Page #1
--------------------------------------------------------------------------
________________
| 1 1. බ. මම මටමලවතුණු මෙය ම.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
લેખક
પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજ્યજી ગણીવર
હ
પ્રકાશક
સ્મૃતિ ગ્રંથ સમિતિ–મુંબઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
પત્રવ્યવહારનું સરનામું પી. મી. જૈન
૭-ખરીદીયા એપાટ મેન્ટ, વાસણા બસ સ્ટેન્ડ પાછળ અમદાવાદ-380007.
પ્રાપ્તિસ્થાન.
સામચ'દ ડી. શાહ જીવનનિવાસ સામે પાલીતાણા. પાર્શ્વનાથ પુસ્તક ભાર તળાટીરાડ પાલીતાણા. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપાળ હાથીખાના અમદાવાદ–૧. જશવ તલાલ ગીરધરલાલ દોશીવાડાની પાળ અમદાવાદ-૧. પાર્થ પ્રકાશન નીશાપાળ ઝવેરીવાડ અમદાવાદ–૧. સેવન્તીલાલ વી જૈન. ૨૦, મહાજનગલી-ઝવેરીબજાર મુંબઈ–૨.
આવૃતિ-૩ જી. ક્રિમત-૧૬-૦૦
મુદ્રક. સરસ્વતી કોઝ, ખાનપુર, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
દેવ-ગુરૂ-ધર્મના અસીમ પ્રભાવે તેમજ પરમેાપકારી, પરમ પૂજ્ય, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય આચા`દેવ શ્રી પ્રદ્યોતન સૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી, ૫.પૂ. પંન્યાસજી ભગવત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સ્વર્ગવાસ પછી પણ તેઓશ્રીની વિશ્વ કલ્યાણકર કૃતિનું પ્રકાશન ચાલુ રહેલ છે.
આત્માને યૌવન બક્ષનારી આ કૃતિઓનું પ્રકાશન યથા સમયે થતું હોવા પાછળ સ્વ. પ. પૂ. પં. ભગવંત તથા સ્વ. આચાય દેવ શ્રી કુ ંદકુંદસૂરીશ્વરજી મહારાજની અદશ્ય કૃપાના અતિ મૂલ્યવાન ફાળા છે.
પ.પૂ.પં. ભગવંતના સહજ વાત્સલ્યમાં સ્થાન પામીને કૃતકૃત્યતા અનુભવતા પૂજય મુનિરાજ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબને આ તથા બીજા પ્રકાશનેામાં પણ અનુમેદનીય કાળા છે. જે ચીવટ અને લગનથી તેઓશ્રી ૫. પૂ.પં.ભગવંતનાં વિશ્વોપકારી લખાણાને સુસકલિત કરે છે તે ખરેખર અનુમેાદનીય છે.
કોઈ પ્રકાશન કેવળ એક હાથે થઈ શકતુ નથી. તેમાં અનેક મહાનુભાવાના વિવિધ પ્રકારના સહયાગનો જરૂર રહે છે.
તે રીતે દ્રવ્ય-સહાયા પણ જોઈએ છે. તેવા સહાયકામાં શ્રી હિંમતમલજી રૂગનાથમલજી, શ્રી. સી. કે. મહેતા, શ્રી સી. કે. શાહ, શ્રી શશીકાંતભાઈ કે. મહેતા, શ્રી બાબુભાઈ કડીવાલા, શ્રી નલિન કે. શાહુ તથા સ્નેહુલભાઈ આદિ મુખ્ય સહાયકો છે તથા બીજા પણ અનેક સહાયકોનાં સહાયથી અત્યાર સુધીનાં પ્રકાશને થયાં છે. જેમને યાદ કરતાં કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
જ્યારે આ પ્રકાશનના મૂળમાં મુખ્ય દ્રવ્ય–સહાયક શ્રી સી. કે. મહેતા છે. શરૂનાં પ્રકાશનેામાં પણ તેમના સહકાર રહ્યો છે.
આ ‘ પ્રતિમા–પૂજન'ની ખીજી આવૃત્તિની જેમ આ ત્રીજી આવૃત્તિ પણ તેમના સહકારથી પ્રગટ થઈ રહી છે, જે તેમની શ્રી જિનેશ્વર પરમાત્મા તથા પ.પૂ.પ ભગવત પ્રત્યેની અનુપમ ભક્તિ સૂચવે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક વધુ ગ્રાહ્ય અને રોચક બને તે માટે પ્રકરણે નાના નાના કર્યા છે અને થડે કમ ફેરફાર કર્યો છે. આ કાર્યમાં પૂ. મુનિ શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ગણિવર તેમજ શ્રી મફતલાલ સંઘવીને મહત્વને ફાળો છે. વળી પૂ. મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજીએ પણ આ પ્રકાશનમાં સારી સહાય.
કરી છે.
મનનીય આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય, ઝડપથી પૂરું કરવા માટે શ્રી અશ્વિનભાઈએ સારી જહેમત ઉઠાવી છે.
મુદ્રણ સિવાયના પ્રકાશન કાર્ડમાં શ્રી ફકીરભાઈને પણ સારે સહકાર
મળે છે. -
કોઈ પણ ઉત્તમ કાર્યમાં સહયોગ આપનાર સહુને આભાર માનવાની સાથો સાથ તેને નિર્વિદને પૂરું પાડવામાં અચૂક સહાયક શાસનદેવ આદિ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. * તેમજ સાકારે આ વિશ્વમાં આકારની (પ્રતિમાની) પૂજા કેટકેટલી સ્વપરોપકારક છે, તે વાત હૃદયસાત કરવા માટે આ પુસ્તકના પ્રત્યેક પેજમાં પૂર પ્રેમથી મનને પરોવવાની ભલામણ છે. * વિશ્વના સર્વ જીના આત્મીય એવા પ. પૂ. પં. ભગવંતની અન્યા કૃતિઓને તેમજ બીજા અપ્રકાશિત લખાણેને પણ ગ્રન્થસ્થ કરવાની અમારી ભાવનામાં શ્રી જિનશાસનપ્રેમી મહાનુભાવોને આવો જ સહયોગ મળી રહેશે એવો વિશ્વાસ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ યુગના ચેાગી
(આ પુસ્તકના સર્જકશ્રીના ટુંક પરિચય)
આકૃતિથી અનેાખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગાર એક એકથી અધિકી અજોડતાના અવતાર સમા એવા પૂ. પન્યાસજી મહારાજનો પરિચય આ પુસ્તકનાં વાંચકોને પણ મળે તે હેતુથી આ લેખ રજી કરેલ છે.
કાળના કેલેન્ડર પર જ્યારે-જ્યારે વૈશાખના મહિના અને એનેા અજવાળી ચૌદસના દિવસ આવીને ઉભા રહેશે, ત્યારે-ત્યારે એક મહાપુરૂષની પુણ્ય સ્મૃતિ વધુ ઘેરી બન્યા વિના નહિ રહે ! એ મહા—વિભૂતિનુ પુણ્યનામ છે : પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર! જૈન જગતમાં પન્યાજી–મહારાજ’ના લાડીલા સબોધનથી ખૂબ જ જાણીતા—માનીતા બનેલા એએશ્રીના નામ-કામ'ની સ્મૃતિ એક રેશમાંચક-ઈતિહાસનાં કેટલાંય પાનાઓને આંખ સામે ઉપસાવી જાય એવી છે.
સવંત ૧૯૫૯થી સંવત ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના કાળસાગરતા કિનારે પેાતાના ચરણ ચિન્હો મૂકી જનારા પુણ્ય-પુરૂષામાં પૂજ્ય પન્યાસજી મહારાજ અનેક રીતે અનેાખા જ નહિ, અજોડ પણ હતા. એની સાખ પૂરતું એમનુ જીવન–કવન આપણી આંખ સામે છે,
જૈન–સંધમાં છેલ્લી પાંચ-છ સદીએ દરમિયાન જે ઈતિહાસ લખાયા, એમાં પૂજયશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમુ હતુ. મહામંત્ર શ્રી નમસ્કાર તા ઘરે-ઘરે અને જીભે-જીભે ગવાતા મત્ર હતા અને છે, પણ એના મહિમાનું વિરાટ-ક્ષેત્ર જોઈએ એટલુ સુપ્રસિદ્ધ નહતું. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, મંત્રાધિરાજના મહિમાનું વિરાટ-ગાન ગુ ંજતું કરવાનું જે કા` પૂજયશ્રીએ પેાતાના જીવન–કવન દ્વારા અદા કર્યું.–એ અજોડ કહી શકાય એવું છે. આ જ રીતે મૈત્રી ભાવનાનાં તત્ત્વ અને સવભર્યાં મહત્ત્વને વધુ વિશદ રીતે સંઘમાં સ્થાપિત કરવાના એમના પુણ્ય-પગલાના જોટા જડવા મુશ્કેલ છે.
પેાતાની શાંત-પ્રશાંત આકૃતિ-પ્રકૃતિ દ્વારા, એક ‘અદ્ભુત શત્રુ’ તરીકેની પ્રતિષ્ઠા પામવા એ બડભાગી બની શકયા હતા. છતાં જરૂરી ખડ તે એમણે કદિ વખાયુ' નહેાતુ. ખડન પણ ભંડન માટે અને મંડનની મહેલાત
Page #7
--------------------------------------------------------------------------
________________
પણ ખંડનના ખેદકામ ઉપર જ! આ એમને મુદ્રાલેખ હતે. એથી જ એમનું ખંડન પણ મંડનથીય વધુ મીઠું લાગતું, એ તે અનુભવીઓને અનુભવ છે. અને આ પુસ્તક તથા એમની કેટલીય કૃતિઓ આ વાતની સાખ પૂરે છે.
એમના પરિચયમાં જ પ્રશાંતિની એક એવી પરિમલ ઘૂંટાતી હતી કેબન્યો-ઝભ્ય કેઈ પણ માણસ એમના સાનિધ્ય માત્રથી કે એમની મૌન મુખ મુદ્રાના દર્શન માત્રથી હિમગિરિ જેવી ઠંડક માણ્યાની મસ્તી અનુભવી શકતો. આ જ એમની અજોડતા ન હતી, આટલી જ એમની વિશેષતા ન હતી. પણ એમની ખરી અજોડતા ને પૂરી વિશેષતા તો બોલચાલની એમની હિત–મિત અને પથ્થભરી તાસીર જ હતી ! એગ્ય વાતચીત કરવા દ્વારા, સામી વ્યક્તિની અધૂરાશને દૂર કરવામાં એમને મળતી સફળતાને પાય, આવી આ તાસીર હતી.
કલાહલની કથાથી દૂર રહીને, આડબંરની અંજીવણને અળગી રાખીને, આજના બજાર પ્રચારના પ્લેટફોર્મના પડછાયાથી પ્રેમ કર્યા વિના અને ઘઘાટના ઘંટનાદ કર્યા વગર એઓશ્રીએ સંઘમાં એક પ્રબુદ્ધ-વર્ગનો પાયો મજબૂત બનાવવાનું જે કાર્ય કર્યું-એ પૂજ્યશ્રીને જીવનમાં સધાયેલા સરસ્વતી અને સંયમના સંગમનો પ્રભાવ હતે.
જસ્સ મણે નવકારે, સંસાર તસ્સ કિં કુણઈ જેના મનમાં છે નવકાર, તેને શું કરશે સંસાર ? ન ધર્મનાદ એઓથી લગભગ હરહમેશ જગવતા. આ “ખમું છું, અને નમું છું” આ બે મુખ્ય વિષે એમને ખૂબ જ પ્રિય હતા. “ખમવું એ નમ્રતાનું પ્રતીક છે અને “નમવું' એ ભગવાન તરકુના ભક્તિભાવનું પ્રતીક છે. આ બે પ્રતીકને એઓએ જીવનમાં છવો જાણ્યા હતા એની સાખ તે એઓશ્રીને વરેલું સમાધિ મૃત્યુ જ છે!
જીવન-ભરની સાધનાનું સરવૈયું એઓશ્રી સમાધિ મૃત્યુ દ્વારા સહુને સમજાવતા ગયા. કેવો જોગાનુજોગ ! પાટણનો જે ધરતી પર એના જન્મની જાજમ બિછાઈ, એ જ ધરતી પર આ જાજમ સંકેલીને એઓએ પરલેક-પ્રયાણ આદધુ. છેલ્લાં ઘણા વર્ષોથી પિતાની સાધનાને વિકસાવવાના ધ્યેયથી એઓ મારવાડ ગોલવાડના પ્રદેશમાં વિચરતા હતા. આ ધરતીની મહેંકમાંથીય એમનો સંયમ– સુવાસ ફેલાવા જાણી માણી શકાય એવો છે. લગભગ દોઢ દાયકાના મારવાડના વિહાર દરમિયાન એઓશ્રીની પુણ્યનિશ્રામાં સાધનાને એક મહાભારત યજ્ઞ મંડાયો. એ પુણ્ય નિશ્રામાં ઉપધાન–તપ આદિ આરાધના કરવા તપસ્વીઓ તલપાપડ રહેતા.
છેલ્લા વર્ષમાં એઓશ્રીના સંયમ–દેહને ઘેરી વળેલી અસ્વસ્થતાનું પ્રમાણ જઈને ડોક્ટર પણ છકક થઈ જઈને કહેતા કે–આ વિભૂતિ તે અમારી થીયરી
Page #8
--------------------------------------------------------------------------
________________
એકે સામેને પ્રચંડ પડકાર છે! કોઈ દરદી આવા રોગમાં આવી રીતે જીવી શકે જ નહિ, આ વિભૂતિ એના પિતાના સંયમ–પ્રભાવથી જ જીવી રહી છે. દિવસે દિવસે વધતી જતી અસ્વસ્થતા જોઈને આશ્ચર્ય ચકિત બનતા ડોકટરે એમનું આરોગ્ય તે ન સુધારી શકતા, પણ એ ડોકટરો પોતે જરૂર ધર્મ–આરોગ્ય પામી જતા ! માંદગીના સમય દરમિયાન એમના પરિચયમાં આવેલાં સેંકડો ડોકટર પર જે ધર્મ – છાયા ફરી વળી, એ આ વાતની પ્રતીતિ કરાવે છે.
મૃત્યુ જ્યારે સમાધિમય બનવાનું હોય છે, ત્યારે એને અનુરૂપ કેવા જોગાનુજોગ રચાઈ જતા હોય છે–એની પ્રતીતિ છેલ્લું ચાતુર્માસ કરાવી જાય એમ છે. ગુજ્ઞા પામીને એઓશ્રી પિંડવાડાથી પાટણ આવ્યા. પૂ. આ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની પુણ્ય-નિશ્રા એઓશો ચાર મહિના સુધી પામી શક્યા. ત્યારબાદ છેલ્લે–છેલ્લે ફાગણ મહિનામાં ત્રણ દિવસની ગુરૂ–નિશ્રા મેળવવા એઓશ્રી બડભાગી બન્યા ! મૃત્યુ-સમયના ઘડી-પળ પણ કેવા ધર્મસભર! વૈશાખ સુખ ૧૪ ! અને પાક્ષિક–પ્રતિક્રમણ પછીને ૮-૧૦ ને સમય ! આમ, એઓશ્રી સાધનાસભર જીવન જીવી ગયા, તે એના ફળ રૂપે સમાધિસભર મૃત્યુને મહોત્સવ માણી શક્યા !
જીવનથી સંયમ અને સરસ્વતીની સુવાસ ફેલાવનારા અને મૃત્યુથી “વ્યાધિમાં સમાધિ'ના આદર્શને અજવાળી જનારા પૂજ્ય પંન્યાસજી મહારાજ વિ. સં. ૧૯૫૯ના માગસર સુદ ત્રીજે પાટણની ધમ-ધરા પર જન્મવાનું બડભાગ્ય લઈને આવ્યા હતા. ભાવિ-લક્ષણને અનુરૂપ “ભગવાનદાસનું યથાર્થ નામાભિધાન એ પામ્યા. એમના પિતા શ્રી હાલાભાઈ મગનભાઈની વ્યાપાર ભૂમિ મુંબઈ હોવાથી ભગવાનદાસને ઘણે ખરે જીવન-ઉછેર મુંબઈમાં જ થયે. ૧૬ વર્ષની વયે મેટ્રિકને અભ્યાસ પૂર્ણ થયો. સાથે સાથે ધર્મ સંસ્કાર પણ વધતા જ રહ્યા. પૂર્વજન્મની પુણ્ય કમાણીની પ્રતીતિ કરાવતા જીવનના સ્વામી ભગવાનદાસભાઈ અનિચ્છાએ લગ્નગ્રંથિથી બંધાયા. પણ ગગનમાં મુક્તવિહારનું ભાગ્ય ધરાવતું એમનું અંતર તે મુક્તિના સ્વપ્નો જોવામાં જ ચકચૂર હતું.
સં. ૧૮૮૫ માં સકલાગમ રહસ્યવેદી પૂ. આ. વિજય દાન સૂરીશ્વરજી મહારાજા સપરિવાર મુંબઈ પધાર્યા અને પૂ. મુનિરાજ શ્રી રામ વિજ્યજી મહારાજની જેશીલી ધર્મવાણી ભગવાનદાસભાઈ માટે ભૂખ્યાને ભાવતા ભેજનની ગરજ સારી ગઈ. જીવનના વહેણને આધ્યાત્મિકતા ભણું મોડ આપવામાં આ સત્સંગનો પ્રભાવ દિવસે-દિવસે વધુ વધુ સફળ નીવડે. અને શ્રાવકાવસ્થામાંય એમને પરમ શ્રદધેય આદરણીય જેવા ભાવે જોતે અને એમની સૂચનાનુસાર ધાર્મિક
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રગતિ કરતા એક વર્ષી રચાઈ ગયા. એએએ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિ જયજી મહારાજાના ગુજરાતી–સાહિત્યના સુંદર અભ્યાસ કરેલા. એથી આ સાહિરસનો માધ્યમ પોતાના વર્તુળમાં એએ સુંદર ધર્મ-જાગૃતિ આણી શકયા.
એ જમાના જુદા હતા. દીક્ષા ત્યારે દુર્લભ હતી. છતાં ભગવાનદાસભાઈની અજબ-ગજબની મક્કમતા આગળ અને એમના આધ્યાત્મિક−જીવનની અણનમ અસર આગળ કુટુંબને નમતું જોખીને, સયમ માટે સહુ અનુમતિ આપવાની ફરજ પડી. અને મુંબઈ-ભાયખલામાં સ. ૧૯૮૭ ના કાર્તિક વદ ત્રીજે ભગવાનદાસભાઈ મુનિ શ્રી ભંકરવિજયજી તરીકે પૂ. રામવિજયજી મહારાજના શિષ્ય બન્યા. ગૃહસ્થ-જીવનમાં આયુ બિલના તપ તરફ અજયને અનુરાગ હતા, એથી એકવાર એમણે છ મહિનાના લાગત આયબિલ કર્યાં હતા. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતમાં પણ એમના આ તપ પ્રેમ વધતા રહ્યો, અને વમાન તપની આવન આળી પૂર્ણ કરી.
પોતાના પરિચયમાં આવતા સાધાના મન-મદિરમાં માલિક રૂપે બિરા જવાની પુણ્ય-પ્રકૃતિ ધરાવતા મુનિગજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ વિ. સં. ૨૦૦૭ ના મહા સુદી ૭ મે પાલિતાણાની પુણ્ય—છાયામાં પંન્યાસપદથી અલંકૃત થયા અને છેક મૃત્યુ સુધીના ઘડી–પળ સુધી ‘પન્યાસજી મહારાજ તરીકેની પ્રાપ્ત થયેલો એક અનેાખી પ્રતિષ્ઠાને નિષ્ઠા પૂર્વક જાળવી શકયા, એમાં આ પુણ્ય-પ્રકૃતિને પ્રભાવ બહુ મોટા હતા: પ્રમાવ–પુણ્યાઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં આચાર્યપદના અસ્વીકાર કરવાની નિરીહતાના કારણે એએશ્રી વર્તમાન— યુગના ‘પન્યાસ શ્રીસત્યવિજયજી’ બની ગયા. એમ કહી શકાય. પંન્યાસ હેવા છતાં આચાયા પણ પૂ. પંન્યાસજી મહારાજની અદ્રશ્ય જાળવતા. આયમિલના તપ મહામત્રના જપ અને બ્રહ્મવ્રતના ખપ–આ સૂત્રની એમણે સિંહગર્જના કરી, જેના પ્રભાવે નવપદ અને વર્ધમાન–તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક્ર મહાપૂજનના પ્રચાર જૈન સ`ઘમાં ખૂબ જ વેગીલા બનવા પામ્યા.
વિ. સ. ૧૯૮૭ થી પ્રારભાયેલુ એ સયમ–જીવન, વિ. સ. ૨૦૩૬ ના વૈ. સુ. ૧૪ ના દિવસે સમાધિ–મૃત્યુ પામીને સફળતાને વર્યું. આ ૫૦ વર્ષના કાળના ગાળા યાદ કરીશું, તેા અનેકાનેક ગુણાના સદેહાવતાર રૂપે પૂ. પન્યાસજી મહારાજનું પુણ્ય દર્શન લાધશે.
પૂજય પંન્યાસજી મહારાજના જીવન-સાગરમાં-નિરભિમાન, અનાસ...સભાવ, પરાથ પ્રિયતા, કલ્યાણની કામના, સદૈવ સસ્મિત રહીને ‘શિવમસ્તુ'ના આશીર્વાદ
Page #10
--------------------------------------------------------------------------
________________
વરસાવતી મુખ મુદ્રા, ઊંડા ચિંતન-મનનની અનુપ્રેક્ષા–પ્રિયતા, નમસ્કાર-નિષ્ઠા, ભગવદ્ ભક્તિ આદિની અનેકાનેક સગુણ સરિતાઓ સંગમ સાધતી જોવા મળશે. અને એના ખળભળાટમાંર્થી સરજાતા મહાગાનને સાંભળવા કાન સરવા કરીશું તેજસ્ટમણે નવકારે સંસારે તસ્સ કિં કુણઈ શિવમસ્તુસર્વજગત, મિત્તિએ સવ્વભૂસુ અને ખામેમિ સવજીવે જેવા કેટલાંય સાધના ગીતેનાં રહસ્યાર્થી મિત્તિએ પડશે માડતા સંભળાશે.
મન એમનું મંત્રી અને મહામંત્ર પરના મનનથી મંજાયેલું હતું. ચિત્ત એમનું ચારિત્રથી ચેપ્યું હતું. તન એમનું તપનો તાજગીથી તરવરાટ અનુભવતું હતું. જીવન એમનું જપની જ્યોતથી ઝળહળતું હતું. મુખ એમનું માધુર્યથી મનહર હતું હાસ્ય એમનું રહસ્યભર્યું હતું તે બોલવું એમનું તત્વ ભર્યું હતું. વાણી એમની વેધક હતી, તો મૌન પણ એમનું કંઈ ઓછું અસરકારક નહોતું. આવી એક-એકથી અધિકી અજોડતાઓના અવતાર સમા પૂ. પંન્યાસજી મહારાજ જેન–સંઘમાં સહુ કોઈના હૈયામાં સ્થાન-માન પામી ચૂક્યા. એના મૂળમાં વાત્સલ્યભાવથી પવિત્ર એમનું ચારિત્ર હતું.
. પંન્યાસજી મહારાજ આટલા જ શબ્દો કાને અથડાતાની સાથે જ, આંખ આગળ વિશિષ્ટ–પ્રકારની સ્તુતિઓ સાથે સંકળાયેલ આકૃતિ, પ્રકૃતિ, અને કૃતિનો એક ત્રિભેટ ખડો થઈ જાય છે. એ આકૃતિમાંથી–સ્મિત રેલાવતા, ધર્મને લાભ ઇચ્છતા, શાંતિથી છલબલતા અને નખથી શિખ સુધી યોગીપણાના ચિહેથી પવિત્ર એક દેહાકારનું દર્શન મળે છે. એ પ્રકૃતિમાંથી આગને બાગમાં પલટાવતા, વિરોધને વિનયનું રૂપાંતર આપતા અને વાતાવરણને વા:સલ્યથી ભરી દેતા, હિમશિલા જેવા શીતલ સ્વભાવના પ્રભાવની સ્મૃતિ સજાગ થાય છે. અને
એ કૃતિમાંથી અનુપ્રેક્ષાના અજવાળા વેરતી, મનનની માધુર રેલાવતી અને ચિંતનની ચાંદનીના ચમકારા પાથરતી–મહામંત્ર, પૌત્રો તેમજ ભગવદ્ ભક્તિના વિષયને ચર્ચતો અનેકાનેક વિદ્વદુ ભોગ્ય કૃતિઓ આંખ સામે તરવરી ઉઠે છે.
આમ, આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી અને કૃતિથી કામણગારા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભકર વિજયજી ગણિવર પિતાની અનેક 'વિરલતાઓથી જેન જગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય, એવા કેટલાંય પ્રકરણે ઉમેરીને, એ ઇતિહાસને ગૌરવ અપાવી ગયા. આવા ઇતિહાસ–સર્જક આ યુગના યોગીના પુનર્દર્શન માટે હવે તે યુગો સુધી પ્રતીક્ષા જ કરવી રહીને ?
૫. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્ર વિજ્યજી
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિક
પિજ ૧ થી ૭ ૮ થી ૧૩ ૧૪ થી ૧૭. ૧૮ થી ૨૩
૨૪ થી ૩૮
૨૯ થી ૩૬
પ૦ થી ૬૦
વિષય ૧ દુષમ-કાળ જિનબિંબ-જિનાગમ ભવિયણકું આધાર૨ આકારનું આલબના ૩ પ્રતિમા કઈ રીતે પૂજનીય ? ૪ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું : ૫ જિન મંદિરની ઉપકારકતા ૬ જિન પૂજા અને હિંસા-અહિંસા ૭ પ્રભુ-પૂજાના લાભ અપાર ૮ પ્રતિમા પૂજનની શાશ્વતતા ૯ જેની જેડ જડે નહિ જગમાં એવું જીવન જીવનારા ૧૦ જિન–પ્રતિમા જિનવર સમ ભાખી સૂત્ર ઘણાં છે સાખી ! ૧૧ મૂર્તિને અમાન્ય કરવાથી થતા ગેરફાયદા
અને માન્ય કરવાથી થતા ફાયદા ૧૨ પ્રતિમા–પૂજનની શાસ્ત્રીયતા, વૈજ્ઞાનિકતા
અને બુદ્ધિ ગમ્યતાને સિદ્ધ કરનારી
પ્રેરક-બેધક પ્રશ્નોત્તરી-૧-૨ જ ચાર નિક્ષેપ
નિક્ષેપાનું વિસ્તૃત નિરુપણ ૧૩ પ્રેરક-બેધક પ્રશ્નોત્તરી ૩-૧૦ * સ્ત્રીનું ચિત્ર બધાને કામપ્રેરક છે પ્રભુમતિ કયાં બધાને
ભક્તિ પ્રેરક છે ? * સ્થાપના વિના ધર્મક્રિયા ન થાય ?
સિહાયતન જ પૂજન પ્રતિમાનું કે પ્રભુનું ?
નિરાકારની ઉપાસના
૬૧ થી ૭
૭૮ થી ૯૩
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૪ પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૧૧-૨૫
૯૪ થી ૧૦૯ I મૂર્તિ અને ગુણસ્થાનક
પથ્થરની પૂજા છે. મૂર્તિ અને મુહૂર્ત | | પથ્થરમાં ગુણરોપણ
| આગમ એ આજ્ઞા (જિનવચન)ની પ્રતિમા, મતિ એ આકારની પ્રતિમા ૧૫ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૨૬-૪૦
૧૧૦ થી ૧૨૬ D પત્થરની ગાય અને દૂધ | મતિ પુજનીય, તે શિલ્પી કેમ નહિ? | મૂર્તિમાં ગુણે ખરા ? | બે તીર્થકરોને ભેટો નહિ, તે મંદિરમાં અનેક મૂતિઓ કેમ?
I મૌન મૂર્તિની પૂજાથી શું લાભ? ૧૬ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૪૧ થી ૪૩
૧૨૭ થી ૧૪૨ I ગણધર માન્ય, તીર્થકર અમાન્ય ? || આગમો ૩૫ કે ૪૫ ? || આગમાં ઠેર-ઠેર પ્રતિમાની પૂજનીયતાના પુરાવા. ૧૭ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૪૪ થી ૨૦
૧૪૩ થી ૧૫ પૂજા દ્વારા વીતરાગને ભેગી બનાવાય ? |પ્રભુ સમક્ષ નૈવેદ્યના ઢગ શા માટે ?
મૂર્તિપૂજાથી ચતુર્વિધ ધર્મની આરાધના | વિષય કષાય રૂપ પ્રમાદના વેગથી જીવને નાશ એજ હિંસા ૧૮ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૫૧ થી ૬૩
૧૫૮ થી ૧૭૮ I દ્રૌપદીએ કરેલ પૂજા માન્ય કેમ? 1 નંદીશ્વર આદિ દ્વીપમાં જ ઘાચાર–વિદ્યાચરણ મુનિઓ
શું કરે છે ? |મહાનિશીથ સત્રનાં પુરાવા માન્ય કેમ? 1 મૂર્તિને સચિત્ત જલથી સ્નાન શા માટે ?
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૮ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૬૪ થી ૭૨
૧૭૮ થી ૧૯૭ પૂજા અને હિંસા | વ્યવહારની મુખ્યતા કે નિશ્ચયની ?
બારવ્રત અને જિનપૂજા | સેંકડો ગ્રંથમાં ઉપલબ્ધ પ્રતિમા પૂજનનાં વિધિ વિધાન
પૂજાથી લાભ પામનારનાં દ્રષ્ટાંત ૨૦ પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૭૩ થી ૮૦
૧૯૮ થી ૨૧૪ | મંદિર-મૂર્તિઓની પ્રાચીનતા
D લાખ વર્ષ સુધી મૂર્તિઓ કઈ રીતે ટકે? | | ચૈત્ય એટલે શું ?
D સુર્યાભદેવનાં નાટક
T સામાયિકમાં વધુ લાભ કે પૂજામાં? ૨૧ પ્રતિમા પૂજનની પ્રાચીનતા
૨૧૫ થી રરર ૨૨ અસીમે પકારી દેવદર્શન
૨૨૩ થી ૨૨૭ ૨૩ પ્રતિમા પૂજનની અકા વ્યાપકતા
૨૨૮ થી ૨૪૦ ૨૪ શ્લોકાદિ સંગ્રહ
૨૪૧ થી ૨૫૧ ૨૫ પ્રતિમા–પૂજન-પરમપદને પાયો !
૨પર થી ર૬ર ૨૬ ઉપસંહારને ઉપદેશ
૨૬૫ ૨૭ પરિશિષ્ટ
૨૨૬ થી ૨૭૨
૨૬૩
Page #14
--------------------------------------------------------------------------
________________
"
૧૩
પરમ પૂજ્યપન્યાસજી શ્રી ભટ્ટ્ કર વિજ્યજી ગણિવરશ્રીનાં
પ્રાપ્ત પુસ્તક
૧ જૈન માની પિછાછા
૨૫મમેષ્ઠિ નમસ્કાર
૩ અનુપેક્ષા
૪ નમસ્કાર દાહન
૫ પ્રાના
૬ આરાધનાના મા
છે આસ્તિકતાના આદર્શ
૧૮ તત્ત્વદાહેન
૯ તત્ત્વપ્રભા
૧૦ મનન માધુરી
૧૧ મમલ વાણી
૧૨ અન્નત શત્રુની અમરવાણી
૧૩ મહામત્રનાં અજવાળા
૧૪ વચનામૃત સગ્રહ
૧૫ સુટેલુ. ચિંતન ૧૬ જિનશાસનનેાસાર
૧૭ કલ્યાણ વિશેષાંક
૧૮ ચિંતન-સુવાસ
૫--૦૦
૫.૦૦
૮.૦૦
૪-૦૦
૨-૫૦
૫૫૦
૧૦-૦૭
૧૦-૦૦
૯-૦૦
૪૦૦
3000
૫-૦૦
3-00
૪-૫૦
૪-૦૦
૬-૦૦
૨૦=૦૦
પ્રેસમાં
પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સ`પાદિત પ્રાપ્ય પુસ્તક
૧ નમસ્કાર ચિંતામણી
૧૫-૦૦
૨ યશેાવિજ્યજી ચેાવીસી સા
૧૦-૦૦
૩ આનંદધન ચાવીસી સા
૧૦-૦૦
૪ શ્રી માનવિજય ચાવીસી સા
૫ ખાધદાયક દૃષ્ટાંતા ભાગ-પથી૧૧ દરેકની
૬ વિવિધકાવ્ય સંચય
૧૦-૦૦
૬-૦૦
૧૫-૦૦
Page #15
--------------------------------------------------------------------------
________________
૪
:
૪-૦૦
૩-૦૦
૪-૦૦
૩-૦૦
૩-૦૦
૩૦૦
૭ ભાવનાગીત સંગ્રહ
૧૫-૦૦ ૮ આરાધનાસાર
૬-૦૦ ૯ ધર્મને પાયે ૧૦ જપસાધના
૩-૦૦ ૧૧ સરળપ્રનેત્તરી ૧૨ અમૃત જેવા ૨૧ સૂત્રો ૧૩ સ્નાત્ર પૂજા સાથ ૧૪ સરળપૌષધવિધિ ૧૫ સમાધિવિચાર ૧૬ કથાકુડે ખીલ્યા પ્રેરણાનાં પુસ્તક ૧૭ જીવન જ્યોત પૂ. કુંદકુંદ સુરીશ્વરજીનું જીવન ભાગ-૧-૨ ૧૮ વાગે વિચારે
૧૫-૦૦ - પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વજસેન વિજયજી મહારાજ સંપાદિત રળે. ૧ વિશેશાવશ્યક ભષ્ય ભાષાંતર ભાગ-૧
૬૦-૦૦ ૨ , , , ભાગ-૨
૬૦-૦૦ ૩ ઉત્તરાધ્યાયન સત્ર સટીક શ્રી લક્ષ્મીવલ્લભ ગણિટીકા ભાગ-૧
ભાગ-૨ ૫૦૦-૦૦ ૫ પ્રાકૃત વ્યાકરણ (અનેક પરિશિષ્ટ સહ)
૨૫-૦૦ અપ્રાપ્ય ૬ દેધકવૃત્તિ લઘુન્યાસસહ (પ્રાકૃતરૂપમાલાસહ)
૬-૦૦ ૭ સિદ્ધહેમ બહવૃત્તિ વધુન્યાસસહ ભાગ-૧-ર-૩
૧ (૨૦૦રની દિવાળીએ પ્રગટ થશે) છે ઉપદેશમાળા-જ્ઞાન સાર-હારિભદ્રીય અષ્ટક
ધર્મરત્ન પ્રકરણ આદિ અલગ અલગ મૂળચં મૂલ્ય ભેટ
૫૦-૦૦
૨૦૦૦-૦૦
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
દુષમ-કાળ જિન-બિંબ જિનાગમ
ભવિયણકું આધાર !
સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ, આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા અને તેમની પહેલાંના પણ મહાન પૂર્વાચાર્ય મહર્ષિઓ ફરમાવે છે કે
चैत्यवन्दनत : सम्यक शुभो भावः प्रजायते ।। તમાન્ કર્માય: હવ, તતઃ વાયામ |
અર્થ:- ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનબિંબ તેને સારી રીતે વંદન કરવાથી પ્રકૃણ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મને ક્ષય થાય છે અને કર્મના ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
અત્યવંદન” નો બીજો અર્થ “પ્રતિમા–પૂજન” છે. મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ એ વંદન છે. ઉક્ત શ્લોકમાં વપરાએલે “સમ્યગુરુ શબ્દ આ સંદર્ભમાં છે. એટલે કહેવાયું છે કે, સમ્યગદષ્ટિ આત્માને શ્રી જિન પ્રતિમામાં શ્રી જિનરાજ દેખાય છે. છે. સમ્યગ્ર દષ્ટિ એટલે તત્ત્વ દષ્ટિ, સારગ્રાહી દષ્ટિ! જે પદાર્થ જે છે. તેનું તે પ્રકારે દર્શન કરનારી દષ્ટિને યથાર્થ દષ્ટિ પણ કહે છે. આવી દષ્ટિવાળાને શ્રી જિન પ્રતિમામાં શ્રી જિનશજ દેખાય છે,
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
ભૂગોળના વિદ્યાર્થીને ૪૪૪ના નકશામાં આખી દુનિયા દેખાય છે આ હકીક્તને સ્વીકાર કરનાર, ભક્તિ માર્ગના પ્રવાસીને મૂર્તિમાં ભગવાન દેખાતા હોવાની હકીકતને સ્વીકાર કરવું જ પડે, તેજ તે ન્યાય બુદ્ધિવાળે કહેવાય.
