SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉસતકમાણ મ. બો શુવનતીર્થ તું ને! સાતા ધર્મલિાન: रजकेन यथा वस्त्रं शुक्लं भवति वारिणा ।। आजन्मजनितं पापं शुम्लतीर्थ व्यपोहति ॥ – પુરાણમ્ (૧૬૨-૨૦, ૨૧-જ . અહીં પણ જેમ “શુકલ' શબ્દને ધ્યાનમાં લઈને, “ ધાબી જેમ પાણી વડે વસ્ત્રને ધે અને શુકલ બનાવે છે તેમ આ તીર્થ પણ માણસના પાપને ઈ કાઢે છે; દૂર કરી દે છે”, એમ કડવાયું છે. અર્થાત જે શુકલ કરે તે શુકલતીર્થ એમ કહીને “શુકલતીર્થ ' નામની અન્વયૅકતા ‘મસ્યપુરાણ'ના ૧૦૩ થી ૧૧૨ અધ્યાયમાં પ્રયાગતીર્થનું માહાત્મ્ય વર્ણવાયું છે. કપાળમાં નિવાસ કરવાથી, સ્નાન કરવાથી, દાન કરવાથી શાં શાં ફળ મળે છે? એ બધું વિસ્તારથી કહ્યા પછી પુરાણકારે આ તીર્થ “પ્રયાગ કે કેમ કહેવાયું છે ? એ પણ સમજાવ્યું છે; અને એને માટે પ્ર ઉપસર્ગ અને યા શબ્દ ઉપર કેન્દ્રિત કરીને કહે છે કે प्रयागं समधिष्ठानं कम्बलश्वतरावुभौ । भोगवत्यथ या चषा वेदिरेषा प्रजापतेः॥ तत्र वेदाश्च यज्ञाच मूर्तिमन्तो युधिष्ठिर । । प्रजापतिमुपासन्ते ऋषयश्च तपोधनाः॥ यजन्ते ऋतुभिर्देवास्तथा चक्रवरा नृपाः । तत: पुण्यतमं नास्ति त्रिषु लोकेषु भारत ॥ प्रभावात् सर्वतीर्थेभ्यः प्रभवत्यधिकं विभो । दशतीर्थसहस्राणि तिस्रः कोट्यस्तथा पराः ।। –મહિપુરાણમ્ (૧૦-૮, ૧, ૨, ૨૨) પ્રયાગ એ તે કમ્બલ અને અશ્વતરનું નિવાસસ્થાન છે. વળી અહીં પ્રજાપતિની ભે ગવતી નામની (1) વેદી આવેલી છે. તે યુધિષ્ઠિર ! ત્યાં (પ્રયાગમાં) વેદ અને યજ્ઞો તે - તમન્ત બનીને રહે છે. ત્યાં ષિઓ અને તેને પ્રજાપતિને ઉપાસે છે. અહીં (પ્રયાગમાં) ચ ધારી રાજાઓ અને સ્વયં દેવે પણ વિવિધ કતુઓથી યજ્ઞ કરે છે (ચાર) આથી છે ભારત ! તે સ્થળના જેવું બીજ એકે ય પુરયતમ સ્થળ આ ત્રણેય લોકમાં નથી.” હે વિજ! પ્રભાવને કારણે તે તે (પ્રયાગ) બધાં જ તાર્યો કરતાં વધુ ચઢી જાય છે. ત્રણ કરોડ અને દશ હજાર તી કરતાં આ પ્રયોગ ચઢી જાય છે.” આમ “ચનને સમre' અને 'માવત ઇ તોw: કમવતિ..' એમ કહીને “ગ-યાગ' શબ્દના નિતિજન્ય અર્થ તરફ ખે નિર્દેશ કર્યો છે. ૧૦ કથાના ઉપક્રમે પસંહારના સન્દર્ભ સિવાય પણ “મસ્યપુરાણ”માં આવાં અનેક નિર્વચને નજરે ચઢે છે. દા.ત. (૧) જે જે વૃદ્ધોને કે રોગીને તે હાથથી સ્પર્શ તે હતું, તે ફરીથી યુવાન બત હતા, આથી તેને લોકે “શનનું” તરીકે ઓળખવા લાગ્યા (મ.પુ. ૫૦-૪૩), (૨) રડતા For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy