં ક્યાંક એકાદા વાકયને લસરકે કાવ્યને હાર્દને નિર્દેશવામાં ભાષાભવ લેખે પણ લાગે છે. કાવ્યના ભાવ સંદર્ભથી અતિરિક્ત એવો ભાષાભવ, અલબત, નિરર્થક બની રહે છે. ચંદ્રવદનના “ પાંદડી શી...... ” આરંભ જુઓ :
ચંદ્રવદન મહેતા એટલે પવનની લહેરખી નહીં પણ વાવાઝોડું. દીવાની જ્યોત નહીં પણ મશાલ, ચંદ્રવદન મહેતા એટલે જળના ઝીણા કાંટા નહીં પણ વાદળના ગડગડાટ અને વીજળીને ચમકારે...''' પૃ. ૨૦૫). કાવ્યના સદર્શન પર આ વાણીવિલાસ અપ્રસ્તુત જણાય છે. જો કે આવી કોઈ યુરત શાસ્ત્રીયતામાં બંધાવા કરતાં, મનભાવન કાવ્યથી ભાવવિભોર બનીને લિજજતભર્યા શબ્દોમાં પ્રતિભાવ આપવાનું જ આસ્વાદ કે ઉચત માન્યું છે. તેથી જ “કેઈકે કહ્યું છે....'(પૃ. ૪૦) જણાવીને તેને સંદર્ભ આપવા તેઓ રોકાયા નથી. ગુજરાતી કવિતા સાહિત્યનાં “' વાળાં કાવ્યમાં નરસિંહમીરાંનાં માધવ લ્યો નો સુવિદિત સંદર્ભ રકી જાય છે. અને જગદીશ જોષીના સંબ ધકાવ્યમાં છ મીડાને સ્થાને પાંચ મીડાં ગણું લેવાને વિગતષ પણ કરે છે. આમ છતાં કાવ્યને પામવાની તેમની મથામણ ને સંનિષ્ઠા અછતાં રહેતાં નથી. ‘તેઓ ' કાવ્યમાં પીંજરાના અર્થધટનની કેટકેટલી શક્યતાઓ તેમણે નાણી છે! કોઈ આળપંપાળ વિનાના નિર્ભેળ આસ્વાદે અહીં નથી. તેમ વિવેચનની કે વિવેચનપરિભાષાની ચુસ્તતાને આગ્રહ પણ જણાતો નથી. આ આસ્વાદે સમૃદ્ધ ચિતકોષના, લલિત નિબંધને સંકેત આપતી શૈલીમાં પરિણમેલા પ્રતિભા છે. સુરેશ દલાલે કંડારેલી આસ્વાદલેડીનું રંગદર્શી વલણ અહીં પણ સુપેરે પ્રવર્તમાન છે. ગુજરાતી વિભાગ, આર્ટસ ફેકટરી,
જોસેફ પરમાર એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા.
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
દેવદત્ત જોશી
વિવિધ વિદ્યાવિનોદ(લેખસંગ્રહ) : લે. જેઠાલાલ ત્રિવેદી, પ્ર. મંથગોષ્ઠિ વડોદરા વતી કહ૫ના મોહન બારોટ, ૨૯, સુનીતા સોસાયટી, અકોટા રેડ, વડોદરા-૨, આ. ૧, ૧૯૯૦, પૃ. ૨૫૪, કિ. રૂા. ૬૦.