નિયમ છે કે ભાવને જગાડવામાં દ્રવ્ય વિશિષ્ટ ભાગ ભજવે છે. સાપને જોતાં મનમાં ભય જાગે છે. સંતને જોતાં સદ્દભાવ જાગે છે. બીજના ચન્દ્રને જોતાં ઉલ્લાસ જાગે છે. “ ખંડિયેરને જોતાં વિષાદ જાગે છે.
આ નિયમ અનુસાર શ્રી જિનેશ્વરદેવોના મનોહર બ્રિગે ઉત્તમતમ દ્રવ્ય છે.
# મ
જ
* વડ # . .
શાન્ત આકારવાળાં શ્રી જિનબિંબનાં દર્શન, વંદન, પૂજનથી કર્મને લાપશમ થાય છે. મનમાં રહેલા રાગ અને દ્વેષરૂપી મળને નાશ થાય છે. તેમાં શ્રી જિન પ્રતિમા અજોડ કારણ છે.
શ્રી જિનેશ્વરદેવ એ સર્વોત્તમ વિશ્વપુરુષ છે. તેમની પ્રતિમા એ તેમની પ્રતિકૃતિ છે–આકૃતિ છે, માટે તેમની પ્રતિમાનાં દર્શનથી શ્રી જિનેશ્વરદેવના અનંત ગુણેનાં સઘન સ્વરૂપનું, એક જ સમયે, એક જ
સ્થળે દર્શન કરવાને ધન્ય અવસર સાંપડે છે. શાસ્ત્ર-વિશારદે ફરમાવે કે
चितम् अन्तःकरण, तस्य भावः कर्म था, प्रतिमा लक्षणम् अहत्यम्। अर्थतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वात् चैत्यानि મજો.”
ચિત્ત એટલે અંતકરણ, અંત:કરણને ભાવ અથવા અંતઃકરણની ક્રિયા, તેનું નામ ચૈત્ય છે. અરિહોની પ્રતિમાઓ અંત:કરણની પ્રશસ્ત માનિ પેદા કરનાર હોવાથી, ચિત્ય કહેવાય છે.
L
.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું ચૈત્ય શબ્દને બીજો અર્થ
चैत्य जिनौकस्तद्विधम् । “શ્રી જિનગૃહ અથવા શ્રી જિનબિંબ 'એ પણ અર્થ કોષકાએ કરેલ છે. તે ચેત્યને વન્દન આદિ કરવાથી શુભ ભાવની વૃદ્ધિ થાય છે. શુભ ભાવની વૃદ્ધિથી ઉત્તર સમ્યગ દર્શનાદિ વિશુદ્ધ ધર્મોની પ્રાપ્તિ થાય છે અને એથી પરંપરાએ સર્વ કર્મની મુક્તિ આદિ મહતું કાર્યો પણ સિદ્ધ થાય છે. શ્રી જિનપૂજન એ ન્યાયયુકત છે.
દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય શ્રી સ્વાર્થ ભાગમાં ફરમાવે છે કે-
अभ्यर्च नादह तां मनः प्रसादस्ततः समाधिश्च । . तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजन न्याय्यम् ॥ રાગ દ્વેષાદિ મળથી રહિત શ્રી અરિહંત ભગવંતની અભ્યર્ચના, અભિગમન, સ્તુતિ, વંદન અને ઉપાસના આદિથી ચિત્ત પ્રસન્ન થાય છે.
જેમ નિર્મળ જળથી બાહ્ય મળ દૂર થાય છે, તે જ રીતે શ્રી અરિ. હું તે, રાગ-દ્વેષાદિ આંતર મળથી રહિત હેવાથી તેમની પૂજા-ભક્તિસ્તુતિ કરનારાઓના રાગાદિ મળેનો નાશ કરે છે.
રાગાદિ મળે નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. - ચિત્ત-પ્રસન્નતાથી ચિત્તની એકાગ્રતા સધાય છે. ચિત્ત એકાગ્ર થવાથી તત્ત્વ શ્રવણની અભિલાષા થાય છે. તત્ત્વ શ્રવણની અભિલાષાથી ભાવપૂર્વકનું શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવણથી તત્ત્વવિષયક ગ્રહણ ધારણ અને ઉહાપોહ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપેહથી તવન અધિગમ થાય છે.
તત્વનો અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર થાય છે. હિત પ્રાપ્તિ અને અહિતને પરિહાર થવાથી નિ:શ્રેયસ અર્થાત પરમ કલ્યાણરૂપે મુક્તિની પ્રાપ્તિ થાય છે.
કામ માં
* * * *
*."!'
કાન છે 'જયાં
જ
,
*
, છે,
. .
'
.
બ
-
નાવ
ન
* * * * રકમ
' **** '' '
મર"
*RE
દા
,
. ,
.
.
,
, , ,
વાત જs
vોવર
=
=
કમી દમ માર માર મારતા રાજકોટનો - re-નામ કે
Page #21
--------------------------------------------------------------------------
________________
* !*
*
*
*
પ્રતિમા–પૂજન આ રીતે સમાધિથી માંડીને નિ:શ્રેયસ પર્વત, કલ્યાણની પરંપર રાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વંદન અને પર્યુષાસન આદિ ન્યાયયુક્ત છે.
શ્રી અરિહંતને તો પૂજનની જરૂર નથી, પરંતુ કલ્યાણ પરંપરાના. હેતુભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રી અરિહંતની પૂજા આપણા માટે. અવશ્ય કર્તવ્ય છે."
શ્રી અરિહતેની પૂજા તેમના બિબેની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા સર્વ જીને શાન્ત આકારવાની પ્રતિમા જોઈને કર્મને. ક્ષા પશમ થાય છે.
મયરને જોતાં સર્ષ–સમૂહ ભાગ ભાગ કરે છે તેમ શ્રી જિન પ્રતિ. _ માના દર્શનથી કર્મ સમૂહમાં ભારે નાસભાગ શરૂ થાય છે,
કર્મને ક્ષપશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેવને મનોહર બિબે એ ઉત્તમત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમિંદર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રવ્યાદિની સામગ્રીથી થતી પૂજાથી મેહરૂપી. મળ કપાય છે અર્થાત મેહનીયાદિ કર્મ પ્રકૃતિઓને ઉપશમ, ક્ષયેપશમ કે ક્ષય થાય છે.
મોહનીયાદિને ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન, સ્વચ્છ, નિર્મળ થાય છે.
ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગૂ દર્શનાદિ. ગુણોને લાભ થાય છે.
સમ્યગ દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરનારા આત્માઓને પણ શ્રી જિન પ્રતિમાનાં દર્શન, પૂજન, વંદનાદિ વડે પ્રમાદ વગેરે દૂર થાય છે, સંવેગ આદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને એથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે. [ આ રીતે શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ, સ્તુતિ એ સ્વ–પર કલ્યાણકારી હોઈને નિત્ય કરવા ગ્ય છે.
મ
-
,=
-
-
- -
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ ઇં.
અવશ્ય કરવા જેવાં જેટલાં શ્રેષ્ઠ કાર્યો છે, તેમાં શ્રી જિન પૂજા પ્રથમ નંબર ધરાવે છે. કારણ કે તેમાં આ વિશ્વના પ્રથમ નંબરના શ્રેષ્ઠ આત્માની પૂજા છે, ભક્તિ છે અને સ્તવના છે.
એ કઈ જીવ આ વિશ્વમાં નથી કે જે પોતે પિતાના ક્ષેત્રમાં પ્રથમ નંબર મેળવવા ન ચાહતે હોય. સ્વાભાવિક એવી આ ચાહનાની સિદ્ધિ, તે ક્ષેત્રના પ્રથમ નંબરના પુરુષની અનન્ય ભાવે ભક્તિ કરવાથી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. તે જ રીતે માનવ જીવનના ઉત્કૃષ્ટ પદની સાધનાની સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ પદે રહેલા શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા આદિ ચારે નિક્ષેપાની અનન્ય ભાવે ઉત્તમ પ્રકારનાં દ્રવ્ય વડે ભક્તિ કરવાથી થાય છે. સાધ્ય–સાધનનો વિવેક
જે વ્યક્તિનું સાધ્ય જે પ્રકારનું હોય છે, તેની સાધના માટે તેને તેવા પ્રકારના સાધનનો શ્રેષ્ઠ પ્રકારે ઉપયોગ કરવો પડે છે. મકાનને સાતમે માળ જેનું સાધ્ય છે, તેને ત્યાં પહોંચવા માટે તેટલી જ ઊંચાઈ વાળી નિસરણું કે લીફટનો સહારો લેવો પડે છે. જે તે વખતે તે એવી દલીલ કરે કે, જડને આશરો ચેતન માટે નકામો છે, તો તે ઠેર ઠેર રહે છે, સાતમા માળે એ જઈ શકતો નથી."
તે જ રીતે ઉત્તમ પ્રકૃતિના માણસનું ઉત્તમ સાધ્ય મેક્ષ છે. તેની સાધના સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વદેવના નામ –આકૃતિ આદિ ચારે નિક્ષેપાની અનન્ય ભાવે સેવા-પૂજા દ્વારા જ થાય છે. આવા પૂજકને શ્રી જિનરાજના નામ અને ગુણ જેટલી જ પૂજ્યતમ શ્રી જિન-પ્રતિમા લાગે છે.
એક વિવેક ગુણની વિશેષતા વડે માણસ, પશુ કરતાં મહાન ગણાય છે. આ વિવેક ગુણ વડે આપણે સારાસારનો નિર્ણય કરી શકીએ છીએ. પશુને ભૂખ લાગે છે, તો તે ગમે ત્યાં મેં નાંખે છે, ભૂખે માણસ તેમ કરતાં અચકાય છે. આમ થવાનું કારણ તેનામાં રહેલો વિવેક ગુણ છે.
સાધ્ય નક્કી કર્યા પછી સાધનની પસંદગી વિવેકપૂર્વક કરવી, તે દરેકની ફરજ છે. તો મુક્તિ જેનું સાધ્ય છે, તેને મૂર્તિની ભક્તિ સિવાય શી રીતે ચાલે? વિવેકીને આ વાત તરત ગળે ઉતરે છે. કારણ કે તે
કાકા
/
H ને જાજ
- નાના
H
-
:
ક. -
- -
,
,*
* * * * * કામ મજા,..
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
ને
ત્ર
-
--
--
-
-
અને
જન્મ
જાણે છે કે, મૂર્તિના દર્શનથી અમૂર્ત આત્માના દર્શન કરનારી દષ્ટિ ઉઘડે છે. મૂર્તિની પૂજાથા પરમ પકારી પ્રભુનો ઉપકારીની પૂજા થાય છે. મૂતિની સ્તવનાથી જીભ પાવન થાય છે. . . • સકળ લેકને મુક્તિ અને મુક્તિમાર્ગનું ભાન કરાવનારા અને જ્ઞાન પીરસનારા શ્રી જિનેશ્વરદેવ છે. એ હકીક્ત જાણ્યા પછી પણ જે આપણુને શ્રી જિનભૂતિ શ્રી જિનરાજ તુલ્ય ન લાગે તો તે ભારોભાર અવિવેક છે. " એક ભોમિયાને હોંશે હોંસે આંગળી આપી દેનારા માર્ગભૂલ્યા પ્રવાસી જેવા જ આપણે છીએ, તેમ છતાં વિવિધ ગ્રન્થિઓ, પૂર્વગ્રહો, વિપરીત માન્યતાઓ વગેરેને વશ થઈને ભીષણ ભવસાગરથી તારનારી મૂર્તિનું આલંબન લેતાં આપણે ખચકાઈએ છીએ. આ ખચકાટ જે આપણા મનમાં હોય, તે આપણે મુમુક્ષુ છીએ, એમ શી રીતે. કહેવાય? | મન ચંગા તો કથરેટ મેં ગંગા ! અમે તે ગુણના પૂજારી અને નામમંત્રના આરાધક છીએ ! આવી-આવી વાતે રજૂ કરીને જે કંઈ મૂર્તિ પૂજાની ઉપેક્ષા કરે છે, તે આંખ બંધ કરીને દર્પણમાં પિતાનું મેં જેવાને પ્રત્યન કરે છે, એમ શાસ્ત્રો ફરમાવે છે.
આખું પાકશાસ્ત્ર ભણું જનાર માણસ રસોઈ બનાવવાને અવસર આવી લાગે તે એક કુશળ રઈયા આગળ ઝાંખા પડી જાય છે. કારણ કે તે રસેઈ બનાવવાનું જ્ઞાન ભયે છે પણ ગણ્યા નથી. અર્થાત રસેઈ બનાવવાની પ્રેકટીકલ Practical તાલીમ હજી તેણે લીધી નથી.
તે જ રીતે સમર્થ મૃતધરને પણ પિતાના મૃતાભ્યાસની પરિણતિ. માટે શ્રી જિનમૂર્તિની ભક્તિ કરવી જ પડે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે, શ્રીજિનમૃતિ અને શ્રી જિનાગમ એ ભવ્ય આત્માને તરવાનાં અનન્ય સાધન છે. આ બાદનને સાધ્ય માનવાં તે વિવેકી પુરુષનું લક્ષણ છે. એકાન્ત નિશ્ચયને આશરે લઈને ઉચિત વ્યવહારની ઉપેક્ષા કરવી તેમાં વિવેકશન્યતા છે.”
સંસારીનું મન ચંચળ હોય છે, તેને મુસ્થિર, સુલીન કરવાનો શ્રેષ્ઠ ઉપાય, શ્રેષ્ઠ દ્રવ્ય તેમજ ભાવપૂર્વક શ્રી જિનમૂર્તિની પૂજા સ્તવન કરવી તે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ ૧ લું. શ્રીજિન મૂર્તિની ભવ્યતા :
શાન્તાકાર, મનમોહક,ચિત્તાકર્ષક, તન્દ્રાને હરનારી અને વીતરાગતાના જીવંત મહાકાવ્ય સમી જિનમૂર્તિ સાક્ષાત્ શ્રી જિનરાજ સરખી છે. તેમના નયનમાં નયે નિર્મળ નેહ છે. એષ્ઠયુગલ પર પરમ મૌન મૂર્તિમંત છે.
કહેવાય છે કે મનાલીસાની છબી જતાં વેત માણસ મુગ્ધ બની જાય છે, તે છબીમાંજ અદૂભુત કલામયતાં ભલભલા માણસના મનને જકડી લે છે.
આ માન્યતાનું વિશ્વવ્યાપી સર્વેક્ષણ જ્યારે થાય ત્યારે ખરું પણ શ્રી જિનપ્રતિમા આ વિશ્વની બેનમૂન કલાકૃતિ હોવાની હકીકતનું સર્વેક્ષણ કરીને તત્ત્વવેત્તા મહાપુરુષો ફરમાવે છે કે
नेत्रानन्दकरी, भवोदधितरी, श्रेयस्तरोम अरी श्रीमद्धर्म महानरेन्द्र नगरी, व्यापल्लता धूम।। हर्षात्कर्ष शुभप्रभावलहरी, रागद्विषां जित्वरी मूर्ति: जिनपुङ्गवस्य भवतु, श्रेयस्करी देहिनाम् ॥ શ્રી જિન પ્રતિમા, ભક્તજનેનાં નેત્રને આનંદ પમાડનારી છે. સંસારરૂપી સમુદ્રને તરી જવા માટે નાવ સમાન છે. કલ્યાણરૂપ વૃક્ષની મંજરી જેવી છે. ધર્મ મહા નરેન્દ્રની નગરી તુલ્ય છે. આપત્તિઓરૂપ લતાઓને નાશ કરવા માટે ધૂમરી-હિમ જેવી છે.
હર્ષના ઉત્કર્ષને શુભ પ્રભાવ વિરતારવામાં એ સમુદ્રની લહેર જેવી છે.
તથા રાગ-દ્વેષરૂપ શત્રુઓને જય સાધનારી છે.
આવી જિનેશ્વર દેવની મૂર્તિ જગતના જીવનું કલ્યાણ કરનારી થાઓ !
શ્રી જિનમૂર્તિના આમૂલ-સર્વેક્ષણ પૂર્વકનું આ વિધાન સચેટ અને તરવસંગત છે. સર્વ વિવેકી જનને એ સમ્મત છે. ન્યાયના સર્વ દષ્ટિકોણથી એ પુરસ્કૃત છે. માટે જ વિશ્વમાં આકારાના કોઈને કોઈ પ્રકારને પૂજનારાઓ હંમેશા વિદ્યમાન હોય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
આકારનું આલંબન
નામ અને આકારનું આલંબન
'તમ
શ્રી જિનેશ્વર દેવ તેમના માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરૂઓ અને તેમણે પ્રતિપાદન કરેલ ધર્મ–આ ત્રણેયને માનવા છતાં આ ત્રયેયની સાધને જેટલી જેટલી રીતે થાય છે, તેટલી સઘળી રીતેને નહિ માનનાર આત્મા, શ્રી જિનશાસનમાં આસ્તિક તરીકે ટકી શકતા નથી.
શ્રી જિનેશ્વર દેવની સાધના જેમ તેમના નામ-સ્મરણથી, ગુણસ્મરણથી, ચરિત્રના શ્રવણથી, ભક્તિથી અને તેમની આજ્ઞાનું પાલનથી થાય છે. તેમ તેમના આકાર, મૂર્તિ કે પ્રતિબિંબની ભક્તિથી પણ થાય જ છે. આ સત્યને સ્વીકાર કરે તે પૂરી આસ્તિકતા છે. તેના સિવાય શ્રી જિનેશ્વરદેવની કરાતી ઉપાસના પણ અધૂરી જ રહે છે. - શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની પૂજા એ કઈ કલ્પિત વસ્તુ નથી ? પિતાનો સ્વાર્થ સાધવા માટે કઈ ધૂર્ત પુરુષે ઉપજાવી કાઢેલી
આ વસ્તુ નથી ! આ તે ભક્ત આત્માઓના હદયના ઊંડા ભક્તિ ભાવમાંથી જન્મેલી એક તદન સાહજિક અને અનિવાર્ય વૃત્તિ અને પ્રવૃત્તિ છે.
જગતના તમામ પ્રાણીઓની ચિત્તવૃત્તિ પોતપોતાને ઈષ્ટ એવા પદાર્થોના ગુણ ધર્મની જેમ રૂપ-રંગ પ્રત્યે કુદરતી રીતે ઢળેલી હોય છે, એટલું જ નહિ, પણ છદ્મસ્થ આત્માઓ વસ્તુના ગુણધર્મની પરખ મોટે ભાગે તેના રૂપ, રંગ આદિ ઉપરથી જ કરી શકે છે.
-
ક
Page #26
--------------------------------------------------------------------------
________________
'મારા રાજ
4 * r: તાવ :: દરજી
પ્રકરણ ૨ જુ મૂર્ત [ઈન્દ્રિય-ગોચરી પદાર્થોના ઘણા ખરા ગુણધર્મ પણ અમર્ત(ઈન્દ્રિય-અગોચર) હોય છે, તે પછી અમૂર્ત પદાર્થોને સઘળા ગુણધર્મો અમૂર્ત હોય, તે સ્વાભાવિક છે. અમૂર્ત પદાર્થોનાં અમૂર્ત ગુણધર્મો સવરૂપ તેમનાં નામ અને આકાર સિવાય અન્ય રીતે જાણી શકાય. એ કોઈ ઉપાય આ જગતમાં હજી સુધી શેાધાચો નથી !
અમૂર્ત કે મૂર્ત – બેમાંથી એક પણ પદાર્થના સઘળા ગુણધર્મો અને તેના સ્વરૂપને છદ્મસ્થ આત્માઓને તેમના નામ અને આકારના આલંબન વિના અંશમાત્ર પણ થઈ શકતું નથી. આમ છતાં તેની ભક્તિ કે ઉપાસના, તેના નામ કે આકારનું આલંબન લીધા વિના જ થઈ શકે, એમ માનવું એ મોટી ભૂલ છે. નામની ભક્તિનો સ્વીકાર ! અને આકાર ભકિતનો ઈન્કાર !
નામની ભક્તિને સ્વીકાર કર્યા પછી તે નામ જેનું છે, તેના આકારની ભક્તિનો ઈન્કાર કરે-એ બાબત તેં પોતે નામને જ ભક્ત હેવાને પુરાવે છે. જેને “ભારત આ નામ ગમતું હોય, તે પછી તેની નજર સમક્ષ ભારતને નકશે આવે, તે તે રાજને રેડ થઈ જાય કે નારાજ થઈને તે નકશા ઉપરથી નજર ઉઠાવી લે? એમ કહેવું જ પડે કે, એ નકશાને મન દઈને નિરખ્યા જ કરે !
કઈ એક દષ્ટિકોણથી એમ પણ કહી શકાય કે, નામથી જેટલા પ્રમાણમાં કામ સરે છે, તેના કરતાં અધિક પ્રમાણમાં આકારથી સરે છે. દા. ત. એક જાહેર સભામાં સભા સંચાલકે માઈક ઉપર અશોકભાઈને બોલાવ્યા. એટલે સભામાં હાજર રહેલા બધા અશકભાઈએ ઊભા થઈ ગયા. તે જોઈને એક સભાજન બેલ્યા. આપને કયા અશેકભાઈની જરૂર છે? તે વિગતે જણાવે અથવા તેને ફેટે રજૂ કરે ! આમ, નામ કરતાં આકૃતિ વધુ સહાયક નીવડે છે, તે આ દાખલાથી સમજાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, દેહાકારના નામની ભક્તિનું ફળ માનવા છતાં સાક્ષાત્ દેહાકારની ભક્તિને નિષ્ફળ માનવી, એમાં બુદ્ધિમત્તા નથી. નામ કે નામની સ્થાપના–એ જેમ શબ્દાત્મક જડ મુદ્દગલોથી અનેલ છે, તેમ દેહાકાર કે તેની સ્થાપના પણ આકારવાળા જડ પુદગલથી જ બનેલ છે.
ક
: -
)
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રતિમા-પૂજનશબ્દાત્મક સ્વ૫ પણ જડ પદગલોની ભકિતને ફેળવતી માનવી અને એ જ શબ્દને ઉત્પન્ન થવાના અસાધારણ નિમિત્ત સ્વરૂપ આકારાત્મક વિશાળ-કાય જડ પુદ્ગલેની ભક્તિને નિષ્ફળ એટલે કે પાપવર્ધક માનવી, એ ટૂંકી બુદ્ધિનું પરિણામ છે. નામ જે કલ્યાણકર છે, તે એનામ જે આકારનું છે, તે આકાર અધિક કલ્યાણકરે છે. એમાં કઈ પણ સમજદારના બે મત હેઈ શકે જ નહિ. સાવઘતા- નિરવઘતાને ભેદ સમજવો ખૂબ જરૂરી
નામની ભક્તિ નિરવદ્ય (નિષ્પા૫) છે અને આકારની ભક્તિ સાવદ્ય (સપા૫) છે, એ તર્ક કરનારા સાવદ્ય-નિરવદના ભેદને સમજી શક્યા નથી. ભક્તિ કે ગુણ પ્રાપ્તિના કઈ પણ કાર્યને સાવદ્ય કહેવું, એ શ્રી જૈનશાસનને સમ્મત નથી. એટલું જ નહિ, પરંતુ કઈ શિષ્ટ માણસનેય એ કથન સમ્મત થઈ શકે તેમ નથી. * અધિક સાવદ્યથી અટકવા માટે, અલ્પ સાવદ્યના સેવનને પણ જે પાપ વ્યાપારનું કાર્ય માનવામાં આવે, તે તે આ જગતમાં કઈ પણ નિષ્પાપ કાર્ય રહેશે જ નહિ અથવા તે એક મૃત અવસ્થા જ બાકી રહેશે. કારણ કે શ્વાસ લેવા-મૂકવા સુદ્ધામાં પણ કંઈક પાપ તે થતું હોય છે, માટે જીવત અવસ્થા માત્ર સાવ છે, એ દશાને ઉપયોગ ભક્તિ કે ગુણ પ્રાપ્તિના કાર્યમાં કરવા તૈયાર ન થવું, એ તે ભક્તિશૂન્ય કે ગુણશૂન્ય રહેવા અને રાખવાને જ એક માર્ગ છે.
પાપના ઘરમાં રહેલા જીવોને ધર્મના માર્ગે ચઢાવવા માટે અનંત જ્ઞાનીઓએ અનંત કરૂણાથી પ્રેરાઈને જે સન્માર્ગ બતાવ્યા છે, તેને જ ઉન્માર્ગ કહીને છોડી દેવામાં આવે તે કદી કઈ જીવને ઉદ્ધાર થાય નહિ
સ્યાદવાદ દષ્ટિએ જોતાં માંસજી માણસથી માંસ ભજનની ટેવ છોડાવવાને માટે કોઈ ઉપકારી તેને જે વનસ્પતિ-આહાર લેવાની સલાહ આપે, તો તેટલા માત્રથી વનસ્પતિ ખાનાર કે ખાવાની સલાહ આપનાર હિંસક નહિ, પણ અહિંસક જ કરે છે. તે જ રીતે ત્રસ જીવ નિકાયની હિંસાની અપેક્ષાઓ જેમાં અતિ અ૮૫ હિંસા રહેલી છે, એવા પદાર્થો વડે ઉપાસ્યની ભક્તિ કરનારને તથા સર્વવિરતિ સ્વરૂપ મહાન ગુણની પ્રાપ્તિને નિકટ લાવવાને પુરુષાર્થ કરનાર હિંસક નહિ, પણ વધુ અહિંસક કરે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
- ન
મક
કામ કરી
રે ,
- પ્રકરણ રજુ શ્રી જિનેક્ત મોક્ષમાર્ગ જ એવો છે કે તેની આરાધના માં ઓછામાં ઓછી હિંસા અને વધુમાં વધુ અહિંસા રહેલી છે. તેથી ભીતના કામ ઉપાસક જેટલી વખત જોડોય છે, તેંટલે વખત તે પિતાની
સ્વાભાવિક હિંસાથી પણ ઘણા અંશે નિવૃત્ત થાય છે, એટલું જ નહિ, પણ સર્વથા અહિંસકપણું પામવાને અહિંસા-ધર્મની ટચે પહોંચેલા પરમ અહિંસક પરમાત્માની એ ભક્તિ કરે છે, એના પરિણામે ભવિષ્યમાં તે સાવદ્યથી અટકીને નિરવઘતાને વધારેને વધારે પામે છે. - થાક્યાને આરામ, ભૂખ્યાને ભેજન, તરસ્યાને જલ, તેમ પાપ વ્યાપારમાં ગળાબૂડ જી માટે જિનભક્તિ ઉપકારક છે. જેમાં મૂર્તિ પૂજા આદિને સમાવેશ છે. કોઈ કહે કે મને સુખડના લેપથી ઠંડક નહિ, પણ ગરમીને અનુભવ થાય છે. તે આવું કહેનારને દુનિયા ગાંડે ગણી લે છે. તેમ જ કોઈ આત્મા મૂર્તિપૂજા આદિ ભક્તિનાં કાર્યોને હિંસાનાં કાર્યો કહે, તો તે પણ ઉપરના માણસ જેવા જ કરે, તે સ્વાભાવિક છે. આકારને નહિ માનવાની વાત કેવળ અજ્ઞાનજન્ય
નામ-ભક્તિ કે આકાર-ભક્તિને છેડી ગુણ-ભક્તિની વાત કરનાર આત્માઓ કે નામ–ભક્તિને માનીને આકાર–ભક્તિને છોડી દેનાર આત્માઓ, ઉપાસ્યની યથાર્થ ભક્તિ કરી શકે છે–એમ માનવું એ કેવળ આત્મવંચના છે. નામ અને આકાર વિના અરૂપી ઉપાસ્ય કે તેમના ગુણેનું ગ્રહણ સર્વથા અસંભવિત છે.
મને દયા ગુણ ગમે છે, એમ કહેનારા માનવીને પરમ દયાળુ શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિ ગમે ! એમ મને વિજ્ઞાન કહે છે, તર્કશાસ્ત્ર કહે છે અને ન્યાયશાસ્ત્ર પણ કહે છે.
મને પિતાજી ગમે છે, પણ એમની સેવા કરૂં તે હિંસા થાય, એવું કહેનારા માણસ અને આ માનવભવમાં મને શ્રી જિનગુણ ગમે છે, પણ તેમની મૂર્તિની પૂજા કરૂં તે હિંસા થાય, એવું કહેનારા માણસ વચ્ચે તાવિક રીતે કોઈ તફાવત નથી, આ નામ એ આકારને બંધ કરાવવા દ્વારા ઉપાસ્યના ગુણનું સ્મરણ કરાવે છે. જ્યારે કોર એ નામના પણું આલંબન વિના સાક્ષાત ગુણેનું સ્મરણ કરાવે છે. નામ અને આકારમય જગતમાં વસીને નામ અને આકારને નહિ માનવાની વાત કરવામાં બુદ્ધિહીનતા છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
. * કોને
"
***
મકક/મગ-
પ્રતિમાપૂજન આકારના કોઈને કોઈ પ્રકારની પૂજા-ભક્તિ દ્વારાજ આત્મા નિરાકાર પદે પહોંચે છે-એ હકીકતનું પ્રગટ દર્શન આ દુનિયામાં સર્વત્ર થાય જ છે, તેમ છતાં એમ બાલવું કે, હું મૂર્તિપૂજામાં નથી માનતે તે પોતાના જ વર્તન વિરુદ્ધનું પ્રમાણુરહિત વચન છે.
શું મુસ્લિમ કે શું ખિસ્તી ! શું કબીરપંથી શું આર્યસમાજ ! શું નાનકપંથી કે શું તેરાપંથી ! આ બધા જ આકારના કોઈ એક પ્રકારની પૂજા ભક્તિ કરે જ છે. મૂર્તિને નહિ માનનાર ચુસ્ત મુસ્લિમ મરજીની ઈટે ઈંટને મૂતિ જેટલી પવિત્રતાની નજરથી જુએ છે અને તેના રક્ષણ ખાતર પોતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે. આ ગ્રન્થપૂજા, ક્રોસ (+) ભક્તિ, ગુરૂપૂજા ઈત્યાદિમાં પણ આકારના કોઈ એક પ્રકારની પૂજાને સમાવેશ થઈ જાય છે, તેમ છતાં એમ બોલવું કે, હું મૂર્તિપૂજામાં નથી માનતે–એ કઈ રીતે ગ્ય કહેવાય ?
મૂર્તિપૂજામાં નથી માનતે, એવું બેલનારા બધા આડકતરી રીતે એ વાતનો નિર્દેશ કરે જ છે કે, હું અમૃત પૂજાને માનું છું કે જે તેની આ માન્યલા સાચી સમજના ઘરની હોય તે તે મૂર્તિમંત કોઈપણ પદાર્થ–પછી ભલે તે ગ્રન્થના રૂપમાં હોય કે બીજા આકારે હોય પણ તેની પૂજા ભક્તિ તેનાથી થઈ જ ન શકે! પણ આમ બનવું અશકય છે. કારણ કે મૂર્તિપૂજાના મૂળ આ વિશ્વમાં ખૂબ જ ઊંડા છે, એટલે તેનો ગમે તેટલી અલોપ કરનાર પણ બીજી કોઈ રીતે મૂતિને પૂજતે જ હોય છે. ઈષ્ટના આકારને ગળામાં લટકાવતો જ હોય છે. પદાર્થ માત્રની ચાર સ્થિતિ
વિશ્વના પદાર્થની ઓછામાં ઓછી ચારસ્થિતિ હોય છે. (૧) નામ, (૨) આકાર (૩) પિંડ અને (૪) વર્તમાન અવસ્થા,
વસ્તુની વર્તમાન ભાવ-અવસ્થા જેમ વસ્તુને બોધ કરાવે છે, તેમ તે જ વસ્તુની ભૂત અને ભાવિ અવસ્થા, તે વસ્તુના આકાર અને વસ્તુનું નામ પણ તે વસ્તુને જ બંધ કરાવે છે. કાર્ય-કારણ આદિ સંબધોની અનેકતા
નઝમ
જ
આ દુનિયામાં પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુ સાથે કોઈને કોઈ પ્રકારના સંબંધ હોય જ છે. એ સંબંધ અનેક પ્રકારના હોય છે. કોઈ
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ રજુ
૧૩
સંબંધ કાર્ય-કારણરૂપ હોય છે, તેા કોઇ જન્મ-જનકરૂપ હોય છે. કાઈ સ્વ-સ્વામિન્સ્લરૂપ હોય છે, કોઈ તાદાત્મ્ય અને તદ્રુત્પત્તિરૂપ પણ હોય છે
અગ્નિ અને ધૂમાડાના કાર્ય-કારણરૂપ સંબધ છે. કુંભાર અને ઘડાના જન્ય-જનકરૂપ સબધ છે. શેઠ અને નાકરના સ્વામિ–સેવક રૂપ; ઘડા અને ઘડાના સ્વરૂપને તાદાત્મ્યરૂપ તથા ઘડા અને માટીને તદ્રુપત્તિરૂપ સબંધ હોય છે.
એ જ રીતે શબ્દ અને અર્થના તથા સ્થાપના અને સ્થાપ્યના પણ પરસ્પર સંધ છે અને તે અનુક્રમે વાચ્ય-વાચક તથા સ્થાપ્ય સ્થાપક સંબંધ કહેવાય છે.
જેમ ધૂમાડાના જ્ઞાનની સાથે તેના કારણુરૂપ અગ્નિનું જ્ઞાન પણ જ્ઞાતાને થાય છે, પરંતુ તેના કારણ તરીકે અગ્નિ સિવાય અન્ય વસ્તુનુ જ્ઞાન થતુ નથી. અથવા ઘડાને જોતાંની સાથે તેના ઉત્પાદક તરીકે કુંભારનું જ્ઞાન થાય છે પણ અન્યનુ જ્ઞાન થતુ નથી, અગર તેા તેના ઉપાદાન તરીકે માટીનુ જ જ્ઞાન થાય છે. પરંતુ તંતુ આદિનું જ્ઞાન થતુ નથી તેમ ઘડે કે અગ્નિ શબ્દ સાંભળતાંની સાથે દરેકને ઘડા કે અગ્નિનેા નિશ્ચિત એધ થાય છે. પરંતુ તે સિવાયના પદાર્થોના આધ થતા નથી. અથવા અગ્નિ કે ઘડાનુ ચિત્ર જોનારને અગ્નિ અને ઘડાનુ જ સ્મરણ થાય છે પણ અન્ય પદાર્થાનું સ્મરણ થતું નથી.
આ વાત નિશ્ચિતપણે એમ જણાવે છે કે-કા –કારાદિ સાખ ધની વાસ્થ્ય-વાચક અને સ્થાપ્ય-સ્થાપક દિ સબંધ પણ વિદ્યમાત જ છે. કાય –કા રાડિ સબંધને માનવા અને વાસ્ય-વાચકાદિ સંબધને ન માનવા એ અજ્ઞાનતા છે,
જેમ
વાચક શબ્દ જેમ વાચ્યના ખાધ કરાવે છે, તેમ સ્થાપ્યની સ્થાપના સ્થાપ્યના બોધ કરાવે છે. એટલે એ સબધના ઈન્કાર કોઇ પણ બુદ્ધિ શાનીથી થઈ શકે તેમ નથો.
। । ।
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા કઈ રીતે પૂજનીય ?
નામ-સ્થાપનના બે બે પ્રકાર :
નામ બે પ્રકારનાં હોય છે, તેમ સ્થાપના પણ બે પ્રકારની હોય છેઃ
ઘટ પદાર્થનું “ઘ' એવું નામ અને ઘટ પદાર્થ સિવાયના શરીરાદિ અન્ય પદાર્થનું “ઘટ” એવું નામ-એ જ રીતે ઘડા પદાર્થને આકાર તે પણ સ્થાપના અને ઘડાકારનું ચિત્રામણ આદિમાં આલેખન તે પણ ઘડાની સ્થાપના છે.. | મૂળ વસ્તુના આકારમાં કે મૂળ આકાર વાળીથી ભિન્ન વસ્તુના આકારમાં તફાવત હેતે નથી, તેથી બંનેને એક જ નામથી સંબોધવામાં આવે છે અને બંને પિતાના સ્થાને એ સરખે બોધ કરાવે છે. '
હાથી-ઘડાના પ્રત્યક્ષ આકારે કે તેમાં ચિત્રે, રાજા-રાણીના પ્રત્યક્ષ આકાર કે તેમના ચિત્રિત આકાર, હાથી-ઘડા કે રાજા-રાણીનું જ ભાન કરાવે છે, પણ અન્ય પદાર્થોનું નહિ.
મૂળ વસ્તુ પણ જેમ સ્થાપનાથી ઓળખાય છે, તેમ સપના વસ્તુ પણ અકારથી જ ઓળખાય છે. બંનેથી ઓળખાણ તે આકારની થતી હોવાને લીધે, બંનેથી એક સર્ખ જ બેધક કાર્ય થાય છે.
ઉપાસ્ય દેવ અને તેમની સ્થાપના, એ બંને વસ્તુઓ આકારથી જ ઓળખાય છે, તેથી તે બંને એક સરખું જ બોધ કરાવવાનું કાર્ય કરે છે, એમ માનવું તે સર્વથા યુક્તિયુક્ત છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ
ઓળખાણ, મરણ કે ભક્તિ કરવા માટે ભાવ આકાર અથવા ભિન્ન પદાર્થમાં રહેલા આકાર એક
કરે છે.
