________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરંજન પટેલ
અનુશાસન' શબ્દ ઉપસર્ગપૂર્વક શાસ્ ધાતુને ન્યુ પ્રત્યય લગાડવાથી બને છે. “ સન્ કૃત પ્રત્યય લાગીને “માતા” શબ્દ બન્યો છે.?
અહીં ઘણા વિદ્વાનને પ્રશ્ન થાય કે અનુશાસન ક્રિયા સકર્મક છે. અહીં રજૂ કરવામાં આવેલ “ થવાનુશાસન'માં શબ્દ એ કર્મ છે. અને કર્તા (આચાર્ય ) અધ્યયુક્ત છે.
અહીં પાણિનિના “Úર્મો : કૃતિ ' (ા . ૨, ૩, ૬) સૂત્રથી કૃદન્ત શબ્દના ગે કર્તવાચક અને કર્મ વાચક શબ્દને ષષ્ઠી વિભક્તિ લગાડવામાં આવે છે. બંને શબ્દને પછી વિભક્તિ થવા આવશે પરંતુ પાણિનના “૩મચાણ વર્મf” T. જૂ. ૨/૩/૬૬ સૂત્ર મુજબ કદન્ત શબ્દના ચગે બંનેને-કર્તવાચક શબ્દ અને કર્મવાચક શબ્દને ષષ્ઠી વિભકિત પ્રાપ્ત થાય ત્યાં કેવળ કર્મવાચક શબ્દને જ ષષ્ઠી વિભક્તિ લગાડવામાં આવે છે.
આમ, રાજાના મનુશાસનમ્ શાનુશાસનમ્ ષષ્ઠી તપુરુષ સમાસ થાય.
પરતું પાણિનિના મર્મજ સૂત્રથી કર્મમાં જે ષષ્ઠી થઈ હોય તે સમાસ થતો નથી. આમ આ શાનુerrણન” શબ્દ કોઈપણ દશામાં પ્રામાણિક માની શકાય નહિ.
હા, શબ્દોનું અનુશાસન એવું વિભક્તિવાક્ય બનશે, સમાસ થી નહિ. પ્રશ્ન થાય કે પછી તપુરુષ સમાસ થતાં કોણ રોકે છે? આ શંકા “રાજાનુશાસન' શબ્દના સાધુત્વ પર કરવામાં આવી છે.
આ શંકાના સમાધાનરૂપે સુત્રને (૩મોઝાપ્તિઃ સ્મિતા પ્રચાર મા ) એવા બહુવ્રીહિ સમાસ તરીકે પ્રહીએ તે આ અર્થ નીકળે. કૃત પ્રત્યય રહેતાં જ્યાં કિયાના કર્તા અને કર્મ બંનેને પ્રયોગ થયે હોય ત્યાં કર્મમાં વઠી વિભક્તિ થાય છે. કર્તાને ષષ્ઠી ન લાગે આ નિયમન/નિષેધ થયે.
દા. ત. મારો જવા તો મલિન વાનના આશ્ચર્ય છે કે અગપ (ગોવાળીએ. ન હોય તેવી) વ્યક્તિએ ગાયને દેહી.
અહીં ઢોર શબ્દ કૃદન્તસ્કૃત પ્રત્યયાન્ત શબ્દ છે. આથી જે પૂર્વસુત્ર વૃક્રમો: તિ”ને ધ્યાનમાં લઈએ તે કર્તવાચક “માઅને કર્મવાચક “ગો’ શબ્દને ષષ્ટી વિભક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત બંને શબ્દને ષષ્ઠી વિભક્તિ થવા આવશે પરંતુ “મવાણી' સુત્ર કહે છે કદન્ત શબ્દના પગે જો બંનેને ષષ્ઠી પ્રાપ્ત થાય તે ત્યાં કેવળ કર્મવાચક શબ્દને જ ષષ્ઠી વિભક્તિ લગાડવી. આથી “ગા ને વઠી વિભક્તિ લગાડવામાં (જવા) આવી છે અને કર્તવાચક શબ્દ "મનોવ'ને “કારણોસુણીયા'થી તૃતીયા વિભક્તિ (સોન) લગાડવામાં આવે છે. અહીં પણ “સારાર્થે રાજાનાનું અનુશાસનમ્. માચ્છ''. “શબ્દાનુશાસન માં શબ્દનું અનુશાસન છે. અર્થોનું નહિ. આ હકીકત આચાર્યને લાવ્યા સિવાય સારી રીતે સ્પષ્ટ થઈ છે. અર્થાત આચાર્ય શબ્દ વિશેષ પ્રયન સિદ્ધ કરતે નથી માટે બંને કર્તા અને કર્મ)ને પ્રયોગ ન થવાથી આ સ્થાને
३ अनुशिदयन्ते संस्क्रियन्ते व्युत्पाद्ययन्तेऽनेन शब्दा इत्यनुशासनम् ।
For Private and Personal Use Only