________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખકોન : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખે મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપે અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ “ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવસિટી,
વડોદરા હસ્તક છે. લેખક અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવું નહીં. * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ, ૫ પાદટીપને કમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપેને નિર્દેશ જરૂરી છે.
સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાઇ રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
–ભારતમાં . ર૦ = ૦૦ ૫. (ટપાલ ખર્ચ સાથે ) –પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે.... ૨૫૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ સેંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મેકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિવા મનિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ જાહેરાતો ?
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખેસંપાદક, “ સ્વાધ્યાય', રાયવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ,
વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only