૧૫
પદાર્થમાં રહેલા સરખુ જ કા
htt
શ્રી તીર્થ કર પરમાત્માએ શ્રી ગણધર ભગવંતા અને ખીજા પણ ઇષ્ટ તેમજ આરાધ્યતમ પુરુષો પોતપોતાના કાળમાં પણ પોતપોતાના આકાર વડે જ ઓળખાતા હતા. કારણ કે અવધિજ્ઞાન અને મંનઃપવ જ્ઞાન આદિ અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા મહર્ષિએ પણ શ્રી તીથ કર આદિના અરૂપી આત્મા કે તેના ગુણાનું પ્રત્યક્ષ જ્ઞાન કરવાને અસમર્થ હતા. તેઓ પણ તે વિશ્વોત્તમ પુરુષોને તેમના ઔદારિક દેહરૂપી પિડ અને તેના આકારથી જ ઓળખતા હતા. તેા પછી અતીન્દ્રિય જ્ઞાનથી રહિત એવા બીજા છદ્મસ્થ આત્માએ તેમને તેમના પિડ અને આકાર વડે જ ઓળખે, એમાં નવાઇ શી છે ?
j
સમ તારૂ પણ મહાસાગરને બે હાથે તરી શકતા નથી, પણ તે તરવા માટે સુદૃઢ નૌકાના સહારા લે છે. તેા પછી સમર્થ જ્ઞાની ભગવંતા પણ જો સ ંસારરૂપી સમુદ્રને તરવા માટે શ્રી જિનબિંબને સહારા લે, તા જિનબિ બની ભક્તિ છદ્મસ્થ માત્ર હેાસે-હાંસે કરે તે સ્વાભાવિક છે.
ઉપાસ્યને આળખવા–ઓળખાવવાનુ કાર્ય જેમ ઉપાસ્થના મુખ્ય આકારથી થાય છે, તેમ અન્ય વસ્તુમાં સ્થાપિત કરેલા ઉપાસ્યના આકારથી પણ તે કાર્ય સિદ્ધિ થાય જ છે. તેથી ઉપાસ્યની આકારમય સ્થાપના પણ ઉપાસકને ઉપાસ્ય જેટલી જ માનનીય પૂજનીય, અને વંદનીય અને છે, તેમાં લેશ માત્ર વિવાદને સ્થાન નથી.
પેાતાને ગમતી વસ્તુને આકાર પણ માનવના મનને હરી લે છે. તે તેને ટીકી ટીકીને નિરખે છે. તેનાથી તેનું હૈયું હરખાય છે, તેથી... એમ નક્કી થાય છે કે માનવ માત્રના મનમાં રહેલા આકાર પ્રત્યેના
bo
આદર મૂર્તિ પૂજાનાં મહત્ત્વને જણાવે છે.
પત્થરની ગાય દૂધ ન દે, પણ પ્રતિમા પૂજનથી તેા ગુણા પ્રગટાવી શકાય.
કેટલાક એવા તર્ક કરે છે કે- પત્થરની ગાયને લેવાથી ગાય કેવી હાય, તેના ખ્યાલ આવે, પણ તે ગાય દૂધ આવી શકતી નથી;
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
તેમ ઉપાસ્યની સ્થાપના ઉપાસ્યની ઓળખ કરાવવાનું કાર્ય ભલે કરી આપતી હોય, પણ સમ્યગૂ દર્શનાદિ ગુણની પ્રાપ્તિ સ્થાપનાની ઉપાસનાથી કેવી રીતે સિદ્ધ થાય તે માટે મૂળ ગાયને દેહવી જેમ જરૂરની છે, તેમ મૂળ ઉપાસ્યની ઉપાસના જ કાર્યકર નીવડે.
આ તકે યથાર્થ સમજના ઘરને નથી, એમાં દષ્ટાંત દર્દાન્તિકનું વૈષ્ટમ્ય છે; દૂધ એ દ્રવ્ય છે. જ્યારે સમ્યગ દર્શનાદિ ધર્મ એ ગુણ છે. દૂધરૂપી દ્રવ્યની પ્રાપ્તિ ગાય પાસેથી કરવાની છે, જ્યારે સમ્યગ દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ ઉપાસ્ય પાસેથી જ કરવાની છે, એમ નથી, પરંતુ ઉપાસકે પોતાના આત્મામાંથી જ તે ગુણે પ્રાપ્ત કરવાના છે. એ પ્રાપ્ત કરવામાં પ્રગટાવવા ઉપાસ્ય અને તેની મૂર્તિ પ્રકૃષ્ટ નિમિત્ત છે.
જેમ ઉપાસ્યને મૂળ પિંડ અને તેને આકાર તેવા નિમિત્ત રૂપ બને છે. તેમ ઉપાસ્યની સ્થાપના પણ તેવા નિમિત્તરૂપ બની જ શકે છે. ઉપાસક જેમ ઉપાસ્યની વિદ્યમાન અવસ્થામાં તેમના મૂળ આકારની સેવા-ભક્તિથી સમ્યગૂ દર્શનાદિ ગુણોને ઢાંકી રાખનારાં આવરણને ખસેડી શકે છે અને પોતાના આત્મગુણેને પ્રગટાવી શકે છે. તેમાં ઉપાસ્યની અવિદ્યમાન અવસ્થામાં ઉપાસ્યની સ્થાપનાની સેવા-ભક્તિ દ્વારા પણ ઉપાસક સમ્યગૂ દર્શનાદિ ગુણોને આવરનારાં આવરણને હઠાવી આત્મગુણોને અવશ્ય પ્રગટાવી શકે છે.
ભીલકુમાર એકલવ્ય પોતાના ગુરૂ દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના. કરીને તેની સેવા-ભક્તિ દ્વારા બાણવિદ્યામાં બાણાવળી અર્જુનને સમોવડિયે બન્યાનો દાખલે ઉત વિધાનનું સમર્થન કરે છે, તેમજ આવા અનેક દાખલાઓ કથાનુગમાં છે.
સાક્ષાત્ જિનને જ પૂજવાનો મિથ્યા આગ્રહ કેટલે પિકળ છે, તે તે-તે માગને ઉપાસકની ઉપાસના-પદ્ધતિ જોતાં પણ સમજાય છે, કારણ કે દરેક વર્ગ પોતાના ઈષ્ટદેવની અવિદ્યમાનતામાં તેમની જે સેવાભક્તિ કરે છે, તેમાં તેમને કેઈ એક પ્રકારની સ્થાપનાનીજ સેવા ભક્તિ કરવી...... અને તેનાથી પિતાને લાભ થયાને એકરાર તે સર્વ કરે છે. કારીગરને મકાન અને પૂજનીય પણ આપણને દેવ પૂજનીય ! .: ઉપાસ્વથી સ્થાપના એ ઉપાસ્યની ગેરહાજરીમાં ઉપાસક માટે એક મકાનના પ્લાન એટલે કે નકશાની ગરજ સારે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
**
છે કે
એ
કે,* *
-
-
-
+
પ્રકરણ ૩ જુ મકાનની અવિદ્યમાન અવસ્થામાં કુશળ કારીગર, તેના પ્લાનને વારંવાર જોઈને જ મકાન બાંધવાનું કામ પૂરું કરી શકે છે. એ પૂરું ન થાય, ત્યાં સુધી, તે કારીગરને પ્લાન હંમેશાં અને હર ઘડીએ દષ્ટિ સન્મુખ રાખવો પડે છે, તેમ ઉપાસક આત્માને પણ પિતાના આત્માને ઉપાસ્ય સમાન બનાવવા માટે, જ્યાં સુધી ઉપાસ્ય સમાન નિર્મળતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ઉપાસ્યની સ્થાપનાને હર ઘડી સમુખ રાખવી જ પડે, તેને એક પળ પણ દૂર કરી શકાય નહિ-એ તદ્દન સહજ છે.
અહીં કેટલાક એવા પણ તર્ક ઉઠાવે છે કે
કારીગરને મકાનના પ્લાનને માત્ર નજર સન્મુખ રાખવાની જરૂર છે, નહિ કે તેની પૂજા કરવાની. તેમ ઉપાસક ઉપાસ્યની સમાન બનવા માટે ઉપાસ્યની મૂર્તિને ભલે નજર સામે રાખે પરંતુ તેને પૂજવાની શી જરૂર?
આ જ તર્કને લંબાવીને કેટલાક કહે છે કે,
કારીગર પ્લાનની પૂજા કરે એ જેટલું અઘટિત અને હાસ્યાસ્પદ છે, તેટલું જ અઘટિત અને હાસ્યાસ્પદ જડ સ્થાપનાની પૂજા-સેવા વગેરે કરવાં-તે છે ! આમ માનવામાં ખોટું પણ શું છે ?
આ તર્ક ઉપલક દષ્ટિએ જરા આકર્ષક લાગે છે, પરંતુ ઊંડા ઉતરીને વિચારતાં તેની પણ પોકળતા સ્પષ્ટ તરી આવે છે.
કારીગરને જે મકાનનો પ્લાન નિરંતર જોવા લાયક છે, તે મકાન કાંઈ ઉપાસના કરવા લાયક નથી. જ્યારે ઉપાસક જેની સ્થાપનાને પૂજે છે; તે સ્થાપ્ય તેને વંદનીય, પૂજનીય અને ઉપાસનીય છે.
પ્લાનનું સ્થાપ્ય (મકાન) જેમ અપૂજનીય છે, તેમ જેની સ્થાપના છે, તે સ્થાપ્ય પણ જે અવંદનીય, અપૂજનીય કે અનુપાસનીય હોત, તે તો અવશ્ય તે સ્થાપનાની પૂજા વગેરે હાસ્યાસ્પદ અને નિરર્થક ઠરત પરંતુ અહીં સ્થાપનાના વિષયમાં સ્થાપ્ય તો પરમ ઉપાસ્ય છે. - સાક્ષાત્ સ્થાપ્યની ઉપાસના ઉપાસકના કાર્યની સિદ્ધિ જે રીતે કરી આપે છે, તે જ રીતે સ્થાપ્યની સ્થાપનાની ઉપાસના પણ ઉપાસકના કાર્યને સિદ્ધ કરી આપે છે.
* જે મૂળ વસ્તુ પુજનીય હોય છે, તેનું નામ પણ જે પૂજનીય હોય તો તેના આકાર વગેરે પૂજનીય તેમજ પાવનકારી અને તેમાં આશ્ચર્ય જ શું ? આમ આ તક સર્વથા નિરાધાર, ઠરે છે. પ્ર. પૂ. ૨
ત્ર
કામ
Page #35
--------------------------------------------------------------------------
________________
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહયું!
આ પાનાપાસ
ના કામ મ ક ન મળતા કાક
પૂજાનું ફળ પૂજકના પરિણલ્મના આધારે,
અહીં એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે શ્રી જિનશાસનમાં ઉપાસ્યની ભાવ – અવસ્થાની પૂજા પણ ઉપાસકના શુભ પરિણામના આધારે ફળ આપે છે.
તે પરમાત્મા હંમેશાં પ્રાણીમાત્ર ઉપર એક સરખા પ્રસન્ન રહેનારું તથા કુપારસથી ભરેલા છે. આમ “હેવા છતાં જયાં સુધી ઉપાસક તેમના પ્રત્યે સન્મુખ વૃત્તિવાળે કે આરાધક મનોદશાવાળો અનતે નથી, ત્યાં સુધી તે કાંઈ પણ ફળ મેળવી શકતા નથી.
આરાધક પિતાના શુભ પરિણામનાં આધારે આગળ વધે છે. એ શુભ પરિણામના જાગૃતિ માટે આરાધ્યને સાક્ષાત્ દેહ અને તેને આકાર જેમ વંદન – પૂજન-નમસ્કારાદિ દ્વારા નિમિત્ત બને છે, તેમ આરાધ્યની સ્થાપના પણ તેની પૂજા વગેરે દ્વારા આરાધકના પરિણામની નિર્મળતા સાધી આપે છે. - શ્રી વીતરાગની સાક્ષાત્ ઉપાસના પણ જેમ શ્રી વીતરાગને લેશ માત્ર ઉપકાર કરનારી નથી, તેમ છતાં જેમ પૂજકને માટે ઉપકારક થાય છે, તેમ શ્રી વીતરાગની સ્થાપનાની ઉપાસના પણ શ્રી વીતરાગને લાભદાયક નહિ હોવા છતાં ઉપાસકને તે અવશ્ય લાભ કરે છે કારણ કે એના દ્વારા ઉપાસકને ગુણબહુમાન, કૃતજ્ઞતા, વિનય વગેરે ગુણેનું પાલત અગ્ય સિદ્ધ થાયે છેપ=વિવારે) અને ગુણની પ્રાપ્તિની પ્રેસણ-પૂણ એથી અવશ્ય મળે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
કે '
, , ,ને કુક
એ , ' , '
રે
.
ર
પ
| |
|
પ્રકરણ-૪ થું
૧૯ ગુણ – બહુમાન વગેરે એકેક કાર્ય પણ અનંતી કર્મ નિજ ને સાથ આપનાર છે, તો પછી એ સઘળાં ઉત્તમ કાર્યો ત્યાં 30 સાથે સિદ્ધ થાય છે, એવી શ્રી વીતરાગની તેમની સ્થાપના દ્વારા થતી). ઉપાસના સુજ્ઞ પુરૂષને અત્યંત આદરણીય બને, તે સ્વાભાવિક છે.
સર્વોત્તમ વિશ્વપુરુષ એવા શ્રી વીતરાગ પરમાત્માના સર્વોત્તમ ગુણની ભૂરિ– ભૂરિ અનુમોદના કરવાને જે ધન્યાતિધન્ય અવસર તેમની સ્થાપનાની પૂજા-ભક્તિ કરતાં સાંપડે છે, તેનો વધુમાં વધુ લાભ લેએ આ માનવભવને સાર્થક કરવાને એક શ્રેષ્ઠ ઉપાય છે. " સર્વ માટે સ્થાપનાને સ્વીકાર અનિવાર્ય છે. - પોતાના ઈષ્ટ ઉપાસ્યને વીતરાગ માનનારાને જેમ ઈષ્ટની ઉપાસનો માટે મૂતિ, સ્થાપના વગેરેની ખાસ જરૂર પડે છે, તેમ પિતાના ઈષ્ટને સરાગી માનનારાઓ પણ ઈષ્ટની ઉપાસના માટે તેની સ્થાપનાને
સ્વીકારની કરે જ છે. એમની પ્રતિમા દ્વારા થતી આરાધના કે વિરાધના. એમને અનુક્રમે રાજી કે નારાજ કરનારી થાય-એ સ્વભાવિક છે. એવા સરાગી પરમેશ્વરનું નામ માત્ર જપવાથી પણ ઈષ્ટસિદ્ધિ થાય છે, એવું માનનારા તેમની પ્રતિમાની પૂજ્યતાને ન માને અથવા તેનાથી ઈષ્ટસિદ્ધિ થાય છે, એવું ન સ્વીકારે, એ બને જ કેમ?,
જેઓ પોતાના ઈષ્ટને સર્વજ્ઞ અને સર્વવ્યાપક માને છે, તેઓ કહે છે કે-જેમ અતિશય માટે હાથી કે પર્વત એક નાના કાચ કે દર્પણમાં પ્રતિબિ બિત થઈ જાય છે અને તે વખતે તેનું પ્રમાણ જ માત્ર નાનું બને છે, કિન્તુ તેના અંગોપાંગાદિ અવયવો તે જેવાં છે, તેવાં જ રહે છે. તેમાં વ્યાપક ઈશ્વરની (નાના પ્રકારનાં સર્વ અવયવવાળી) મૂર્તિની આરાધના એ સાક્ષાત્ વ્યાપક ઈશ્વરની આરાધના જેટલી જ ફળદાયી છે. | સામાન્ય મનુષ્યને વ્યાપક ઈશ્વરની કલ્પના અસંભાવ્ય છે, તે તે તેની મૂતિ દ્વારા જ સંભવિત બને છે અને તેની ઉપાસનામાં ઉપાસકનું ચિત્ત એકાગ્ર બની શકે છે. વળી સર્વ વ્યાપક ઈશ્વર તેની મૂતિમાં પણ પહેલા જ છે. એટલે તે મૂર્તિ પણ પરમેશ્વરના અંશ. વાળી બને છે, તેથી પણ મૂર્તિની આરાધનાથી પરમેશ્વરની આરાધના અવશ્ય થાય છે. વ્યાપક ઈશ્વર અવતારને પણ ધોરણ કરે છે, તે વખતે જુદા જુદા ઘણુ શરીરને ધારણ કરીને જ તે અવતાર ગ્રહણ કરે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
રેo
પ્રતિમા પૂજન તેથી તે અવસ્થાની પૂજયતાની ખાતર પણ મૂર્તિને માનવાની આવશ્યકતા રહે છે..
જેઓ ગેખલા વગેરેની સ્થાપના કરીને પોતાના ઈષ્ટને વંદનનમન આદિ કરે છે, તેઓને પણ સ્થાપનાને તે માનવા જ પડે છે. કિન્તુ તે સ્થાપના માં આકાર આદિનું સાશ્યપણું હોતું નથી, તેથી. તેવાઓની દશા ઉભયથી ભ્રષ્ટ થવા જેવી થાય છે. પોતાની માન્યતા મૂકવી પડે છે અને ફળ મળતું નથી. જેઓ સ્થાપનાને બિલકુલ માનતા. નથી, તેઓ પોતાના મુખ કે દષ્ટિ સન્મુખ કોને રાખીને વંદન-નમસ્કાર આદિ કરે છે ? તે અત્યંત વિચારણીય છે. જે કઈ પણ વસ્તુને સન્મુખ રાખ્યા વિના જ તેઓ વંદન નમસ્કાર આદિ કરતા હોય, તે તેઓ ઈષ્ટ માર્ગે આગળ નથી વધી શકતા. પણ હવામાં બાચકા ભરનાર જેવી દશામાં મૂકાય છે.
જે આવા લોકે પિતાના ઈષ્ટની માનસિક મૂર્તિને કલ્પીને, તેમની સન્મુખ વંદન-નમન આદિ કરતા હોય, તો તેવી અદશ્ય અને અસ્થિર મૂર્તિને કલ્પિત રીતે નમવા વગેરેથી જે ફળ પ્રાપ્ત થાય, તેના કરતાં દશ્ય અને સ્થિર મૂર્તિની સન્મુખ સાક્ષાત્ વંદન-નમનાદિ. કરવાથી અધિક ફળ મળે જં, તે સ્વભાવિક છે. વળી તેવી માનસિક મૂર્તિ કલ્પવાનું સામર્થ્ય સામાન્ય મનુષ્યમાં સંભવી શકતું નથી, એટલું જ નહિ, પરંતુ તેવી માનસિક મૂર્તિ કલ્પવાની શક્તિ પણ દશ્ય અને સ્થિર મૂર્તિને જોવાથી જ આવી શકે છે એટલે તેને પણ માનસિક મૂર્તિ કરતાં દશ્ય મૂર્તિ જ ઉપકારક થાય છે, એમાં લેશ માત્ર સંદેહ નથી.
આથી એ નક્કી થાય છે કે ખોટી જીદ અથવા મિથ્યા-મમતાને વશ થઈને માનસિક મૂર્તિની કલ્પનામાં રાચવું તે વિવેકી પુરુષને માટે અગ્ય છે. મન પળે પળે કેટલા રંગ કરે છે, તે સૌને વિદિત છે. એવા મનને દશ્ય અને સ્થિર મૂર્તિ સ્થિર બનાવી શકે છે, પણ કાલ્પનિક મૂર્તિ સ્થિર બનાવી શકતી નથી-એ પણ એક હકીકત છે. જૈનની માન્યતા
- અશરીરી સિદ્ધાને પૂજે છે, તે પણ એ અશરીરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્મા એાએ જે કાંઈ પ્રયોગો આચર્યા. હોય છે, તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે, તેથી. તે અવસ્થાની પૂજનીયતા પણ જેનેને માનનીય છે.
-
Ry: _'++ * * *
* *
*
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૪ થું
-
- -
જેને સાકાર અને નિરાકાર-ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છેઃ સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માનવા સાથે, શાસ અને તના ઉપદેશક માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાએ વંદનીય, નમનીય અને પૂજનીય હોય, તે સમજાઈ જાય તેવી હકીકત છે. જે તેઓ ઉપકારીઓની તેવી ભાવદશાને પણ વંદનીય વગેરે ન માને, તે તેઓ ગુણસમૂહથી ભરેલા સર્વગુણ સંપન્ન પુરુષોને પણ આદર કરનારા ન રહે અને ઉપદેશ વગેરે દ્વારા પિતાના ઉપર થયેલા અપ્રતિમ ઉપકાર વગેરેને પણ ન જાણી શકે. માટે વિતરાગ, સર્વજ્ઞ અને તપદેશક પરમેશ્વરેની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કઈ પણ વિવેકી માણસને લેશ પણ હરકત હોઈ શકે નહિ.
ગુણ–બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણોની કિંમત સમજનારાઓ, તો તેવા સર્વશ્રેષ્ઠ, ઉપકારી અને સર્વોચ્ચ ગુણથી ભરેલા મહાપુરુષની સેવો, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ વગેરે થાય, તેટલાં ઓછાં ગણાય, એવી જે માન્યતાવાળા હોય છે.
કેઈ એક ગુણની પ્રાપ્તિ પછી જીવન કેવું દપે છે ને મન કેવું શાન બને છેતેનો અનુભવ કરનારા સહુ ગુણગ્રાહી આત્માને સર્વગુણના પ્રકર્ષને પામેલા વીતરાગ, સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માના ચારે નિક્ષેપની સેવા-પૂજાભક્તિ એક સરખાં કરણીય લાગે.
એ સેવા-પૂજાદિથી તે મહાપુરુષોને કઈ પણ જાતને ઉપકાર નહિ થતા હોવા છતાં, તેમાં તલ્લીન રહેનાર આત્મા, પિતાના શુભ પરિણામથી, કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળને અવશ્ય પામે છે.
પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પણ પૂજકના ગુણ બહુમાન તથા કૃતજ્ઞતા વગેરેના આધારે જ ફળ આપે છે. તે પછી એ જ ગુણ બહુમાન અને કૃતજ્ઞતાના શુભ અધ્યવસાયથી તથા આત્મ-નિર્મળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂતિ દ્વારા પૂજ્યનું વંદન ઉપાસન વગેરે થાય, તે તે કર્મ નિર્જરાદિ ઉત્તમ ફળને અવશ્ય આપે જ. સ્થાપનાનાં આરાધકની સાપેક્ષ મહત્તા :
દેવ-ગુરૂ વગેરેની આરાધનાથી થતી કર્મનિર્જરા દેવ-ગુરૂ આદિના આલંબનને કારણે આરાધકને થયેલા શુભ પરિણામને આધીન છે!
નાનક
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
તે એ રીતે ભાવ-અવસ્થાની આરાધના પણ જે આરાધકના શુભ પરિણામને આધારે ફળવતી છે, તો પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારા થતી આરાધનામાં આરાધકના અધ્યવસાયે શુભ નથી, પરંતુ મલિન છે-એમ કેણ કહી શકશે?
ભાવ-અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હોય છે, તે વખતે આરાધ્યની સર્વદેશીય ઉત્તમતા અને ઉપકારિતાને સાક્ષાત્ દેખવાથી ભક્તિ જાગવી સહજ છે. જ્યારે આરાધ્યની સ્થાપના દ્વારા ભક્તિ પ્રાય: આરાધ્યના અવિદ્યમાન કાળમાં કરવાની હોય છે. માટે ભાવ અવસ્થાની આરાધના કરનારાઓ કરતાં સ્થાપના દ્વારા આરાધના કરનારાઓની ભક્તિ અને પૂજયતાની બુદ્ધિ એક અપેક્ષાએ વધારે સ્થિર થયેલી છે, એમ સ્વીકારવું જ પડે.
ઉપકારીની હયાતિમાં ઉપકારીના ઉપકારના સ્મરણ વગેરે કરનારથી ઉપકારીની બીન-હયાતિમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ વગેરે કરનાર, ઉપકોરા પ્રત્યે વધુ આદરવાળે છે, એમ અપેક્ષા એ કહી શકાય.
વ્યક્તિની વિદ્યમાનતા કરતાં અવિદ્યમાનતામાં વ્યક્તિને યાદ કરનારા, તેના પ્રત્યે સાચો રાગ ધરાવનારા કહી શકાય. તે જ રીતે પૂજ્યની વિદ્યમાન દશા કરતાં અવિદ્યમાન દશામાં પૂજ્યની ભક્તિ, સાચા અને અંતરંગ ભાવવાળા વિના બીજાથી બની શકે નહિ, એમ અપેક્ષાએ કબુલ કરવું જ પડે !
આજે પરોપકારી શાસનપતિ શ્રી મહાવીર પરમાત્મા વિદ્યમાન નથી, તેમ છતાં તેઓશ્રીના ઉપકારની મહેક વડે જેઓનાં મન-હૃદય મઘમઘે છે, તેઓને તે તેઓશ્રીની મૂર્તિનાં દર્શન, અંધારી રાતે ચન્દ્ર -દર્શન જેટલાં અલાદકારી લાગે, તે સ્વાભાવિક છે,
આજે હૃદયમાં ભક્તિભાવ ન હોવા છતાં પણ દેખાવ ખાતર સ્થાપનાની ભક્તિ કરનારા દેખાય છે-એ તર્ક કરનારે સમજવું જોઈએ કે, એ સ્થિતિ જેમ સ્થાપના માટે હોય છે, તેમ ભાવ-અવસ્થાની ભક્તિ માટે પણ હોય જ છે. ભાવ-અવસ્થાની ભક્તિ કરનારા બધા સાચા ભાવથી જ ભક્તિ કરે છે, એવું નથી હોતું, પરંતુ દેખા દેખીથી, લેભ લાલચ, માયા કે બીજી ખરાબ બુદ્ધિથી ભક્તિ કરનારા પણ હોય જ છે. તેમ સ્થાપના-ભક્તિ કરનારાઓમાં પણ આવા ભેડા ઘણું હોઈ
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૪ થ
૨૩
ભાવ-અવસ્થાની ભક્તિ કરનારાઓમાં કેટલાક ખેાટા હોય છે, તેથી બધાજ ખાટા છે, એમ કેાઈથી કડી શકાય નહિ. તેમ સ્થાપનાની ભક્તિ કરનારાઓમાં પશુ કેટલાક ખેાટા હેાય છે, તેથી ભક્તિ કરનારા બધાજ તેવા હાય છે, એમ કહી શકાય નહિ.
એકના એક નિમમ એક અવસ્થાની ભક્તિ કરનારાઓને લાગુ પાડવા અને ખીજી અવસ્થાની ભક્તિ કરનારાઓને લાગુ ન પાડવા, તેમાં ન્યાય નથી જળવાતા.
આજે મૂર્તિપૂજાના ઉપકારક સ્વરૂપ વિષે સારૂ જે કાંઈ વિચારી શકાય છે, તેમજ લખી ખેાલી શકાય છે, તે મેટો ઉપકાર પણ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્મા અને તેઓશ્રીના સદુપદેશના છે!
આવું વિચારી શકનાર વિવેકી પુરુષાને આજે શ્રી મહાવીર પરમાત્મા તેમજ તેમની પૂર્વે થઈ ગયેલા સ તીથ કર પરમાત્માની મુર્તિની પૂજા–સેવા ભક્તિ અવશ્ય કર્ણીય લાગે, તેમાં કાઈ સદેહ નથી.
આજે રાષ્ટ્રભકતા પેાતાના રાષ્ટ્રને સ્વતન્ત્ર કરનારા પુરુષને પણ અનહદ આદર આપે છે, તેમજ ઠેર-ઠેર તેનાં બાવલાંએ ઊભાં કરીને તેને આદરપૂર્વક હાર પહેરાવે છે, તે પછી સમગ્ર જીવરાશિના પરમ હિતને કરનારા ધર્મના પ્રકાશક શ્રી તીથ કરદેવની ભક્તિ જેટલા–જેટલા પ્રકારે થઇ શકે, તેટલા-તેટલા પ્રકારે આપણે કરીએ, તે સર્વથા યુક્તિ યુક્ત હાવા ઉપરાંત પરમ મુક્તિપ્રદ હોવામાં રજ માત્ર સદેહ શી રીતે રહે ?
88 888
防腐保烧烤加防防烧防防防防防限限R防腐保限 પ્રભુ પૂજાનું ફળ
સચ પમનને મુળ', સદૃસ્ત ૨ વિલ્હેવળે ।
સચ સાઈન્સ માહા, વ્રત ગૌત્રવાર્ત્તા” અ:-શ્રી જિનેશ્વર પ્રભુના મિત્રને પ્રમાન કરતાં સે
Hom
ગુણું, વિલેપન કરતાં હાર ગુણું, પુષ્પની માળા ચઢાવવામાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંતગુણુ પુણ્ય ઉપાર્જન થાય છે
原防滑烧烤防油防油防腐,防防的那防防油防腐
--
Page #41
--------------------------------------------------------------------------
________________
જિન-મંદિરોની ઉપકારતા
દેવભક્તિ માટે અલગ રૌત્યાલ જરૂરી.
સ્થાપનાની ભક્તિ, અપેક્ષાએ પૂજકના અધિક આદરને સૂચવનારી છે, આ વાત સિદ્ધ થયા પછી, સ્થાપનાની ભક્તિ માટે રૌત્યાદિની કેટલી બધી જરૂર છે, એ સમજવું અને સમજાવવું ખૂબ જ સુલભ થઈ પડે છે. કોઈ પણ શુભ પ્રવૃત્તિ, તેને માટેના અલગ સ્થાન વિના બદ્ધભૂલ થઈ શકતી નથી.
વિદ્યાભ્યાસ કે કળા--હુન્નર વગેરે શીખવા માટે નિશાળો, કોલેજો અને યુનિવર્સિટીઓ વગેરેનાં સ્વતન્ત મકાનોની આવશ્યકતા સૌથી પ્રથમ પડે છે તેમ દેવભક્તિ, ગુરૂભક્તિ કે ધર્મક્રિયા વગેરે કરવા માટે પણ અલગ સ્થાનનું નિર્માણ થયા વિના તે ભકિત વગેરેની કિયાઓ નિવિન થઈ શકે નહિ. કે જેઓ સ્કુલ, કેલેજ, યુનિવર્સિટી, બેડીંગ હાઉસ, વિદ્યાલય, અનાથાશ્રમ, જ્ઞાનશાળા. દાનશાળા, ધર્મશાળા, દવાખાના વગેરે માટે સ્વતંત્ર મકાનની હિમાયત કરે છે, તેઓ દેવભક્તિ માટે સ્વતંત્ર મકાનની જરૂર નથી, એમ કહી શકે નહીં. છતાં એમ કહેવા તૈયાર થાય, તે સમજવું જોઈએ કે, તેવા આત્માઓને અન્ય પદાર્થો માટે જે લાગણી છે. તેટલી પણ લાગણી દેવભક્તિ માટે છે નહિ.
બીજા બધાં કાર્યો જેમ જરૂરી છે, તેમ દેવભક્તિ પણ જરૂરી છે. અથવા તે બીજા બધા કાર્યો કરતાં દેવભક્તિ અધિક જરૂરી છે, એમ માનનાર વર્ગ અધિક સગવડપૂર્વક દેવભક્તિ થઈ શકે તેવાં મેનેહર અને રમણીય મૈત્યસ્થાનોની જરૂરીયાત જરૂર સ્વીકારે. જિનીત્ય એ
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૫ મું
..,
1'
' ''
જ
'
કે
'
. .
.
એક એવું અદ્ભુત-અનુપમ સ્થાન છે કે જ્યાં જઈ આરાધક વિવિધ તાપ સંતાપને હરનારા અને ત્રિવિધ "આરેચને કરનારા ધર્મને સમ્યક પ્રકારે આરોપી શકે છે, જે અન્ય સ્થાનમાં ભાગ્યે જ શક્ય બને. ગમે તેવા કલામય, ઉન્નત તેમજ વિશાળ રાજમહેલમાં પણ વાતાવરણ તો રાજસ હોય છે, જ્યારે નાનકડા પણ શ્રી જિનચૈત્યમાં હંમેશ ભક્તિનું સાત્વિક વાતાવરણ છવાએલું હોય છે, અને તેનો લાભ આરાધકને મળતો હોય છે.
વળી દેવભક્તિ માટેનાં અલગ, વિશાળ અને મને હર શૈત્યે હોય તેવાં ક્ષેત્રોમાં સુસાધુઓનું આવાગમન સુલભ અને સુશકય બને છે.
સુસાધુઓને ગૃહસ્થના વૈભવ અને ધનસમૃદ્ધિ સાથે કામ હતુ નથી, તેથી સુસાધુઓને, વિહાર મોટે ભાગે તે જ ક્ષેત્રમાં હોય છે, કે જ્યાં વિપુલ પ્રમાણમાં શ્રી જિનેશ્વર દેવની ભક્તિ માટેનાં મનોહર રમૈત્યો વગેરે હોય. કારણ કે તેવાં જ ક્ષેત્રોમાં સુશ્રાવકે અને અર્થ આત્માઓ વિશેષ હેવાનું સંભવિત છે.
પક્ષીઓને ઘટાદાર વૃક્ષે ગમે, એમ સુશ્રાવકોને તેમજ અર્થ આત્માઓને શ્રીજિન રૌથી મંડિત ક્ષેત્રો ખાસ ગમતાં હોય છે. આવાં ક્ષેત્રોના પ્રભાવે શ્રાવક શ્રાવિકા તેમજ સાધુ સાધ્વીજીઓના આરાધક ભાવની સુરક્ષા વગેરે સહેલાઈથી થઈ શકે છે. આમ, એકંદર સાધુસમાગમની સુલભતાનું કઈ પ્રધાન સાધન હોય, તે તે શ્રી જિનેશ્વર દેવની ભક્તિ માટે નિર્મિત થયેલા મનહર મંદિરની વિપુલ સામગ્રી જ છે, " " "
મંદિરે વિના સુસાધુઓનું આવવું પ્રાય: અસંભવિત બને છે અને સાધુ-સમાગમ વિના સુપાત્રદાન, શ્રી જિનવચનનું શ્રવણ તથા સંસારનિસ્તાર માટે અત્યંત ઉપગી સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વ વિરત વગેરે ગુણોનો અમૂલ્ય લાભોથી વંચિત રહેવાનું જ થાય છે, એટલું જ નહિ, પરંતુ સાધર્મિક બંધુઓનાં દર્શન પણ દુર્લભ બને છે. પરિણામે સાધમિક-ભક્તિ વગેરે સામ્યત્વને નિર્મળ કરનારા આચારોનું પાલન પણ અશકય બને છે.
જૈન સાધુ-સાધ્વીજીઓ વિહારમાં હોય છે, ત્યારે પણ બે-ચાર ગાઉના ફેરાની પણ પરવા કર્યા સિવાય જે તેટલા અંતરમાં કોઈ જિનાલય હોય છે તે ત્યાં જઈને દેવભકિતનો લાભલેવાનું ચુકતાં નથી.
-
-
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન
જેમ એક ગામનાં આવેલે એક બગીચા, અનાયાસે ગામના વાતાવરણને અમુક હદ સુધી સુવાસિત કરે છે, તેમ જે ગામ-નગરમાં શ્રીજિનરૌત્ય આવેલુ હાય છે, તે ગામ નગરમાં રહેનારા સર્વ ને આછા-વધતા અને આત્મિક ફાયદો થાય જ છે. સારાની સારી અસરનેા અસિદ્ધાન્ત આર્કટય અને અતક છે.
શ્રી જૈનશાસ્ત્રોના કથન મુજબ શ્રી તીર્થંકરદેવાના વિદ્યમાન કાળમાં અથવા ચોથા આરામાં પણ ધર્માત્માનાં નિવાસવાળાં દરેક ગામામાં વિપુલ જિન ચૈત્યા હતાં અને તેવાં તારક ચૈત્યાના આલંબનથી જ તે વખતના મનુષ્યાને પણ અનેક પ્રકારના ધાર્મિક ફાયદાઓ થયા હતા. તો આ પાંચમા આરામાં કે જ્યારે શ્રીતી કરદેવા આપણા આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી, ત્યારે શ્રીજિનચૈત્યેા કેટલાં બધાં જરૂરી, અલ્કે અનેિવાય છે. તે સમજી શકાય તેવી વાત છે.
ધનવ્યય માટે જિનચૈત્ય આદિ ઉત્તમ સ્થાન
૨૬
ધર્મ ભાવનાને ટકાવી રાખવા માટે જેમ ચૈત્યાની અત્યંત જરૂર છે, તેમ લાભ અને પરિગ્રહ સ’જ્ઞાના પાપે ઉપાર્જન થયેલ દ્રવ્યને સય કરવા માટે પ પણ શ્રી જિનચૈત્યાની ખાસ જરૂર છે.
ધર્મ માટે ધનનું ઉપાર્જન કરવાનું શ્રી જૈનશાસન વિધાન કરતું નથી, પરંતુ પાપ સંજ્ઞાઓના કારણે ઉપાર્જન થયેલ દ્રવ્યના સદુ૫ચાગ કરવાનુ તથા ઉત્તમ ધમ ક્ષેત્રોમાં વાવી તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાનુ તા શ્રી જનશાસન અવશ્ય વિધાન કરે છે.
પરમાત્માના ઉપદેશ કે શાસનથી ધર્મ પામેલા આત્મા, પેાતાને પ્રાપ્ત થયેલા અસ્થિર અને વિનાશી દ્રવ્યના ઉપયાગ પરમાત્માના ચૈત્યાદિ માટે ન કરે, તે તે રંક આત્મા સર્વ-સમર્પણ બુદ્ધિથી પરમાત્માનું આરાધન કરવા માટે કદી પણ તત્પર બની શકશે? પેાતાના અંગભૂત નહિ, એવું ધન પણ પરમાત્માની સેવામાં નહિ સમપી શકનાર પેાતાના અગભૂત ઇન્દ્રિયા મન વગેરેને કઇ રીતે સમર્પિત કરી શકશે !
પરમાત્માનું આરાધન કરવા માટે, દિલમાં વસેલા દેવાધિદેવની ભક્તિને સાકાર કરવા માટે, પરિગ્રહની મમતા એછી કરવા માટે, ગૃહસ્થપણમાં ઔદાર્યાદિ સદા સર્વોત્કૃષ્ટ ફળ મેળવવા માટે
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૫ સુ
૨૭:
શ્રીજિનભક્તિ માટેનાં શૈત્ય અને મૂર્તિએ જગતભરમાં ઉત્તમમાં ઉત્તમ સ્થાન છે. પરમાત્માના શાસનના પેાતાના ઉપર અતુલ ભાવાપાર છે. એમ સમજી શકનાર પુણ્યાત્માઓ, પ્રમાત્મ-પરાયણ થવા માટે. શ્રી જિન ચૈત્ય અને મૂર્તિમાં જેટલેા ધનવ્યય થાય, તેને આછા જ માને અને તેનાથી વિપરીત પ્રકારના ધનવ્યયને અનર્થંકર તથા સ`સારમાં ડૂબાડનાર તરીકે જ સમજે એમાં કશુ` આશ્ચર્ય નથી !
શાસ્ત્રો તેમજ ઇતિહાસ કહે છે કે સમ્રાટ સપ્રતિએ કરોડો જિનખિંખે। ભરાવ્યાં હતાં તેમજ લાખા જિનરૌત્યા બધાવ્યાં હતાં. આવાં હજારા જિનબિ આ આજે પણ પૂજાય છે, એટલું જ નહિ, પણ પૂજ નારને અનુપમ ભક્તિભાવ પમાડવા દ્વારા આત્મકલાભ કરે જ છે. શ્રી જિનભક્તિના જીવંત મહાકાવ્ય સમા દેલવાડાનાં દહેરામાં વપરાએલા કરોડો રૂપિયા ખરેખર લેખે છે, એવું તેનું દર્શન કરનારા સહુ કાઇ આલે છે. કારણ કે પ્રભુશાસનને પામેલા ગૃહસ્થેા તા સારી રીતે સમજે છે કે શ્રી જિનભક્તિ આદિમાં નહિ. વપરાએલ દ્રવ્ય પ્રાયઃ પાતાની અને પેાતાના વશ-વારસની પરિગ્રહ સંજ્ઞાને પોષનારૂ થાય છે, એટલું જ નહિ પણ પેાતાને તથા પેાતાની સતતિને એશ આરામ અને મોજશોખના માર્ગે ચઢાવી દઈ અધેાગતિમાં ધકેલનાર થાય છે.
દાન, ભાગ અને નાશ એ ત્રણ પૈકી કોઈ એક માગે ધન જાય છે, તે સિવાય કાઈ ચાથેા માગ નથી. આ ત્રણમાં ઉત્તમ માર્ગ દાનના છે. દાનમાં પણ ઉત્તમ દાન, સર્વાંત્તમ પુરુષોની ભિકતમાં વપરાતું દાન ગણાય છે, સર્વોત્તમ પુરૂષામાં પ્રથમ શ્રી જિનેશ્વરદેવ છે. એટલે તેમની ભક્તિ માટેનાં અનુપમ, મનેાહર ગનચુંબી, કલાસમૃદ્ધ ઐત્યા ખાંધવામાં પેાતાને મળેલા ધનના સદુપયાગ કરવા, તેને શ્રી જિનમાર્ગમાં આસ્થાવાળા પુણ્યાત્માએ પાતાના જીવનનુ‘ પ્રથમ પવિત્ર કાર્ય સમજે છે.
આવા આત્માએ પાતાના ઘરની સજાવટ પાછળ ધન નથી વેડફતા, પણ શ્રી જિનચૈત્યને વધુમાં વધુ સજવામાં પેાતાના ધનનેા સદય કરે છે. ઘરની સજાવટ અને પેઢીની રેાનક સરવાળે મૂર્છા વધારે છે, જ્યારે શ્રી જિનોત્યાની સજાવટ અને ધાર્મિક સ્થળાની રાતક, મૂર્છા ઘટાડે છે.. એવી દૃઢ સમજ આવા પુણ્યાત્માઓ ધરાવતા હોય છે, ચૈત્યાદિમાં કરેલા ધનવ્યયથી થતા લાભ :
ચૈત્ય અને મૂર્તિમાં થયેલા ધનશ્ચય ધાર્મિક આત્માઓની સત્તા વાળા તથા સામુદાયિક વારસાવાળા હોય છે, જયારે પુત્ર પૌત્રાદિને
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન
આપેલા વારસા માટે ભાગે ધમ પરાયણ નહિ એવા માણસાની માલિકીવાળા બને છે, તેમજ તેના ઉપર સત્તા પણ તેવા વર્ગની રહે છે. વળી ચૈત્ય કે મૂર્તિ પાછળ થયેલા ધનવ્યય નષ્ટ થઈ જતા નથી, પરંતુ રૂપાંતરે ઊભા જ રહે છે. જયારે ભાગાભાગ, એશઆરામ અને માજ શેખના સાધનામાં થયેલા ધનવ્યય ક્ષણિક ફળ આપી નાશ પામે છે. તે મૂળ પણ ભાકતાને ઉન્માદી તેમજ. અધોગામી બનાવે છે. અને તે માર્ગે વપરાએલ એક પૈસા પણ પરમાત્મા કે તેમના શાસનની આરાધનાના માર્ગમાં ઊપયોગી થતા નથી. અવિનાશી અને અવ્યાખાધ સુખથી ભરપૂર માક્ષ અને તેની પ્રાપ્તિના માર્ગ બતાવનાર તથા આત્મતત્ત્વ અને અનાત્મતત્વના ભેદ સમજાવી, આત્મ-તત્ત્વના ઉપાસક બનાવનાર પરમાત્માનાં મનેાહરમ દિશમાં અને એ તારકાની મનેહર પ્રતિમાએમાં સ`સ્વ ન્યાછાવર કરવાની બુદ્ધિ કૃતજ્ઞ આત્માઓને ન થાય, એ અને જ કેમ ? તેવી બુદ્ધિ કૃત્રિમ કે નિરક હાતી નથી પરંતુ સાહજિક અને સાક હોય છે
ધદષ્ટિએ જિન મદિરાદિમાં થતા ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ બનાવે છે. વ્યવહાર દૃષ્ટિએ એ ધનવ્યય મંદિર અને મૂતિ સ્વરૂપે આ જગતમ, કાયમાં રહે છે અને દીર્ઘકાળ સુધી અનેકાને ઉપકાર કરતા ટકી રહે છે.
ઊનાળાના દિવસેામાં રણના ઊંડા ભાગમાં મીઠા જળનુ ઝરણુ જે સ્થાન અને માન ધરાવે છે, તેનાથી સવાયુ... ઊંચુ સ્થાન અને માન. આ પાંચમા આરાના ખળખળતા કાળ સ્વરૂપ આ સંસારમાં શ્રી જિન ચૈત્ય અને શ્રીજિનમૂર્તિ ધરાવે છે. માટે જીવનમાં પ્રાપ્ત થયેલા પદ્માથેના ઊંચામાં ઊંચે સદુપયેાગ કરાવનાર કોઈ માર્ગ હાય, તે તે શ્રી જિનચૈત્ય અને શ્રી જિનર્મુતિ વગેરેની ભક્તિમાં થતા ધનવ્યય જ છે-એમ સભ્યષ્ટિ આત્માઓ માને છે. આવા આત્માઓને એ સિવાયના ધનવ્યય કૃત્રિમ અને નિરર્થક લાગે છે તથા એવી ઋદ્ધિ એ પુણ્ય-સદ્ધિ નથી પરંતુ પાપ-ઋદ્ધિ છે એમ તેએના અંતરાઆત્મા પોકારી ઉઠે છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં આ દેશમાં અંધાએલા કાઈ રાજમહેલનુ પ્રગટ અસ્તિત્વ જણાતુ નથી, જ્યારે અનેક શ્રીજિનચૈત્યા આજે પણ અખડપણે ઊભાં છે-તે હકીકત જ શ્રી જિનચૈત્યની નૈસગ્રિક મહત્તાનુ સ્પષ્ટ સૂચન કરે છે,
Page #46
--------------------------------------------------------------------------
________________
જિનપૂજા અને હિંસા-અહિંસા
* શ્રી જિનેશ્વરદેવની ભક્તિ માટે મૂર્તિ અને સૈ પાછળ થતો ધનવ્યય નિરર્થક નથી. કિન્તુ સાર્થક છે – એમ સ્વીકારવા છતાં, કેટલાકને એક શંકા કાંટાની જેમ ખૂંચે છે કે – “શ્રી જિન પૂજામાં પાછું, અગ્નિ વગેરે જેને વિનાશ થાય છે, તે તેવી પૂજા ઉપાદેય કેવી રીતે બની શકે ? અહિંસક શાસનમાં, હિંસક માગે ઘમ થાય છે, એવું પ્રતિપાદન કરવું, એ શું વદતે વ્યાઘાત જેવું નથી ?
આ શંકા જેન ષ્ટિએ અહિંસા-હિંસાનું સ્વરૂપ શું છે ? તેની વાસ્તવિક સમજના અભાવમાંથી ઊભી થયેલી છે. જેમાં જીવ-વધ થાય છે, તે તઘળી ક્રિયા હિંસક જ છે અથવા જીવને વધ થવો, તેનું જ નામ હિંસા છે એમ જૈન શાત્રે કદી કહ્યું જ નથી. જૈન શાસ્ત્ર મુજબ વિષય-કષાયોદિની પ્રવૃત્તિ કરતાં જીવેના પ્રાણુ નાશ થાય, તેનું જ ના મ હિ સાં છે. વિષય કષાયાદિની પ્રવૃત્તિ સિવાય થતા જીવ નાશ આદિનપણ જે હિંસા માનવામાં આવે, તો દાનાદિ એક પણ ધમે પ્રવૃત્તિ થઈ શકશે નહિ. કારણું કે તે દરેકમાં પણ છવ વધ તે રહેલ
-મન છે. =" -
* *
શ્રી જિનપૂજાના કાર્યમાં જીવહિંસા છે, તે ગુરૂભક્તિ, શાસ્ત્રશ્રવણ, પ્રતિક્રમણ આદિ કાર્યોમાં શું જીવહિંસા નથી ? અવશ્ય છે. પરંતુ તેમાં હેતુ જીવહિંસાને નથી, પણ ગુરૂભક્તિ વગેરેને છે, તેથી તેને હિંસાનાં કાર્યો કહી શકાતાં નથી. એ જ પ્રમાણે શ્રી જિનપૂજામાં પણ હેતુ તે શ્રી જિનભક્તિને છે, તેથી તેને હિંસક કાર્ય કેમ કહી
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રતિમાપૂજન
આમ
શકાય? કેવળ જીવવધુને જ હિંસા કહેવામાં આવશે, તે નદી ઉતરનાર, અને પ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુને પણ હિ સક જ કહેવા પડશે. લોચાદિ કષ્ટોને સહન કરનાર, ઉગ્ર તપશ્ચર્યાએ વડે શરીરને શોષવનાર તથા મહાવ્રતના સંરક્ષણ આદિ માટે અવસરે પ્રાણના ભેગે આપનાર પણ હિંસાના કાર્યો કરનાર છે, એમ કહેવું પડશે.
આની સામે “એ બધાં કાર્યો માટે ભગવાને આજ્ઞા કરેલી છે એમ કહેવામાં આવે, તે એ સાથે જ પ્રશ્ન પૂછવું પડશે કે, હિંસાનાં કાર્યો માટે ભગવાન કદી આજ્ઞા કરે ખરા ? શું ભગવાનને હિંસા કરવાની નહિ, પણ કરાવવાની છૂટ હોય, એમ બની શકે ખરૂં?” ભગવાન તે ત્રિકરણ યેગે હિંસાને ત્યાગ કરનારા હોય છે, માટે તે–તે કાર્યોમાં જે હિંસા જ હોત, તો ભગવાન કદી પણ તેવી આજ્ઞા આપત જ નહિ ! પરંતુ નદી ઉતરવી વગેરે કાર્યો સંયમની રક્ષા માટે છે. પૌગલિક હેતુસર નથી, તેથી તે તે પ્રવૃત્તિઓને હિંસક નહિ પણ અહિંસક પ્રવૃત્તિઓ જ ગણેલી છે, અને જે તેવી પ્રવૃત્તિઓને પણ હિંસક પ્રવૃત્તિઓ કહેવામાં આવે, તે એક પણ સત પ્રવૃત્તિ કેઈ કરી શકે નહિ. તેવી રીતે દાન-પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં ખપે, દયા પાળવાની પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં ખપે ચાવત્ શ્વાસ લેવા મૂકવાની પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં જ ખપે. પછી તે મડદા જેવી નિચેષ્ટતા જ સ્વીકણીય બની રહે. જીવનને સાર્થક કરવાની ઉત્તમ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સદંતર બંધ કરવી પડે. એટલે હિંસા-અહિંસાના સમગ્ર સ્વરૂપને શાસ્ત્ર દષ્ટિએ સમજી સ્વીકારીને કર્તવ્ય-અકર્તવ્યને નિર્ણય કરવું જરૂરી છે.
| જે કાર્ય કે પ્રવૃત્તિ કરું છું, તેને શ્રી જિનાજ્ઞાને ટેકે છે કે નહિ? શાસ્ત્રનું સમર્થન છે કે નહિ? પૂર્વ મહર્ષિઓએ આવી પ્રવૃત્તિને નિષેધી છે કે અપનાવી છે ? તેમાં મારો હેતુ શું છે? જે હેત છે. તે વિષય-કષાયને પિષવાને છે કે આત્માને નિર્વિષયી-નિકષાયી બનાવવાનું છે ? આને વિચાર જરૂરી છે. કહેવાને સાર એ છે કે, સ્વા પર હિતકારી ધાર્મિક આચરણમાં હિંસાની મને કલ્પિત વ્યાખ્યાને આગળ કરવી ન જોઈએ. નહિતર સમગ્ર જીવન બંધિયાર જળાશય જેવું બનીને ગંધાઈ ઉઠે.
Page #48
--------------------------------------------------------------------------
________________
મક પરીક
કાર'
* નકકર જાની
-
-
*
* *
*
*
પ્રકરણ-૬ ડું સાધુઓ દ્રવ્ય પૂજા કેમ કરતા નથી ?
અહી એ તર્ક થવા પણ સંભવિત છે કે- “શ્રી જિનપૂજા એ ભક્તિ સ્વરૂપ હોવાથી, તેમાં થતી વિરાધના જે હિંસારૂપ નથી, તો પછી પંચ મહાવ્રતના ધારક સાધુઓ પૂજા કેમ કરતા નથી? તના જવાબ એ છે કે, સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા, તેમાં કારણ “દ્રવ્યપૂજા એ હિંસાનું કાર્ય છે એ નથી, પરંતુ “સાધુઓ દ્રવ્યના ત્યાગી હોય છે એ હેચ છે.
અધિકારી વિશે જ ક્રિયા વિશેષ હોય છે. દ્રવ્યપૂજાના અધિકારી દ્રવ્યને ધારણ કરનારા હોય છે. વળી દ્રવ્યપૂજા માટે સ્નાન કરવું જોઈએ અને તે નહિ કરવાની સાધુઓને પ્રતિજ્ઞા હોય છે. તેથી દ્રવ્યપૂજા કરવાનું કાર્ય સાધુઓને પોતાની પ્રતિજ્ઞાથી પણ વિરુદ્ધ છે.
- ગૃહસ્થ સ્નાન કરે છે, દ્રવ્યના સંગવાળા હોય છે, તેથી તેમણે દ્રવ્ય પૂજા ભક્તિ નિમિત્તે કરવી જ જોઈએ અને તેમાં પ્રમાદ નહિ હોવાથી અનિવાર્ય પણે થઈ જતી હિંસા એ હિંસારૂપ નથી. કારણ કે જૈન શાસને વિષયકર્ષયાદને આધીન પ્રવૃત્તિને પ્રમાદ કહેલ છે. | ઔષધ રોગીને હિતકારી છે. તેથી નિગી એવા વે પણ તે લેવું જ જોઈએ, એવા નિયમ કરી શકાય નહિ. તેમ દ્રવ્યપૂજન, એ આરંભ અને પરિગ્રહના રાગથી બોતા ઓત્માઓને તે રેગથી મૂકાવવા માટે વિહિત થયેલું છે, માટે તે રોગથી રહિત સાધુઓને તેનું સેવન જરૂરી નથી. અર્થાત્ સાધુઓને આરંભ અને પરિગ્રહનો રોગ નથી, તેથી તેઓને ! દ્રવ્યપૂજનરૂપ ઔષધ લેવાની આવશ્યકતા નથી. શ્રી જિનપૂજા સાથે સર્વ વિરતિના દયની સુસંગતતા :
અહીં બીજે એ તર્ક ઉઠવાને પણ સંભવ છે કે “પૃથ્વી કાયાદિના આરંભમય દ્રવ્યપૂજનથી નિરારંભમય અને સર્વવિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થાય ?
આને લીધે અને સરળ જવાબ એ છે કે એ એક નિયમ છે કે, જે ગુણે તરફ જે મનુષ્યને અત્યંત બહુમાન હોય છે, તે મનુષ્ય તે ગુણને પ્રાપ્ત કરવાના શુભ અધ્યયસાયવાળ હૈય જ છે. અને તેને તે શુભ અધ્યવસાય જ સમયે સમયે અનંતી નિરાકરાવનાર થાય
અમr"""
+
: ''re -
er =
A “ કી
ક'
ર '
ન ક
મ
મ
* * *
*
*
.
-
-
-
*
*
-
-
-
ના
* * * *
*
*
Page #49
--------------------------------------------------------------------------
________________
૩ર
પ્રતિમાપૂજન
છે, તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામી, પોતાના ક્ષાયેાપશમિક કે ક્ષાયિક ગુણાને પ્રાપ્ત કરે છે. ગુણ પ્રાપ્તિ થવાથી ગુવાનનાં વચને તરફ શ્રદ્ધાની તીવ્રતા થાય છે. જેમ જેમ શ્રદ્ધા તીવ્રતર થતી જાય છે, તેમ તેમ ગુણવાનના વચને અનુસાર વર્તન કરવા માટે આત્મામાં તત્પરતા પ્રગટે છે અને એ વનની તત્પરતામાંથી ખાદ્ય-અભ્યંતર સર્વ સયાગાના ભાગ આપવાની તૈયારી થાય છે. તેનું જ નામ સ વિરતિ છે.
આ રીતે પરપરાએ, પ્રભુમૂર્તિનુ પૂજન સર્વ વિરતિના ધ્યેયને પહેાંચવાનું સાધન બની શકે છે. એટલું અવશ્ય છે કે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને પૃજનારા સર્વ મનુષ્યા તે જ ભવમાં સર્વ વિરતિના ધ્યેયને પહેાંચી વળે-એ અને નહિં. તેમ છતાં તે ધ્યેય તરફ આગળ તા વધે જ છે. મેટ્રિક પાસ થવાના લક્ષ્યપૂર્વક સ્કૂલમાં ભણતા વિદ્યાથી, એક-બે દિવસ કે એકાદ માસમાં મેટ્રિકના લક્ષ્યને સાધી શકતા નથી. પરંતુ વર્ષાની મહેનત, નમ્રતા, ગુરૂ-સમર્પણ વગેરે દ્વારા મેટ્રિકના લક્ષ્યને પામે છે. તે જ રીતે ઘણા ભવા સુધી વિરાધનાનું વન અને આરાધનાનું સંપાદન થયા બાદ જ મારાધક મેાક્ષરૂપી લક્ષ્યને સાધી આપનાર સર્વ વિરતિને પામે છે.
શ્રી જિનેશ્વર-પરમાત્માની પૂજા કરનારા તેમના રાજવૈભવને કે સુખ સમૃદ્ધિને આગળ કરીને તેમને પૂજતા નથી, પરંતુ તેઆએ આરભ-પરિગ્રહ અને વિષય-કષાયના સર્વોથા ત્યાગપૂર્વક સેવેલા અનગારપણાની અને પ્રાપ્ત કરેલ અઢાર દોષ રહિતપણાની પૂજા કરે છે. શ્રી જિનેશ્ર્વર પરમાત્માની મૂર્તિનું પૂજન એ રીતે સવિત વગેરે ગુણેા તરફ બહુમાન ધારણ કરીને થાય છે, તેથી તે સવિરતિને અપાવનાર થાય જ છે.
પૂજાનુ" અથી પણ' પ્રભુમાં અસંભવિત
એક એવા પણ તર્ક સ’ભવિત છે કે શ્રી જિનેશ્વરદેવા હિંસાને ત્યાગ કરવા માટે સાધુઓને સ'સારને ત્યાગ કરવાના ઉપદેશ આપે, તીત્ર કષ્ટો સહવાનુ ને છેવટે પ્રાણત્યાગ પ તનું દુ:ખ વેઠવાનુ` કહે અને પેાતાની પૂજા માટે હિંસાદિ થાય, તે પણ એનું નિર્જરાદ્વિ ફળ, બતાવે, એ શુ ાગ્ય છે ?
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આ તર્કના જવાબ એ છે કે – શ્રી જૈન શાસનમાં શ્રી જિનેશ્વરદેવ આનામની કોઈ એક વ્યક્તિ નથી. પણ તેવી વ્યક્તિએ અનત થઇ છે, તેમ જ અનતી થવાની છે. તે સર્વ વ્યક્તિની પૂજ્યાનું નિરૂપણ કરવું, એમાં વ્યક્તિગત પૂજાવાના હેતુની કલ્પના કરવી તે સ થા વિરુદ્ધ છે. સમુદાયની ભક્તિની નિરૂપમાં વ્યક્તિગત પૂજાની પ્રેરણા કલ્પવી એ ભય કર દોષ દિષ્ટ જ છે.
કાઇ સજ્જન દુનના સ`સગથી થતા ગેરફાયદા બતાવે, તેથી તે પાતાની મહત્તા બતાવવા પ્રયત્ન કરે છે, એમ કહી શકાય નહિ. તેમ સુપાત્રદાનને ઉપદેશ કરનાર સાધુ સ્વાથી છે, એમ કહી શકાય નહિ. કાઇ સાધુ ઉપદેશમાં જણાવે કે,. સાધુ મહાત્માના નામ-ગોત્રનું શ્રવણ કરવા માત્રથી પણ ઘણું ફળ છે, અને તેના કરતાં તેમના સામા જવું, વંદનનમન કરવુ, સુખશાતા પૂછવી; તેમની અનેક પ્રકારે પ પાસના કરવી, તેમાં અનહદ લાભ છે. આમ, આ ઉપદેશ કોઇ એક વ્યક્તિને ઉદ્દેશીને નથી, તેથી તે ઉપદેશ આપનાર પેાતાની પૂજા વગેરેને અથી છે – એમ કહી શકાય નહિ. તથા સાધુના સામા જવું વગેરે ક્રિયામાં થતા જીવ વિરાધનાના પાપના ભાગી તે ઉપદેશક થાય છે, એમ પણ કહી શકાય નહિ.
-
33
ઉપદેશકના ઈરાદે પાતાના આત્મકલ્યાણના છે, નહિ કે જીવ વિનાશના. શ્રી જિનેશ્વરદેવા તા ક્ષીણ માહી અને વીતરાગ છે એટલે તેમની ઉપર પોતાની પૂજાના અથીપણાના આરોપ મૂકવા એ તા સંદતર બુદ્ધિ વિનાનુ` કા` છે.
પૂજામાં હિંસાની કલ્પના કરનારની દુર્દશા
ચૌદ રાજલેાકના સર્વ જીવાને અભયદાન દેવા રૂપ સવવરિત છે. એની પ્રાપ્તિ માટે એકેન્દ્રિય જીવાની અનિવાર્ય સ્વરૂપ હિ ંસાવાળુ પૂજન ન્યાયયુક્ત છે. આ પૂજન દ્વારા એકેન્દ્રિયથી ચડિયાતા એઇન્દ્રિ યાદિ જીવાનુ રક્ષણ થાય છે અને પરપરાએ એકેન્દ્રિય જીવાનુ રક્ષણ થાય છે. પશુવધની પૂજામાં તેમ નથી, કારણ કે પચેન્દ્રિયથી ચિડઆતા કોઇ જીવને વર્ગ છે જ નહિ અને પોતાના ભલાના નામે
પણ
પ્ર. પૂ. ૩
, .::
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
-પા
==
,
, :-
૪,
ક
ન
થતા પંચેન્દ્રિયના વધવાળા કાર્યને ધર્મકાર્ય ગણું પણ શકાય નહિ, કારણ કે તે કાર્ય તે માણસાઈથી વિરુદ્ધ છે. તે શકય અહિંસાનું ઉત્કૃષ્ટપણે પાલન કરનારા તેમજ તે મુજબના ઉપદેશને આપનારા સાધુ સાધ્વી સંઘના પગલે જીવની જયણાં સાચવીને જીવનારા શ્રાવક શ્રાવિકાદિ વર્ગને શ્રી જિનપૂજા સમયે પણ બધા જીવને અભય આપનારા પદની જ અભિલાષા હોય છે, એટલે પૂજાને ઉચ્ચ અહિંસા પેદા કરનારૂં મહાન કાર્ય સવ તત્વચિંતકોએ માન્યુંસ્વીકાર્યું છે.
અહિંસાથી જેમ ચારિત્રાવરણીય કર્મ નાશ પામે છે, તેમ સર્વ વિરતિના ધ્યેયથી થતું પૂજન પણ ચારિત્ર મોહનીયાદિ દુષ્ટ કર્મની પ્રકૃતિઓને ક્ષય કરે છે. ઉભયથી એક જ કાર્ય સિદ્ધ થતું હોવાથી અહિંસા અને શ્રી જિનપૂજા ઉત્સર્ગ -અપવાદ રૂપ બની શકે છે, પરંતુ સ્વર્ગાદિની સમૃદ્ધિ માટે પંચેન્દ્રિય જીવને વધ કરીને પૂજન કરવું તેમાં હિંસા અને પરિગ્રહ ઉભય પાપનું પિષણ થાય છે, તેથી એ ઉત્સર્ગ–અપવાદરૂપ બની શકે નહિ.
પ્રાપ્ત થયેલા સંયમને ટકાવવા વગેરે માટે નદી ઉતરવામાં લાભ થાય છે, તે પછી અપ્રાપ્ત સંયમની પ્રાપ્તિ માટે દેવપૂજાદિમાં પ્રવર્તી નારને પણ લાભ કેમ થાય નહિં ? અવશ્ય થાય. શ્રી જિનેશ્વરે દેવના પૂજનની પાછળ ગુણપ્રાપ્તિ, વૈરાગ્ય, માર્ગાનુસારિતા, દુ:ખક્ષય અને કર્મક્ષયાદિ આત્મ કલ્યાણકર વસ્તુઓનું જ ધ્યેય છે. એવા ઉત્તમ ધ્યેયથી પૂજન કરનારે હિંસાના ફળને પામે, તે પછી અહિંસાના ફળને કેણ પામી શકે ! તે શોધવું તે સર્વથા અશક્ય જ છે. i, શ્રી જિનેશ્વર.દેવના-પૂજનમાં પશુ વગેરેનું કે અભક્ષ્ય પદાર્થોનું
વેદ્ય ધરવાનું હોતું નથી કે અપેય વસ્તુઓ વગેરેથી પ્રક્ષાલન કરવાનું ડાતું નથી. જોકે ચોરી કરીને પણ પૂજન કરવાનું હોતું નથી ઓછામાં ઓછું દેશવિરતિ ધર્મની ભૂમિકાથી નીચુ પાડનારું એક પણ કૃત્ય શ્રી જિનપૂજામાં આચરવાનું હોતું નથી.
સચિત્ત પાણી, વાયુ વીંઝણ, અગ્નિ સમારંભ, વનસ્પતિ ભક્ષણ, કાચી માટી અને કાચું મીઠું જેણે છોડ્યું હોય છે, તેને દ્રવ્ય પૂજનના
-
-
-
-
છે
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૫ વિધાનમાં પ્રવર્તવાનું છે નહિ. આમ છતાં જેઓ અર્થોપાર્જન કે શરીર શુશ્રુષાદિ માટે લેશ પણ દયાના વિચાર વિનાના છે. અભક્ષ્ય અને અનંતકાય પર્યતના પદાર્થોને ભેગો પગ પણ જેમણે ડો. નથી, તેવા આમા એ માત્ર શ્રી જિનપૂજા માટે વપરાતાં જળ પુષ્પાદિના વિરાધનાને જ જે મેટું રૂપ આપી દેવાનો પ્રયાસ કરતા હોય, તે તેઓ કોઈ દુરાગ્રહથી પીડિત છે, એમ જ સમજવું રહ્યું. શક્ય. શ્રેષ્ઠ અહિંસાનું જે પાલન પરમ અહિંસક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેક વચનના પાલનમાં થાય છે, તેને જેટ નથી, એમ સ્વીકારવામાં ન્યાય નિપુણ માનવી જરા પણ અચકાતા નથી. થતી જણાતી અનિવાર્ય સ્વરૂપ હિંસને આગળ કરીને જીવનમાંથી શ્રી જિનપૂજાને જ બાદ કરી દેવાય, તે જીવદયાનો પરિણામ પણ જીવનમાંથી બાદ થઈ જાય, એ ગભીર બાબતને કેમ અવગણી શકાય.
ગામમાં
38 2399985398993838138938
દેવગુરૂવંદનનો પ્રભાવ दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । જ તિષ્ઠતિ વિર વાપ, છિદ્રદત્તે અથો '
અર્થ:-શ્રી જિનેન્દ્રોનું દર્શન કરવાથી તથા સાધુ પુરૂષોને આ એ વંદન કરવાથી–છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા
કાળ સુધી પા૫ ટકતું નથી.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રભુ-પૂજાના લાભ અપાર
-
પર
દ્રવ્ય દયા અને ભાવવ્યા
શ્રીજિનેશ્વરદેવનાં મનોહર શૈ અને તેમાં વાધ બહુમાન પૂર્વક પ્રતિષ્ઠિત કરેલી રમણીય તથા મને મૂર્તિઓ અને તેનું સુંદર તથા આલાદક પૂજન વગેરે જોઈને લઘુકમી ભવ્યાત્માઓ. સમ્યગૂ દર્શનાદિ આત્મગુણોને પ્રાપ્ત કરે છે અને પરંપરાએ તેઓ દેશવિરતિ, સર્વ વિરતિ વગેરે ઉચ્ચ કક્ષાઓ પામી, સર્વ કર્મ રહિત બની, અનંત કાળ સુધી ત્રિલેકના સર્વ જીવોને સર્વ પ્રકારે અભયદાન દેનારા થાય છે. આથી સમ્યગ દર્શનાદિ ભાવ ધર્મોની પ્રાપ્તિનાં સાધનોને શ્રી જિનશાસને પરમ ઉપકારક લેખ્યાં છે, તેમજ તેમાં સાધ્યનો ઉપચાર કરીને પ્રાપ્ત શ્રેષ્ઠ સામગ્રી વડે ભક્તિ કરવાનું ફરમાન કર્યું છે.
જગતમાં દયા બે પ્રકારની છે. (૧) દ્રવ્ય દયા (૨) ભાવ દયા. દ્રવ્ય દયા કરતાં ભાવ દૃયા અનંતગુણી શ્રેષ્ઠ છે.
દ્રવ્ય દયા કેવળ દ્રવ્ય પ્રાણને ઉદેશીને છે. ભાવદયા ભાવ પ્રાણોને ઉદ્દેશીને.
દ્રવ્ય પ્રાણો અલ્પ કાળ ટકવાવાળા હોય છે. ભાવ પ્રાણોની સ્થિતિ અનંત કાળ સુધીની છે.
દ્રવ્ય પ્રાણોના ધારણ–પિષણથી થનારું સુખ અ૫ અને ક્ષણિક હોય છે, ભાવ-પ્રાણને પિષણથી પેદા થનારૂં સુખ નિરવધિ અને ચિરસ્થાયી છે.
- જનમ
-
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું
૩૭.
૮-
મ છે ,
- ક
દ્રવ્ય દયા કરનારે માત્ર કેટલાંક પ્રાણીઓનાં કેટલાંક દુ:ખે છેડા. સમય માટે દૂર કરી શકે છે, જ્યારે ભાવે દયા કરનાર સર્વ જીનાં સર્વ કાળનાં દુઃખેને દૂર કરનારે અર્થાત્ તેઓને દુઃખના કારણરૂપ પાપનાં દેવામાંથી હંમેશને માટે મુક્ત કરનારે હોય.
સમ્યગૂ દર્શનાદિ ભાવ ગુણની પ્રાપ્તિ ઉપરાંત મોક્ષનાં બીજાં પણ કારણો જેવાં કે સૂત સાધુ સમાગમ, તેમના મુખ-કમળથી જગદુદ્ધારક નિષ્કલંક શ્રી જિન વચનનું શ્રવણ, સર્વવિરતિમય શુદ્ધ જીવનનું સેવન અને પરંપરાએ અવ્યાબાધ શાશ્વત પદની પ્રાપ્તિ વગેરે શ્રી જિનેશ્વરદેવની પૂજા અને ભક્તિ વગેરેથી અવશ્ય પ્રાપ્ત થાય છે.
તરસ્યાને પાણી પાવું એ દ્રવ્ય દયા છે. જ્યારે તણાગ્રસ્તને સંતોષ ગુણ પમાડવો એ ભાવ દયા છે. તૃષ્ણની શાંતિથી આત્માને જે સુખ ઉપજે છે, તે તૃષાતુરને મનગમતું પીણું મળે અને જે સુખ થાય તે સુખ કરતાં સર્વ અપેક્ષાએ અનંત ગણું છે. એટલે દ્રવ્ય દયા તેના સ્થાને જેટલી ઉપકારક છે, તેના કરતા ભાવ દૂયા તેના સ્થાને અનંતગુણી ઉપકારક છે. આવી દયાને પરિણામ અર્થાત પરિણતિ પરમ દયાવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની પૂજા ભકિત કરવાથી થાય છે, માટે તે અવશ્ય કરવી જોઈએ. શ્રી જિનપૂજામાં દાનાદિ ધર્મોની આરાધના
શ્રી જિનેશ્વર દેવની પૂજા વખતે પુણ્યબંધ રૂપ અને કર્મક્ષય રૂપ ઉત્પર્ય પ્રકારના ધર્મની આરાધના એક સાથે થાય છે, તે નીચેની વિગતેથી સમજી શકશે.
શ્રી જિનપૂજાના સમયે અક્ષતાદિ ચઢાવવા તે દાનધર્ણ છે. શ્રી જિનપૂજન સમયે વિષય વિકારને ત્યાગવા તે શીલધર્મ છે. શ્રી જિનપૂજન સમયે અશનપાનાદિને ત્યાગ તે તપધર્મ છે.
શ્રી જિનપૂજન સમયે શ્રી જિનેશ્વર દેવના ગુણગાન કરવાં તે ભાવધર્મ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
-
A
અકસ'ધ
+ અ ર
પ -
- * *
-4ના
રે
મા, મા
પ્રતિમા–પૂજન ~ ~
~~ શ્રી જિનપૂજાથી થત કર્યક્ષય
શ્રી જિનપૂજન સમયે મૈત્યવંદન વડે ગુણતુત્યાદિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે.
પ્રભુ મૂર્તિનાં દર્શનાદિ કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય થાય
પ્રભુપૂજાના સમયે યતન અને જીવદયાની શુભ ભાવનાથી અશાતા વિદનીય કમને ક્ષય થાય છે.
શ્રી અરિહંત પરમાત્મા તથા શ્રી સિદ્ધ પરમાત્માના ગુણ-સ્મરણથી અનુક્રમે દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય કર્મને ક્ષય થાય છે. - પ્રભુ પૂજનના શુભ અધ્યવસાયની તીવ્રતાથી આયુષ્ય કર્મને ક્ષય થાય છે.