શ્રી. જેઠાલાલ ત્રિવેદીની વિવિધ વિદ્યાઓમાં ગતિતિ હતી. એમણે વિવિધ વિષયોનાં કરેલાં સંશોધન-સંપાદને, એમણે ચર્ચેલા વિષયોના પ્રતિભાવોના પ્રત્યુત્તરરૂપે લખેલા વિવિધ સામયિકોમાં પ્રકાશિત કરેલા લેખોના સંચયરૂપ આ પુસ્તક વડોદરાની પ્રથગે૪િ (વિવિધ વિષયનાં પુસ્તકોની ચર્ચા કરતું અભ્યાસજૂથ) વતી પ્રકાશિત થાય છે એમાં ચિત્ય છે. સંપાદકા કલ્પના મોહન બારોટને અભિનંદન. કેમ કે આ પુસ્તકમાં કેટલાક એવા વિષયની ચર્ચા–માહિતી છે કે જે વિષે જાણવા માટે તાત્કાલિક હાથવગા સંદર્ભો ન પણ મળે. કુલ બત્રીસ લેખમાં પહેલા ચાર લેખ નરસિંહ મહેતા વિના સંશોધનાત્મક લેખ છે. “ નરસિંહ મહેતા : ‘ઢાલની બીજી બાજ’માં “ નરસિંહ મહેતા વ્યક્તિત્વ અને કર્તવએ લેખકના ગ્રંથમાંનાં અમુક વિધાને અંગે શ્રી. નત્તમ પલાણે કરેલાં વિધાનને રદિયે આપે છે, સત્યાન્વેષણની દષ્ટિએ આ ઊહાપોહ આવકાર્ય ગણ્યો છે. “ઢાલની ત્રીજી બાજ' એ નરોત્તમ પલાણે લખેલ નરસિંહ મહેતાના સમયને સ્પર્શતી કેટલીક હકીકત લેખકના લેખની પ્રત્યુત્તરરૂપે પ્રગટ થઇ. “નરસિંહ મહેતા : કેટલીક સ્પષ્ટતા’માં શ્રી પલાણની પુનરુક્તિઓનું સંક્ષેપમાં નિરાકરણું કર્યું છે જેમાં લેખકની તટસ્થ અભ્યાસક્રુષ્ટિ સાથે નરસિંહના વ્યક્તિત્વને સમજવાની દૃષ્ટિ પણ જોઈ શકાય છે.
નરસિંહને સમયઃ ક. મા. મુનશીની નજરે “ શ્રી. મુનશીએ નરસિંહના વૃદ્ધમાન્ય સમય (સં. ૧૪૭૦થી ૧૫૩૫)ને અસ્વીકાર કરી નવમાન્ય સમય સૂચિત કર્યો. એમના મતને સમર્થન આપી લેખક જન્મસંવત ૧૫૪૦ આસપાસ અને મરણ (કવનકાલસમાપ્તિ) સં. ૧૫૯૫ આસપાસ આપી મુનશીના અભિપ્રાયને સમર્થન આપતા નવીન પુરાવા-આધારો રજૂ કર્યા છે. રાજસ્થાનીમાં નરસિંહ મહેતાનું ચરિત્ર' એ લેખ વાંચતાં લેખકને “છીંડું ખેળતાં લાધી પળ “ને અનુભવ થયો હોય એમ લાગે. મીરાંબાઈના ' નરસીજી રે માહેર 'નું સંપાદન કરવામાં રાજસ્થાન પ્રાયવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર ખાતે નરસિંહનાં કેટલાંક રાજસ્થાની પદ ત્યાંથી અને બિકાનેરથી હિંદી-રાજસ્થાની પદ પ્રાપ્ત કર્યા'. આ બનેના સંપાદનના કાર્યને અનુલક્ષીને નરસિંહ અને મીરાંજીવનને સ્પર્શતું કેટલુંક પ્રગટ-અપ્રગટ સાહિત્ય અવલોકતાં, નરસિંહના જીવન વિષે રાજસ્થાનના જુદા જુદા કવિઓએ લખેલી જુદી જુદી કૃતિઓ વાંચી નરસિંહ વિષે જે કેટલીક જુદા જ પ્રકારની ઘટનાઓ-હકીકતો જોવા મળી તે હસ્તપ્રતની વિગતો સાથે રજુ કરી છે. માહેર કન્યાં અને કયારે ભરાયે તે વિષે કાળજીપૂર્વક વિચારણા થવાની જરૂર છે, હારમાળાની હસ્તપ્રતોમાં આપેલી જુદી જુદી સાલ અને મિતિને કલ્પિત માની ઉઘેટી દેવા કરતાં એ સાલો નરસિંહ મહેતાને સમય ઉપર કદાચ નો પ્રકાશ પણ નાખી જાય એવો નિર્દેશ કર્યો છે. મહેરોની કવિતાને વિવિધ કવિઓની કૃતિઓની સરખામણી સાથે આસ્વાદ કરાવ્યો છે.
