________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઠસમીક્ષામાં ટીકાકારેનું યોગદાન :
ઉર્વશી સી. પટેલ
પાઠસમીક્ષાને મુખ્ય ઉદ્દેશ પામન્યની પ્રાપ્ત હસ્તપ્રતોના અર્થધટન દ્વારા મૂળપાઠ સુધી પહોંચવાને પ્રયત્ન છે. પ્રાચીન મૂળગ્રન્થની અનેક પ્રતિલિપિઓ થઈ હોય અને વળી તે જા જુદા ભૂમિપ્રદેશ અને સમયના વિભાજનથી ફેલાય, પરિણામે મૂળ અન્યકારના સ્વહસ્તલેખ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે. વળી પ્રતિલિપિકરણમાં માત્ર ભાષા કે શબ્દના મરોડ જ મહત્વના નથી હોતા પણ સાથે સાથે પ્રતિલિપિકરણમાં ઉપયોગમાં લેવાયેલ પટ, કાગળ, સાળ વગેરેને પણ કંઈક અંશે ભાગ હોય છે.
પાઠ સમીક્ષાની અંદર મુખ્યત્વે ત્રિવિધ પુરાવાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે, ન પ્રાપ્ત હસ્તપ્રતનું સંતુલન; પાઠ૫મન્યમાંથી જ ઉપસતી આંતરિક સંભાવનાઓ; જ સહાયક સામગ્રી જેવી કે ટીકાકારો, પ્રખ્યાતરામાં પ્રાપ્ત થતાં ઉતરે વગેરે.
પ્રસ્તુત લેખમાં પાઠસમીક્ષા દરમ્યાન ટીકાકારોની વિચારસરણી કેવી રીતે ઉપકારક બને છે તેનાં ડાંક ઉદાહરણ જોઈએ –
મેધદૂત (પૂર્વમેધ) ક-જમાં યક્ષનું વિશેષણ “વિતાવિલાસનાથ નાં બીજા પાઠાન્તરે વિસાગરિતા નવનાથન’ અને બીજુ પાઠાતર “યતાળીતિનભાનામ્ ” એ મળે છે. ત્યાં ટીકાકાર મહિનાથે આ બીજા પાઠાન્તરો વિશે મૌન સેવ્યું છે. આથી આ મહિલનાથના સમય પછીનાં પાઠાન્તરે હોઈ શકે. આજ કલાકમાં પ્રયાસને નમણિ'ને બદલે * ઘરના મનસ' એવું પાઠાન્તર પણ જોવા મળે છે. આ બીજા પાઠાન્તરને મલ્લિનાથે “ના” નામના વિદ્વાનને ઉલેખ કરીને કલ્પિત પાઠ ગણાવ્યો છે અને આ કલ્પિત પાઠ મહિલનાથના સમયમાં પ્રચલિત હશે એ પણ જોઈ શકાય.
“માદયાય', પુ. ૨૯, સં. ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અ, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પણ ૩૧-૩૬.
* સી. યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ, ૧ પ્રચાર અતિ ચિતાણાસના પાનાના
પાઠાંતર:-મણિ, ભાવનામ, સારા ટીકાકાર :–નામ જ “પ્રજાને મણિ' દતિ સાથીયાપાઠ: પર: મેપ (પૂર્વ) લેક , પાનું 11.
For Private and Personal Use Only