________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિસિદ્ધાન્તના વિકાસ તથા.........એક તુર્થીનાત્મક અભ્યાસ
૨.
આમ શાંડિલ્ય અને નારદ ભક્તિસૂત્રોમાં કેટલુંક જુદું ઢવા છતાં તાત્ત્વિક રીતે બન્ને પ્રેમલક્ષા ભક્તિથી જ ઈશ્વરપ્રાપ્તિ સૂચવે છે, એ રીતે બન્ને એક છે. બન્ને સૂત્રમ`થા આમ એકબીજાના પૂરક છે તેમ છતાં શાંડિલ્ય પોતાના ભક્તિસૂત્રોમાં વધુ દાર્શનિક અને તાર્કિક છે, જ્યારે નારદ વિશેષતયા વ્યવહારુ ( Practical) અને સંવેદનાસભર જણાય છે.
શાંડિલ્યે ભક્તિસૂત્રો દ્વારા એક દન તરીકે ભક્તિના વિકાસ વર્ણવ્યા છે, જ્યારે નારદે વ્યવહારુ સ્વરૂપ આપીને ભક્તિને જન–સામાન્ય માટે લેાકપ્રિય બનાવવાનું કામ કર્યું . છે. એ શ્વેતાં અને ભક્તિસૂત્રોના હજુ વધુ અભ્યાસ કેટલાંક વધુ સનાતન સત્યેાને બહાર લાવવામાં મદદરૂપ અની શકે.
For Private and Personal Use Only