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થથાવલોકન
કવિ ભાલણ અને વ્રજભાષા માં શ્રી. કે. કા. શાસ્ત્રીએ ભાલણના સમય (સં. ૧૫૫૦૧૫૭૫) અંગે કરેલાં વિધાનની તપાસ આદરી છે. મુદ્દાસર દલીલ કરી રા. . મેદીના ભાલના સમય (સં ૧૪૬૧-૧૫૪૫) અંગેના મનનું સમર્થન કર્યું છે.
મીરાંના જીવન વિષે થયેલા સંશોધનોને “મીર-જીવનના કેટલાક પ્રશ્નો”માં ચકાસવામાં આવ્યાં છે. મીરાંબાઈનાં ભારતભરમાંથી મળતા પ્રામાણિક પદેનું એક સંપાદન ચીવટથી તૈયાર કરવાની અગત્યને નિર્દેશ કર્યો છે.
સંતવાણીમાં ડગલે ને પગલે આવતા કેટલાક યગપરક પારિભાષિક શબ્દો અને યોગારક ક્રિયાઓ વિશેની વિસ્તૃત ચર્ચા “સંતવાણીમાં હઠયોગ અને કુંડલિની ' એ લેખમાં મળે છે.
સાવધાની રાખીએ તે પણ ભૂલા પડાય એવો અટપટે આ વિષય છે ” કહી અવતાર આપી ગેરસમજ જણાઈ હોય ત્યાં સ્પષ્ટતા કરી છે.
“ભૂતપૂર્વ વડોદરા રાજ્યની વહીવટી ભાષાનીતિ ”માં વડોદરા રાજ્યની વહીવટી ભાષાનીતિ વિષેના કેટલાક ખ્યાલ રજૂ કરવાનું લક્ષ્ય રાખી લેખક સયાજીરાવ ગાયકવાડે રાજ્યવહીવટ શુદ્ધ ગુજરાતીમાં ચલાવવા માટે કરેલા પ્રયાસની વિગતે માહિતી આપી છે. એમને એ પ્રેરણા મળી હતી છત્રપતિ શિવાજીમાંથી. શિવાજીએ ફારસીને બદલે મરાઠીમાં રાજયવહીવટ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. એમની પ્રેરણાથી તૈયાર થયેલ “રાજ્યવ્યવહારકેશ' અને સયાજીરાવની પ્રેરણાથી
શ્રી સયાજીશાસનશબ્દકલ્પતરુ ની રચના અને પ્રસિદ્ધિની વાત કરી રાજવહીવટની ભાષા બદલવાનું કાર્ય કેટલું કપરું છે તે “શિવાજી છત્રપતિને રાજ્યવ્યવહાર કોશ માં સમજાવી કોશની સેદાહરણ વિસ્તૃત માહિતી આપી છે.
* મધ્યકાલીન રાજ્યશાસનપરિભાષામાં પરિભાષા અંગે શિવાજી અને સયાજીરાવના પ્રયત્ન વિષેના આગળના લેખના મુદ્દાઓનું પુનરાવર્તન છે. જમીન મહેસૂલખાતું, સેનાવિભાગ વગેરેની પરિભાષાની સમજુતી સાથે મધ્યકાલીન સમાજની જીવનપ્રણાલિકા અને મર્યાદાઓનું સંક્ષિપ્ત, સુચક ચિત્ર રજુ કર્યું છે. : "
* સારસ્વતમંડળની સંસ્કૃતિ માં મહેસાણા જિલ્લામાં વહેતી સરસ્વતી નદી અને તે પ્રદેશના સંસ્કારસ્વામીઓની અતૂટ પરંપરાને કારણે “ સારસ્વતમંડળ” નામની યોગ્યતા દર્શાવી એની સંસ્કૃતિની પરંપરાને સમજવા માટે ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સંક્ષેપમાં સમજ આપી છે. પાટણની હેમચંદ્રસૂરિ સિદ્ધરાજ જેવી વિભૂતિઓનું સાંસ્કૃતિક પ્રદાન વર્ણવી પાટણના સુવર્ણયુગની જાહોજલાલીને આલેખ આપ્યો છે. પાટણે ગુજરાતનાં સંસ્કાર, સાહિત્ય, કલાને વારસે અમદાવાદને આયે એમ જણાવી સિદ્ધપુરના રુદ્રમહાલય, મોઢેરાનું સૂર્યમંદિર અને શિપ સ્થાપત્યના અવશેષોવાળાં અનેક ગામના ઉલલેખ સાથે આબુનાં વસ્તુપાલ-તેજપાલનાં મંદિરનું સ્મરણ કર્યું છે. ભાલણ, ભીમથી માંડીને રઘુવીર ચૌધરી, જયશંકર સુંદરી જેવાઓએ એ સાહિત્યસેવા પરંપરા ચાલુ રાખી છે તેની સગૌરવ નોંધ લઈ આ મંડળની મીનલ, ચોલાદેવી, તાના-રીરી જેવી સ્ત્રીઓની ગૌરવગાથાનું સ્મરણ કર્યું છે. વિવિધ કોમેનું વિશિષ્ટય દર્શાવી નવભારતના ઘડતરમાં તેમને પ્રદાનને બિરદાવ્યું છે.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
દેવદત્ત જોશી
“સુવર્ણસિદ્ધિના પિતા નાગાર્જન'માં સિદ્ધસંપ્રદાય, નાથસંપ્રદાયની ઉત્પત્તિનાં કારણે આપી નાગાર્જુનના જીવનની વિગત આપી છે. નાલંદાના નિયામક સરહભદ્રના આદેશથી નાગાર્જુન પાન પર બેસીને સમુદ્રપાર જઈ સુવાણું બનાવવાની વિદ્યા શીખવા ગયેલા. સરહભદ્ર શ્રીશૈલ પર્વત પર રહેવાની સૂચના કરી હોવાથી નાગાજન ત્યાં રહે છે અને ત્યાં સુવર્ણસિદ્ધિનું કેન્દ્ર બને છે. નાગાર્જુન નામે બીજા એક સિદ્ધની માહિતી પણ આપી છે. પ્રસંગાલેખનથી લેખ રસપ્રદ બને છે. બધા જ લેખો સંશોધનાત્મક માહિતીથી સભર તે છે જ.
પારસમણિ નિર્માણ કરવાની વિદ્યાનું મૂળ ભારતમાંથી બીજા દેશમાં પ્રસર્યાનું અનુમાન આબેહવાત: અમૃતસ’માં કર્યું છે. શ્રી છેટાલાલ માસ્તરરચિત “યોગિની કમારી’માં જે હરગૌરીસ'નું વિવરણ છે તે દિવ્યસાયન આબેહયાત એટલે અમૃત અને પારસમણિ બેઉનું કાર્ય સિદ્ધ કરી આપે છે તેની માહિતી સાથે રસસિદ્ધોનું સૃષ્ટિચક (વર્લ્ડ હીલ) રસસાધકોના સંકતિનું રહસ્ય વગેરે અદ્દભુત માહિતી આપી છે. સિબહા પારદ માં પારાને સિદ્ધ કરવાથી અજર-અમર થવાય, આકાશગમને કરી શકાય એમ જણાવી એમાંના આકાશગમનના ઈ. ૧૮૯૫માં શિવકર તળપદેના એપાટીના મેદાનમાં થયેલા પ્રયોગની વિગત સાથે પારદમાંથી પૂર્ણ ચંદ્રોદય' નામનું જે મહત્વનું ઔષધ નિર્માણ થયું તેની સંક્ષેપમાં માહિતી આપી છે. ‘ ગુટિકા પ્રયોગ 'માં સિદ્ધોના ત્રણ પ્રકાર નિરતિસિહ, સુરતિ સહ અને કનકસિદ્ધમાંના કનકસિદ્ધ વિશે લખ્યું છે. લેખકની વનસ્પતિ અંગેની જિજ્ઞાસા અને તે અંગેનું જ્ઞાન જેવા મળે છે. સાહિત્યિક સંશોધનમાં અને વનસ્પતિ અંગે પણ ચકાસણને મહત્ત્વ આપતા લેખક પંડિત ભીમાચાર્યજી દ્વારા તાંબાના સોનામાં રૂપાંતરની વાત કહે છે ત્યારે આપણા દેશની આવી કેટલીય વિદ્યાઓ લુપ્રાય થઈ ગઈ છે એને ખ્યાલ આવે.
