SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २ પુનિતા નાગરજી દેસાઈ ઉપલબ્ધ થતું નથી. વૈધ તેના તે જ રૂપમાં કાયમ રહેતા ઢાવાયા તેનામાં એક પ્રકારનું નિત્યત્વ મનાયું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંખ્યમતવાદીએ વેદને અપૌરુષેય અને સ્વતઃ પ્રમાણ માને છે. “ યમિન દંડવિ તબુદ્ધિપગાયતે તત્ વૌજ્ઞેયમ્। (દૃષ્ટની જેમ) અદૃષ્ટમાં પણ ખ઼ુદ્ધિપૂર્વક નિર્માણ થવાથી જ પૌરુષેયતા આવે છે, એમ પૌરુષેયની વ્યાખ્યા આપી સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે પુરુષ દ્વારા ઉચ્ચરિત માત્રથી જ કોઈ વસ્તુ પૌરુષેય થતી નથી. મુતિમાં પણ કહ્યું છે કે “ તત્ત્વતત્ત્વ મહતો ભૂતત્ત્વ નિ:ક્ષસિતમેતમ્ ચણ્ યેષઃ । '' તે મહાભૂતને નિઃશ્વાસ જ જાવેદ આદિ વેદ છે, જેમ ધાસા શ્વાસ સ્વત: જ આવિર્ભૂત થાય છે. એની ઉત્પત્તિમાં કોઇ પુરુષદ્ધિ હોતી નથી, તેમ તે મહાભૂતના નિ:શ્વાસરૂપ એ વૈદ્ય સ્વત: જ આવિભૂત થાય છે, અને આથી જ એ અપૌરુષેય છે. વળી યથા જ્ઞાન ઉત્પન્ન કરનારી પોતાની સ્વભાવિક શક્તિની અભિવ્યક્તિને કારણે વૈદ સ્વતઃ પ્રામાણ્ય છૅ, એમ નિગ શસ્ત્યભિષ્પો: વતઃ કામાખ્યમ્ '૪ એ સૂત્રમાં કહ્યું છે. વૈદામાણ્ય અને વૈદની અપૌરુષેયતા તેમ જ નિત્યતાને સિદ્ધ કરવાના સુંદર પ્રયત્ન મીમાંસાનમાં પણ કરવામાં આવ્યા છે. મીમાંસકો શબ્દને નિત્ય માને છે, અને નૈયાયિકોના શબ્દાનિત્યત્વના સિદ્ધાંતનું ખંડન કરે છે. “ પuri ''૫ સૂત્રથી ઉપક્રમ કરીને “ અનિષ સંયોગમ્મત્રનર્થંલયમ્ । સુધીનાં સૂત્રોને પૂર્વપક્ષ તરીકે લઈને “ અવિશિષ્ટતુ ચામયાર્થ:।''ક સૂત્રથી હૈં : ૮ સુધીનાં સૂત્રોમાં તેનુ ખંડન કરીને વેદમંત્રોનુ' પ્રામાણ્ય સિદ્ધ કર્યું છે. પૂર્વમીમાંસાના ઔપત્તિક સૂત્રમાં શબ્દ અને અર્થને અનાદિ માનીને તેમના સંબંધને પણ્ અનાદિ માન્યા છે, જેમ કે—“ ગૌશિસ્તુ શસ્ત્ર પંગ સમ્ય:। "૯ મીમાંસા માને છે કે નિત્યશબ્દના રાશિભૂત વૈદ નિત્ય હોય એ સ્વાભાવિક છે. આથી વૈદની નિત્યતા તથા પ્રામાણ્ય સ્વત ઃ સિદ્ધ છે. એમના મતે શબ્દ અદ્ભુત હોય તે પશુ લુપ્ત થતા નથી. આકાશમાં અહિત શબ્દ તાલુ તથા જિવાના સયાગમાત્રથી આવિભૂત થાય છે, ઉત્પન્ન થતા નથી. અનેક વ્યક્તિ દ્વારા ઉચ્ચરિત શબ્દ એકરૂપ જ રહે છે.હિં તે માત્ર નાદની થાય છે, જે અનિત્ય છે પરંતુ શબ્દ નિત્ય છે. નિત્યત્વને લીધે જ શબ્દ સાંભળતાં જ અર્થનું યુગપણ્ નાન તથા પ્રતિપાદ્ય વસ્તુનુ સઘાન થાય છે. સ્મૃતિએ અને પુરાણામાં પણ મીમાંસાને અનુકૂળ એવું જ વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવામાં આવ્યું છે. વૈશષિક દર્શનમાં પણ કહ્યું છે કે સર્ચબનાવ્ઞાનાવસ્વ પ્રામાÜમ્ ।’૧૦ તેનુ' અર્થાત પરમાત્માનું વચન ડાવાથી જ આમ્નાયુનું પ્રામાણ્ય છે. - વેદાંતશાસ્ત્ર પશુ સાંખ્યુ અને નીમાંસાના વૈદ્દનુ નિત્યત્વ, સ્વતઃ પ્રામાણ્ય અને અપૌ ષયત્વના મતવ્ય સાથે સહમત હાય એમ જણાય છે. વેદાંતમાં કહ્યું છે કે प्रत्यक्षं श्रुतिः પ્રામાણં પ્રત્યનવેશવાત ” પ્રબક્ષ અર્થાત્ શ્રુતિને અન્ય કાઇ પ્રમાણની અપેક્ષા ન હોવાથી જ વૈદિક શબ્દમાં પ્રામાણ્ય સ્થાપિત કર્યું છે. બ્રહ્મસૂત્રકારે “ લેનિાસ્।૧૧ સૂત્રમાં બ્રહ્મ શબ્દપ્રામાણ્યગમ્ય હોવાથી પ્રમાણભૂત છે, એમ કહ્યું છે. વળી દેવતાધિકરણના શબ્દ તિ ૬ સાં. સુ૫-૫૦, ૪ સાં. સ. ૫–૫૧, ૫૪. મી. સ. ૧-૨-૩૧. ૬ જે. મી. સ્ ૧-૨-૩ ૭. જે.મી.સુ. ૧-૨-૪૦. ૮. જુ.મી.સ. ૧-૨-૫૬, ૯. જે.સૂ. ૧-૫ ૧૦, મૈં સૂ. ૧-૧-૩ ૧. સ. ૧-૧-૩ ૧૨., મસૂ. ૧-૩-૨૦ થી ૨૯. સૂત્રો For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy