________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ'ની કથાગૂથણમાં
નિર્વચનની પ્રયુક્તિ
વસન્તકાર મ ભજન
ભૂમિકા : પુરાણની કથાગૂંથણીમાં પ્રાયઃ એક મુખ્ય પ્રવક્તા હોય છે અને બીજે ૌતા હોય છે. અહીં પુરાણના લક્ષણને અનુરૂપ વિને વારાફરતી–અલબત્ત યાત્રિક કમે-લેવાય છે અને કયારે તેમાં અનરુક્તિ પણ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે-બે જણના સંવાદમાં, બીજા બે જ વચ્ચે થયેલા સંવાદને ઉધૂત કરવામાં આવે છે; અને એ રીતે એક મુખ્ય કથામાં કથાનને પ્રવેશ થાય છે. જેમકે, “મસ્યપુરાણ'માં કરૂણ દેપાયન (સત્યવતીના પુત્ર દળ્યાસ)ના શિષ્ય એવા “સુત ને ( = તલ૫ત્ન લેમહાને) નેમિષારણ્ય શનકાદિ ઋષિઓ પુરાણુ સંભળાવવા વિનવે છે. તેથી આ સૂત મસ્તે ૨પાવતાર વિષણ ભગવાન અને મન વચ્ચે થયેલા સંવાદને રજૂ કરે છે. આમાં કયાંક ઋષિઓએ પૂછેલા પ્રશ્નો જવાબ આપવા માટે શંકર અને પાર્વતી વચ્ચે થયેલા સંવાદને પણ વાત કરવામાં આવે છે. આમ પુરાણની કથાગૂંથણીમાં સંવાદાના અન્ય સંવાદની ગૂંથણી કરવી-એવી નિરૂપણ શૈલી મુખ્ય જોવા મળે છે.
પરંતુ આવા સંવાદમાં અમુક શબ્દોનાં નિર્વચન આપીને જે તે શદની પાછા સંતાયેલા ઈતિહાસને વાંચવાની પ્રવૃત્તિ પણ “મસ્યપુરાણ'માં જોવા મળે છે. જો કે આ પ્રવૃત્તિને આરંભ તે બાબપુત્ર અને વાસના ‘નિરક્ત 'માં પણ જોવા મળે છે. ત્યાર આપેલાં નિર્વચનમાં અનેક સ્થળે સમાજલક્ષી ભાષાશાસ્ત્ર( Socio-linguistics)નાં દર્શન ૫ થાય છે. ઉદાહરષ્ય તરીકે -પર નેતા “(પરણાવવા માટે આને ) કાં લઈ જવી?
સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-સંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ ફેબ્રુઆરી ૯૯૨, ૫, ૭-૧૮
• ગુજરાત રાજ્ય યુનિ. અને કૉલેજ સંત અગાપમંડળ દ્વારા આયોજિત " પુરાણાજિમ “ પરિસંવાદ' (એપ્રિલ ૧૦-૧૮, ૧૯૯૩, શાતિનિકેતન આશ્રમ, તીથ, જિ. વલસાડ)માં રજુ કરેલે લેખ.
+ સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિી , અમદાવાદ-૩૮૦૦૦૯. ? સfથ અને જન ___ वंशानुचरितम्य पुराणं पञ्चलक्षणम् ॥ -मत्स्यपुराणम् (५३-५४ )
બીમાર્યમાનુરાગ (Part I & II), by H. H, Wilson, Pub. Nas publishers, Delhi, 1983]. . --
For Private and Personal Use Only