અમૃતરસને શેધક 'માં બ્રહ્મચારી મહારાજ અને પંજાબી કીમિયાગર વચ્ચેના સંવાદ દ્વારા સિદ્ધિ મેળવવામાં વરસ વીતે છતાં સિદ્ધિ ન પણ મળે એ જાણી શકાય છે સાથે કામયાગરની ધૂર્તતા પુરવાર થયાનું જણાવા પરોક્ષ રીતે સાવધાન રહેવા જણાવ્યું છે.
' લાલગુડી' નામની જ ડીબુટ્ટીની વાત “કીમિયાગીરોની સનમ'માં છે.
ગારુડીવિદ્યા અને મંત્રતંત્ર સાચાં હશે ? મંત્રથી સાપ ઉતરી શકે એ ખરું હશે ? આ પ્રશ્નો સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓનું વર્ણન “સર્પદંશ અને મંત્રપ્રયાગ'માં કર્યું છે. આ જાતના અને બીજા મંત્રો વિષે વિજ્ઞાન અને મને વિજ્ઞાનની દષ્ટિએ વિચાર છે જોઈએ એમ જણાવી મંત્રોની પાછળ રહેલી સંક૯પશક્તિ અને તેને સિદ્ધ કરવા માટે વપરાયેલી અનામત સંકલ્પશક્તિનું મહત્ત્વ નિર્દેશી અક્ષરોની અને શબ્દોની શક્તિ ઉપર પદ્ધતિસરનું સંશોધન થવાની જરૂર પર ભાર મૂક્યો છે. પૂ. કેદારનાથજીના અનુભવોની વિગત આપી ગારુડવિદ્યા અને તેના ચમકારી ઈલાજે નવી દષ્ટિએ અભ્યાસ અને સંશોધન માગી રહ્યા છે કહી લેખકે નવી ક્ષિતિને તરક મંગાલનિર્દેશ કર્યો છે. ચમત્કારિક અનુભવોનું વૈજ્ઞાનિક અર્થધટન આપનારાં શ્રી જોગીભાઈ ગાંધીનાં પુસ્તકો “ચમત્કારનું વિજ્ઞાન” ચમત્કારિક શક્તિની શોધમાં ' તથા શ્રી પ્રબોધ ચોકસીનું પુસ્તક " અજ્ઞાતના આવારા'નું સ્મરણ થાય.
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ. થાન
ચાર્વાકના અનુયાયીઓમાં લગ્નસંસ્થાને હાસ્યાસ્પદ બનાવતી એક ધાર્મિક વિધ ભરવીચક્રને નામે પ્રચલિત થઈ હતી. અનેક સ્ત્રી પુરુષે ગુપ્ત રીતે તે વિધિમાં ભાગીદાર બની સ્વૈરવિહાર માણુતાં હતાં. “ૌરવયક્ર એ લેખમાં વામમાર્ગના એક ફાંટા કાંચળિયા પંથ અને તેની એક વિચિત્ર ધાર્મિક વિધિનો પરિચય આપ્યો છે. આ પ્રકારના વિધિ ના નામે સમાજનાં અમુક વર્તુળામાં આજે પણ ફેલાયેલા છે તે સ્મરણમાં ઝબકી જાય. રવીચક્ર એ મૂળ કોલ સંપ્રદાયની એક ધાર્મિક વિધિ મનાતી હતી. ધર્મને નામે થતી લીલાની પશ્ચાદ્ભૂમિકામાં એક પ્રકારનું સામાજિક કે આધ્યાત્મિક તક શાસ્ત્ર રહેલું હતું એમ જણાવી આ પરિસ્થિતિનાં પ્રેરકબળે તપાસ્યાં છે. ભક્તિમાં પુરુષ નાં પણ સ્ત્રીને ખાસ અધિકાર છે. સૂક્ષ્મ રીતે જોઈએ તે વામમાર્ગનું-રવીચક્રનું આ પરોક્ષ પ્રદાન ન ગણાય? એમ પ્રશ્ન મૂકે છે.
લેખકને ઓથારને અનુભવ થાય છે. એના કારણરૂપ ચૌદશની અંધારી રાતે મોડે સુધી વગડામાં કરવાની ટેવને ગણાવી રૂઢિગત ખુલાસાની સાથે મનની-આંતરમનની અપાર શક્તિ અને સાધનાના પ્રભાવ અંગે હજી ઘણું સંશોધન થવું બાકી છે એમ " સ્વપ્નસૃષ્ટિના અનુભવ' એ લેખમાં નાં ધે છે.
યોગશાસ્ત્રની એક સિદ્ધ તે પરકાયાપ્રવેશ. શુ આ શકય છે ? એવા પ્રશ્ન સાથે શંકરાચાર ના પરકાયાપ્રવેશ પ્રસંગ નિરૂપે છે. લેખકની પ્રસંગનિરૂપણની કલા જોઈ શકાય. એટલે લેખકે માંડ્યું છે કે “ આ રીતે મહાન યોગીઓ દ્વારા થયેલા પરકાયા પ્રવેશના પ્રસંગે જાવા મળે છે. એમાં અતિશયોકિનના અંશે તે હશે જ; છતાં યોગસાધના અને દેહ નથી આમાના વિજ્ઞાનની દષ્ટિએ આવા પ્રસંગોના મૂળમાં રહેલો ખ્યાલ કાળજીભરી તપાસ માગી લે છે. ” (પૃ. ૧૫૫) દેહ અને આત્માના વિજ્ઞાનના જ્ઞાન દ્વારા આવા પ્રસંગો સમજી-સ્વીકારી શકાય એમ કહેવું વધારે ય છે. “ કાયાકલ્પ” લેખમાં સુવર્ણ બનાવવા પ્રયોગ કરનાર પંજાબી કીમિયાગરની વાત પુનરુક્ત થાય છે. ચરક-સુશ્રુતે આ પ્રયોગને જે વિધિ બતાવેલ છે તે સંક્ષેપમાં જણાવવા સાથે શ્રી મદનમોહન માલવીયજીએ આ પ્રયોગ કરેલો અને દેશપરદેશમાં તે ખૂબ જાણીતા બન્યો હતો એની વિગત આપી છે. પં. સાતવલેકરજીએ પણ આ પ્રયોગ કરી ૧૦૪ વર્ષ સુધી આયુષ્ય લંબાવ્યું હતું એનું સ્મરણ થાય. “ કાયાકલ્પને અનુભવ માં શ્રી. માલવીયા તથા શ્રી હરદત્ત શાસ્ત્રીએ તપસી બાબા દ્વારા આ પ્રવેશ કરેલો એની વિગતે વાત કરી લેખકે ચેતવણી આપી છે કે દરેક માણસ આ બગ કરવા લાયક નથી. દરેક વૈદ્ય પણુ આ પ્રાગ માટે લાયક નથી. તૃષારગને અનુભવ’ આયુર્વેદ પદ્ધતિથી તૃષારોગ દૂર થયાની વાત કહી જાય છે.
* ચંદ્રાદય સાથે તેનું ઉડ છે ? ' માં તેનું ચંદ્રાદય સાથે ઊડતું નથી એ વિજ્ઞાનની રીત સાબિત કર્યું છે. તૃષાશામક ફળ કરમદાની તથા ખાખરલ, ફગની માહિતી વગડા વર માં આપી છે અને ટકોર કરી છે-“ઘરની ને ખેતરની વનસ્પતિ ભુલાતી જાય છે, સસ્તાં ઓસડિયાં વિસારે પડતાં જાય છે. અને લોકો આંખ મીંચી પરદેશી પેટન્ટ દવાઓ-ઈજેકશને, ટેબ્લેટ વગેરે પાછળ દેટ મૂકી રહ્યા છે.” (પૃ. ૧૭૬).
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદ ન જોશી
ગુ% રાતનો ગેર માના વ્રતને જેવી રાજસ્થાનના ગણગોરના લોકઉત્સવની ભાવના છે. એ ઉસવની માહિતી કાવ્યનાં અવતરણ સાથે “રાજસ્થાનની રંગીલી ગણગોર'માં આપી છે જેમાં લેખકને લોકજીવનને અભ્યાસ જણાય છે. ઘુમર નૃત્યને પરિચય રસપ્રદ છે.
સમુચિત પાઠ-પાઠાંતરીની જ'માં મધ્યકાલના પ્રમુખ કવિઓનાં સંપાદનમાં રહી ગયેલા અશુદ્ધ પાઠે વિષે ચર્ચા છે. નરસિંહની અમુક પંક્તિઓનાં પાઠાંતરની ચર્ચામાં લેખકનું પાઠાંપાદક તરીકેનું પાસું જોવા મળે છે.
શબ્દકોશ'માં મધ્યકાલીન પદ્ય-સાહિત્યના ઘણા શબ્દો અટપટા કે અગમ્ય હોય છે એટલે મધ્યકાલીન ગુજરાતી કવિતાને અલગ શબ્દકોશ થવો જોઈએ એવા સૂચન સાથે કેટલાક શબ્દોની ચર્ચા કરી છે.
"લેકસાહિત્ય અને લેકવિદ્યા (કેટલીક પાયાની ચર્ચા) 'માં લોકસાહિત્ય, લોકજીવનવિદ્યા, ફેકલોર, ફોકલીટરેચર, લેકવાર્તા વગેરે અંગે પરિભાષાની દૃષ્ટિએ જે અતંત્રતા પ્રવર્તે છે તેની ચર્ચા સાથે લોકસાહિત્ય એ સાહિત્ય છે? એના જવાબરૂપે એ સાહિત્યનાં સ્વરૂપે, એનું સીમાઅંકન વગેરે ચર્ચા પછી દષ્ટિસંપન્ન નવા સંપ્રહ, સંપાદને કરવા માટે હજી તો ઘણું ઘણું દટાયેલું ધન ઉપલબ્ધ કરવાનું બાકી છે એમ સૂચવ્યું છે. “કવિકર્મ-કોશલ્ય 'માં એ શી રીતે સિદ્ધ થાય તે દર્શાવતાં અભ્યાસ, અવલોકન, બહુશ્રુતપણું, ઊર્મિ, કલ્પના વગેરેનું મહત્વ બતાવ્યું છે.
‘ભારતીય ભડલી સાહિત્યના અધ્યયનની સામગ્રી'માં આ વિષયની સામગ્રી મેળવવા લેખકે કરેલો પરિશ્રમ માન ઉપજાવે તેવો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળ, આસામ, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં આ સામગ્રી કયાં ઉપલબ્ધ છે તે દર્શાવવાની સાથે સંસ્કૃત અને અપભ્રંશમાં ઉપલબ્ધ સામગ્રીની માહિતી આપી છે.
મધ્યકાલીન કવિતામાં નારી-વેશભૂષા' એ લેખ સંદર્ભ સામગ્રી તરીકે ઉપયોગી છે, જેમાં સેળ શણગારના નામ ઉપરાંત શરીરના વિવિધ અંગોના અલંકારોની માહિતી કાવ્યનાં અવતરણે સાથે આપી છે. મધ્યકાલીન કાંવતામાંની નારીમૂતિનું સંક્ષિપ્ત રેખાચિત્ર પણ આપ્યું છે.
પ્રસ્તુત ગ્રંથ લેખકની બહુમુખી પ્રતિભા પુરવાર કરે છે, સાથે સન્નિષ્ઠ દષ્ટિસંપન્ન સંશોધક તરીકેની છાપ મૂકી જાય છે.
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા.
દેવદત્ત જેશી
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાભાર સ્વીકા૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
સાભાર સ્વીકાર
(૧) વેદનાનાં વાંસવન ( ગઝલ સ`ગ્રહ) : કે. રમેશ પડયા ‘ખાસ ', ૫. દનેશ આર. પંડયા, આરસ પ્રકાશન, ‘રગરત્ના’, સુલતાનપુરા, ગાલવાડ, વડેદરા– ૩૯૦ ૦૦૧, આ. ૧, ૧૯૯૩, પૃ. ૮૦, કિંમત : રૂા. ૩૦=૦૦,
(૩) ભવાઈ : તત્ત્વચર્ચા:સ, લવકુમાર મ. દેસાઈ અને મહેશ ચંપકલાલ, ગ પ્રમુખ, - અક્ષરા ', ૬, શ્યામપાલી સોસાયટી, કારેલીબાગ, વડાદરા-૩૯૦ ૦૧૮, . ૧, ૧૯૯૩, ૫. Vili + ૮૮, કિંમત: રૂા. ૪૦m૦૦,
(૩) દીભાસ્કર: લે. મગનલાલ ભગવાનજી જેશી, પ્ર, હસિદ્ધ મ, શી, પક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા-૩૯૦૦૦૨, આ. ૧, ૧૯૯૩, પૃ. ૧૬ +૨૪૮, કિંમતઃ નિઃશુલ્ક
For Private and Personal Use Only
(૪) અનુવૃત્તિ: લે. અને પ્ર. નલિની પુરાહિત, એ-૮૧, રાધાકૃષ્ણુ પાર્ક, કોટા સ્ટેડિયમ પાસે, કૉટા, વડોદરા. બા. ૧, ૧૯૯૬, પૃ. ૪vi + ૧૩૮, કિંમતઃ રૂા. ૪-૦૦, (૫) શ્રીમત્રાવળીતા - સ્વયં’ભાષ્ય ( પ્રશ્નોત્તર): લે. અને પ્ર. રામદાસ પટેલ, જૂની ડાસ્ટેલ, રેલ્વે સ્ટેશન સામે, દરાપરા રેડ, મુ. પાદરા-૩૯૧ ૪૪૦, જિ. વડેાદરા, આ. ૧, ૧૯૯૩, પૃ. ૧૬ +૩૮૦+૧૨, કિંમત: રૂા. ૫૦=૦૦
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OUR NEW RELEASES
Rs. Discipline : l'he Cinonical Buddhism of the Vinayapitaka-John C. Holt
50 Encyclopedia of Indian Philosophies--Karl H. Potter Vol. 1: Bibliography 2nd rev. edn.
250 Vol. II : Introduction to the Philosophy of Nyaya Vaisesika 150 Vol. III: Advaita Vedanta. Part I
175 Sragments from Dinnaga---H. N. Randle
40 Fullness of the VoidRohit Mehta
85 (Cloth )
60 (Paper) Global History of Philosophy 3 Vols-John C Plott.
195 indu Philosophy--Theos Bernard
50 Cloth )
30 (Paper) istory and the Doctrines of the Ajivikas A. L.. Basham
75 - istory of the Dvaita School of Vedanta-B. N. K. Sharma 200 - istory of Indian Literature Vol. I-M. Winternitz
100 Vistory of Pre-Buddhistic Indian Philosophy. B. Barua
125 Cadian Sculpture-Stella Kramrisch J. Krishnamurti and the Nameless Experience-Rotuit Mehta
55 ( Cloth )
45 (Paper) Language and Society -Michael C. Shapiro and Harold F. Schiffman 130 Life of Eknath-Justin E. Abbott.
50 (Cloth )
35 (Paper) ladhyamaka Buddhism: A Comparative Study--Mark Macdowell 50 yaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha
80 "Peacock Throne: The Drama of Mogul India--Waldemar Hansen 120 hilosophy of Nagarjuna-K. D. Pritbipaul
65 Tapancasara Tantra--Ed. by Arthur Avalon
100 (Cloth )
75 (Paper) Select Inscriptions. Vol. II-D. C. Sircar
200 Serindia 5 Vols-Sir Aurel Stein
3000 Sexual Metaphors and Animal Symbols in Indian MythologyWendy Doniger O'Flaherty
100 Siksha Samuccaya : A Compendium of Buddbist Doctrine
Cecil Bendall & W.H.D. Rouse Suresvara on Yajnavalkya--Maitreyi Dialogue ( Brhadaranyakopanisad 2 : 4 and 4:5 )---Shoun Hino
125 Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Laksbaman Shastri 120 ( Cloth )
100 (Paper) Vedic Mythology, 2 Vols--- Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
220 For Detailed Catalogue, please write to :
MOTILAL BANARSIDASS Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
00
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #148
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No, 9219563 ચિત્રનં. * * માફમાટલી [ ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં મુ હ. રાવલ અને મુનીન્દ્ર વી. જોશીને લેખ ] મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મૅનેજર, ધી મ. સ. યુનિવર્સિટી ઑફ બરે ડા પ્રેસ ( સાધના પ્રેસ ), રાજ મહેલ રેડ, વડોદરા; સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી ડો. રામકૃષ્ણ તુ વ્યાસ, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ સ વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ 001, સપ્ટેમ્બર, 1994. For Private and Personal Use Only