________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મસ્યપુરાણની કથાથણીમાં નિર્વચનની પ્રયુક્તિ તેમાં “બીજ' મૂક્યું, તે હિરમય રૂપવાળું અંડ બન્યું. આ સૂર્ય જેવા પ્રકાશવાળા અંડમાં વયંભ પ્રવેશ્યા અને તેમાં પોતાના પ્રભાવથી વ્યાપી વળ્યા; જેથી તે વિષપણાને પામ્યા – વ્યાપી વાળનાર, વ્યાપનશીલ બન્યા !
प्रविश्यान्तमहातेजाः स्वयमेवात्मसम्भवः ।
કમાયાદિ સતાવાસ્યા વિકgયનામપુન: –મયપુરાણમ્ (૨-૦ ). તે અંડમાંથી પહેલાં ભગવાન સૂર્ય નીકળ્યા. આ સૂર્ય સૌના આદિમાં જન્મ્યા હોવાથી “આદિત્ય” કહેવાયા; અને તે સમયે (ષામાજી) બ્રહ્મ = વેદને પાઠ કરતા હોવાથી બ્રહ્મા ” કહેવાયા?
सदन्तभंगवानेष सूर्यः समभवत् पुरा ।
સાહિત્ય પરિમૂવરયાત્, gr rણ જપૂત , –મસ્યપુરાણમ્ (-) અહી સ્વયમ્ભ “ વિષ' કેમ કહેવાયા? એને ખુલાસો કરતાં કહ્યું છે કે તે અંડમાં પ્રવેશ્યા ' (વિ-પ્રવેશવું) અને તેમાં વ્યાપી વળ્યા ” (પાયા, વિ+ V મા) છે; તેથી તે “વિણ' કહેવાયા છે. અહી આનુવંગિકપણે એ વાતનો ખુલાસો પણ મળી જાય છે કે મનુના હાથમાં આવી પડેલી શફરી (માછલી) તે કેવી રીતે વિષને જ અવતાર છે. પિતૃતર્પણ કરતાં મનુના હાથમાં જ યુક્ત જે માછલી આવી પડી છે, તેને અનુક્રમે જ્યાં જ્યાં રાખવામાં આવી
બામાં, મણિકામાં, કૃપમાં, સરોવરમાં, ગંગામાં અને સમુદ્રમાં–ત્યાં ત્યાં તે વધતી રહી, વ્યા૫તી રહી છે. આવો વ્યાપનશીલ સ્વભાવ જોઈને જ મનુને લાગ્યું છે કે આ માસ્ય તે અસુતર-દેવ-જ છે; અને તે પણ વાસુદેવ-વિષા જ છે! (મસ્યા તે ચંચળતાનું પ્રતીક હોવા ઉપરાંત જલાશયમાં સર્વત્ર કરનાર-વ્યાપનાર; સાર્વભૌમ પ્રવર્તન કરનાર શકિતનું પણ પ્રતીક છે! અને તેથી વિ છે!)
મસ્વરૂપધારી વિણ જગતની ઉત્પત્તિને વર્ણવતાં ત્રિગુણાત્મક પ્રપંચને સમજાવે છે. તેમાં સાંખ્ય-ર્શનની પ્રામાણિકતા સિત કરવા માટે એક તબકકે નિર્વચનને સહારો લેવાયો છે. જેમ કે,
श्रयन्ति यस्मात्तन्मात्राः शरीरं तेन संस्मृतम् ।
शरीरयोगाज्जीवोऽपि शरीरी गद्यते बुधैः॥ -मत्स्यपुराणम् (३-२२) અર્થાત “ તમાત્રાઓ (અને તેમાંથી જન્મેલા પાંચ મહાભૂત) જેનું આશ્રયણ કરે છે તેને “શરીર' કહેવાય છે. તથા શરીરને (આધારસ્થાન તરીકે) હોવાથી, જ્ઞાનીઓ છવને પણ “શરીરી' કહે છે.” અહીં રીર શબ્દનું નિર્વચન બળ નાક ધાતને આધારે આપવામાં આવ્યું છે તે નોંધપાત્ર છે." એટલે કે તાલવ્ય કારના સામ્ય માત્રને ધ્યાનમાં લઈને
શરીર નું નિર્વચન પ્રસ્તુત થયું છે; તેમાં વ્યાકરણની સંમતિ છે કે નહીં ? તે શે તે નિરાશા જ મળે ! પણ પુરાણકારને તે પોતાની સાંખ્ય ફિલસૂફીની પ્રામાણિકતા જ જ્યાં ત્યાં
૫ સરખા: ર શr , જનારે –વિતમ્, -૨ ( fજતી મr : ૧ ૨૦૪) જાણ કલ્પના-૧, મ્યા. મનસુરામ મોર, અti, ૧૧૨. થવા ૨
For Private and Personal Use Only