શ્રી જિનેશ્વરદેવનાં નામાદિ લેવાથી નામકર્મને ક્ષય થાય છે.
શ્રી જિનેશ્વરદેવને વંદન પૂજનાદિ કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે...
તથા શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શકિત, સમય તથા અન્ય દ્વવ્યાદિને સદુપયોગ કરવાથી વીર્યંતરાય આદિ કર્મ ને ક્ષય થાય છે. ( આ પ્રમાણે શ્રી જિનપૂજામાં પુણ્યબંધ, દેશથી કે સર્વથી કર્મ નિર્જરા અને પરંપરાએ શાશ્વત સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ સુધીના સઘળાં કાચે એકી સાથે સધાય છે.
શ્રી જિનપૂજા જેવું સહેલામાં સહેલું, આબાલ વૃદ્ધ સર્વ કોઈથી આચરી શકાય તેવું અને અનુપમ લાભને આપનારૂં અન્ય કોઈ કૃત્ય લકત્તર માર્ગમાં જડી શકે તેમૂ નથી. એથી તેની સામે સહેજ પણ ઉપેક્ષા ધારણ કરવી. તે સ્વ-કલ્યાણ પ્રત્યે જ ઉપેક્ષા ધારણ કરવા બરાબર છે. માટે સ્વ–પર કલ્યાણના અભિલાષી આત્માઓએ શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પિતે જોડાઈ અન્યને પણ જોડવા અને સ્વ. પરનું પારમાર્થિક કલ્યાણ સાધવું, એ જ સાચી ઉન્નતિ કોષ્ઠ માર્ગ છે. - ત્રિભુવનને પૂજ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી પૂજ્ય એવા સર્વ આત્માઓની પૂજા થઈ જાય છે, તેમજ એથી ઉપાદેય. સર્વ ગુણાનપ્રાપ્તિની સાચી ભૂખ જાગે છે. માટે સર્વ કાળના વિવેકી પુરુષેએ શ્રી જિનેશ્વરદેવની પુજા સેવા ભકિતને પોતાના જીવનનું સર્વોત્તમ કાર્ય ગણીને તેનું તે રીતે ત્રિવિધે ઉલ્લાસપૂર્વક પાલન કર્યું છે.
- તેમના
"* *બજ મજા
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજનની શાશ્વતતા ૮
પ્રતિમા પજન : આત્મ કલ્યાણનુ અતિશય અગત્યનું અંગ
“नामाकृतिद्रव्य भावैः, पुनत त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे ||
આ સુરમ્ય પદ્ય-રત્નમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વર મહારાજા ફરમાવે છે કે
“સર્વ કાળમાં અને સ ક્ષેત્રમાં ‘નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ આ ચારે સ્વરૂપ વડે ત્રણે જગતના જનાને પવિત્ર કરનારા શ્રી અરિહતાની અમે ઉપાસના કરીએ છીએ.
ઉપરાક્ત પદ્યમાંથી એ ભાવ નીકળે છે કે, શ્રી અરિહંત ભગવંતની મૂર્તિ એ અને તેની પૂજા આજ કાલની નથી. પર ંતુ સદાની છે. કારણ કે શ્રી અરિહંત ભગવંતા આજ કાલના નથી, પણ અનાદિના છે.
આ કથનાનુસાર શ્રી અરિહ ંતાના ચારે નિક્ષેપાએ ઉપાસ્ય છે. આ ચારમાંથી એક પણ નિક્ષેપાની અવગણના સમ્યક્ત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત સમ્યક્ત્વનો નાશ કરનાર છે.
અસ્તિત્વ ન
કોઈ પણ કાળ એવા નથી, કે જેમાં મૂર્તિ પૂજાનું હાય અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી, કે જેમાં શ્રી અરિહંત ભગવ તાની મૂર્તિએ તેના ઉપાસકાને પવિત્ર કરતી ન હોય !
।
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રતિમા–પૂજન
મૂર્તિપૂજા આત્મકલ્યાણનું અતિશય અગત્યનું એક અંગ હેવાનું સ્પષ્ટ વિધાન ઉક્ત શ્લેક કહે છે. જેનું સમર્થન સર્વ કાળના પરમ પૂજ્ય મહર્ષિઓએ પણ કરેલું છે, તેમજ વર્તમાન વિશ્વમાં વિચરતા મહાત્માઓ પણ કરી રહ્યા છે. -
આ વાતના સમર્થનમાં શાસ્ત્રો સ્પષ્ટપણે ફરમાવે છે, કે અધિકાર અને મેગ્યતા પ્રમાણે સાધુઓ તેમજ શ્રાવકે માટે શ્રી અરિહંત પરમાત્માની ભાવપૂજા તથા દ્રવ્યપૂજા નિરંતર આવશ્યક છે. એને અમલ નહિ કરનાર સાધુ તથા શ્રાવક પ્રાયશ્ચિતને ભાગીદાર બને છે.
આમ મૂર્તિપૂજા એ આત્મકલ્યાણનું કેવું ઉત્તમ અંગ છે, તે સ્પષ્ટ થાય છે. પિતાના દેહના વિવિધ અંગેનું મહત્વ સમજનારા સહુને પિતાના ભાવિદેહના અતિશય અગત્યના આ અંગનું યથાર્થ મહત્તવ
સ્વ–મતિથી સમજાય તે સારું, નહિતર ગુરૂ-મતિથી તેમજ શાસ્ત્ર--મતિથી પણ સમજીને સ્વીકારવાની અત્યંત જરૂર છે.
જે પદાર્થનું યથાર્થ જે મૂલ્ય હોય તે મૂલ્ય આંકવું તેમાં બુદ્ધિમત્તા અને વિવેક છે. આપણા અંગને ઉચ્છેદ આપણને માન્ય નથી, તે પછી મુર્તિપૂજાને કે મુતિને ઉછેદ કરવાની તો કલ્પના પણ શી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. તીર્થ હોય, ત્યાં પૂજા હોય જ
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં એકેક ચોવીસી થાય છે. દરેક ચોવીસીમાં વીસ ચોવીસ તીર્થંકર પરમાત્માઓ થાય છે. એવી અનંત વીસીઓ અતીત કાળે થઈ ગઈ છે અને અનાગત કાળે થશે.
શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં તે શ્રી તીર્થકરેને વિરહ જ નથી. ત્યાં સર્વ કાળ તીર્થકરે વિદ્યમાન હોય જ છે. એટલે જ્યારે-જ્યારે અને
જ્યાં-જ્યાં તે પરમપકારી તીર્થપતિઓનું તારક તીર્થ પ્રવર્તતું હોય, ત્યારે-ત્યારે અને ત્યાં-ત્યાં શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો અને મુતિએ અને તેની ઉપાસનાનું અસ્તિત્વ કાયમનું જ છે. કારણકે શ્રીજિનેશ્વર દેના પવિત્ર માર્ગમાં શ્રી જિનેશ્વરદેવની પૂજા, એ સમ્યક્ત્વ-શુદ્ધિનું એક પરમ અંગ અને આત્મન્નિતિનું અદ્વિતીય સાધત મનાયેલું છે. આ હકીકત મુર્તિ અને તેની પૂજાની શાશ્વતતાની સ્પષ્ટ ઘોતક છે.
ક
.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રકર્ણ છે સુ
૪૧
શ્રીતીથંકરદેવાના ઉપકાર
શ્રી તીર્થંકર દેવાના સમગ્ર વિશ્વ ઉપર અનહદ ઉપકાર છે. સમસ્ત વિશ્વનું આત્યંતિક ભલુ કરવાની સર્વોત્તમ ભાવનામાંથી શ્રી તીથ કર પદના જન્મ થયેલા હોય છે. તે માટે તે તારકે અનેક ભવાથી શુભ પ્રયત્ન કરી, ત્રીજા ભવમાં જિન-નામ કમની નિકાચના કરી હોય છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા જણાવતાં શાસ્રકાર મહિષ એ ક્માવે છે કે
“આજામેતે પાથ વ્યસનિનઃ, ૩પત્તીવૃતાર્થા:, ષિતक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिण: अदृढानुशया.:, कृतज्ञतापतयः अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः तथा गम्भीराशया इति ॥” અર્થાત્ શ્રીજિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી આ સંસારમાં પરા વ્યસનિન:- પરા વ્યસની-પાપકાર કરવાના વ્યસનવાળાં
હાય છે.
:
ઉપસર્જ નીકૃતસ્વાર્થા સ્વાર્થને ગૌણ કરવાવાળા હોય છે, ઉચિતક્રિયાવ`તઃ- સત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય છે, અદ્દીનભાવાઃ- દીનતા વિનાના હોય છે.
સફલારંભિ:-સફળ કાર્ય ને.. આરંભ કરનારા હોય છે. અદેઢાનુશયા:– અપકારી જન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હાતા નથી,
કૃતજ્ઞતા પતયઃ– કૃતજ્ઞતા ગુણના સ્વામી અનુપહત ચિત્તાઃ– જેમનુ ચિત્ત દુષ્ટ
હોય છે, વૃત્તિઓથી હણાયેલું' નથી
હાતુ.
દેવગુરૂ બહુમાનિન :– દેવ અને ગુરૂનુ બહુમાનકરનારા હોય છે, અને ગભીરાશયા :- ગંભીર આશય-ચિત્તના ગંભીર ભાવને ધારણ કરનારા હોય છે.
જો શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી ઉપર।ક્ત વિશિષ્ટ ચેાગ્યતાને ધારણ કરનારા ન હોય તે કોઈ પણ કાળે તે સર્વાત્તમ અની શકે નહિ તે સંબધી શાસ્ત્રમાં કહ્યું છે કે
'न खल्वसमाचरितमपि जात्य' रत्न' समानमितरेण । न च समाचरितोपि काचादिर्जात्यरत्नीभवति ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
-
પ્રતિમા–પૂજન
- પાક
જ
કાપ
કેમ કે,
| અર્થ - અસમાચરિત અર્થાત્ અસંસ્કારિત પણ જાતિવત રત્નકદી ઈતર એટલે એથી વિપરીત કાચ સમાન બનતું નથી તથા કાચ સારી રીતે સંસ્કારિત કરેલ હોય, તે પણ તે કદી જાતિવંત રત્ન 'સમાન બનતું નથી.
આવી અજોડ ઉત્તમતાવાળા શ્રી તીર્થકર દે પિતાના છેલ્લા ભવમાં તે વિશ્વવંદ્ય પ્રણયક મને ઉપભોગ કરતી વખતે, વિશ્વના સમસ્ત જતુઓને હિતકારી ધર્મ તીર્થની સ્થાપના કરે છે. " - આ તીર્થના પ્રભાવે જ સમસ્ત ધર્મકર્મની સુવ્યવસ્થા વિશ્વમાં પ્રવર્તે છે. જે અવ્યવસ્થા દેખાય છે, તે તીર્થની વિરાધનાના ફળ સ્વરૂપે છે.
સંસાર-સાગરથી ભવ્ય આત્માઓને તારવા માટે આ તીર્થ સમર્થ હોય છે. મહાસત્ત્વશાળી પ્રાણ પુરુષોનું તે આશ્રયસ્થાન હોય છે, આ તીર્થ અવિસંવાદી, અચિત્ય શકિતયુકત અને તેનો જે કઈ આશ્રય લે, તેને આ ભયાનક ભદધિથી તારવા સમર્થ હોય છે. છે દ્વાદશાંગી, તેને આધાર ચતુર્વિધ શ્રી સંઘ અને તેના આદ્ય રચચિતા શ્રી ગણધર દેવે આ ત્રણે તીર્થ કહેવાય છે. આ તીર્થના આદ્ય
પ્રકાશક અને આદ્ય સ્થાપક શ્રી તીર્થકરદે હોય છે. '' જન ધર્મની પ્રતિષ્ઠા જગતમાં વિસ્તરેલી છે, તો તેમાં મુળ કારણભૂત શ્રી તીર્થંકરદેવે અને તેમના જીવનની વિશિષ્ટતા જ છે.
વસ્તૃત : તે શ્રી તીર્થંકરદેવેનું સર્વોચ્ચ ગુણમય જીવન એ જ જૈન ધર્મની અણમેલ સંપત્તિ છે. જૈન ધર્મના ટકાવની મજબૂત જડ. જો કોઈ પણ હોય, તે તે પણ તે જ છે. ક્યારેક સર્વનાશ જેવું થઈ જાય, તે પણ તેમાંથી તીર્થકર દેવના સર્વોચ્ચ જીવનને આદર્શ જ્યાં સુધી જગતમાં રહેલ છે, ત્યાં સુધી ફરીથી ધર્મજાગૃતિ આવતી વાર લાગતી નથી!
જૈનધર્મની સર્વોપરિતા અને હુમુળતા થવાનું મુખ્ય કારણ શ્રી તીર્થકરદેવેનું સર્વોચ્ચ ગુણમય જીવન જ છે. પ્રકર્ષને પામેલા એપ્રત્યેક ગણને સમસ્ત વિશ્વના જે પર અસાધારણ પ્રભાવ છે અને એ જ કારણે જેને પોતાની સર્વ પ્રવૃત્તિઓમાં શ્રી તીર્થકર દેના જીવનને જ ઉચ્ચ સ્થાન આપે છે.
રક
મન'
*
*
*
*
* *
- માત્ર
મ
.
કે
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ સુ
૪૩
શ્રી તીર્થંકરદેવા જગતમાં પૂયતમ છે. તેનુ કારણ તેમની વિદ્વત્તા રાજ્યસત્તા કે રૂપર’ગાદિ નથી, પરં'તુ તેમનુ અગાધ અનુપમ, અપરિમેય વિશ્વવાત્સલ્ય છે, જેમાંથી તીર્થંકરત્વના જન્મ થાય છે.
એટલા માટે જૈન શાસ્ત્રકારાએ શ્રી તીર્થંકર પરમાત્માઓની લગ્ન, રાજ્ય, યુદ્ધ, લીલા કે ક્રીડાદિ ઘટનાઓને ઉપાદેય તરીકે આગળ કરી નથી. પરંતુ વન, જન્મ, દીક્ષા, કેવળ અને માક્ષ અવસ્થાઓને આગળ કરી, તેનીજ ઉપાસના કરવાનું ફરમાવ્યુ’ છે.
જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
' दर्शनाद दुरितध्व सी; वन्दनादवांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुम ॥'
અર્થ :-શ્રી જિનેશ્વર દેવનું દર્શન પાપને નાશ કરે છે, વંદન વાંછિતને આપનાર થાય છે અને પૂજન (બાહ્ય અને અભ્યંતર પ્રકારનું) લક્ષ્મીને પૂરનાર થાય છે. ખરેખર ! શ્રી જિનેશ્વર દેવ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
જેની જોડ જડે નહિ જગમાં એવું
જીવન જીવનારા
તીર્થકરોનું મહા મહિમાવંતુ જીવન
જગતમાં એકથી ચઢીઆતે બીજો મનુષ્ય મળી જ રહે છે. માટે જ શેરને માથે સવાશેરની કહેવત પ્રચલિત છે. કેઈરૂપ કે ગુણમાં, કોઈ જાતિ કે કુળમાં. કેઈ બુદ્ધિ કે શાસ્ત્રમાં, કેઈ કળા કે કૌશલ્યમાં, કોઈ ઋદ્ધિ કે સમૃદ્ધિમાં અને કેઈ લાભ કે ખ્યાતિમાં અજોડ હાય! તે પણ તે સર્વેના ગર્વ, મદુ, અહંકાર કે અભિમાન ઉતારનાર કઈ પણ હોય, તે તે શ્રી તીર્થંકરદેવનું જીવન જ છે, કારણું કે તેઓ સર્વદેશીય સર્વોચ્ચતાના સ્વામી હોવાનું સત્ય, સર્વ કાળના સર્વ વિવેકી પુરુષોએ એકમતે સ્વીકાર્યું છે. વિશ્વવંદ્ય શ્રી તીર્થંકરદેવની આંતર-બાહ્ય ગ્યા એટલી હદે અજોડ હોય છે કે, તેઓશ્રીના દેહનાં રૂધિર-માસ આદિ પણ દૂધ જેવા હોય છે. માટે જ તેમના
મરણ, દર્શન, વંદન, પૂજન, સ્તવન આદિથી માણસને પોતાની અલ્પતાને સ્પષ્ટ બોધ થાય છે તેમજ તેના જીવનમાં સાચી વિનમ્રતા પેદા થાય છે
ક્રોધ, ષ, ઈર્ષ્યા કે અદેખાઈ, માયા કે દંભ, અનીતિ કે અનાચારાદિ દોષને છોડી દેવાની સત્ય પ્રરેણા-આ જગતમાં કઈ પણ સ્થાનેથી મેળવી શકાતી હોય, તે તે પણ મુખ્યત્વે શ્રી તીર્થંકરદેવાનાં જીવનમાંથી જ મેળવી શકાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
મ
ક
.
*
*
ની કચેરી
ઇ,
પ્રકરણ ૧૦ મું
૪૫ શ્રી તીર્થંકરદેવેનું આદર્શ જીવન, બીજાઓમાં રહેલા સઘળા દોષોને તેમજ વિકારેને સ્પષ્ટ જણાવવા દ્વારા યોગ્ય આત્માઓના તે-તે દેષને વધતા અટકાવે છે તથા શમાવી પણ દે છે. - આ જગતમાં જે કાંઈ સારભાગ એટલે કે સારાપણું, ઉજજવળતા કે પવિત્રતાદિ દેખાય છે, તે સર્વે પ્રતાપ સીધી, તેમજ આડકતરી, ઉભય રીતે, શ્રી તીથ કરદેવના અંતિ ઉજજવળ અને પવિત્ર જીવનને જ છે. તે મહાપુરુષની જીનની ભવ્યતા, અસંખ્ય આત્માઓને પોતપોતાના વિકાસ સ્થાન પરથી આગળ વધવામાં અનાયાસે પણ સબળ નિમિત્તરૂપ થયા સિવાય રહેતી નથી. ગુણ ભકતની ભાવના કેવી હોય?
સર્વ જીના વિકાસમાં, સર્વ કાળે એક સરખી રીતે ઉપકારક શ્રી તીર્થંકરદેવેને ઉપકાર સ્મૃતિ પટ પર તા રહ્યા કરે, એ વિસરાઈ ન જાય, એ કારણે તે મહાપુરુષની વિદ્યમાનતામાં કે અવિદ્યમાનતામાં, તેઓશ્રી પ્રત્યેની સન્મુખ વૃત્તિ ટકાવી રાખવા માટે, પ્રતિમા અને ચૈત્ય દ્વારા ભક્તિ કરવાની પ્રથા વિવેકી વર્ગમાં સદા કાળ હેય, એમાં લેશ માત્ર નવાઈ નથી." આ જગત ઉપરના તેઓશ્રીના મહાન ઉપકારે સમજદાર આત્માઓને સહજ તેમ કરવા પ્રેરે છે. એ ઉપકારને સમજનારાઓ તેઓ શ્રીની પ્રતિમાના દર્શન કર્યા વિના અનું કે જળને પણ લેતા નથી. આ દિવસ દર્શન ન થાય, તે તે ઉપવાસ કરે છે. હંમેશાં ત્રિકાળ દર્શન અને સાત વાર રમૈત્યવંદન કરવાની તેઓ ફરજીઆત પ્રતિજ્ઞા ધારણ
- -
-
-
-
-
-
-
-
- - -
- -
** -
-
-
કરો
-
મા
:
- શ્રી તીર્થકરદેવ તરફની આવી મહાન પૂજ્યભાવનાના બળના પરિણામે ઠેર-ઠેર અતિ ભવ્ય અને મનોહર જિનાલયે સ્થાપિત થાય છે અને તેમાં સંખ્યાબંધ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થાય છે. મોટાં શહેરે, કલ્યાણક સ્થળે અને બીજાં પણ મહત્વનાં કે સામાન્ય સ્થળોમાં સંખ્યાબંધ મંદિરે અને પ્રતિમાઓ એથી અસ્તિત્વમાં આવે છે. વિવેકી આત્માએ સમસ્ત પૃથ્વી શ્રી જિનમંદિરોથી મંડિત થઈ જાય, એવી સુભગ પળની હૃદયમાં હંમેશાં ઝંખનો કર્યા કરે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
e
+
કકકડ ધ
=
=
મક
=
= .
dજ એ-૧
ગાજર
જન્મના,
કાન
પ્રતિમા–પૂજન આધુનિક સંસ્કૃતિના પૂજકને દુનિયાના પ્રત્યેક સ્થળે અને ગામડેગામડે હાઈસ્કુલ, હોસ્પિટલ – પિષ્ટ ઓફિસ વગેરે સ્થાપવાની અને દાખલ કરવાની જે મહત્ત્વાકાંક્ષા હોય છે, તેના કરતાં અનેક ગુણી મહત્ત્વાકાંક્ષા, શ્રી તીર્થ કર દેના સર્વોચ્ચ ગુણોને પીછાણનારા આત્મા એને, તેઓશ્રીની સ્મૃતિ તાજી રાખનારા મંદિરે અને મૂર્તિઓનું સર્વત્ર પ્રતિષ્ઠાન કરવાની હોય છે.
આવી મહત્ત્વાકાંક્ષા સર્વ અપેક્ષાએ હિતકારી ગણાય છે, કારણ કે તેમાં સ્વ પરના હિતની જ એક માત્ર મહેચ્છા હોય છે, લૌકિક કોઈ ઈચ્છાની પૂર્તિની ઝંખાના એમાં રહેલી હોતી નથી. આ * શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનથી પ્રજા વંચિત ન રહે, એ માટે આ મોટાં મોટાં તીર્થો બાંધવામાં આવે છે, મોટા મોટા યાત્રા સં છે, મહેસંવે, રથ મહાપૂજા અને એવી બીજી ઘણી ઉત્સાહજનક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એમ કરીને પિતાનું તથા પ્રજાનું શ્રી તીર્થંકરદેવે તરફના માન-બહુમાનનું વલણ જાગૃત કરવા તથા સતત ચાલુ રાખવા શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે.
ઉછરતા છોડને જળની જેટલી જરૂર રહે છે, તેના કરતા વિશેષ જરૂર મુમુક્ષુઓને આ પ્રકારના પ્રયત્નોની રહે છે.
આ હકીકતના જાણકાર ગુણ આત્માઓ આમ કર્યા સિવાય રહી શકતા જ નથી. ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલે માણસ પણ શ્રી જિનભક્તિ મહોત્સવના જીવંત વાતાવરણ વડે રંગાયા સિવાય રહેતું નથી. તેથી જાણ્યે-અજાણ્યે પણ આત્મિક ઉન્નતિને લાયક એવા બીજા પણ તેના આત્મામાં થઈ જાય છે. તે બીજ પલવિત થઈને આગળ ઉપર મોટું સ્વરૂપ પકડી લે છે. - શહેરના રાજમાર્ગો પર નીકળતા રથયાત્રાના વરડાની ભવ્યતા નિરખીને અહોભાવસૂચક જે ઉદ્દગારે, ભક્તિમાં સીધી રીતે નહિ જડયેલા માને પણ કાઢે છે, તેનાથી તેમના આત્મામાં પણ ભકિતનું બીજ વવાય છે. અને ભકતવ તે આવા અવસરને પોતાના જીવનને ધન્ય અવસર માનીને હર્ષવિભોર બની જાય છે. શ્રી જિનમંદિરની અડ-ઉપકારતા
શ્રી જિનમંદિર, મુર્તિએ અને તેની પૂજાના મહોત્સવે આમનતિ અને આત્મવિકાસનાં અનન્ય સાધને છે, એ ધાર્મિક જીવનનાં
Page #64
--------------------------------------------------------------------------
________________
વીજનમા જનાનખાના પાનને 'મૂત્ર * * *
પાદક.ક.,
કામ - - - -
પ્રકરણ ૧૦ મું લક્ષ્ય બિંદુઓ છે અને ત્રિકાળ બિન હરિફ ઉત્તમોત્તમ કર્તવ્ય છે. કારણ કે નાની કે મોટી ધાર્મિક પ્રવૃત્તિઓ સીધી કે આડકતરી રીતે ત્યાંથીજ ઉદ્દભવે છે. શ્રી જિનમંદિરનો મહિમા વર્ણવતાં એક વિદ્વાન પંડિતે ખરૂં જ કહ્યું છે કે
“શ્રી જિનમંદિરે એ
વિકાસ માર્ગને અનભિમુખ પ્રાણીને અભિમુખ બનવા માટે અગમ્ય ઉપદેશ વાણી ઉચ્ચારતાં મૌન પુસ્તકો છે.
ભૂલા પડેલા ભવાટવીના મુસાફરોને માર્ગ બતાવવા માટે એ દીવાદાંડીઓ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બન્યાં ઝળ્યા આત્માએને વિશ્રાંતિ લેવાનાં એ ઉત્તમ આશ્રયસ્થાને છે.
કર્મ અને મેહના હુમલાઓથી ઘવાયેલાં દિલને રૂઝ લાવવા માટે એ સંહિણી ઔષધિઓ છે.
આપત્તિરૂપી પહાડી ભેખડે અને ભાંખરાઓમાં ઘટાદાર છાયા વૃક્ષ છે.
દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ હિમકટ છે. ભવરૂપી ખારા સાગરમાં મીઠી વીરડીઓ છે. સંતોના જીવન-પ્રાણ છે દુજનો માટે એ અમેઘ શાસન છે.
ભૂતકાળના વત્ર યાદ છે. વર્તમાન કાળનાં આત્મિક વિલાસભુવને છે. ભાવિ કાળનાં ભાથાં છે.
સ્વર્ગની સીડીઓ છે. મોક્ષના સ્થંભે છે. નરકના માર્ગમાં જતા જીવને અટકાવતા દુર્ગમ પહાડે છે અને તિયચ ગતિના દ્વારોની આડે એ મજબૂત અગલા ઓ (આગળાઓ) છે.”
પિડિત પુરુષનાં આ વચને કેટલાં પ્રાણભૂત, સચેટ, વજનદાર તેમજ અસરકારક છે, તેને જેને પણ જાત-અનુભવ કરે છે, તેણે હંમેશાં નિયમિત પણે શ્રી જિનમંદિરે જવાનું વ્યસન પાડવું જોઈએ. ચાખ્યા સિવાય વસ્તુના સ્વાદને યથાર્ય અનુભવ ભાગ્યે જ થાય છે. તેમ જાતે શ્રી જિનમંદિરે જવાનું વ્યસન પાડવાથી જ ઉક્ત વચનોની યથાર્થતાને અનુભવ થાય તેમ છે. ભકિત પાછળ સમાયેલ આધ્યાત્મિક રહસ્યો
જૈનની શ્રી તીર્થંકરદેવે ઉપરની ભકિત, ગાંડીઘેલી નથી, પરંતુ સહેતુક, સપ્રમાણ અને સમ્યજ્ઞાન યુકત છે. તેની પાછળ ઉડામાં ઊઠ
મનના ખાનામાં નાના નાના
મા- કનક
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રતિમા–પૂજન
vvvv
આધ્યાત્મિક રહસ્ય, માનસ શાસ્ત્રના સિદ્ધાન્ત અને સર્વોચ્ચ નીતિ નિયમનું પાલન રહેલું છે. તે બધાનાં વિસ્તૃત વિવેચને આગળ શા અને સાથે સંબંધ ધરાવતા અન્ય વિશાળકાય સાહિત્યમાં બુદ્ધિગમ્ય થાય, તે રીતે વર્ણવેલાં છે.
વ્યકિતને પિતાને જે વિષયમાં ખરેખર રસ હોય છે. તે વિષયને લગતી સામાન્ય વાતને પણ કેઈ નિર્દેશ કરે છે, તે પણ તે તેમાં તરત તરબોળ થઈ જાય છે. તે પછી સમગ્ર જીવલેકનું કલ્યાણના કરનારા ધર્મના પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિની સહેજ વાત પણ સાંભળીને વિવેકી આત્મા, બધાં કામ પડતાં મુકીને એક તેમજ પરવાઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે. '
વ્યકિતગત વિચારમાં ગળાબૂડ રહેવું એ અજ્ઞાન અવિદ્યાજન્ય વિકૃત સંસ્કાર છે. જ્યારે સમષ્ટિગત વિચારમાં મનને પરોવવું તે સાચી સમજના ઘરને ઉત્તમ સંસ્કાર છે. આવી સમાજ તેમજ તે મુજબના આચરણનું બળ, ત્રિજગપતિ શ્રી તીર્થકર દેવના ચારે નિક્ષેપાની ભકિત કરવાથી પ્રગટે છે. માટે જૈને શ્રી જિનેશ્વરદેવની ભકિત પાછળ પિતાની શ્રેષ્ઠ શકિત આદિને છાવર કરવામાં અચકાતા નથી. અજ્ઞાનવશ વિરોધ
મહાન ઉપકારી, વિશ્વવંદ્ય શ્રી વીતરાગ પરમાત્માની નિર્વિકાર શાન્ત, ધ્યાના વસ્થિત મુદ્રા જગતપુજય છે, સર્વ દુઃખોને એ નાશ કરનારી તથા સર્વ સુખની પ્રાપ્તિનું પરમ નિમિત્ત છે, તે પણ આ જગતમાં તેને પણ વિરોધ કરનારા છે. તેનાથી શ્રદ્ધાળુઓને આંચકે લાગે તે સ્વાભાવિક છે, પણ વસ્તુ સ્વરૂપના અભ્યાસીઓને એથી કંઈ અચંબે થતું નથી કારણ કે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલા છે આમ ન વર્તે તે તેઓ અજ્ઞાનના પ્રભાવ નીચે છે- એમ શી રીતે માની શકાય ન આવા માન પ્રતિમા અને તેની પૂજાને નિષેધ કરે છે અને તેના સમર્થનમાં મુખ્ય બે દલીલ કરે છે. એક તે પ્રતિમા જ છે. અને બીજી તેની પુજામાં હિંસા રહેલી છે. આ બંને પ્રકારની દલીલને સુયુકિતપૂર્ણ અને હૃદયંગમ જવાબ આ પુસ્તકની સાથે જોડેલી
Page #66
--------------------------------------------------------------------------
________________
જિન–પ્રતિમા જિનવર સમ ભાખી
સૂત્ર ઘણું છેસાખી !
[ આગમને માનનારે પંચાંગીને પણ માન્ય કરવી જ જોઈએ?
પ્રતિમાને નહિ માનનારો વર્ગ પણ અમુક આગમને તે માને જ છે.
પ્રતિમા, એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના રૂપી આકારની સ્થાપના છે, તો આગમ એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના અરૂપી. જ્ઞાનને અક્ષરાકારે સ્થાપના છે."
શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ આકારની સ્થાપનાને નહિ માનવાની હિંમત કરી શકનાર વર્ગ પણ તેઓશ્રીના અરૂપી જ્ઞાનની અક્ષરાકાર–સ્થાપના-સ્વરૂપ આગમને નહિ માનવાની હિંમત કરી શકેલ નથી, એ વસ્તુ પણ સ્થાપનાના અપ્રતિહત પ્રભાવને જ સૂચવે છે.
મૃતિ અને તેની પૂજાને નિષેધ કરનારે વર્ગ, પીસ્તાળીસ આગમમાંથી પિતાને ઈષ્ટ એવાં બત્રીસ આગમ અને તે પણ મૂળ માત્રને જે માને છે. તેમ માનવા છતાં એ બત્રીસ આગમમાં પણ સ્થાપના-નિપાની કેટલી પ્રબળ વ્યાપકતા રહેલી છે, એ સમજાવવા માટે પરોપકારી શાસ્ત્રકાર-મહષિઓએ એ છે પ્રયાસ કર્યો નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન
શ્રી જિનેશ્વરદેવના ધમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલનમાં
'
રહેલા છે, નહિ કે માત્ર કલ્પિત યાના કલ્પિત પ્રકારના પાલનમાં ! જ્યાં દયા ત્યાં જિન ધર્મ, એવી વ્યાખ્યા જો નિરપેક્ષ હાય, તેા તે અધૂરી અને અસત્ય છે. જયાં શ્રી જિનરાજની સપૂર્ણ અને સત્ય વ્યાખ્યા છે.
આજ્ઞા, ત્યાં શ્રી જિનરાજના ધર્મ-એ
શ્રી જિનરાજની આજ્ઞા આગમામાં નિબદ્ધ છે અને આગમાના અર્થ પંચાગી યુક્ત શાસ્ત્રોમાં ગૂંથાયેલા છે. સૂત્ર, નિયુક્તિ, ચૂર્ણીિ, ભાષ્ય અને ટીકા એ પંચાંગી છે. એમાંના એક પણ અગને હિ માનનારા વસ્તુત: આગમાને જ નહિ માનનારા ઠરે છે.
સૂત્રના રચનાર શ્રી ગણધર ભગવંતા છે અને અર્થ કહેનારા શ્રી અરિહંતદેવ છે. શ્રીગણધર ભગવંતાનાં વચનાને માન્ય રાખવાં અને શ્રી અરિહંત ભગવંતાના કથનને અવગણવું, એ બુદ્ધિમત્તાનુ કાર્ય નથી, પણ પ્રધાનની આજ્ઞાને માનવી અને રાજાની આજ્ઞાને અવગણવી, તેના જેવુ વિવેકહીન કાર્ય છે.
૫૦
પ્રતિમાની વંદનીયતાના પુરાવા,
પ્રતિમા નિષેધકાએ માનેલ ખત્રીસ સૂત્રો અથવા આગમોનાં નામ નીચે મુજબ છે.
અગિયાર અ'ગ, ખાર ઉપાંગ, નંદી, અનુયાગ, આવશ્યક, દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, અને દશાશ્રુત
કધ.
આ બત્રીસ સૂત્રોમાં પણ ઠેર ઠેર સ્થાપના–નિક્ષેપાની સત્યતા, માનનીયતા અને વંદનીયતા દર્શાવેલી છે. તેની મૂકે હકીકત નીચે મુજબ છે.
શ્રી અનુગદ્વાર સૂત્રમાં પ્રત્યેક પદાર્થના ઓછામાં આછા, ‘નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ' એ ચાર નિક્ષેપા કરવાનું ફરમાન છે.
TRENNES
うまいね
શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર તથા દશ સત્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં સ્થાપનાના પણ સત્ય તરીકે સ્વીકાર કરવામાં આવેલ છે.
શ્રી આવશ્યક સૂત્રમાં ચારે નિક્ષેપાથી શ્રી અરિહંત પરમાત્માનુ ધ્યાન કરવાનું ક્રમાન છે. તેમાં ચતુવતિ સ્તવથી નામ અને બ્ય
Page #68
--------------------------------------------------------------------------
________________
અને
એવા '
પ્રકરણ-૧૦ મું
પા નિફો તથા ચેત્ય સ્તવથી સ્થાપના નિક્ષેપે શ્રી જિનની આરાધના દર્શાવી છે.
શ્રી ભગવતી સૂત્રની શરૂઆતમાં જ્ઞાનની સ્થાપના તરીકે શ્રી ગંભી લિપિને શ્રી ગણધર ભગવંતે એ નમસ્કાર કર્યો છે.
શ્રી દશ બેકલિક સૂત્રમાં સ્ત્રીનું ચિત્રામણ જેવાની સાધુને મનાઈ કરીને સ્થાપનાની શુભાશુભ અસરનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલ છે. -
શ્રી ભગવતી સૂત્રના વીસમા શતકના નવમા ઉદેશામાં લબ્ધિધર ચારણ મુનિઓએ શાશ્વત અને અશાવત એવી શ્રી જિનપ્રતિમાઓની કરેલી વંદનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. "
શ્રી સમવાયા સૂત્રમાં ચારણ મુનિ શ્રીનંદીશ્વર દ્વીપે રમૈત્યવંદના માટે જાય છે, ત્યારે સત્તર હજાર જન ઉદ્ઘપણે ગતિ કરે છે, તેવું સ્પષ્ટ વર્ણન છે.
શ્રી જિન પ્રતિમા જેમ વંદનીય છે, તેમ પૂજનીય પણ છે; માટે એ જ બત્રીસ સૂત્રોમાં નીચે પ્રમાણે પ્રમાણે મેજુદ છે. ---
શ્રી રાચપસેણીય સૂત્રમાં શ્રી સૂર્યાભદેવે કરેલી પૂજાનું વિસ્તૃત વર્ણન છે. શ્રી સૂર્યાભદેવ પરમ સમ્યગૃષ્ટિ, પરિત્તસંસારી, સુલભ બધિ અને પરમ આરાધક છે. ઈત્યાદી વર્ણને ભગવાને સ્વમુખે કહેલું છે.
શ્રી જ્ઞાતા સૂરમાં ભવનપતિ નિકાયની દેવીઓની જિનભક્તિનાં વખાણ કરેલાં છે.
