________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુષ કે. પટેલ
"स्निग्धश्यामलकान्तिलिप्तवियतो बल्लदूलाका धनाः વાતા: શીર: પોસુમાનજો : : ! काम सन्तु दृढं कठोरहृदयो रामोऽस्मि सर्व सहे
बैदेही तु कथं भविष्यति हहहा देवी! धीरा भव ॥इति । अत्र मदनदहनोद्दीपनचन्द्रोदयोद्यानादि दारुणपदार्थसावनलसहिष्णुत्वं नाम रामस्व साध्यम् । तत्र च रामत्वमेवार्थो हेतुः ।
रामशब्दो ह्ययं स्वेच्छापरिकल्पित प्रकरणाचवसेयसकलक्नेशभाजमवलक्षणधर्मविशिष्टं संज्ञिनं प्रत्याययति न संशिमात्रम् । तयोश्च व्याप्यध्यापकभावलक्षणः सम्बन्धः प्रसिद्धिकृतोऽध्यात्मप्रसिद्ध एवावगन्तव्यः, यथा वृक्षशिशंपयोः। यश्च तदनुमितं धर्मान्तरं तत् सर्वसहत्वस्योपात्तस्म સાધજે જ તમામેત્રમતાને સT I'૨૧ , અર્થાત ઘાટી શ્યામલ કાન્તિથી નભ લીપે, વીંધ્યા બલાકે અને
વાયુ શીકર લાવતા મયરનાં, આનંદદેકાકલા : હા..........હા ...એમ ભલે, કઠોરહદયી હું રામ સ” સર્વ
કિન્તુ જાનકીનું થશે શું ? ધરજે હા દેવિ તું જૌને. ૨૨ અહીં કામાગ્નિને પ્રદિપ્ત કરનાર ચંદ્રોદય, ઉદ્યાન આદિ દારુણ પદાર્થોના દર્શન૨પી દુઃખનું રામનું સહિષથવ તે સાધ્ય છે. ત્યાં રામત્વ એ જ હેતુ છે અને તે અર્થહત છે. અહીં જે રામ શબ્દ છે. તે કેવળ સંજ્ઞાવાનની પ્રતીતિ નથી કરાવતે, પરંતુ તે સ્વેચ્છાથી કપેલા, પ્રકરણ આદિવશાત સમજમાં આવનાર સઘળાં દુ:ખોના ભાજન૨૫, વિશદ ધર્મથી યુકત સંજ્ઞાવાનની પ્રતીતિ કરાવે છે. તે બંનેને (સંજ્ઞાવાન રામ અને કલેશભાજનવરૂપ વિશિષ્ટ ધર્મથી યુકત રામને) વ્યાય-વ્યાપકભાવરૂપ સંબંધ પ્રસિદ્ધ છે અને તેને અધ્યાત્મ પ્રમાણુથી (સ્વાનુભવથી) જાણી શકાય છે. જેમ કે, વૃક્ષ (સામાન્ય) અને (ક્ષવિશિષ્ટ) શીશમના વૃક્ષને સંબંધ અને જે (સકલદુ:ખ સહિષ્ણુત્વરૂ૫) અન્ય ધર્મનું અનુમાન કરવામાં આવ્યું છે, તે સર્વસાહિબકતાનું શબ્દરૂપી કથન થયું હોવાથી સાધનરૂપે છે, રામત્વ સાધનરૂપે નથી. આ રીતે તે અનુમિતાનુમેય છે.”
આ પ્રસંગે, અનુમાનપ્રાપ્તિમાં શબ્દ હેતુરૂપ બનતું નથી, પરંતુ પ્રકરણ આદિ સામત્રો , હતરૂપ બને છે, તેવું મંથકારનું મંતવ્ય અને વ્યંગ્યાર્થીની સપાલિકતા સંબંધી તેમના વિચારોની ચર્ચા છોડી દઈ એ. અહીં અનુમિતાનુમેય કઈ રીતે બને છે, તેને જ કેન્દ્રમાં રાખીને વિચારીએ. મહિમના મતે “નોદિક 'એ શબ્દ પ્રકરણવશા, રામે સ્વેચ્છાએ કપેલા સંદને આધારે રામના સકલકલેશભાજનત્વનું અનુમાન કરાવે છે. અહીં રામત્વ એ અર્થત છે. આ રામત્વ
૨૧ જદ મહિમ, વ્યક્તિવિવેક, ૫. ૪૪.
૨૨ માંકડ કેલરસમ, અનુવાદ, બન્યા, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-, ૧૯ળ, ૫. ૧૯ પરથી સાભાર,
For Private and Personal Use Only