________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવવૃવાર -ગૂર્જર વિદ્વાન ૫. સોમનાથ વ્યાસપ્રતિ એક અજ્ઞાત ગ્રંથ
४ पद्यपञ्चक-अद्वैतदीपिकाव्याख्यासह-पत्र ४३ (अद्वैत) ५ जगदानन्द-प. ५३. ४ अध्याय (विविध) ६ शब्दरत्नप्रदीपिका-लघुवृत्तिसह प. ६६ (व्याकरण) ૭ જતચંતનાત્ત–. ૨૨. (વાત)
૮ વરિયાવા–નારાયણમુઠીત નપુત્તિહૃ. ૧. ૨૦ હે. ૧૦૭ ચૈત્ર શુઢ ૨૦. शनिवार शके १७७१-जळुग्राम (विविध)
5 અદ્વૈતપદમાણ ૧. ૨૮ (રાત) १० सत्कथामृतसागर-४९ तरङ्ग (इतिहास) ११ सत्यनारायण कथा व पूजा-प. ७. ४ अध्याय. सं. १९०९ फाल्गुन बद ३ शनी. ૨૨ વાનવન્દ્રિ–ત્તિ (ગાજર)
१३ रहस्यरामायण-सटीक. प. १३०. सं. १९२९ चैत्र शुद्ध १३, रविवासरे. लेखोऽयं ब्रह्मतारकयतेः। १४ सुबोधकुमदाकर-प. १७. शके १७७२ चैत्र कृष्ण ७ सोमवार
રાઘવાહ્નિકાયના ૫–૭ સf ( A) ૨૬ વાનરનાસ્તોત્ર-(તોત્ર)
સ્વ. શ્રી. આઠલ્ય પછી એવું લખે છે કે , વન્દિાવકાશ મિતાક્ષરીવIસતિ, સુધારિ, કોમરિપુ, કૂઢિવનિ, અને કયોતિષના —આ ૬ હસ્તલિખિત ૫. રામવલભે નહીં દેખાડી. (દેખાડવા માટે ના પાડી હતી.)
૫. રામવલ્લભ પાસે સચવાયેલા કાગળોમાંથી અને એમણે મૌખિક રીતે આપેલી માહિતી ઉપરથી સ્વ. આઠલ્વેએ પં. સોમનાથ વિશે જે વિગતો મેળવી તે આ પ્રમાણે છે–
સોમનાથજીના પ્રપિતામહ ઉદ્ધવજી વ્યાસ ગુજરાતના વિસનગર ગામથી અઢારમી–સદીના મધ્યકાલમાં વાલિયર સંસ્થાનના શાજાપૂર ગામમાં આવ્યા. પં. સોમનાથને જન્મ શાજાપુરમાં જ વિક્રમ સંવત ૧૮૬૪ (ઈ.સ. ૧૮૦૭) ચૈત્ર શુદ્ધ ૧૩ સોમવારે થયે. પિતાના પિતા પં. એકાર પાસેથી એમણે વિદ્યા મેળવી અને સિહોર હાઈકુસ્લમાં ઇ.સ. ૧૮૩૮માં રૂ. ૬૦ ના (પગારથી સંસ્કૃત શિક્ષક તરીકે એમની નિમણૂક થઈ. ત્યાં એમણે ૨૦ વર્ષ સુધી નોકરી કરી અને ઈ સ. ૧૯૫૭માં એમણે કરીને ત્યાગ કર્યો. પિતાની ઉપજીવિકા માટે રાજગડ સંસ્થાનનાં મોતીસિહ પાસેથી એમને ૧૫૧ બીઘા જમીન અને તામ્રપત્રસનદ વૈશાખ શુદ્ધ ૩ વિક્રમ સં. ૧૮૯૨ ના દિવસે મળી અને રૂ. ૧૦૦/- વાર્ષિક અનુદાન પણ મળ્યું. ગ્વાલિયર દરબાર પાસેથી ૨૨ એપ્રિલ, ૧૮૬૨ ના રોજ એક સનદથી વાર્ષિક રૂ. ૨૪/- અનુદાન અને ચાંદીના સિક્કો પ્રાપ્ત થશે.
For Private and Personal Use Only