શ્રી ભગવતી સૂત્રમાં ઈન્દ્રાદિકે પ્રભુ સન્મુખ કરેલાં નાટકોને પ્રશંસેલાં છે
શ્રી જીવાભિગમ સૂત્રમાં શ્રી વિજયદેવે કરેલાં નાટકની પ્રશંસા કરેલી છે.
શ્રી ઠાણંગ સૂત્રના ચોથા ઠાણામાં શ્રી નંદીશ્વર દ્વીપ પર ઘણાં દેવ દેવીઓએ પૂજા ભક્તિ કર્યાનાં વર્ણન છે.
શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિમાં શ્રી જિનેશ્વરદેવની દાઢાઓ અને અસ્થિ, દાંત પ્રમુખ અવયવ દેવતાઓ ભકિતપૂર્વક પિતાના સ્થાને લઈ જઈને પુજે છે તથા અગ્નિદાહના સ્થાને તૃપ પ્રમુખની રચના કરે છે, તેનું પ્રગટ વર્ણન છે.
કયા
કામ 4 -
--
' ','
એ
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
પ્રતિમા–પૂજન
શ્રી ભગવતી સૂત્રના દશમા શતકના છઠ્ઠા ઉદેશમાં ઈન્દ્રો પિતાની સુધર્મસભામાં શ્રી જિનદાઢાની આશાતનાને વજે છે, તેવું વર્ણન છે. 1 શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્યો કરતાં અધિક વિવેકી વર્ણવેલા છે તથા તે દેવતાઓને જીવ પૂર્વ ભવમાં તપસ્યા અને શ્રુતની આરાધના કરીને દેવલેકમાં ઉત્પન્ન થયેલા છે, તેથી તેમની કરણી અત્યંત માનનીય છે, એવું પ્રતિપાદન કરેલું છે. શ્રાવકને પણ પ્રતિમાની પુજનીયતા પ્રમાણ સિદ્ધ છે.
બત્રીસ સૂત્રોમાં જેમ દેવતાઓએ શ્રી જિનપ્રતિમાની પૂજા કર્યાન, ઉલ્લેખે છે, તેમ એજ બત્રીસ સૂત્રોમાં મનુષ્યએ કરેલી પ્રતિમા પુજાના પણ અનેક ઉલ્લેખ છે. જેમાંના કેટલાક નીચે મુજબ છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવાજક અને તેના ૭૦૦ શિષ્યએ. શ્રી વીતરાગને નમવાની અને તેમની પ્રતિમાને છોડીને અન્યને નહિ, નમવાની પ્રતિજ્ઞા કરેલી, એવું જણાવ્યું છે.
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદ શ્રાવકે અન્ય તીથી કે અન્ય દેવ દેવતા અને તેમની પ્રતિમાઓને વંદન-નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમ જણાવ્યું છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં આનંદ આદિ દશશ્રાવકનાં ચ વગેજેનું વર્ણન કરેલું છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં શ્રી જિન પ્રતિમાનું વૈયાવચ્ચ વગેરે કરવાનું ફરમાવેલું છે (અહીં પ્રતિમાનું વૈયાવચ્ચ એટલે તેના અવર્ણવાદ, હીલના, વિરાધના વગેરે ટાળવું તે છે.)
શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રોપદીની પૂજાને વિસ્તૃત અધિકાર છે. (દ્રૌપદી પરમ સમ્યગ દષ્ટિ શ્રાવિકા હતી) શાસન પ્રભાવને, એ સમ્યકત્વના આઠ આચારમાંનો એક આચાર છે. શ્રી જિનપ્રતિમાની મહત્સવપૂવ કની પૂજા, એ પણ શાસન પ્રભાવનાનું અનેક પરમ અંગે પૈકીનું એક પરમ અંગ છે. એમ શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં વર્ણવેલું છે.) શ્રી જિનપૂજામાં હિંસા કે અધર્મ નથી -- શ્રી જિનપૂજામાં હિંસા થાય છે. એમ કહીને જેઓ તેનો વિરોધ કરે છે, તેઓ માટે તેમને માન્ય બત્રીસ સૂત્રોના આધારે નીચે મુજબ હિતશિક્ષા છે.
જે જે ક્રિયામાં હિંસા હોય, તે તે ક્રિયા જો ત્યાજ્ય જ હોય, તે સુપાત્રદાન, મુનિવિહાર, સાધર્મિક-વાત્સલ્ય અને દીક્ષા મહોત્સવ
સ
:
*
*
-
-
-
-
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૦ મું
૫૩
આદિ સઘળાં ધર્મકાર્યો પણ વર્ષ ઠરશે. પરંતુ શ્રી આવશ્યક સૂત્ર શ્રી ભગવતી સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્ર વગેરે આગમમાં મુનિદાન, સાધુવિહાર અને સાધર્મિક વાત્સલ્ય વગેરે ધર્મ કાર્યો કરવાનું સાધુ તથા શ્રાવક બંનેને ફરમાન છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં રાજા કણિકે કરેલા પ્રભુના નંદન મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે.
શ્રી ભગવતી સૂત્રમાં ઉદાયન રાજાએ કરેલા ભગવાનનાં સામૈયાંએનું તથા તુંગીયા નગરીના શ્રાવકોએ કરેલ શ્રી જિનપુજાદિનું વર્ણન છે :
શ્રી વિપાક સૂત્રમાં સુબાહુકુમારનું વર્ણન છે. તેમાં મિથ્યા દષ્ટિ ગુણ સ્થાનકે રહેલા પણ તે સુબાહુકુમારે કરેલ સુપાત્રદાનથી પુણ્યબંધ તથા પરત્ત-સંસાર થયાનું કહ્યું છે. જે હિંસાના યોગથી કેવળ અધર્મ જ હેત તે સુબાહકુમારને પુણ્ય બંધની પ્રાપ્તિ તેમજ પરિમિત્ત સંસારિતાની પ્રાપ્તિ થઈ. તે કેવી રીતે બની શકત? ખરી વાત એ છે કે, જેમ દાન, તેમ શ્રી જિનપૂજા પણ પરિમિત્ત-સંસાર તથા પુણ્યધનું કારણ થાય છે.
શ્રી જિનપૂજા તથા સુપાત્ર દાનાદિ ધર્મ કાર્યોમાં આરંભ થાય છે, તે પણ તે સઆરંભ છે અને તેના ગે સંસારના બીજ અસદ્દ આરંભથી નિવૃત્ત થવાય છે, એ માટે લાભ છે. જેઓ ઘરબાર, પૈસા ટકા, કુટુંબ-કબીલા વગેરે. અસદ આરંભેથી નિવૃત્ત થયા નથી, તેઓને માટે દાન, દેવપૂજા, સાધર્મિક-વાત્સલ્ય વગેરે સઆરંભ હિત કરનારા અને કરણીય છે.
શ્રી રાયપણું સૂત્રમાં શ્રી કેશી નામના ગણધર ભતવતે પ્રદેશી રાજાને અસદ્ આરંભ ત્યજવાનું કહ્યું છે પણ સઆરંભને ત્યજવાનું કહ્યું નથી. સઆરંભમાં બે ગુણો છે જયાં સુધી સઆરંભ પ્રવર્તે ત્યાં સુધી અસઆરંભ થઈ શકે નહિ, અને સઆરંભમાં જે દ્રવ્ય વ્યય થાય, તે દ્રવ્યથી આરંભનું સેવન થાય નહિ.
દા. ત. એક ભાઈ પિતાના ખીસામાં રહેલા એક રૂપિયા મંદિરનાં ભંડારમાં નાખે છે, બીજા ભાઈ પિતાના ખીસામાંના રૂપિયા વડે મશાલાના પાન લે છે. આ બંને ભાઈઓના કાર્યમાં કર્યું કાર્ય ઉચ્ચ પ્રકારનું છે, તેને નિર્ણય વિવેકી પુરુષ તરત કરી શકે છે. તેમજ કહી દે છે કે
કમ
રૂ
.
5 ..
ને
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રતિમા પૂજન ભંડારમાં રૂપિયે ભકિતના ક્ષેત્રમાં વપરાય છે, માટે તે કાર્ય ઘણા ઊંચા મૂલ્યવાળું વિપકારી કાર્ય છે અને પોતાની જાત માટે વાપરેલે રૂપિયે એ તો સામાન્ય કોટિનું કાર્ય છે. જેને સ્વ–પરહિત સાથે લવલેશ સબંધ નથી. સ્વ દ્રવ્યના સદ્વ્યયને જ્ઞાનીઓએ આરંભનું કૃત્ય શા માટે કહ્યું છે, તે આ દાખલાથી સ્પષ્ટ થાય છે. હિંસાના ત્રણ પ્રકાર – હેતુ-સ્વરૂપ-અનુબંધ
સાધુ કે શ્રાવકનાં જેટલાં ઉત્તમ કાર્યો છે, તેમાં હિંસા નથી એવું નથી, પરંતુ એ હિંસા કર્મબંધનું કારણ નથી. કારણ કે હિંસા ત્રણ પ્રકારની કહે છે. (૧) હેતુ હિંસા (૨) સ્વરૂપ હિંસા અને (૩) અનુબંધ
હિંસા,
-
ન
-
-
-
-
-
-
અને 'કમળ
સંસારના કાર્યોની સિદ્ધિને માટે થતી હિંસા તે હેતુ-હિંસા છે, ધર્મકાર્યો માટે થતી અનિવાર્ય હિંસા તે સ્વરૂપ હિંસા છે અને મમિથ્યાદષ્ટિ આત્માથી થતી હિંસા, તે અનુબંધ હિંસા છે. તેમાં સ્વરૂપ હિંસા બંધનું કારણ નથી. "
ધર્મકાર્ય વખતે પ્રાણુને ઘાત કરવાની બુદ્ધિ નથી. રક્ષા કરવાની બુદ્ધિ છે છતાં અનિવાર્ય રીતે હિંસા થઈ જાય, તે સ્વરૂપ હિંસા છે. સ્વરૂપ હિંસા તેરમાં ગુણ સ્થાનક પર્યત ટળી શકતી નથી. પરંતુ તેને કેવળજ્ઞાનાદિ ગુણીની પ્રાપ્તિમાં પ્રતિબંધક માનેલ નથી.
હેતુ-હિંસા અને અનુબંધ હિંસા ત્યાજ્ય છે, કારણ કે તે સંસારના હેતુ ભૂત કિલષ્ટ કર્મોના ઉપાર્જનમાં હેતુ છે.
શ્રી આચારાંગાદિ સૂત્રોમાં અપવાદ પદે હિંસાદિનું સેવન કરનાર, મુનિવરેને તથા સમુદ્રના જળમાં અપકાયાદિની વિરાધના થવા છતાં શુભ ધ્યાનારૂઢ મુનિવરેને કેવળજ્ઞાન અને મુકિત પ્રાપ્ત થયાના દાખલાઓ છે.
સંયમશુદ્ધિ માટે જરૂરી સાધુ-વિહારાદિની જેમ શ્રી જિનભક્તિ આદિમાં થતી હિંસાને શ્રી જિન આગમે એ કર્મબંધ કરાવનારી માનેલ નથી. એલી દયાની નિરપેક્ષ પ્રધાનતા, એ લૌકિક માર્ગ છે. લોકોત્તર માર્ગ શ્રી જિનાજ્ઞાની પ્રધાનતામાં રહેલો છે.
T
* * *
*
*
* *
*
*
અમારા'
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૦ મું
પપ
કાકા-નાના:
શ્રીજિનશાસન સ્થાદાગભિત છે. સુવિવેકપૂર્વકના આશયભેદથી. હિંસા પણ એહસો બની જાય છે. આત્મભાવ હણાય તે હિંસા છે પણ જેનાથી આત્મભાવ ન હgય તે હિસા નથી
દાન, દેવ-પૂજા, પ્રતિક્રમણ, પૌષધ, સાધુવિહાર અને સાધર્મિક વાત્સલ્ય વગેરે આત્મભાવને નહિ હણનારી ક્રિયાઓ છે અને એથી પરંપરાએ તે સંપૂર્ણ અહિંસા છે અને અંતે મુક્તિ પમાડે છે.
મુક્તિનાં સાધનેનું સેવન કરતાં થઈ જતી અનિવાર્ય હિંસા આત્મભાવને હણનારી થતી નથી, આ સમજણ જેઓને આવી નથી, તેઓ ધર્મબુદ્ધિએ જ અધર્મનું સેવન કરનારા બને કે અધર્મના સેવનને જ ધર્મનું કારણ માનનારા થાય, તે તેમાં નવાઈ જેવું નથી.
શ્રી જિનપૂજા એ દાનાદિ શુભ કાર્યોની જેમ જ આત્મભાવને વિકસાવનાર છે, તેથી હિંસાના નામે તેનાથી દૂર ખસવું કે અન્યને ખસેડવા તે આમહિત ઘાતી પગલું છે.
--*
* *
અને
DERSLEUX881828889898989 1988
મંદિર જવાનું ફળ "सप त्तो जिणभवणे पावइ छम्मासिफल पुरिसो । सवच्छरि तु फल दारदेस टिठओ लहइ ।।
અર્થ :- શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલે પુરુષ છ માસના ઉપવાસના ફળને પામે છે અને દ્વાર દેશે (ગભારા પાસે) પહેચેલે પુરુષ બાર મહિનાના ઉપવાસના ફળને પામે છે. વળી‘पयाहियेण पावइ वरिस सयौंफलतओ जिणे महिए। पावड वरिस सहस्सं, अणंत पुण्ण जिणे थुणिए ॥
અર્થ :–પ્રદક્ષિણા દેવાથી સે વર્ષના ઉપવાસના ફળને પામે છે છે. શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના એ ફળને પામે છે અને શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાથી જીવ છેઅનંત પુણ્યને ઉમ્મત કરે છે. B%8X3aBWEBDS SSSSSSS SS SSSSSSB ,
Page #73
--------------------------------------------------------------------------
________________
મૂતિને અમાન્ય કરવાથી થતા ગેરફાયદા
અને માન્ય કરવાથી થતા ફાયદા
મૂર્તિને નહિ માનવાથી થતાં નુકસાન
વિદ્યમાન વિશ્વ જેટલી જ પ્રાચીન મૂર્તિને નહિ માનવાના કારણે ૩ર ઉપરાંત આગમોથી પૂર્વ ધરોએ બનાવેલી નિયુક્તિ વગેરે જ્ઞાનના સમુદ્ર સમાન મહાશાસ્ત્રોથી અને તેના ઉત્તરમ સંબંધથી વંચિત રહેવું પડે છે તથા આગમનાં સૂત્રોને અને ગ્રંથકર્તા પ્રામાણિક મહાપુરુષોને અપ્રામાણિક કહી, જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતનાનું ઘર પાપ ઉપાર્જન કરવાનું થાય છે.
મૂર્તિને નહીં માનવાથી શ્રી જિનાલયે જવાનું રહેતું નથી, તેથી જિન ધર્મની અતિ અગત્યની કડી સાથે સંબંધ સર્વથા છૂટી જાય છે. જિનદર્શનની સ્પર્શના માટે જરૂરી ભૂમિકાનું ઘડતર અટકી જય છે. પછી ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાની વાત પિકળ બની જાય છે
છ-સાત માસનું બાળક લાખ પ્રયત્ન પણ સ્વયમેવ ચાલી શકતું નથી, તેને માતા કે વડીલની આંગળી અથવા ચાલગાડીની જરૂર પડે જ છે. તેમ છમસ્થ માત્રને ધર્મના માર્ગમાં ચાલવા માટે, શ્રી જિન મૂર્તિની જરૂર પડે જ છે. છતાં તેને ઈન્કાર થાય છે, એટલે તેવા આત્માએ આત્મવિકાસની સઘળી તકે ગૂમાવી દે છે.
અને
કકકકક ,
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ સુ
૫૭
મૂર્તિને નહિ માનવાથી યાત્રાર્થે તીર્થ ભૂમિમાં જવુ વગેરે આપે।આપ અધ થઈ જાય છે, તેથી તીર્થ ભૂમિમાં યાત્રા નિમિત્ત જવાથી જે ફાયદા થાય છે, તેનાથી પણ વંચિત રહેવાનું થાય છે. તીર્થ ભૂમિએ જવાથી તેટલા વખત ગૃહકાય, વ્યાપાર, આરભ, પરિગ્રહાદિથી સ્વાભાવિક નિવૃત્તિ થાય છે અને બ્રહ્મચર્ય પાલન તથા શુભ ક્ષેત્રોમાં દ્રવ્ય વ્યયાદિ વડે પુછ્યાપાન વગેરે થાય છે.
અધ્યાત્મ ભાવથી રસાયેલાં તીર્થક્ષેત્રોમાં જનારને અનાયાસે પણ વિચાર શુદ્ધિ આદિના લાભ થાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યપૂજા છૂટી જાય છે, તેથી દ્રવ્યપૂજા નિમિત્તે પણ જે શુભ દ્રવ્યવ્યય થયેા હતેા, તથા ભગવાનની સમક્ષ સ્તુતિ, સ્તાત્ર, શૈત્યવંદનાદિ થતાં હતાં, તે બધ થઇ જાય છે. અને શ્રી જિનમ ંદિરે જઇને પ્રભુભક્તિનિમિત્તે પાતાનાં દ્રવ્ય અને સમયને સદુધયોગ કરનારાં પુણ્યવાન આત્માઓની ટીકા અને નિન્દા કરવાનુ બાકી રહે છે. તેથી કિલષ્ટ કર્મની ઉપાર્જના અને બેધિ દુલભતા આઢિ મહાન દોષોની પ્રાપ્તિ થાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જસંધના અકયને મોટો ફટકો પડે છે અને એક જ ધર્મ ને માનનાર વ્યક્તિઓમાં ધનિમિત્તે કુસ પનાં ઝેરી ખીજ વવાય છે.
મૂર્તિને નહિ માનવાથી શ્રી જિનેશ્વર દેવના ચાર પૈકી એક નિક્ષેપાની અવહેલના થાય છે, જે અવહેલના બાકીના ત્રણે નિક્ષેપાની અવહેલનામાં પરિણમ્યા સિવાય રહેતી નથી. આથી પણ ઘણા ગંભીર અને મોટા તાત્ત્વિક ગેરલાલા મૂર્તિને નહિ માનવાથી થાય જ છે. જેમાં મેટામાં મેટું નુકશાન અર્થાત્ કૃતઘ્નતા પેાષાય છે. વ વવા એસીએ તે હજારા પાનામાં પણ ન સમાય એટલા ગેરલાભ-મૂર્તિને નહિ માનવામાં રહેલા છે.
શ્રી જિનપૂજનનેા અપરંપાર મહિમા
શ્રી જિન પ્રતિમા સાક્ષાત્ શ્રીજિનરાજ તુલ્ય -વિલેપન વગેરેના મહિમા નીચેના લેાકમાં છે.
'स' पमजणे पुन्न', सहस्स च विलेवणे । સચત્તદમ્નિયા માહા, અન ́ત'નીચવાયદ I'
છે. તેના પ્રમાન
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રતિમા-પૂજન
શ્રી જિનબિંબનું પ્રમાર્જન કરવાથી સે ગણું ફળ મળે છે. શ્રી બિંબનું વિલેપન કરવાથી હજારગણું ફળ મળે છે. શ્રી જિનબિંબને સુગંધી પુષ્પોની માળા પહેરાવવાથી લાખગણું ફળ મળે છે અને શ્રી જિનબિંબ સન્મુખ ગીત-નૃત્યાદિ વડે ભાવભકિત કરવાથી અનંતગણું ફળ મળે છે. પ્રભુદર્શન કરતાં જે ફળ મળે છે તેના કરતાં ઉત્તરોત્તર અધિક ફળ આ રીતની શ્રી જિનભક્તિ કરતાં મળે છે, એ આ લોકને ભાવાર્થ છે.
આ જ વાતને સરળ ગુજરાતી પદ્યમાં રજુ કરતાં શ્રી જ્ઞાનવિમળ સૂરીશ્વરજી ફરમાવે છે કે
જિનવરબિંબને પૂજતાં, હોય શતગણું પુણ્ય સહસગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય – ૧ લાખગણું ફળ કુસુમની, માળા પહેરાવે અનંતગણું ફળ તેહથી, ગીત ગાન કરાવે – ૨ તીર્થંકર પદવી વરે, જિનપૂજાથી જીવ, પ્રીતિ ભક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ – ૩ જિન પડિમાં જિન સારિખી, સિદ્ધાન્ત ભાખી, નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમ દાખી – 3 ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ, દરિશન કેરું બીજ છે. એહમાં નહિ સંદેહ - ૫ જ્ઞાનવમળ પ્રભુ તેહને, હોય સદા સુપ્રસન્ન, એહી જ જીવિત ફળ જાણીએ, તેહી જ ભવિજન ધન–૬.
તે ભવ્ય આત્માને ધન્ય છે. જે નિત્ય અપૂર્વ ઉલ્લાસપૂર્વક ઉત્તમ દિવ્ય વડે ત્રિજગપતિ શ્રી જિન-પ્રતિમાની શાસ્ત્રીય વિધિ પ્રમાણે પૂજા ભકિત કરે છે.
શાન્ત-રસના મહા–સાગર સમી શ્રી જિન પ્રતિમાના દર્શન કર વાથી જે ફળ મળે છે, તેના કરતાં અધિકાધિક ફળ તે પ્રતિમાજીને અંગલૂછણાં, ચંદનને લેપ વગેરે કરવારૂપ ભકિતથી મળે છે.
અહીં જે ફળનું વર્ણન કર્યું છે એટલું તે શ્રી જિનપ્રતિમાની ભક્તિથી મળે જ છે. જ્યારે તે સમયે પરણામની ધારા વિશુદ્ધ થતાં અધિકફળ પણ શ્રીજિનપૂજકને મળ્યાના દાખલા છે તેમજ મળતું હોવાના શાસ્ત્રીય પ્રમાણે છે. તે ફળ એટલે કરડે વર્ષે પણ ધરાશાયી
.
૬
' ,
,
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૧મું
પટ
કામ ?'
5. * * *
*
*
*
*
ન થાય તેવી કર્મની દિવાલને ૪૮ મિનિટની અંદર નામશેષ કરી દેવારૂપ ફળ ! આવું ફળ એક મિનિટથી ઓછા સમયમાં પણ મળી શકતું હોઈને અહીં ૪૮ મિનિટની અંદર લખ્યું છે,
શ્રી જિનપ્રતિમાને સ્વયં શ્રી જિનરાજ તુલ્ય જેવાની સમ્યગદષ્ટિવાળા આત્માઓ પૈકી અનેક આત્માઓ આવા ફળને પ્રાપ્ત કરીને અજરામર પદને વર્યા છે.
કોઈ ચક્રવતને ભેટતાં સામાન્ય પ્રજાજનને જે અપૂર્વ હર્ષઉલ્લાસ-પ્રમોદ વિસ્મય વગેરે થાય છે, તેના કરતાં ચઢીયાતા હર્ષઉલ્લાસ પ્રદ-વિમય ત્રણ જગતના નાથે શ્રી જિનેશ્વરદેવ સમાન તેમની પ્રતિમાજીને ભેટતાં આપણને થાય, તે કમેને કચરઘાણ કરી નાખનાર આત્મબળ જરૂર મુસ્કુરાયમાન થાય.
ત્રણ જગતના નાથના ભવ્યાતિભવ્ય દરબારમાં પગ મૂકતાંની સાથે જેમના મનનો સેર હર્ષિત થઈને નાચવા માંડે છે, તેમને રાગ-દ્વેષ નચાવી શકતા નથી પણ તેવાં નિમિત્ત મળતાં તેઓ સમતા જાળવી શકે છે. સમતા એ કેટલી મૂલ્યવાન ચીજ છે, તે જાણનુર સુજ્ઞ પુરૂષ શ્રી જિનપ્રતિમાની ભકિતની પ્રત્યેક તકને લાખેણું સમજીને તેને સમુચિત લાભ લેવામાં ભાગ્યે જ પ્રમાદ કરે છે. પ્રતિમા–પૂજનથી થતા ફાયદા
શ્રી જિન પ્રતિમાની પૂજાથી થતા ફાયદાઓની પણ થોડીક ગણત્રી કરી લઈએ.
હંમેશાં પૂજા કરનાર આત્મા પાપભીરુ બને છે. તેથી તેનાં અનીતિભર્યા. અપકૃત્યો કરવાના માઠા સંસ્કારે આત્મામાંથી ધીમેધીમે નાબુદ થાય છે. નિરંતર છેડે પણ સમય દેવાધિદેવના ગુણગાન કરવાનો અવસર મળે છે, તેથી થોડી-ઘણુ પણ અંત:કરણની વિશુદ્ધિ - છે.
હમેશાં પૂજા કરનારનું થોડું ઘણું દ્રવ્યુ પણ એજ શુભ ક્ષેત્રમાં ખર્ચાય છે અને તેથી પુણ્યબંધ થાય છે. અનીતિ, અન્યાય અને આરંભથી ઉપાર્જન થયેલું દ્રવ્ય પણ, જે અનીતિના ત્યાગની ભાવનાપૂર્વક અને પશ્ચાત્તાપાદિપૂર્વક મંદિરાદિ બંધાવવામાં વપરાય, તે તેથી દુર્ગતિ અટકે છે. મંદિરાદિ બંધાવવાથી લાખો મનુષ્ય તેને લાભ લે છે.
*
કન
*
ક
-
1
*
* ** *
-
માંt :*
- -
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
*
*
*
ધનને લાભ અને વ્યય-ઉભય કર્મબંધનું કારણ હોવા છતાં મંદિરાદિ બંધાવવામાં તેને ઉપયોગ થવાથી, કર્મ નિર્જરાનું કારણ બની જાય છે.
હંમેશાં પ્રતિમા પૂજવાથી તીર્થયાત્રા કરવાની શુભ ભાવના રહે છે. તીર્થયાત્રા કરવાથી ચિત્તની નિર્મળતા, શરીરની નિરગીતા અને દાન, શીલ તથા તપની વૃદ્ધિ વગેરે મહાન લાભ પ્રાપ્ત થાય છે. માંદગી વગેરેના કારણે સેવા-પૂજા ન થાય ત્યારે પણ ભાવના સેવાપૂજાની જ રહે છે અને તેથી કદાચિત મરણ પણ થાય, તોય જીવની શુભ ગત થાય છે.
મઘમઘતાં પુષ્પોથી લચેલી લતાઓના મંડપમાં બેસનારને અનાયાસે તેની સુવાસ વગેરે માણવા મળે છે, તેમ નિત્ય પૂજા કરવા જિનમંદિરે જનારને ત્યાંના દિવ્ય, પવિત્ર, શાન, ભક્તિસભર વાતાવરણને અનાયાસે પણ લાભ મળે છે.
શું ઘર કે શું રાજમહેલ ! આવા બધાં નિવાસસ્થાનનાં વાતાવરણ રાજસિક હોય છે, જ્યારે શ્રી જિનમંદિરનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય છે, તેથી ત્યાં નિત્ય જનારમાં સાત્વિકતા પ્રગટે છે.
ગૃહસ્થોના આત્મ કલ્યાણ માટે મંદિર અને મૂર્તિ મુખ્ય સાધન છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે આરંભમાં આસક્ત થયેલા, છ કાચ જીવના વધથી નહિ બચેલા અને ભવાટવીમાં ભટકતા ગૃહને દ્રવ્યસ્તવ એજ આલંબનભૂત છે !
આવા આવા અગણિત લાભેના ભાગી બનવા માટે અન્ય કોઈ ન બની શકે, તો પણ શ્રી જિનેશ્વર દેવેની પ્રતિમાના પૂજન માટે તે દરેકે દરેક કલ્યાણકાંક્ષી મનુષ્ય તત્પરતા કેળવવી જ જોઈએ,
આ માનવભવમાં શ્રી જિનપૂજાની પવિત્ર અને કલ્યાણકર પ્રવૃત્તિ આચરવામાં લેશમાત્ર પ્રમાદ કરે-એ વિવેકી જનેને માટે ઉચિત નથી.
શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના અગણિત લાભને સમજવા માટે શાસ્ત્રોમાં ઘણું ઘણું વિવેચન છે. તેમ છતાં અનેકવિધ કારણેસર જેઓ તેમાંથી સાર ગ્રહણ કરવામાં પાછા પડે છે, તેવા આત્માઓને હવે પછી પ્રસ્તુત પ્રશનોત્તરાત્મક વિવેચનથી પણ ઘણો લાભ થવા સંભવ છે. તેથી તેને વારંવાર વાંચવા-વિચારવાની ભલામણ છે.
*
*
*
* -- -- .
v
a
કા
,
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજનની શાસ્ત્રીયતા, વૈજ્ઞાનિકતા અને બુદ્ધિગમ્યતાને સિદ્ધ કરનારી પ્રેરક–બાધક પ્રશ્નોતરી ૧-૨
૧૨ D ચાર નિક્ષેપ
-નિક્ષેપાનું વિસ્તૃત નિરૂપણ પ્રશ્ન-૧. ચાર નિક્ષેપાનાં નામ અને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શું ? ઉત્તર : શ્રી અનુગદ્વાર સૂત્રમાં શાસકાર મહર્ષિ ફરમાવે છે કે
થ ચ નાના, નિવણે નિવ નિરવ . जत्थ वि य न जाणेज्जा, चउक्कय निकिष य तत्थ॥"
અર્થ - જ્યાં જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે, ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપો કરવા અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણી શકાય, ત્યાં તે વસ્તુમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપ તે. અવશ્ય કરવા. * તાત્પર્ય એ છે કે જગતનાં તમામ દ્રવ્યો, નવે તો, પાંચે પરમેષ્ટિઓ અને નવે પદે આ દરેકમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તે અવશ્ય ઉતારી શકાય છે. કઈ પણ વસ્તુનું સ્વરૂપ જાણવા માટે સામાન્ય પણે ઓછામાં ઓછા ચાર નિક્ષેપા અવશ્ય કરવામાં આવે છે. તે આ પ્રમાણે (૧) નામ નિક્ષેપ-વસ્તુના આકાર અને ગુણથી રહિત નામ, તે નામ
નિક્ષેપ કહેવાય છે. (૨) સ્થાપના નિક્ષેપ-વસ્તુના નામ તથા આકાર સહિત, પરંતુ ગુણ . રહિત, તે સ્થાપના–નિક્ષેપ કહેવાય છે,
કરનાર
વિક
છે
* * *
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
તુના નામ, આકાર :
(૩) દ્રવ્ય નિક્ષેપ-વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અના
ગત ગુણ સહિત, પરંતુ વર્તમાન ગુણરહિત, તે દ્રવ્યનિક્ષેપ
કહેવાય છે. (૪) ભાવ નિક્ષેપ-વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણ સહિત,
તે ભાવ નિક્ષેપ કહેવાય છે. • દાખલા તરીકે-શ્રી જિનેશ્વર દેવનાં મહાવીર વગેરે જે નામો તે નામજિન. તેમની પ્રતિમા તે સ્થાપના જિન. જિન-નામ-કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવના જીવ, તે દ્રવ્ય જિન અને સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે બિરાજમાન સક્ષાત્ શ્રી જિનેશ્વરદેવ,તે ભાવ જિન કહેવાય. આ રીતે શ્રી જિનેશ્વરદેવના ચાર નિક્ષેપ સમજવા.
આ ચાર નિક્ષેપાના અભાવે, કોઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ.
જગતમાં શશ-શંગ (સસલાને શિંગડું) નથી, તે તેને વાચક શુદ્ધ શબ્દ પણ નથી કે, જે શબ્દ વડે તેનો બોધ થઈ શકે. જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કઈ પ્રકારે બની શકે નહિ, જેને જોવાથી શશ શગની બાધ થાય.”
જેનું નામ અને આકાર ઉભય હોય નહિ, તેની પૂર્વાપર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હોય નહિ અને જ્યાં નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણેનો અભાવ હોય, ત્યાં વસ્તુને ભાવ કે ગુણ તે હોય જ ક્યાંથી ? માટે નામાદિ નિક્ષેપ વિનાને કોઈ પદાથ આ જગતમાં અસ્તિત્વ ધરાવેતે જ નથી, એટલે દ્રવ્યાદિ ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ-નિપાને માનવાની વાત. એ શશ-શંગવત કલ્પિત છે. " જેનું નામ, તેની સ્થાપના ! જેની સ્થાપના, તેનું જ દ્રવ્ય ! અને જેનું દ્રવ્ય, તેને જ ભાવ-એમ પ્રત્યેક પદાર્થમાં ચારે નિક્ષેપ એકી સાથે રહેલા છે.
પ્રશ્ન-ર પ્રત્યેક નિપાનું વિસ્તાર પૂર્વક સ્વરૂપ શું છે ? " : ઉત્તર-કઈ પણ વસ્તુની પ્રથમ પીછાણ, કરવી હોય, ત્યારે સૌથી પહેલાં તેનું નામ જાણવાની જરૂર પડે છે, તે નામ નિક્ષેપ. નામ જાણ્યા
* નવરાત-જાત ન
ર
Page #80
--------------------------------------------------------------------------
________________
ન-
૪-* * * *
* *
પ્રકરણ ૧૨ મું પછી તે જ વસ્તુની વિશેષ પિછાણ કરવી હોય, ત્યારે તેની આકૃતિ, આકાર કે સ્થાપના જાણવાની જરૂર રહે છે, તે સ્થાપના નિક્ષેપ. - તે જ વસ્તુ સંબંધી તેથી પણ વધારે જ્ઞાન મેળવવું હેય. તે તેના ગુણ-દેષને જણવવા વાળી તેની આગલી–પાછલી અવસ્થાનું નિરીક્ષણ કરવું પડે છે, તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે.
અને એ ત્રણે નિક્ષેપાના સ્વરૂપને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ જે વસ્તુ, તેને ભાવ-નિક્ષેપ કહે છે. ભાવ-નિક્ષેપનું યથાર્થ જ્ઞાન થવા માટે, પ્રથમના ત્રણે નિક્ષેપાના જ્ઞાનની જરૂર છે.
જંગલમાં અમૂલ્ય વનસ્પતિઓ હોવા છતાં, જે વનસ્પતિઓના નામ, આકારાદિનું જ્ઞાન નથી હતું, તેના ગુણની પણ ખબર નથી પડતી. જે બાળકને સમલ કે સર્પ વગેરે વિષય વસ્તુનાં નામ, આકાર વગેરેની ખબર નથી, તે બાળક સાક્ષાત સમલ કે સર્પથી બચી શકતો નથી. આથી એ સિદ્ધ થાય છે કે ભાવનું સાક્ષાત્ ભાન કરાવનાર એકલો ભાવ નથી, પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા–એ સઘળું મળીને જ, કોઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બાધ કરાવે છે. - કેવળ ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વગેરે નિક્ષેપને માનવાની ના પાડે છે, તેઓને કોઈ દુષ્ટ માણસ પિતાની પૂજ્ય કે પ્રિય વ્યક્તિનું નામ લઈને નિંદા કરે કે તિરસ્કાર કરે, તે શું ગુસ્સે થતું નથી ? અથવા તે જ પૂજ્ય કે પ્રિયની તારીફ કે પ્રશંસા કરે, તે રાજી થતો નથી ? અવશ્ય થાય છે. આથી નામ નિક્ષેપ નકામે છે, એમ કહેવું તે ખોટું છે.
તે જ રીતે પિતાના પૂજ્ય આદિની છબી કે પ્રતિકૃતિને કોઈ વિત કરે છે, અથવા તેના ઉપર ડામર પડે તેને લાત મારે, તેના પર થુંકે, તો તેનાથી મૂતિને નહિ માનનારા ઓ પણ રાતા પીળા થઈ જાય છે. આ હકીકત સ્થાપના નિક્ષેપાની યથાર્થતા પૂરવાર કરે છે. તેમજ સ્થાપના નિક્ષેપ નકામો હોવાની વાતને બેટી ઠરાવે છે.
નામ અને સ્થાપનાની જેમ પોતાના પૂજ્ય વગેરેની પૂર્વાપર અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રેષ કે આનંદ પેદા થાય છે અને પૂજ્યના સાક્ષાત્ અવર્ણવાદ સાંભળવાથી તેના રાગી લેક અવશ્ય દુ:ખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પામે છે. તેથી ચારે નિક્ષેપ
. - -
- -
-ક પ્રાન ખા
* *
કાર
બી-નવીન " -*
':
-
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન એમાં જુદી-જુદી અસર નિપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે, . એમ સ્પષ્ટ થાય છે. (૧) નામ નિક્ષેપ
કઈ પણ વસ્તુના સંકેત કરેલા નામના ઉચ્ચારણથી તે વસ્તુને બોધ કરાવવો તે પ્રથમ નામ નિક્ષેપાને વિષય છે.
શ્રી ઋષભદેવસ્વામી આદિ વીસ તીર્થકરોનાં નામ, તેઓનાં માતા પિતાઓએ જન્મ વખતે પાડેલાં હોય છે, તેમાં કારણ તેમના ગુણે નથી, કિન્તુ માત્ર ઓળખવાનો સંકેત છે. નામ પાડવામાં જે ગુણ એ જ કારણ હોય, તે બધા તીર્થંકરે સમાન ગુણવાના હોવાથી બધાનું એક જ નામ પડવું જોઈતું હતું. સમાન ગુણવાળાનાં અનેક નામો તે જ પડી શકે, કે જે નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર વગેરેની ભિન્નતા ઉપર પણ લક્ષ્ય આપવામાં આવે !
ચોવીસે તીર્થકર દેના ગુણ સમાન હોવા છતાં, પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વગેરે ભિન્ન ભિન્ન હતાં. તે જ રીતે એક જ નામની અનેક વસ્તુઓ જ્યાં હોય છે, ત્યાં પણ તે નામ વડે જે કોઈ અમુક વસ્તુને બોધ થાય છે, તેનું કારણું પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર વગેરેની ભિન્નતા છે. જેમકે “હરિ એ બે અક્ષરનું નામ છે.. પણ તેનાથી અનેક વસ્તુને સંકેત થાય છે.
“હરિ એ શબ્દ કહેતાં કૃષ્ણ, સૂર્ય, વાનર, સિંહ અને અધ. વગેરે અનેક વસ્તુઓને બેધ થવે શક્ય હોવા છતાં, તેમ નહિ થતાં માત્ર કૃષ્ણને જ બંધ થાય છે. તેનું કારણ તે શબ્દ (હરિ) બેલનારને અભિપ્રાયુ “કૃષ્ણને કહેવાનું છે, તે છે.
એ જ રીતે સૂર્યને મતલબથી બહાર શબ્દ બેલતાં માત્ર સૂર્યનું જ્ઞાન થાય છે, પણ કૃષ્ણાદિ બીજી વસ્તુઓનું જ્ઞાન થતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે-અનેક સંકેતવાળું એક નામ જુદા-જુદા સંકેતને બધ કરાવવાની જે શક્તિ ધરાવે છે, તેનું કારણ એકલે. નામ નિફ્લેમે-નથી, પણ તે નામની સાથે બીજા બધા નિક્ષેપાને. થતબધ છે. - બીજા એક દષ્ટાન્ત રૂપે કેટ' શબ્દ લઈએઃ “કેટ’ શબ્દથી પહેરવાને ડગલે, શહેરને ફરતે ગઢ, શરીરની ગરદન વગેરે અનેક અને બેધ
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
થાય છે. પરંતુ જ્યારે ડગલાના ઉદ્દેશથી “કેટ' શબ્દ વાપરવામાં આવે છે, ત્યારે પાછળના બે અર્થોને બંધ થતું નથી એ જ રીતે ગઢના હેતુથી “કેટ’ શબ્દ વાપરતાં ડગલા વગેરેનું જ્ઞાન થતું નથી અને ગરદનના ઉદ્દેશથી કેટ’ શબ્દ વાપરતાં, ગઢ વગેરેનું જ્ઞાન થતું નથી. તેનું કારણ તે ત્રણે વસ્તુના ચાર જુદા-જુદા નિક્ષેપાએ સિવાય બીજું
*
* *
*
*
અહી એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે- પ્રથમના ત્રણ નિક્ષેપ તેઓના જ વંદનીય અને પૂજનીય છે, કે જેઓને ભાવ નિક્ષેપે વંદનીય અને પૂજનીય છે. અને એ જ કારણે શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઉવવાઈ સૂત્ર અને શ્રી રાયપસેણિ વગેરે સૂત્રોમાં શ્રી તીર્થંકર દે. અને બીજા પણ જ્ઞાની મહષિઓને નામ-નિક્ષેપે વંદનીય છે, એમ ફરમાવ્યું છે.
આગમગ્રંથોમાં તે-તે સ્થળેએ ફરમાવ્યું છે કે- શ્રી અરિહંત ભગવંતેના નામ ગોત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે.
નામ નિક્ષેપાનું મહત્ત્વ જણુંવવા માટે શ્રી ઠાણુગ સૂત્રના ચોથા અને દસમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે
“વિશે હવે નરે, ત નહીં નામ , ટવ , વવसच्चे, भावसच्चे । तथा दसविहे सच्चे पन्नते, तजहा जणवय सम्मयठवणा, नामे रुवे पडुच्च सच्चे च । ववहारभावजोगे; दसमे उवम्म
- જન
અર્થ :- ચાર પ્રકારના સત્ય કહ્યા છે : નામ સત્ય, સ્થાપના સત્ય, દ્રવ્ય સત્ય અને ભાવ સત્ય તથા શ્રી તીર્થકર દે એ દસ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે. જનપદ સત્ય, સમ્મતસત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહારસત્ય, ભાવસત્ય, ગસત્ય અને ઉપમા ત્ય,
આ રીતે બે ચાર અક્ષરોના નામની મહત્તા અને મહાન ફળની સિદ્ધિ થાય છે, એવું શાસ્ત્રકાર મહર્ષિઓએ સ્થાને-સ્થાને પ્રતિપાદન કરેલું છે. તો પછી શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપનું તાદૃશ્ય ભાન કરાવનાર, તેઓશ્રીની શાન્ત આકારવાળી ભવ્ય મૂર્તિનું દર્શન-પૂજન કરવાથી અનેક ગુણવાળું અધિક ફળ મળે તેમાં આશ્ચર્ય શું છે ?
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન
દશ સત્યાનુ સ્વરૂપ :
જનપદ્મ સત્ય :- પાણીને કાઈ દેશમાં પય કહે છે, કોઈ દેશમાં પીરચ કહે છે, કોઈ દેશમાં ઉક કહે છે અને કોઇ દેશમાં જળ કહે છે, વગેરે જનપદ—સત્ય છે,
સમ્મત સત્ય :- કુમુદ, કુવલયાદિ પુષ્પા પણ પ`કથી ઉત્પન્ન થાય છે, છતાં પ’કજ શબ્દ અરવિંદ કુસુમને જ જણાવે છે, તે સમ્મત સત્ય સ્થાપના સત્ય :- પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ મૂર્તિ, આઈલ પેઇન્ટ ફોટા, ૧-૨-૩-૪ આદિ આંકડાની સ્થાપના, ચલણી સીક્કા ઉપર સરકારની છાપ આદિ સ્થાપના સત્ય છે.
નામ સત્ય – કુળની વૃદ્ધિ ન કરતા હોય તેા પણ ‘કળવું ન’ વગેરે નામ તે નામ સત્ય,
:
રૂપ સત્ય :- વ્રતના ગુણ ન કરતા હોય અને કેવળ લિગ માત્રથી વ્રતી કહેવાય. તે રૂપસત્ય.
પ્રતીત્ય સત્ય :- અનામિકા આંગળી, કનિષ્ઠાના સંબંધથી દીઘ કહેવાય અને મધ્યમાના સંબંધથી હૂસ્ત્ર કહેવાય, તે પ્રતીત્ય સત્ય.
વ્યવહાર સત્ય :- પર્યંત ઉપર તૃણાદિ મળવા છતાં પર્યંત ખળે છે.' એમ કહેવું. પાણી ઝમે, તા પણ કહેવુ` કે- ઘડો ઝમે છે ! આ સવ વ્યવહાર સત્ય છે.
ભાવ સત્ય :- બગલા ઉજળા છે અને ભમરા કાળા છે, એમ કહેવાય છે. પરંતુ બગલા અને ભમરામાં પાંચે વર્ષ છે, છતા તે તે વર્ણ વિપુલ પ્રમાણમાં હોવાથી અગલા ઉજળા અને ભમરા કાળા કહેવાય છે, તે ભાવ સત્ય છે.
ચાગ સત્ય :- દડના ચેાગે દડી, છત્રના ચાગે છત્રી વગેરે થન તે ચૈાગ સત્ય.
ઉપમા સત્ય :- સમુદ્ર સરખુ` તળાવ વગેરે કથન તે ઉપમા સત્ય છે. (૨) સ્થાપના નિક્ષેપ
જો વસ્તુનુ નામ માત્ર સાંભળવાથી વસ્તુના મેધ અને ભક્તિ થવા સભવ છે, તેા પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે, તેનાથી અધિક મેધ અને ભક્તિ થાય તે સ્વાભાવિક છે. નામ નિક્ષેપ જેમ શાસ્ત્ર સિદ્ધ છે, તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
૬૭
શ્રી અનુગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારે, સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. કાષ્ટમાં, ચિત્રમાં, પિથીમાં, લેપ કર્મમાં, ગુંથનમાં, વેષ્ટન કિયામાં, ધાતુના રસ પૂરવામાં, અનેક મણિકાના સઘાતમાં, શુભાકાર, પાષાણમાં અને કોડામાં.
આ દશ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયા વાળા પુરુષનો અભેદ માની, હાથ જોડેલા અને ધ્યાન લગાવેલા આવશ્યક ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂત્રને પાઠ લખ, તે સ્થાપના આવશ્યક કહેવાય છે.
હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરનારનું રૂપ જો સદ્ભાવ-સ્થાપના છે, તે પછી પદ્માસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનાકૃતિવાલી શ્રી જિનમુદ્રાસૂચક પ્રતિમા સ્થાપના-જિન કેમ કહેવાય નહિ ?
જે પ્રતિમા સ્થાપના જિન નહિ, તો પૂર્વોક્ત સ્વરૂપ આવશ્યક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ અને એમ કરવા જતાં શ્રી અનચાગ દ્વાર સૂત્રના પાઠને અપલા ૫ જ થાય.
સૂત્રના પાઠનો લોપ કે અ૫લાપ જેને ન કરે , તેને તે શ્રી જિન સ્વરૂપ પ્રતિમાને “સ્થાપના-જિન તરીકે નિઃસંશય પણે સ્વીકારવી જ પડશે.
જે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તો જૈનધર્મના તમામ સૂત્ર–સિદ્ધાન્ત પણ નકામાં થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરાગ પરમાત્માના અરૂપી-જ્ઞાનના અંશરૂપી અક્ષાની સ્થાપના જ છે. અને જે સત્ર-સિંદ્ધાન્તને લેપ જ થઈ જાય, તે પછી જૈનધર્મને પણ લેપ જ થાય. એટલે જેઓને સર્વ જીવહિતકર ધર્મના લેપક ન બનવું હોય, તેઓને સ્થાપનાની અવગણના કરવી, કોઈ પણ રીતે ન જ પાલવે.
જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાએલા છે, તેમ સ્થાપનાની સાથે પણ ચારે નિક્ષેપો જાડાયેલા છે. જે એમ ન હોય તે કૂતરાનું ચિત્ર જોતાં બિલાડાનું જ્ઞાન થવું જોઈએ અને બિલાડાનું ચિત્ર જોતાં કુતરાનું જ્ઞાન થવું જોઈએ પરંતુ કૂતરાનું ચિત્ર જોતાં કૂતરાનું જ જ્ઞાન થાય છે પણ બીજા કોઈનું નહિ તેનું કારણ એ છે કે, તે ચિત્ર જોતાંની સાથે જ કૂતરાના ચારે નિક્ષેપાનું ભાન થાય છે. જેનું ચિત્ર જોવામાં આવે છે, તેના ચારે નિક્ષેપા મનની અંદર ખડા થઈ જાય છે. જે તેમ
પાકાં જ
ન્મ
*.
-
- -
- -
* * * *
*
*
*
*
* * *
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
ટ
ન થતું હાય, તા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમા જોતાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થવું જોઇએ. કારણ કે ખ'નેના ભાવ નિક્ષેપ એક સરખા છે. ભાવ નિક્ષેપ એક સરખા હૈાવા છતાં, એક શ્રી તીર્થં કર દેવની મૂર્તિ જોવાથી અન્ય શ્રી તીર્થંકરદેવાના બેધ થતા નથી, તેમાં કારણ તરીકે એ મુર્તિની સાથે જોડાયેલા અન્ય નિક્ષેપાએ છે.
નિક્ષેપાના વિષય જો નકામા હોય, તા એક ‘કુમુદચન્દ્ર’નું નામ લેતાં કે તેની છબી જોતાં, જેટલા ‘કુમુદચન્દ્ર' હાય, તેટલા બધાનુ જ્ઞાન તે સમયે થવુ જોઇએ, પણ તેમ નથી થતું અને માત્ર એકનું જ જ્ઞાન. થાય છે. માટે એક નામ કે એક મૂર્તિ વાળ જુદા-જુદા પુરુષના ચારચાર નિક્ષેપા પણ જુદા-જુદા છે, એ વાત સિદ્ધ થાય છે.
ધારા કે કોઇના ગુરૂનું નામ ‘રામચન્દ્ર’ છે અને તે નામના અનેક પુરુષા સંસારમાં વિદ્યમાન છે. ગુરૂના નામવાળા ‘રામચન્દ્ર’ એવા અક્ષરમાં ગુરૂના આકારનુ કાઈ પણ ચિહ્ન તા છે જ નહિ, તે પછી નામ માત્રથી તે નામના અનેક પુરુષોમાંથી કેનું સ્મરણ થશે તથા કોને નમસ્કાર સિદ્ધ થશે ?
જો કહેશેા કે ‘રામચ’દ્ર’ શબ્દથી માત્ર પેાતાના ગુરૂનુ સમરણ અને ગુરૂને જ નમસ્કાર થયા, પણ બીજાને નહિ, તે કહેવું જ પડશે કે ‘રામચંદ્ર નામના ખીજા બધા પુરુષાને નમસ્કાર નહિ કરવા માટે અને કેવળ ‘રામચંદ્ર’ નામના પોતાના ગુરૂને જ નમસ્કાર કરવા માટે, ગુરૂની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલ જ હશે! આ રીતે પ્રત્યક્ષપણે કે પરાક્ષપણે સ્થાપના નિક્ષેપ સ્વીકૃત થઈ જ જાય છે.
અહીં જો એવી શંકા થાય કે સ્થાપુના નિર્જીવ હાવાથી કા સાધક અને પૂજનીય કેમ બને? તે તેનું સમાધાન એ છે કે નિર્જીવ વસ્તુ માત્ર જો નિરર્થક અને અપૂજનીય હોય, તે શ્રી સમવાયાંગ, શ્રી દશાંશ્રુતરક"ધ તથા શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં ફરમાવ્યું છે કે ગુરુના પાટ, પીઠ, સથારી વગેરે વસ્તુએને પગની ઠોકર લાગી જાય, તા પણ શિષ્યને ગુરૂની આશાતનાના દોષ લાગે ! આ ફરમાન માટે શુ' કહેશેા ? ગુરૂની પાટ વગેરે તા નિર્જીવ જ છે.
પૂર્વોકત વસ્તુઓ નિર્જીવ હાવા છતાં, ગુરૂએની સ્થાપના હોવાથી તેના અવિનય કરવાથી શિષ્યને આશાતના લાગે છે અને વિનય કરવાથી કિત અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે શ્રી જિનેશ્ર્વર
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
-
ને
ના ,
.
*
* * * જાજ કં'- trav #
''
-
- -
દેવની મૂર્તિ, એ શ્રી જિનેશ્વર દેવની જ સ્થાપના હોવાથી તેની આશાતના કે અવિનય કરવાથી અશુભ ફળ મળે છે અને વિનય-ભક્તિ કરવાથી શુભ ફળ મળે છે.
વિનય એ શ્રી જિનશાસનમાં પાયાનો ગુણુ મનાય છે. તે ગુણના પાલનની ખાતર શ્રીજિનેશ્વરદેવની સ્થાપના સ્વરૂપ મૂર્તિની ભકિત વગેરે કરવી, એ પણ શ્રી જૈન ધર્મમાં મુખ્ય બાબત ગણાય એમાં કઈ નવાઈ નથી. વળી સાધુઓનાં વસ, પાત્ર, કંબલ. રજોહરણ અને મુહપત્તિ વગેરે ઉપકરણ અજીવ હોવા છતાં તેના વડે જ ચારિત્રની આરાધના થાય છે. - શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે કે-લાકડીના ઘડાથી ખેલતા બાળકને આઘો હઠાવવા માટે કઈ સાધુ એમ કહે કે હે બાળ કા તાર લાકડી હઠાવ ! તો તે સાધુને અસત્ય બોલ્યાને દેષ લાગે. એ દોષથી બચવા માટે સાધુએ એમજ કહેવું જોઈએ કે હે બાળક! તારે ઘેડે હઠાવ ! - લાકડીમાં કાંઈ સાક્ષાત ઘોડાપણું છે જ નહિ, માત્ર તેની અસ૬ભૂત સ્થાપના છે, તે પણ તેને માનવી જરૂરી છે તે પછી શ્રી જિન પ્રતિમા એ તે શ્રી જિનેશ્વવરદેવની સદ્દભૂત સ્થાપના છે તો તેને માન્યા વિના કેમ ચાલે ?
વળી ખાંડના રમકડાં જેવાં કે હાથી, ઘોડા, ગાય, કૂતરા, બિલાડા, વિગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે, એમ દયાધર્મને સમજનારા સહું કઈ માને છે. તે બધી વસ્તુઓ નિર્જીવ છે તે પણ તેમાં જીવાણુની સ્થાપના હોવાથી જ ખાવાન નિષેધ કરવામાં આવ્યો છે. વળી ભીત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હોવાથી સાધુને તે જોવાની મનાઈ શાસ્ત્રોમાં છે. તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે–એમ જણાવે છે. નિર્જીવ સ્થાપનાની જમ્બર અસર :
સ્થાપના નિર્જીવ હોવા છતાં, તેની કેટલી જબર અસર થાય છે, તે જાણવા માટે નીચેનાં દૃષ્ટાંતો જગ જાહેર છે.
(૧) પતિવ્રતા નારી પિતાના પ્રાણેશની છબીને જોઈને અત્યંત હર્ષ પામે છે, પરંતુ કદી ખેદ પામતી નથી.
***
*
*ી
'
ક
ઇ
.
સરકાર
Page #87
--------------------------------------------------------------------------
________________
Leo
પ્રતિમા પૂજન
*
*
* *
*
(૨) પ્રજા વત્સલ રાજાઓનાં પૂતળાને જેવાથી વફાદાર રેયત નારાજ નહિ થતાં પ્રસન જ થાય છે. એ જ કારણે તેવા રાજા-મહારાજાઓનાં તથા મહાન પરાક્રમી પુરુષનાં પુતળાં તેમના સમરણાર્થે ઊભા કરેલાં ઠેર ઠેર નજરે પડે છે.
(૩) પરદેશવાસીઓ પિતાના સ્વજનાદિના હસ્તાક્ષરના પત્રને જેઈને પણ સ્વહિતિષીઓને મળ્યા એટલે હર્ષ અનુભવે છે.
(૪) પોતાના વડીલ તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના ઉપકાર અને ગુણોનું મરણ થાય છે અને હદય પ્રેમથી પ્રફલિત બને છે.
(૫) વેગાસનની વિચિત્રાકાર સ્થાપનાઓ જોવાથી, યેગી પુરુષને ગાભ્યાસમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, . (૬) ભૂગોળના અભ્યાસીઓને નકશાઓ વગેરેથી, વિશ્વમાં રહેલા અનેક વસ્તુઓનું જ્ઞાન સહેલાઈથી થાય છે.
(૭) શાસ્ત્રો સંબંધી અક્ષરની સ્થાપનાથી. તે જેનાર મનુષ્યને શાસ્ત્રોનું જ્ઞાન પણ થાય છે.
(૮) ખેતરમાં પુરુષોની આકૃતિ (ચાડિયા) ઉભી કરવાથી, તે આકૃતિ નિર્જીવ હોવા છતાં તે વડે ખેતરના પાકની રક્ષા સારી રીતે થાય છે.
(૯) લોકોમાં કહેવાય છે કે-અશોકવૃક્ષની છાયા ચિંતાને દૂર કરે છે. ચંડાળ પુરુષની કે ઋતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર ઉપજાવે છે અને સગર્ભા સ્ત્રીની છાયાનું ઉલ્લંઘન કરવાથી પુરુષની શક્તિ ક્ષય પામે છે. આ બાબતે વિજ્ઞાન સિદ્ધ છે.
(૧૦) પાપડ–વડી તેમજ તેવા નાજુક પ્રદાર્થો પર રજસ્વલા સ્ત્રી ની નજર પડતા તેમાં ફેરફાર થઈ જાય છે.
(૧૧) શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રામની પાદુકાન રામની જેમ જ પૂજા કરતા હતા. સીતાજી પણ રામની વીટીનું આલિંગન કરી સાક્ષાત્ રામ સહ્યા-ટલો આનંદ અનુભવતાં હતાં. રામચંદ્રજી પણ હનુમાને લાવેલ સીતાનાં અલંકારને જોઈને ખૂબ રાજી થયાં હતાં.
(૧૨) શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કે દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી, તેની પાસેથી એકલવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્ય વિદ્યા સિદ્ધ કરી હતી.”
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૨ મું
૭૧
-
-
ઉપરનાં કેટલાંક દષ્ટા એવા છે કે, જેમાં શરીરને આકાર સરખો પણ નથી, છતાં એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષને અનુભવ મળી શકત જે દેખી શકાય છે, તો પછી સાક્ષાત્ પરમાત્માના સ્વરૂપને બંધ કરાવનારી મૂતિ', પૂર્ણાનંદપૂર્ણ મોક્ષને હેત કેમ ન
ન = ના નામ
શાન્ત મુદ્રાવાળી શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ-ગ્રહણ પૂર્વકની પૂજા, જ્ઞાની એવા પ્રભુને અવશ્ય ભેટે કરાવી આપે છે. સેવક જેમ પોતાના સ્વામીની મૂતિ દ્વારા સ્વામીની પૂજા કરી પિતાનું કાર્ય સાધી લે છે, તેમ પરમાત્માની મૂતિ દ્વારા, પરમાત્માની પૂજા કરવાથી પૂજક પણ મહાન લાભને અવશ્ય મેળવી શકે છે. એ જ કારણે ઉપકારી મહાપુરુષોએ શ્રી અરિહંત પરમાત્મા વગેરેના ચારે નિક્ષેપાઓ સંસારી જીવોને પરમ ઉપકારી અને અત્યંત લાભદાયક બતાવ્યા છે.
જે વસ્તુના ભાવ-નિક્ષેપ ઉપર મનુષ્યને સંપૂર્ણ આદર હોય છે, તેનાં નામ, સ્થાપના, તથા ગુણના સમરણ-દર્શન કે શ્રવણથા જરૂર તે-તે વસ્તુ પરના પ્રેમ અને આદરમાં વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર પ્યાર છે. તેનાં નામ, મૂર્તિ કે ગુણને માન આગાથી તે સાક્ષાતુ. વસ્તુને જ માન અને આદર આપ્યાનો અનુભવ થાય છે.
કોઈ શ્રીમંત પિતાએ પરદેશથી પોતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે-“અમુક માણસને પાંચ હજાર રૂપિયા આપજે !” હવે તે પત્ર તે પત્રને પિતાના પિતાના સાક્ષાત હુકમરૂપ માનીને તેને અમલ કરે કે નહિ ? કરે–એમ જ કહેશો, તે તે હુકમ કાગળમાં સ્થાપનારૂપ હોવાથી, સ્થાપના માનવા લાયક સિદ્ધ થઈ ગઈ.
કહેશે કે કાગળ માત્રથી અમલ ન કર ! તે તેમ કરનાર, પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલંઘન કર્યું ગણાશે? પાલન નહિ, પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણશે. એ ન્યાયે શ્રી તીર્થકર-ગણધર–પ્રણિત સૂત્રોમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર, ખૂદ ભગવાનનો જ આદર કરનારે બને અને માન્ય નહિ રાખનાર ખૂદ ભગવાનનું જ અપમાન કરનાર બને. એમાં લેશ માત્ર સંશય નથી.
કે
"
,
,
*
*
* *
*
*
જા - રાક જ
મા, મા
કામના 'અt 4
-
... ,
-
-
- -
-
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
આ
જ
પ્રતિમા પૂજન આ ઉપરથી વિચારવું જોઈએ કે, પરમ પૂજનીય પરમપકારી આરાધ્યતમ, અનંત જ્ઞાની દેવાધિદેવ શ્રી ર્તીથકર પરમાત્માની શાન્ત, નિર્વિકાર અને ધ્યાનારૂઢ ભવ્ય મૂર્તિના દર્શનથી, શ્રી તીર્થ કરે પરમાત્માના ગુણનું સ્મરણ અવશ્ય થાય. તથા તેઓશ્રીની તે મૂતિને માન આપ્યાથી ખૂદ તેઓશ્રીને વિનય કર્યો-એમ અવશ્ય કહેવાય. એટલું જ નહિ, પણ તેઓશ્રીની મૂર્તિનાં વારંવાર દર્શન-પૂજન-સેવનથી તેઓશ્રીના ભાવ-નિક્ષેપો ઉપરનો આદર અને પ્રેમ દિવસે-દિવસે અધિક ને અધિક વધતું જ જાય,
જે વસ્તુના ભાવ નિક્ષેપો પર પ્રેમ હોય છે તેની સ્થાપના વગેરે ઉપર પણ પ્રેમ આવે છે. તેમ જેના ભાવ નિક્ષેપ પર દ્વેષ હોય, તેનાં નામ, સ્થાપના વગેરે ચારે નિક્ષેપ પર દ્વેષબુદ્ધિ પણ થાય જ છે. સાક્ષાત્ શત્રુને જોઈને જેમ વૈરભાવ પેદા થાય છે, તેમ તેની મૂર્તિ જોવાથી કે નામ વગેરે સાંભળવાથી પણ દ્વેષભાવ અવશ્ય પ્રગટે છે,
આ દૃષ્ટિએ જોતાં પરમોપકારી પરમાત્મા શ્રીજિનેશ્વરદેવના ચારે નિપા, ભાવનિક્ષેપ પર જેને ભક્તિ હોય એના માટે એક સરખા પૂજ્યતમ તથા આરાધ્યતન ઠરે છે. જેના ગુણ ગમે, તે ગણવાનની આકૃતિને મસ્તક નમે અને જે ન નમે તે માનવું પડે કે, તેને તે પુરૂષના તે તે ગુણ ગમતા હોવાની તેની વાત પોકળ છે. | મને ભારતદેશ ગમે છે એવું બોલનાર માણસ, જે ભારતના રાષ્ટ્રધ્વજનો અનાદર કરે છે, તેનું ઉકત કથન કેવું ઠરે ! પિકળ જ ઠરે ને! તે રીતે જેઓને શ્રી જિનેશ્વર દેવનો ભાવ નિક્ષેપ ગમે છે, તેની ભક્તિ ગમે છે, તેઓને શ્રીજિન પ્રતિમાની ભક્તિ તરફ અણગમે હોય, તે કહેવું પડે કે તેઓની ભાવ નિક્ષેપાની ભક્તિ ભાવપૂર્વકની નથી પણ ઉપલક છે.
નિયમ તે એ છે કે જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય, તેના ઉપર. શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાની ભક્તિ એ શ્રેષ્ઠ ઉપાય છે વિના સ્થાપના અવિદ્યમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતે -નથી.
ચારે નિક્ષેપણ આ રીતે પરસ્પર સંબંધ ધરાવે છે. એક વિના , બીજે નિક્ષેપ રહી શકતું જ નથી. સ્થાપનાને આદર નહિ કરનારને પૂછવાનું કે, વર્તમાન સમયમાં જે નોટોનું ચલણ છે, તેવી સે રૂપિયાની એક નેટ તમારી પાસે હેય, તેને તમે સો રૂપિયા માને
Page #90
--------------------------------------------------------------------------
________________
93
- -
,
, ,
રાધા કામ
કરે *
* - * *'+++.
Fક
;
મા
જાનવરના
સાજન
નામ
;
,
પ્રકરણ ૧૨ મું છો કે કાગળને કટકે માને છો! જે કહેશે કે-અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ, તે તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી દેશે ખરા? તેના ‘ઉત્તરમાં તમે એમ જ કહેશે ને કે, એ મુખ કેણ હોય કે જે સો રૂપિયાને એક સામાં કે મફતમાં આપી દે!
તે પછી હદયચક્ષુ ખેલીને વિચારવું જોઈએ કે જેમ સે રૂપિયાની ગેરહાજરીમાં તેલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે, તેમ શ્રીજિનેશ્વરદેવની અનુપસ્થિતિમાં તેમની મૂતિ દ્વારા પણ સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય છે. - આમ, સ્થાપના નિક્ષેપ પણ બાકીના ત્રણે નિક્ષેપ એટલે ઉપકારક તેમજ તારક છે, તે સ્પષ્ટ થાય છે. (૩) દ્રવ્ય નિક્ષેપ
જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાર્યના કારણરૂપે નકકી થઈ ચૂકી છે. તે કારણભૂત વસ્તુમાં કાર્યનું આપણું કરવું, તેનું નામ કવ્ય નિક્ષેપ છે. જેમ મૃત સાધુમાં તથા કઈ સાધુ થનાર હોય તેવા ગૃહસ્થમાં વર્તમાન સમયે સાધુપણું ન હોવા છતાં સાધુપણાને આ૫ કરી સાધુ કહેવામાં આવે છે, તે વ્યનિક્ષેપણને આશ્રયીને સાધુપણું સમજવાનું છે. અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને દ્રવ્ય સાધુ માનીને તેની દીક્ષા મહોત્સવ મટી ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા સાધુના મૃત કલેવરને દહનક્રિયા માટે પાલખીમાં પધરાવી, પૈસા ઉછાળતાં, ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે અને લેકે પણ તેનાં દર્શન કરવા માટે પડાપડી કરે છે.
શ્રી તીર્થંકરદેવેને જન્મ તથા નિર્વાણ સમયે વંદન નમસ્કાર કરવાનો પાઠ શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં છે, તે તે નમસ્કાર શ્રી તીર્થકર દેવના પ્રવ્ય-નિક્ષેપાને થયે ગણાય, નહિ કે ભાવ-નિક્ષેપાને. કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી ભાવ નિક્ષેપો કહેવાય નહિ.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શકે નમસ્કાર કર્યાને ઉલ્લેખ શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે, કેન્દ્ર શ્રી હરિણે –ગમેલી દેવની મારફત પિતાનાં
મકારનાક રાજક
રાજકોટ,
જામ
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રતિમા–પૂજન
કલ્યાણ માટે શ્રી તીર્થંકરદેવને જન્મ-મહોત્સવ કરવા માટે મેરૂ પર્વત ઉપર જવા પિતાને અભિપ્રાય દેવતાઓને જણાવ્યું. તે સાંભળી મનમાં હર્ષિત થઈ કેટલાક દે વંદન કરવા માટે, કેટલાક પૂજા કરવા માટે, કેટલાક સત્કાર માટે, કેટલાક સન્માન કરવા માટે, કેટલાક કૌતુક જેવા માટે, કેટલાક શ્રીજિનેશ્વરદેવ પ્રત્યેના ભક્તિરાગ નિમિત્તે, કેટલાક શિક્રેન્દ્રના વચનની ખાતર, કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક દેવીએના કહેવાથી, કેટલાક પોતાને આચાર સમજીને (જેમકે-“સમ્યગુ દષ્ટિ દેએ શ્રીજિનેશ્વદેવના જન્મ મહોત્સવમાં ભાગ લેવા જોઈએ) ઈત્યાદિ કારણેને સ્વ-ચિત્તમાં સ્થાપન કરી, ઘણું દેવદેવીઓ શકેન્દ્ર પાસે હાજર થયાં.
જો દ્રવ્ય નિક્ષેપ અપૂજનીય કે નિરર્થક હોત, તે સૂત્રમાં સુખને માટે તથા ભક્તિ નિમિતે વગેરે શબ્દો વંદનાના અધિકારમાં કયારેય ન આવત! તથા શ્રી ઋષભદેવસ્વામીના નિર્વાણ સમયે પણ, શક્રેન્દ્રનું આસન કંપાયમાન થતાં, અવધિજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય જાણી, શકેન્દ્ર ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સર્વ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ તીર્થ પર જ્યાં ભગવાનનું શરીર હતું, ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અદ્ભુપૂર્ણ નયને શ્રી તીર્થંકરદેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, મૃતકને ચગ્ય સર્વ વિધિ –વગેરે જણાવનારા જે પાઠે છે, તે પણ દ્રવ્ય નિક્ષેપની વંદનીયતાને જ સિદ્ધ કરે છે. - આ સિવાય બીજી રીતે પણ દ્રવ્ય નિક્ષેપો અને તેની પૂજનીયતાની સિદ્ધિ થાય છે. શ્રીઋષભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાન કાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે. સાધુશ્રાવક તમામ ચતુર્વિશતિસ્તવ એટલે કે લોગસ્સ સૂત્રને પાઠ બોલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીસ તીર્થકરોના જીવ, ચોર્યાસી લાખ જીવનિમાં ભટકતા હતા, તેથી તેમને તે વખતે નમસ્કાર ભાવ-નિક્ષેપથી થયે ગણી શકાય નહિ, કિન્તુ દ્રવ્ય નિક્ષેપથી જ થયે ગણાય.
વર્તમાન કાળમાં તે તે ગ્રેવીસમાંના એક પણ ભાવ નિક્ષેપે નથી, કારણ કે બધા સિદ્વિગતિમાં ગયેલા હોવાથી ભાવ નિક્ષેપે અરિહંત તરીકે નહિ, પણ સિદ્ધ તરીકે બિરાજમાન છે. જે એક ભાવ નિક્ષેપને માની, બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને માનવાના ન હોત, તે લેગસ્સ દ્વારા કોને નમસ્કાર થાય?
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
૭૫
- નોકર ને નદિ
કાને
રોવર — જાતિ -
-
-
નનનનન નનન
ન
લેગસ્સની અંદર પ્રગટપણે “ગરિરંતે તિફ ” અને “ઢવીરષિ વટ' કહીને ચોવીસે તીર્થકરને યાદ કર્યા છે, આ નામસ્મરણ ભાવ નિક્ષેપે નથી, પરંતુ નામ તથા દ્રવ્ય નિક્ષેપે છે. જેઓ એ બે નિક્ષેપાને ન માને, તેઓના મતે “લોગસ્સ” ને માનવાનું રહેતું નથી અને લેગસ ને ન માનવાથી આજ્ઞાભંગને મોટો દોષ લાગે જ છે. વળી સાધુ-સાધ્વીના પ્રતિકમણ સૂત્રમાં પણ કહ્યું છે, કે શ્રી ઋષભ દેવસ્વામીશ્રી શ્રી મહાવીર સ્વામી પર્યત વસે તીર્થકરેને નમસ્કાર થાઓ !
આ ફરમાનમાં પણ તે નામના તીર્થ કરો ભાવ નિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિન્તુ નામ નિક્ષેપે છે. દ્રવ્ય નિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવશ્યક પણ માનવાનું રહેતું નથી અને એથી પણ આજ્ઞા ભંગને મેટે દોષ લાગે છે. ભાવ નિક્ષેપાનો વિષય અમૂર્ત હેવાથી અતિશયજ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી સાક્ષાત જાણે કે સમજી શકાતે નથી. એ કારણે શ્રી જૈનસિદ્ધાન્તમાં-નિગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસુત્ર–એ ચાર કાવ્ય પ્રધાન ની મુખ્યતાથી જ વર્ણન કરાયેલું છે દ્રવ્ય નિક્ષેપના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જે નકામી માનવામાં આવે, તે શ્રી જૈનમતને જ લોપ થાય છે. શ્રી જૈન સિદ્ધાન્તને માન્ય રાખનાર આત્માઓએ દ્રવ્યાર્થિક ચાર ને માન આપી દ્રવ્યક્યિાને આદર કર એગ્ય છે. દ્રવ્ય નિક્ષેપાને પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે, તેથી ભાવનો પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણ વ્રત–પચ્ચકખાણ વગેરે કરાવવાની રીત શ્રી જૈનશાસનમાં ચાલી રહી છે.
શ્રી અનુગદ્વાર, શ્રી ઠાણાંગ, શ્રી ભગવતીજી તથા શ્રી સૂત્રકૃતાંગ વગેરે અનેક સૂત્રોમાં દ્રવ્ય નિક્ષેપાની સિદ્ધિ કરેલી છે અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે, એમ સપ્રમાણ સાબિત કરી આપ્યું છે.
પરમોપકારી મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ - પણ વૃત્તિ સહિત શ્રી “પ્રતિમા શતક મહાગ્રન્થમાં ફરમાવ્યું છે કે
"नामादित्रयमेव भाव भगवत्तादृश्यधीकारणम् । शास्त्रात्स्वानुभवाच्च शुद्धहृदयैरिष्ट च दृष्ट मुहुः । तेनाहत्प्रतिमामनातहवतां, भाव पुरस्कुर्वता-- मन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः ॥
નામ
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
પ્રતિમા–પૂજન અર્થ : ભાવ ભગવંતના તદ્રરૂપણાની બુદ્ધિનું કારણ, “નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ જ છે. શુદ્ધ હૃદયવાળાઓને એ વાત શાસ્ત્ર પ્રમાણથી તથા સ્વાનુભવના નિશ્ચયથી વારંવાર પ્રતીત થયેલી છે. તે કારણે શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમાને આદર કર્યા વિના જ, શ્રી અરિહંત પરમાત્માના ભાવને આગળ કરનાઓની બુદ્ધિ, આંધળાઓ દર્પણમાં પિતાનું મે જોવાની ચેષ્ટા કરે, તેના જેવી હાસ્યાસ્પદ છે.
