________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશી સી. પટેલ
પૂર્વમેઘમાં જ શ્લોક-પમાં કામાન્ય મનુષ્યની રજૂઆત કરતાં ત્રાતિના' અર્થાત સ્વભાવથી દીન' એને બદલે “પ્રયપણ' એવું પાઠાન્તર જોવા મળે છે. પરંતુ ટીકાકાર મહિલનાથે મેધદત પરની ટીકામાં ઝળપા ' પાઠાન્તરને ઉલેખ કર્યો નથી. આથી એમ કહી શકાય કે મલ્લિનાથના સમય સુધી સંભવતઃ આવું કોઈ પાઠાન્તર પ્રચલિત નહિ હોય.
પૂર્વમેધમાં લોક-૪૭માં પણ આ જ પ્રમાણે “સુનયના 'ને બદલે આ મુલાતા ' એવું પાઠાન્તર જોવા મળે છે. ત્યાં પણ ટીકાકાર મહિલનાથ “ના' નામના વિદ્વાનનું આ બીજ પાઠાન્તર છે એમ જણાવે છે. પણ તે કલ્પિતપાઠ છે કે નહિ એવો મત દર્શાવતા નથી.
અભિજ્ઞાન શાકુન્તલમાં બીજા અંકમાં ક–૨માં “ eો વન મનસા વિના જતા 1.’ ને સ્થાને ટીકાકાર રાધવભટ્ટ જણાવે છે તે મુજબ “પોકવન ઘટિતા મનસા તા 7” એવું પણ પાઠાતર જોવા મળે છે. ટીકાકારે આ બન્ને પાઠ સમજાવ્યા છે. પણ બનેમાંથી આધારભૂત કયો પાઠ છે એને નિર્ણય નથી આપ્યો. એટલે કદાચ બને પાઠ ટીકાકારના સમયમાં પ્રચલિત હોય અને કદાચ સ્વીકૃત પણ હોઈ શકે.
આગળ અંક–પમાં હંસાદિકાના ગીતસમયે રાજા કહે છે કે, વસુમતીને ઉદ્દેશીને આણે કરેલો ઉપાલભ હું સમજ્યો. ત્યાં ટીકાકાર બીજો પાઠ આપતાં “વઃ સુજોષઃ pa’ એમ કહે છે. અર્થાત મૂળ અઘરા પાઠને પાછળથી ટીકાકારોએ સરળ બનાવ્યા છે. વળી આ પાઠ મૌલિક નથી.
૨ પૂણ્યતિ ગાવળીયા::
જયસુચાર........ચારે कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु ॥ ५॥ પાઠાન્તર –ત્રણચાપા, મેઘદૂતમ (જૂરિ) લેક ૫, પાનું ૧૩.
पुत्रप्रेम्णा कुवलयदलप्राप्ति कर्णे करोति । પાઠાન્તર:-
ગુચકતા ટીકાકાર :–નાપતુ “ યુવત' તિ વ8મનુસુ જેવો નિરવIsuસાર વા તિ ભારતના મેઘદૂતમ્ (પૂર્વ ) લેક ૪૭, પાનું ૮૧, ૮૨.
४ चित्रे निवेश्य परिकल्पितसत्त्वयोगा स्पोच्चयेन मनसा विधिना कृता न ।
ટીકાકાર:- HTTચ: સમુહાવિનતપ મુવા : તેનોપાન રન ા જનતા ઉના તા
क्वचित् रूपोच्चयेन घटिता ममसा कृतानु' इति पाठः। तत्र मनसा कृता ध्याता । પોવન પરિતા જોઈનના 7 નિ યોગનીયા ગામના રાક્ષ, અંક ૨, શ્લોક ૯, પાનું ૭૨.
ગા...... તા થવસુમતીમાનકુવાન મમવતો મિ. ટીકાકાર :-- રચિત, ‘ત હેવી લુનતમeોપાન મનુષsfમ' તિ વક કુપોષ દુર | કમિણાનપાસન, અંક ૫, પાનું ૧૫૬, ૧૫૭
For Private and Personal Use Only