________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભક્તિસિદ્ધાન્તના વિકાસ તથા શાંડિલ્યભક્તિસૂત્ર અને નારદશક્તિસૂત્ર-એક તુલનાત્મક અભ્યાસ
૪. ૐ ભઠ્ઠ
ક, ઉપાસના અને જ્ઞાન એ ત્રણૢ સાધના ભારતીય સંસ્કૃતિમાં પરમપદને પામવાનાં અલૌકિક સાધતા રહ્યાં છે. કમ થી માનવ દેવ પશુ બની શકે અને દાનવ પણ બની શકે છે. તે રીતે જ્ઞાનથી મનુષ્ય સર્વેચ્ચિ પદને સરળતાથી પામી શકે છે. પરંતુ ઉપાસનાનું તત્ત્વ એક એવું વિલક્ષણ તત્ત્વ છે કે જે સાધારણ મનુષ્યને પણ તારી શકે છે. પામ્રનાનું તત્ત્વ ‘ સેવા ’ માંથી ઉદ્ભવ્યું છે, જેણે મનુષ્યજન્મ લઈ અક્ષરસેવામાં ચિત્ત પરાવ્યું નથી તેનો જન્મ વ્યર્થ ગયા છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇશ્વરસેવા, સ્ક્રીન, અર્ચન ગેરતા શામકારાએ શક્તિમાં સમાવેશ કર્યા છે. મળ મતિ । પરમાત્માનું ભજન એ જ ભક્તિ છે, ભજ' ધાતુમાંથી ‘ભક્તિ’- ૫૬ નિષ્પન્ન થાય
છે.
પરમાત્માની સેવા, તેમના ગુણાનુવાદો, ક્રયામણુ અને થ્રીનાદિ બાબાને સમાવેશ ભક્તિમાં થાય છે. આપણા સર્વોત્તમ કવિ નરસિંહ મહેતાએ ગાયુ છે કે “ ભૂતળ ભૂતિપદારમ મોટું બ્રહ્મલાકમાં નાંહિ રૅપુણ્ય કરી અમરાપુરી પામ્યાં અંતે ચોરાસીમાંહિ રે”. એટલે ભક્તિનું તત્ત્વ આપણા શાઓનું એક દિંવ્યતત્ત્વ છે. શક્તિથી જીવ શિવસાયુજ્યને મેળવે છે તે આ લાકમાં આવ્યાનું તેથી સાથ ક બને છે. પરમાત્મા પ્રત્યેની જીવની અહેતુકી ભક્તિનિઃસ્વાર્થ – ભક્તિ-જીવને શિવત્વ આપે છે. એટલુ જ નહિં પરમાત્મા તેને વશ થઈ જાય છે.
‘સ્વાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-સતપચની અંક, નવેમ્બર ૧૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૨૩-૨૮.
(કુમદ્ જાગવત મહાપુરાણ ૧/૧/૯ )
瘫
• અમરેલી અધિવેશન(તા. ૧૮/૧૯ જાન્યુઆરી ’૮૮)માં માંગેલા.
+ મહિષ વેદવજ્ઞાન અકાદમી /ખ હાઈલેન્ડ પાર્ક, સીટની પાછળ, અમદાવાt»૮૦૦૧૫ १ धर्मः स्वनुष्ठितः पुंसां विष्वक्सेनकवासु य० ।
સૌરાŽાહિતિ શ્રમ પદ પ્
३ अहं भक्तपराधीनो स्वतन्य इव द्विन ।
साधुभिस्तहृदयो
૨. મગ લેવાયામ્ । નાહિંગણુ (૧૯। ગણુ) દલગડી ખાતુથી “ચિયા વિક્′ (પા.સ્॰, a-set) દ્વારા ‘ વિન્ પ્રત્યય લગાડીને સીલિંગમાં 'લક્તિઃ ૫ બને છે.
भक्तजनप्रियः ॥ ( श्रीमद् भागवत महापुराण ९/४/१२)
For Private and Personal Use Only