________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જસતકુમા૨ ૨. ભટ્ટ
( કયા સાસરે વળાવી ? ) -એવા જેને વિષે પ્રશ્ન થાય તે કન્યા ' કહેવાય છે. ( નિરુક્ત, અધ્યાય-૪). આવી રીતે ‘મત્સ્યપુરાણુ 'ની પણ ધણી કથાએના ઉપક્રમમાં સમાજલક્ષી કે ઇતિહાસલક્ષી ભાષાશાસ્ત્રના અભિગથી શબ્દના નિવર્ધનની જિજ્ઞાસાને પ્રસ્તુત કરવામાં આવે છે; અથવા તો કયારેક ઉપસ`હારમાં જે તે કથાની પ્રામાણિકતા દર્શાવતાં નિર્વચનને રજૂ કરવામાં આવે છે. જેમ કે, મત્સ્યપુરાણ 'ના આરંભે જ નૈમિષારણ્યના ઋષિઓએ ભૂતને જે પ્રશ્ન કર્યા છે તે આ પ્રમાણે છે :~~~
कथं सब जगवान् लोकनाथचराचरम् । कस्माच्च भगवान् विष्णु मत्स्यरूपत्वमाश्रितः ॥ भैरवत्वं भवस्यापि पुरारित्वच गद्यते । कस्य हेतोः कपालित्वं जगाम वृषभध्वजः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
->AqYq ( 1.8, 9) અર્થાત્- ભગવાન લોકનાથે ચરાચર સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે ? મત્સ્ય રૂપ શા માટે લીધું? શંકર ‘ભૈરવ' અને · પૂરારિ ' ક્રમ કહેવાયા ? તે વૃષભવંજ કે કપાલી ' કહેવાયા ?
વિષ્ણુએ તથા શા કારણે
જ
ગામ નેઈ શકાય છે કે ' મત્સ્યપુરાબ 'ના ખારી જ અમુકના નાક જૂના ' કાર્તાસની જાસાને પુરસ્કારવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો “ મત્સ્યપુરાણું ’માં કાગ્ર શ્રેણીની એક વિશિષ્ટ પ્રયુક્તિ તરીકે નિ અનના ઉપયોત્ર કરવામાં આવ્યું હોય એવું લાગે છે,
ૐ
* મત્સ્યપુરાણુ ”ના દ્વિતીય અલ્પાયમાં મત્સ્યરૂપધારી વિષ્ણુએ જે “ સૃષ્ટિપ્રકÄ 'ના આરંભ કર્યો છે તેમાં જ કેટલાંક નિવચને જોવા મળે છેઃ મહાપ્રલયકાળ પૂરા થયા પછી જગત તમથી વ્યાપ્ત હતું. તેમાં સ્વયંમ્મા પ્રકટ થયા. સર્જન કરવાની સચ્છાવાળા જેમણે ધ્યાન ધરીને પોતાના શરીરમાંથી વિવિધ તર્ક ઉત્પન્ન ક” વળી, હું નારા = પાણીમાં અવન = ગમન = શયન છે જેમનું તે, અથવા નર = માણુસના સરીરમાં રહેલા હોવાથી ) તે * નારાખ્યુ ' કહેવાયા અને તે એક સ્વયં પ્રકાશ્યા. આ નારાયણે પડેલાં પાણીને સન્તુ,
"
.
.
૨ લગભગ ઇ. સ. ૫૦૦માં રચાયેલા મનાતા ' મત્સ્યપુરાણ ' કે ‘ વાયુપુરાણ ’ તે શરૂઆતના ગાળાનાં પુરાણા છે. શ્રીમદ્ભાગવત પુરાણ' લગભગ ઇ. સ.ની ૭મી થી ૧રમી સદીમાં રચાયેલું ગણાય છે અને સૌથી છેલ્લા તબક્રકામાં ‘સ્કન્દપુરાણ 'ની રચના થઈ હોવાનું મનાય છે. આથી ‘મત્સ્યપુરાણમાં રજૂ થયેલાં ઘણાં નિત'ના ઉત્તરકાલીન પુરાણોમાં પણ પુનરુક્તિ પામ્યાં છે એમ જેવા મળે છે.
૩. શ્રી વિલ્સનના અનુવાદ મુજખ-- appeared lord Svayambhu, who is also known as Nārāyana, owing to his omnipresence in sthālaśarira....page 10 )— The Matsya-mahapurana ( pt, I & II ), Trans by H. H. Wilson, Nag Publishers, Delhi, 1983.
यः शरीरादभिध्याय सिसृक्षुविविधं जगत्
नारायण इति ख्यातः स एक स्वयमुद्बभौः ॥ —મપુરામ ( ૨-૨ )
For Private and Personal Use Only