SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસાણામાં ટીકાકાનું યોગદાન ૩૫ રામાયણ માં અર્થકાર્ડના સપના ૧૬મા ! લેકમાં “શોરાવસના:” એવો પાઠ છે. ટીકાકાર બીજ “શોનારાવનાઃ' એવા પાકને ઉલલેખ કરે છે. પણ પ્રથમ પાઠને જ સ્વીકૃત ગણી પ્રાચીન પાઠ પણ છે, એવો નિર્ણય આપે છે. અરણ્યકાંડમાં જ આગળ ૪૮ મા સર્ગમાં ટીકાકાર શિવસહાય શ્લોક ૧૬૧૫ના વૈમાવા: પાઠને સમજાવી “માત્રઃ' પાઠને ઉલલેખ કરે છે. ટીકાકાર રામ અને ગોવિન્દરાજ પણ આ બીજા પાઠને ઉલેખ કરે છે. પણું ત્રણેય ટીકાકારોએ પાઠના જુદા જુદા અર્થો આપ્યા છે. આથી તે સમયમાં તૈમાત્ર: પાઠ પણ પ્રચલત હશે અને ટીકાકાર ગોવિન્દરાજે તે આ જ પાઠને ઉજલેખ કર્યો છે. . આમ ટીકાકારે પાડાન્તર, કલ્પિત પાઠ, યોગ્ય પાઠને ઉલ્લેખ કરે છે. વળી પ્રાપ્ત હસ્તપ્રત પૂર્વેના ટીકાકાર હોય તે તે ઘણીવાર લુપ્તાંશને પુનર્જીવિત પણ કરે છે. ઉપરાંત મળેલ પાઠાન્તર કે પાઠને તપાસતાં અર્થાગત પાસું મુશ્કેલીમાં મૂકાય ત્યારે ટીકાકારોની મદદ લેવી પડે છે. સાથે સાથે ટીકાકારો પણ અર્થગત પાસાને સ્પષ્ટ કરવા પ્રાચીન કૃતિઓ કે સર્જનને આધાર તરીકે રજૂ કરે છે. ' આમ જોતાં ટીકાકારાનું સ્થાન પાઠયપ્રન્થની સમીક્ષત આવૃત્તિ તયાર કરવાના ચાર તબક્કાઓમાં આવતા અનુસંધાનના બીજા ચાર પેટા વિભાગોમાં છે. છતાં ટીકાકારોનું મહત્ત્વ કોઈ પણ રીતે એવું ન અાંકી શકાય. ------ ----- -- - ----- --- ----------- - --- ---- -- १४ विस्तीर्णविपुलोरस्काः परिधायतवाहवः । शोणांशुवसनाः सर्वे व्याघ्रा इव दुरासदाः ॥१६॥ ટીકાકાર :- રામ'- ઉતરન' ટી –વિલ્લીનંતિપૂના-ચતિકાન...........ણોનાં शोणप्रभानि वसनानि येषाम् 'शोणाश्मवसनाः' इति पाठे पद्मरागसदृशवसना । इत्यर्थः શોrt - પ્રાચીનઃ is fસ વાત: ! રામાયણ, અરણ્યકાર્ડ, સર્ગ-૫ શ્લોક-૧૬, પાનું ૧૦૬૦, ૧૦૬૧. १५ यन वैश्रवणो म्राता वैमात्रा: कारणास्तरे। ન્દ્રમાદિત .................નિનઃ ૪ - શિવસહાયની ‘રામાયણશિરોમણિ' ટીકા :-સારચાર.............. તૈનાત્ર: ત ઉતરાય મારામાર્થે: “રામ”ની “તિલકટોકા – વૈરાગઃ રાજા “માત્ર: ” કૃતિ કે द्वितीया माता दिमाता। ગોવિન્દરાજની રામાયણભૂષણ ટીકા :-ઘોકોwજે નાગ: લક્ષ્મીબાજુપુર : રામાયણ, અરણ્યકાર્ડ, સર્ગ–૪૮, શ્લોક ૧૬, પાનું ૧૨૪૯. ૧૬ “વિશ્રામમ” ત્યgifનનીયઃ પાઠ: “વિત્તિ' તિ નીમ્ અમિનારકુત્તમ, અંક ૨, પાનું ૬૮. =અથ “હૃદય માનતોરણો: ‘ ત વિવા! મિરાના તનમ, ત્રીજો અંક, પાનું ૧૦૩. = " ર મળે' ફુવરાસનમ્“૩ાાતિ ', અંક–૨, પાનું ૫૯. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy