________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિને સિદ્ધાન્ત આપણા દેશની ઉપજ છે. જો કે પાશ્ચાત્ય વિદ્વાને પૂર્વગ્રહથી ભકિતના સિદ્ધાન્તને “ક્રિયાનિટી' ની અસરથી ભારતમાં આવ્યાનું નોંધે છે. શ્રી કે. બી. કેવેલ પોતાના " શાંડિલ્યુશતાત્રીય 'ને અનુવાદની પ્રસ્તાવનામાં (.પૂછ9') નેધ છે કે ભકિતને સિહાનું એ કિરયન અસરથી ભારતમાં આવેલ છે.૪ પરંતુ એ વાત તદ્દન ભ્રામક અને પૂર્વગ્રહરિત છે.
વેદમાં ભક્તિસિદ્ધાન્ત યંત્રત. અચાઓમાં જોવા મળે છે. ઉપનિષદો તો બહુ જ સ્પષ્ટ રાતે તે વાત નોંધે છે. ઋગવેદ ૧-૧૫૬/રમાં આ વાત સ્પષ્ટ થઈ છે. જે વિનો તે સુમતિ
મનામ '' હે ભગવાન વિષ્ણુ! અમે તમારી સુંદર બુદ્ધિનું ધ્યાન કરીએ છીએ. વેદ ૮૮૮ /૧૧ પણ આ વાતની સાક્ષી પૂરે છે. એ ઇન્દ્ર ! હે મહાન દેવ! તું અમારો પિતા છે અને માતા છે. અમે તને વંદન કરીએ છીએ. ભક્તિનું તત્વ અહીં ઇન્દ્ર પ્રત્યેની સ્તુતિમાં પરોક્ષ રીતે વ્યક્ત થયેલું જોઈ શકાય છે.
ઉપનિષદકાળમાં તે ભક્તિનું તત્ત્વ ઉત્તમ રીતે વર્ણવાયેલું છે. “ગપત્તિ' કે “શરણાગતિ” તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી છે.
કઠોપનિષદમાં કહ્યું છે કે આ બ્રહમતવ અધ્યયનથી, અપૂર્વ બુદ્ધિથી, શાસ્ત્રના જ્ઞાનથી મેળવી શકાતું નથી. મુમુક્ષુ પોતે જ શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આ આત્મતત્વને ભજે છે તે તેને પામે છે, અથવા આત્મતત્ત્વ તે અધિકારી પર “અનુગ્રહ' કરે છે તે તેને તે આત્મતત્વ પ્રાપ્ત થાય છે. અહીં અનુગ્રહને સિદ્ધાન્ત આવે છે, જે ભક્તિને જ સિહાન્ત છે. એ જ ઉપનિષદમાં અન્યત્ર કહ્યું છે કે આ આત્મા આથી પણ અણ અને મહાનથી પણ મહાન છે અને પરમાત્માની કૃપાથી “ઘાત વસાવા' વીતશેક મુમુક્ષુ સાધક તેનું દર્શન કરી શકે છે,
4 Cowell E. B. “The aphorism of Sāņdilya with the commentary of svapneswara or the Hindu Doctrine of Faith", Pub. Asiatic Society of Bengal, Bibliotheca Indica Series, 1878, p. viii. ५ (अ) तपु स्तोतारः पूज्यं यथाविद ऋतस्य गर्भ जनुषा विवर्तन । आस्य जानन्तो नाम चिद् विवक्तनमहस्ते विष्णो सुमतिं भजामहे ॥
( માર ૧/૧૪/૨) () એ દિ : ફિer તો માસ શાખાની મૂરિ |
અષા સે સુનીતા (ભાર ૮/૧/૨) ६ नायमात्मा प्रवचनेन लभ्यो।
म मेघया न बहना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः । । तस्यैष आत्मा स्वां विवृणुते तनूम् ॥ (कठ. उप. २/२३) अणोरणीयान् महतो महीयान् । आत्मास्य जन्तोनिहितो गुहायाम् । તમઃ પતિ વીરો ! . पातप्रसाबान्महिमानमात्मानः ॥ (
les
For Private and Personal Use Only