આથી પણ સિદ્ધ થાય છે કે ભગવાનની ભાવાવસ્થા અતીન્દ્રિય હોઈ, ઈન્દ્રિ અને મનને અગોચર છે. તેને ઇન્દ્રિયે અને માનસગોચર કરવા માટે તેમનાં નામ, આકાર અને દ્રવ્યનું આલંબન, એ જ એ—સાધન છે.
જે પ્રભુના નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ ન હોત, તે ભાવ નિક્ષેપાની ભક્તિ છદ્મસ્થ માત્ર માટે સ્વપ્નવત જ રહેત. (૪) ભાવ નિક્ષેપ
જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ સિદ્ધ છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વતે, તે ભાવ-નિક્ષેપ છે. જેમ કે ઉપ
ગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધુ-એ ભાવ નિક્ષેપે “આવશ્યક ગણાય છે.
દરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી જે એક પણ નિક્ષેપ ન માનવામાં આવે, તો તે વસ્તુ, વસ્તપણે, ટકતી જ નથી. જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપ તેવા ભાવને જ પ્રગટ કરે છે.
શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ શત્રુભાવને પ્રગટ કરે છે અને મિત્ર ભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ મૈત્રી ભાવને પ્રગટ કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા કલ્યાણકર ભાવને પેદા કરે છે અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા અકલ્યાણકર ભાવને પેડા કરે છે.
આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હવે, રેય અને દઉપાદેય-એ ત્રણે ભેદમાંથી કોઈને કોઈ એક ભેદવાળી હેય છે.
દાખલા તરીકે સ્ત્રી-સંગ. સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યું છે. સાક્ષાત્ સંગ એ હોય છે. તેથી પણ સ્ત્રીઓનાં નામ, આકાર અને દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. તેથી સાધુ પુરુષોને સ્ત્રીઓને ભાવ નિક્ષે ૫ જેમ વર્યું છે, તેમ નામ
Page #94
--------------------------------------------------------------------------
________________
66
પ્રકરણ ૧૨ સુ
નિક્ષેપાથી સ્ત્રી કથાના પણ નિષેધ છે, સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલા મૂર્તિ વગેરેને જોવાના પણ નિષેધ છે, તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વપર અવસ્થા તથા મૃતાવસ્થા વગેરેના સ`ઘટ્ટને પણ નિષેધ્યા છે. એ રીતે હેય રૂપ વસ્તુના ચારે નિશ્ચેષા હૈય રૂપ અને છે. માત્ર ભાવ નિક્ષેપા માનનારા સ્ત્રીના ભાવ નિક્ષેપાને વ, બાકીના ત્રણે નિક્ષેપાના આદર કદી કરી શકશે નહિ, આમ જ્ઞેય વસ્તુના ભાવ નિક્ષેપ જેમ સાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે, તેમ ચાર નિક્ષેપા જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત અની શકે છે.
જ’બુઢાપ, ભરતક્ષેત્ર, મેરૂપર્યંત, હાથી, ઘોડા વગેરે વગેરે જ્ઞેય વસ્તુએ છે, તેએને જેમ સાક્ષાત્ જોવાથી ખેાધ થાય છે, તેમ તેનાં નામ, આકાર વગેરે જોવા-સાંભળવાથી પણ તે વસ્તુઓને એધ થાય છે. ધ્યેય અને જ્ઞેયનો જેમ ઉપાદેય વસ્તુ પણ ચારે નિક્ષેાથી ઉપાદેય અને છે. શ્રી તી કર પરમાત્મા જગતમાં પરમ ઉપાદેય હાવાથી તેમના ચારે નિક્ષેપા પરમ ઉપાદેય અને છે.
સમવસરણમાં બિરાજેલા સાક્ષાત્ શ્રી તીથ કર પરમાત્મા ભાવ નિક્ષેપે પૂજનીય છે, માટે ‘મહાવીર’ વગેરે તેમના નામને પણ લાક પૂજે છે, વૈરાગ્ય મુદ્રાયુક્ત, ધ્યાનરૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ લાકા પૂજે છે. તથા દ્રવ્ય નિક્ષેપે તેમની ખાલ્યપણાની પૂર્વ અવસ્થા તથા નિર્વાણુ દશાની ઉત્તર અવસ્થાને પણ ઈન્દ્રાદિ દેવા ભક્તિભાવથી નમે છે, પૂજે છે અને તેના સત્કાર વગેરે કરે છે.
આથી ઉલટુ, અન્ય દેવાના ભાવ નિક્ષેપા ત્યાજય હાવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપા પણ સમ્યગ્ દૃષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે. અને એ જ કારણે આનંદ આદિદસ શ્રાવકાએ શ્રીવીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવાને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
તે વખતે શ્રી વીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવા ભાવ નિક્ષેપે વિદ્યમાન ન હતા. માત્ર તેમની મૂર્તિઓ હતી. તેથી આનંદાદિ શ્રાવકોની નહિ નમવાની પ્રતિજ્ઞા, તેની મૂર્તિને ઉદ્દેશીને હતી. એ આપે આપ સિદ્ધ થઇ જાય છે. એ જ રીતે શ્રોવીતરાગ પરમાત્મા સિવાય અન્ય દેવાની મૂર્તિ આને નમવાના નિષેધ-એ શ્રી જિનભૂતિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે છે.
કોઇએ રાત્રિèાજનના ત્યાગ કરવાના નિયમ અગીકાર કર્યાં, એટલે દિવસે ભાજન કરવાની તેની વાત આપેાઆપ સિદ્ધ થઇ જાય છે. આ મુજબ ચારે નિક્ષપાના પરાસ્પરના સબધ સમજી લેવાના છે. તેમાં ખાસ ખ્યાલ એ રાખવાના છે કે જેના ભાવ નિક્ષેપે શુદ્ધ અને વંદનીય છે, તેના જ બાકીના નિક્ષેપો વંદનીય અને પૂજનીય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રેરક–બોધક પ્રશ્નોત્તરી ૩–૧૦
૧૩ સ્ત્રીનું ચિત્ર બધાનેકામપ્રેરક છે પ્રભુમૂર્તિ ક્યાં બધાને ભક્તિ પ્રેરક છે? રથાપના વિના ધર્મક્રિયા થાય? સિદ્ધાયતન પૂજન પ્રતિમાનું કે પ્રભુનું? નિરાકારની ઉપાસના પ્રશ્ન ૩-સ્ત્રીના ચિત્રામાણવાળા મકાનમાં સાધુ ન રહે, એવું ફરમાન ક્યા સૂત્રમાં છે?
ઉત્તર-શ્રુતે કેવળી આચાર્ય ભગવાન શ્રી સૂશિર્માભવર મહારાજા વિરચિત શ્રી દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં ફરમાવ્યું છે
चित्तभतिष णिज्झाए, नारिं वा सुअल कि॥
भक्खर पिप दडूग दिहि पडिसभाहरे ॥ જેમાં સ્ત્રીની મૂર્તિ હોય તેવી ચિત્રામણની ભીત ન જેવી, તેમજ અલંકારવાળી કે અલંકાર વિનાની સ્ત્રીને પણ ન જેવી. અકસ્માત દષ્ટિ પડી જાય, તે સૂર્યને જોઈને જેમ દષ્ટિ ખેંચી લઈએ છીએ, તેમ ખેંચી લેવી.” ને
સ્ત્રીનું ચિત્રામણ જેવાથી મેલ ઉત્પન્ન થાય છે તેથી તેને જેમ નિષેધ કરેલો છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાને દેખીને વીતરાગદશાને સાક્ષાત્કાર થાય છે, તેથી વીતરાગ અવસ્થાની પ્રાપ્તિની અભિલાષાવાળાને શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાનાં હંમેશાં દર્શન આદિ કરવાની આવશ્યકતા દર્શાવેલી છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
૩૯
બ્રહ્મચર્યની રક્ષા કરનારી જે નવ વાડેનું શાસ્ત્રોમાં નિરૂપણ છે, તેમાં મુખ્યત્વે સ્ત્રીના સીધા તેમજ આડકતરા સંબંધથી દૂર રહેવાની વાત છે. અને બ્રહ્મનિષ્ઠ પુરુષે તેનું ખાસ પાલન કરે છે.
પ્રશ્ન -સ્ત્રીની મૂર્તિ-છબી વગેરે જેવાથી પ્રત્યેકને કામવિકાર ઉત્પન્ન થતે દેખાય છે, પણ શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતો નથી, તેનું શું કારણ?
ઉત્તર- જેઓને મૂર્તિ પર દ્વેષ કે દુર્ભાવ છે, તથા પ્રકારના શિક્ષણ દ્વારા જેઓએ મૂર્તિપૂજા વિરોધી માનસ કેળવ્યું છે, તેઓને શ્રી વીતરાગની મૂતિ જેવા છતાં, શુભ ભાવ ઉત્પન્ન થે મુશ્કેલ છે, પરતુ જેઓ હળુકમી જીવે છે, તેમને તે શ્રી વીતરાગ પરમાત્માની શાન્તાકાર પ્રતિમાનાં દર્શન થતાંની સાથે જ રોમેરોમમાં અકથ્ય હર્ષ ઉભરાયા સિવાય રહેતો નથી.
જેમ દુષ્ટ વિચારોમાં મગ્ન કોઈ માણસને મુનિની શાન્તમૂર્તિ દેખીને પણ મનમાં ભક્તિભાવ ઉત્પન્ન ન થાય, તેમ જેણે મુતિ પ્રત્યે દ્વિષ કે દુર્ભાવ કેળવેલ હોય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભક્તિ ઉત્પન્ન ન થાય એ બનવાજોગ છે. જો કે જગતને સામાન્ય નિયમ તે એ છે કે, ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણો પ્રાપ્ત કરવા સહેજે ઉત્કંઠા થાય, તેમ છતાં તેમાં પણ અપવાદ હેમ-છે
શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે “જે માણવા તે રિવા, जे परिसवा ते आसवा
અર્થાત–પરિણામના વશથી જે આશ્રવનું કારણ હોય, તે સંવરનું કારણ બને છે અને જે સંવરનું કારણ હોય, તે આશ્રવનું કારણ બને છે.
ઈલાચીકુમાર પાપના ઈરાદાથી ઘેરથી નીકળ્યા હતા, છતાં. પરિણામની વિશુદ્ધિથી વાંસના દોરડા પણ નાચતાં-નાચતાં, સ્વરૂપવતી સ્ત્રી સાથે એખ પણ ઊંચી ન કરનાર મુનિરાજને જોઈને કેવળજ્ઞાન પામ્યા હતા. રાજાના નાના----
- ભારતચક્રવર્તીનું આરીસ-ભુવનમાં રૂપ જોવા જવું તે આવનું કારણ હતું. પણ મુદ્રિકાના પડવાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું.
સ્વાદેલોલુપ માણસને કેરી જોઈને મેંમાં પાણી છૂટે છે, તે જ કેરીને જોઈને ત્યાગી મહાત્માની આંખમાં પાણી આવે છે.
આમ એક જ પદાર્થ એક વ્યક્તિ માટે આશ્રવનું કારણ બને છે, તે બીજી વ્યક્તિ માટે સંવરનું કારણ બને છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
તેજ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિરાનું કારણ છે, છતાં તેમને દુઃખે દેઈને તેમની નિંદા કરીને, અશુભ કર્મને આસવ કરનારા પણ હોય છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનીકપણું નષ્ટ થઈ જતું નથી.
સાક્ષાત પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને જોઈને પણ સંગમદેવ અને ગે વાળીઓ વગેરેને અશુભ પરિણામ થયા, તેમાં કારણ, તેઓને અશુભ ભાવ છે એક કવિએ કહ્યું છે કે
“पत्र नैव यदा करीरविटये दोषो वसंतस्य किम् । उल्लूको न विलोकते यदि दिवा, सूर्यस्य कि दूषणम् 'वर्षा नैव पतन्ति चातकमुखे, मेघस्य कि दूषणम् ।। यद भाग्य विधिनो ललाटलिखित देवस्य कि दूषणम् ॥"
અર્થ-કરીર (કેરડા)ના ઝાડ ઉપર પાંદડાં ન આવે, તેમાં વસંત ઋતુને શ ષ ?
ઘુવડને દિવસે ન દેખાય, તેમાં સૂર્યને શે દોષ ?
જળની ધારા ચાતક પંખીના મુખમાં નથી પડતી, તેમાં મેઘને શે દેષ ? અને
લલાટે લખાયેલ ભાગ્ય અનુસાર ફળ ભોગવવું પડે, તેમાં દેવને પણ શ દોષ ગણાય ?
એ જ રીતે દેવાધિદેવની મૂતિ તે શુભ ભાવનું જ કારણ છે, તેમ છતાં તેના દ્વેષી છને શુભ ભાવ પેદા ન થાય, તે ખરેખર તેમની જ કમનસીબી છે.
સૂર્યની સામે કોઈ ધૂળ ફેંકે કે સુગંધી પુષ્પ ફેંકે તે તે બને ફેંકનાર તરફ જ પાછા ફરે છે અથવા વજમયી દિવાલ પર કઈ મણિ કે પથ્થર ફે કે તે તે વસ્તુઓ ફેકનાર તરફ જ પાછી આવે છે, અથવા ચક્રવતી રાજાની નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડતું કે સુધરતું નથી, પણ નિંદક આત્મા પિતે જ દુઃખ પામે છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને પામે છે. બીજી રીતે જોઈએ તે પશ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે છે અને અપશ્ય ભજન કરવાથી ભજન કરનાર જ દુઃખી થાય છે, પણ આહારમાં વપરાયેલી વસ્તુને કંઈ થતું નથી, તે જ પ્રમાણે પરમાત્માની મૂર્તિની સ્તુતિભક્તિ કે નિંદા-હોલના કરવાથી અલિપ્ત પરમાત્માને કાંઈ થતું નથી,
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૧
-
"-- . . " "
-
પ્રકરણ ૧૩ મું પરંતુ સ્તુતિ ભકિત કરનાર શુભ કર્મોપાર્જન કરી સ્વયમેવ સુગતિનું ભાજન બને છે અને નિંદક પિતે જ દુર્ગતિદાયક કર્મ ઉપાર્જન કરે છે..
બીજી વાત વિચારવાની એ છે કે બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂતિ જેવાને નિષેધ કર્યો, પરંતુ સાક્ષાત સ્ત્રીના હાથે આહાર પાણી વહેરવાને નિષેધ કર્યો નહિ. સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે કલાકો સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે, ધર્મ ચર્ચા સબંધી પૂછપરછ કે વાર્તાલાપ કરે. વગેરે કાર્યોમાં સ્ત્રીને પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં વસવાનો નિષેધ કર્યો; તેનું શું કારણ?
ચિત્રામણની સ્ત્રીની આકૃતિ તરફથી કાંઈ આહાર–પાણી મળી શકતાં નથી કે તેની સાથે બેલવું ચાલવું થઈ શકતું. નથી, ચિત્રામણની રમી ઊઠીને સ્પર્શ કરી શકતી નથી, છતાં શાસ્ત્રકારોએ તેને નિષેધ કર્યો, તેનું કારણ એટલું જ છે કે ચિત્ર કે, મૂતિ તરફ જેવી ચિત્તની એકાગ્રતી થાય, મનમાં ખરાબ સંક૯પ વિકલ્પ ઊઠે, ધર્મધ્યાનમાં બાધા પહોંચે તથા કમબધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય, તેવા ધર્મ નિમિત્તે સાક્ષાત્ પરિચયમાં આવનાર સ્ત્રી-પ્રસંગમાં સંભવતા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર ભાગ્યે જ મળે છે. જ્યારે મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે છબી હોય તો તે તરફ વારંવા૨ ધારી-ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની એકાગ્રતા તથા મનની લીનતા થવાનું અવશ્ય આવે તથા પરિણામે દિલમાં કામવિકારે જાગૃત થઈ આવે. આવા અનેક અનિષ્ટને પૂરેપૂરે ભય છે. - સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિપ્રયોજન કે વિના વિચારે હાઈ શકે નહિ, એ ઉપરથી નિશ્ચય થાય છે કે, મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે, શુભ એવા સ્થિર આલંબનની ખાસ જરૂર છે. તેવું સ્થિર અને શુભ આલ અને શ્રી જિનરાજની શાન મૂતિસિવાય બીજું એક પણ નથી.
આ આત્મા ખરેખર જે છે, તેવા આકારે મનને પરિણુમાવવા માટે શ્રી જિનરાજની મૂતિથી ચઢીઆકેઈ આલંબન ત્રિભુવનમાં નથી. આથી એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાપ્રતા કરવાની અપેક્ષાએ શ્રીજિનમુતિને દરજજો સાક્ષાત્ શ્રી જિનરાજ,
પ્ર. પૂ. ૬
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૧
પ્રતિમાપૂજન
કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે, શ્રી રાયપસેણી શાસ્ત્રગ્રંથામાં સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરતી વેળા ધ્રુવચ એ' વગેરે પાઠો છે. અર્થાત્ જેવી હું શ્રીજિનપ્રતિમાની ભક્તિ કરૂ છુ, તેવી જ અંતર'ગ પ્રીતિથી આપની ભક્તિ કરૂ છુ.
વળી સાક્ષાત્ ભગવાનને નમસ્કારકરતી વખતે ત્તિષ્ક્રિય નામથેય' ઢાળ સંપાવિષ્ટ ગામન્ન' અર્થાત સિદ્ધિગતિ નામના સ્થાનને મેળવવાની ઈચ્છાવાળા એમ બેલવામાં આવે છે અને શ્રી જિનપ્રતિમાની સામે'सिद्धिगइ नाम धेय ठाणं संपत्ताणं ।
અર્થાત્-સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચૂકેલા, એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠાનુ` ખરૂં. રહસ્ય સમજી પૂર્વાચાર્યાએ અત્યંત અહુમાનપૂર્વક પ્રમાણિત કરેલ શ્રી જિન પ્રતિમાના હાર્દિક આદર કરવા જોઇએ.
આદર નહિ કરવાની વૃત્તિમાં સ્વહિતના સ્પષ્ટ અનાદર છે. એમ સમજીને ઉત્કૃષ્ટ હિત વાંચ્છુઓ નિશદિન શ્રી જિનપ્રતિમાના અત્યંત અહુમાન પૂર્વક આદર કરે છે અને એમ કરીને એ પરમ તારકની આજ્ઞાના સાચા આદર કરે છે.
પ્રતિમા જેની છે, તે શ્રી જિનરાજના ગુણાની સ્તુતિ કરીએ અને તે પ્રતિમાજીને દન–વંદન વગેરે કરતાં અચકાઇએ તા જરૂર કૃતઘ્ની ઠરીએ.
પ્રશ્ન પુ. શુ' એવુ` કેાઈ શાસ્ત્રીય પ્રમાણ છે કે, સ્થાપના સ્થાપન કર્યા સિવાય, કોઈ પણ ધ ક્રિયા થઈ શકે જ નહિ ?
ઉત્તર શ્રી જૈનધર્મીમાં તમામ ધર્મ ક્રિયાએ સ્થાપના સન્મુખ જ કરવી જોઇએ એ માટે અનેક સૂત્રોના પ્રમાણેા છે.
જેમ દેવના આભાવે દેવની મૂર્તિ જોઇએ તેમ ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવી જોઇએ.
આ દુઃખમ કાળમાં સૂર્ય સમાન પૂર્વધર આચાર્ય ભગવાન શ્રી જિનભગણિ ક્ષમા શ્રમણ મહારાજા, સ્વરચિત શ્રી વિશેષાવશ્યક મહા ભાષ્યમાં ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવા નીચેની ગાથા દ્વારા ફરમાવે છે–
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
૮૩
રાસ
ર
મ
-- ***
"गुरु विरहमि ठवणा गुरुवणएसोवदसणथं च । जिविरह मि जिणबिब सेवणाम तण सहल ॥ શ્રી ઠાણાંગ સૂત્રમાં પણ દસ પ્રકારની સ્થાપના બતાવેલી છે. તેનું સ્થાપન કરી “રિય” સૂત્રથી તેમાં ગુરૂ મહારાજના ગુણોનું આરોપણ કરી, તેની સન્મુખ ધર્મકરણી કરવી એગ્ય છે.
સ્થાપનામાં મુખ્ય સ્થાપના “અ” એટલે ગોળાકાર કેડાની કરવામાં આવે છે. તે ત્રણ, પાંચ, સાત કે નવ આવર્તાવાળા હોય, તે ઉત્તમ ગણાય છે. તેનું ફળ શ્રી ભદ્રબાહુ સ્વામી કૃત “સ્થાપનાકુલકમાં વિસ્તારથી વર્ણવેલું છે. પૂ. ઉપાધ્યાય શ્રી વિજયજી મહારાજાએ પણ સ્થાપનાની સઝાય બનાવી છે. તેમાં પણ તેનું ફળ તથા વિધિ બતાવેલ છે.
“અક્ષ ને વેગ ન બને, તે જ્ઞાનદર્શન–ચારિત્રનાં ઉપકરણે–જેવાં કે પુસ્તક નવકારવાળી વગેરેની સ્થાપના કરવી એવું વિધાન કરવામાં આવ્યુ છે.
આવશ્યક વગેરે ધર્મ ક્રિયાઓમાં સ્થાન-સ્થાન પર ગુરૂ મહારાજની આજ્ઞા માગવી પડે છે. તે તે કિયા કરતી વખતે સાક્ષાત્ ગુરૂ હાજર ન હોય તેવી દશા માં, તેમની સ્થાપના વગર કેવી રીતે ચાલે?
શ્રીસમવાયાંગ સૂત્રના બારમા સમવાયમાં ગુરૂવંદનના પચીસ બેલ પૂરા કરવાનું ફરમાવ્યું છે. તેનો પાઠ નીચે મુજબ છે,
"दुवालसाव कित्तिकम्मे पन्नते त जहा "दुओकय जहाजाय कित्तिकम्म बारसावय।
चउसिर तिगुत्त, दुपवेस एग निक्खमण ॥ અર્થ :- વદન ક્રિયામાં બા૨ આવતું ફરમાવ્યા છે, તે આ પ્રમાણે
બે અવનત એટલે બે વખત મસ્તક નમાવવું અને એક યા જાત એટલે જન્મ તથા દીક્ષા ગ્રડણ કરવાના સમયની મુદ્રા ધારણ કરવી, બાર આવ એટલે પ્રથમના “પ્રવેશમાં છે તથા બીજા પ્રવેશમાં છ આ“ વાગે જય જa |’ ઈત્યાદિ પાઠથી કરવા. ચાર શિર એટલે પ્રથમના તથા બીજા પ્રવેશમાં બબ્બે વાર મસ્તક નમાવવું. ત્રણ -ગુપ્ત એટલે મન, વચન, કાયા એ ત્રણેથી વંદના સિવાય બીજો વ્યાપાર ન કર બે પ્રવેશ એટલે ગુરુ મહારાજની હદમાં પ્રવેશ કરે અને એક નિષ્ક્રમણ એટલે ગુરૂ મહારાજની હદની બહાર જવા રૂપ અવગ્રહથી બહાર નીકળવું.
-
ક
1
-
-
રામ -
હ
તા કા , અને તેની પ્રજાની
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રતમાં પૂજન
એ રીતે કુલ પચીસ બોલ થયા તેમાં ગુરૂ મહારાજની હદમાં બે વાર પ્રવેશ કરે અને એક વાર નીકળવું, એ પ્રત્યક્ષ ગુરના અભાવે તેમની સ્થાપના વિના કેવી રીતે શકય બને ? એ જ વંદનાના પાઠમાં ગુરૂ મહારાજની આજ્ઞા માગી અંદર પ્રવેશ કરવાનું સ્પષ્ટ ફરમાન છે.
જેમકે
જાકાર
"इच्छामि खमासमणो व दिउजावणिज्जाए निसीहिआए अणुजाणह मे मिउग्गह निसीहि अहो कायं काय संफासं खमणिज्जो मे વિદ્યાનો ”
અર્થ :- હું ઈચ્છું છું કે હે ક્ષમાશ્રમણ ! વંદન કરવાને, પાપ વ્યાપારથી રહિત શરીરની શક્તિ વડે, મિત અવગ્રહ એટલે સાડા ત્રણ હાથ પ્રમાણુ જે ક્ષેત્ર-તેમાં પ્રવેશ કરવાની મને આજ્ઞા આપે.
તે વખતે ગુરૂની આજ્ઞા લઈ શિષ્ય નિરીદ એટલે ગુરૂ વંદના. સિવાય બીજી ક્રિયાને નિષેધ કરી, અવગ્રહમાં પેસે અને બે હાથે લલાટે લગાડી, ગુરૂના ચરણે સ્પર્શ કરતાં
એ જ સં ' ' વગેરે પાઠ કહે. જેનો અર્થ એ છે કે- “હે ભગવંત ! આપની અધે કાયા એટલે આપના ચરણ કમળને મારી ઉત્તમ કાયા એટલે મારા મસ્તકે વડે સ્પર્શ કરતાં, આપને જે કાંઈ ખેદ ઉપજાવ્યું હોય, તેની ક્ષમા કરે !
આ રીતે અનેક સ્થાને ગુરૂ મહારાજની આજ્ઞા માગીને ક્રિયા. કરવાની હોય છે. તેમાં ગુરૂના વિરહ, ગુરૂની સ્થાપના વિના કેવી રીતે ચાલી શકે ? જે કહેશે કે, ગુરૂ અવસ્થાની આકૃતિ મનમાં કલ્પીને આજ્ઞા વગેરે માગીશું ! તે સ્થાપના નિક્ષેપાને સહજપણે સ્વીકાર થઈ જ જશે. વળી કાળ કરીને અન્ય ગતિમાં ચાલ્યા ગયેલા ગુરૂએ ને યાદ કરીને તેમના ગુણગાન કરવામાં આવે છે, તે કયા નિક્ષેપાને આશ્રયીને સમજવાશે ગુરૂપણાનો ભાવ નિક્ષેપે તો તે વખતે હયાત છે નહિ. ભાવ નિક્ષેપે ગુરૂ અન્ય ગતિમાં છે. તેમ છતાં પણ, “ગુરૂપણાની પૂર્વ અવસ્થાને મનમાં કલ્પીને ગુણગાન કરવામાં આવે છે.” એમ કહેવાથી, સ્થાપના નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ ઉભય માનવા લાયક સિદ્ધ થઈ જાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મુ
૮૫
પ્રશ્ન૬ - શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીસ તીર્થં કરાના જીવ સ`સારમાં હતા, છતાં તે સમયે તેમને વદન કરવામાં ધમ કઈ રીતે સભવે ?
ઉત્તર – શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીસ તીર્થં કરાને વંદના કરવાના વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને છે. દ્રવ્ય વગર નામ, સ્થાપના કે ભાવ કશુર્ય ન હાઇ શકે. શ્રી ઋષભદેવ સ્વામીએ જે જીવાને મેાક્ષગામી ફરમાવ્યા તે સર્વે પૂજવા લાયક છે.
જેમ કોઈ ધનાઢય શાહુકારના હાથે લખાયેલી તેના સહી સિક્કાવાળી અમુક મુન્નતની હુંડી હોય, તેા તેની મુદ્દત પૂરી થયા પહેલાં પણ રકમથી કામ કાઢી શકાય છે, તેમ મેાક્ષગામી ભવ્યજીવાની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાતરી રૂપી હુંડીના કયા વિચારવ ત પુરુષ અસ્વીકાર કરશે ?" ત
ભગવાનની ખાતરી રૂપ પ્રખળ કારણને લઈને, બાકીના ત્રેવીસ તીર્થ કરી, તે સમયને આશ્રયીને વંદનીય હતા. એ સંખ`ધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે
સત્તારિ- અઇ-લ-રોય, વિમા નિળવા શવ્વીસ” | અર્થાત્ – ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દસ તથા એ-એમ ચાવીસે તી કરીને વાંદ્યા.
આ બાબતમાં ખુલાસા કરતાં શ્રુતકેવળી આચાર્ય દેવ શ્રી ભદ્રઆહુ સ્વામીજી જણાવે છે કે ભરત રાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ ચાવીસમાં થનારા તી કરાનાં નામ, લંછન, વર્ણ, શરીરનું પ્રમાણ વગેરે પૂછીને, તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર શ્રી જિનમ`દિર બનાવી, સ તીર્થંકરોની આબેહૂબ આકારની સ્થાપના કરી.
પ.
આ સિદ્ધ થાય છે કે, ત્રેવીસ તીથ કરા થયા પહેલાં પણ મૂર્તિ એ, દિ વગેરે દ્વારા તેમની પૂજા કરવાના રિવાજ સનાતન કાળથી ચાલ્યા આવે છે અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારેલા છે.
પ્રશ્ન ૭ સિદ્ધાયતન' શબ્દના શો અર્થ ?
ઉત્તર ‘નિદાયતન’એ ગુણુ નિષ્પન્ન નામ છે. તેના અથ જિનમદિર થાય છે. ‘ન્નિદ્ધ” એટલે સિદ્ધ ભગવાનની પ્રતિમા અને આવતા એટલે ઘર. અર્થાત્ જિનઘર કે જિનમ ંદિર-આ ‘નિર્દેાયતન’ના અથ છે. વૈતાઢય પર્વ ત, ચુલ્લા હિંમવત પર્વત, મેરૂ પર્વત,
માનુષેાત્તર
Page #103
--------------------------------------------------------------------------
________________
c
પ્રતિષ્ઠા-પૂજન
પત, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી ઋચક દ્વીપ વગેરે પતા તથા દ્વીપા ઉપર સંખ્યાખધ શાશ્વતી જિન મૂર્તિ આવાળાં સિદ્ધાયતના વિદ્યમાન હેવાનુ શ્રી જીવાભિગમ તથા શ્રી ભગવતી વગેરે સૂત્રેામાં સ્પષ્ટ ફરમાવેલુ છે, જે સુત્રોને તમામ જૈના માન્ય રાખે છે,
પ્રશ્ન ૮ – કેટલાક વર્ગ શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં, શ્રી વીતરાગ દેવના નમુના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે, તે વાજબી છે ? ઉત્તર – તેમની તે માન્યતા મને!કલ્પિત છે. સૂત્રોમાં સ્થળે સ્થળે શ્રી જિન પ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે.
શ્રી જીવાભિગમ વગેરે સૂત્રોમાં જ્યાં-જ્યાં શાશ્વતી પ્રતિમાના અધિકાર છે, ત્યાં ત્યાં સિદ્ધાયતન’ અર્થાત્ ‘સિદ્ધ ભગવાનોનું મદિર’ એમ કહ્યું છે, પણ ‘મૂર્તિ-આયાતન’ કે ‘પ્રતિમા-આયતન' કહ્યું નથી, તેથી પણ શ્રી સિદ્ધની પ્રતિમા સિદ્ધ સમાન છે એમ સાખિત થાય છે.
શ્રી રાયપસેણી સૂત્ર તથા શ્રી જીવાભિગમ સૂત્રમાં, શ્રી સૂર્યાભદેવ તથા શ્રી વિજય પાલીઆની દ્રવ્યપૂજાના અધિકારે “પૂવ ફાળ નિળયાળ અર્થાત્ ‘શ્રી જિનેશ્વરદેવને ધૂપ કરીને' એમ કહ્યું છે. તેથી પણ શ્રી જિન પ્રતિમાને જિનવર સમાન ગણેલ છે. એ વાત સાખિત થાય છે. વળી શ્રી રાયપસેણી, શ્રી દશાશ્રુતસ્કંધ અને શ્રી ઉવવાઈ વગેરે ઘણાં સૂત્રોમાં ભાવ તી કરને વંદના કરવા જતી વખતે શ્રાવકાના અધિકારે કહ્યું છે કે ‘વય વૈશ્ય' વસ્તુવન્નામ' અર્થાત્-દેવ સંબંધી ચૈત્ય એટલે શ્રી જિનપ્રતિમા, તેની પેઠે હું પ પાસના કરીશ ! વગેરે અનેક સ્થળેાએ ભાવ તીર્થંકર તથા સ્થાપના તીર્થંકરની એક સરખી પર્યું પાસના કરવાના પાઠ છે. જેથી બંનેમાં કોઇ તફાવત નથી.
-
શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે શ્રી ‘જિન મ’દિર’ને શ્રી ‘જિનગૃહ’ કહ્યું છે. પણ ‘ભૂતિ ગૃહ’ નથી કહ્યું, તેથી પણ શ્રી જિન- ૧ મૂર્તિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને.
સાધુ વસ્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ વગેરે ઉપકરણા સહિત છે, જ્યારે ભગવાનને તેમાંનું કશું હેતુ' નથી.
ભગવાન રત્નજડિત સિંહાસન પર બિરાજે છે, એ બાજુ ચામરો વીઝાય છે, પાછળ ભામંડળ રહે છે, આગળ દેવ દુભિ વાગે છે. દેવતાએ પૃવૃષ્ટિ કરે છે. વગેરે અતિશયાથી સહિત હોય છે, સાધુને
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
૮૭ આમાંનું કશું હોતું નથી. તે પછી સાધુ શ્રી વીતરાગદેવની બરાબરી કેવી રીતે કરી શકે?
પર્યકાસને રહેલી સૌમ્ય દષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત પરમાત્મા તુલ્ય છે. વીતરાગની મૂર્તિને વીતરાગને નમૂને કહેવાય, પણ સાધુને નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય.
શ્રી અંતગડ દશા સૂત્રમાં કહ્યું છે કે – “હરિણગામેથીની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરાધ્ય છે. તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂતિને આરાધવાથી શ્રી વીતરાગ પરમાત્મા આરાધ્ય થાય છે.
પ્રશ્ન ૯ – શ્રી જિન પ્રતિમાને શ્રી જિનરાજ સમજી નમસ્કાર કરો, તે તે નમસ્કાર મૂર્તિને થયે, ભગવાનને નહિ, કારણ કે ભગવાન તે મૂર્તિથી અલગ છે, મૂર્તિને નમસ્કાર કરવાથી ભગવાનને નમસ્કાર નહિ થાય અને ભગવાનને નમસ્કાર કરવાથી મૂતિને નમસ્કાર નહિ થાય, તેનું શું સમાધાન છે ?
ઉત્તર – મૂતિ અને ભગવાન સર્વથા જુદા નથી. એ બેમાં કાંઈક અભેદ છે શ્રી જિનમૂતિ ને નમસ્કાર કરતી વખતે, શ્રી જિનેશ્વર ભગવાનના ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે, માટે જુદા કહેવાય. મૂર્તિને નમસ્કાર કરનારા સર્વ, કેવળ મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં સ્થાયી પરમાત્માને નમસ્કાર કરે છે, તે હકીકત સ્થાપ્યસ્થાપના વચ્ચે રહેલા અભેદને પુરવાર કરે છે.
મૂર્તિને નમસ્કાર કરતી વખતે મનમાં કોને નમવાનો ભાવ હોય છે, તે મુખ્ય બાબત છે. મૂર્તિને પાષાણ આદિની ઉત્તમ એક કલાકૃતિ સમજીને કેઈ નમસ્કાર કરતું નથી. પણ ભગવાન છે એવા ભાવ સાથે જ નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, સ્તવન કરે છે. - રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર એ બે વચ્ચે રહેલા અભેદને સ્વીકાર કરીને સમર્થ રાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રધ્વજને સલામ કરે છે, તેમ શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનરાજ વચ્ચે રહેલો અભેદને સ્વીકાર કરીને પૂર્વધર મહર્ષિએ પણ શ્રી જિનપ્રતિમાને નમસ્કાર કરે છે.
પ્રશ્ન ૧૦ – નિરાકાર પરમાત્માની ઉપાસના ધ્યાન દ્વારા થઈ શકે છે. તે પછી મૂર્તિ પૂજાને માનવાનું શું કારણ?
-
-
- -
-
-
-
,.
ના દિહોર માર “
મન ન
વ
*
*'", ફા:
: - કામ
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
:
-
* ન
મન એ
ઉત્તર – મનુષ્યના મનમાં એ તાકાત નથી કે તે નિરાકારનું ધ્યાન કરી શકે. ઈન્દ્રિયેથી ગ્રહણ થઈ શકે, તેટલીજ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી.
જેટલા રંગ જોવામાં આવે, જે-જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને–જેનો સ્પર્શ કરવામાં આવે કે ગંધ સુંઘવામાં આવે અગર જે શબ્દોનું શ્રવણ કરવામાં આવે, તેટલા જ વિચાર મન કરી શકે છે, તે સિવાયના રંગ, રૂપ કે ગંધ વગેરેનું ધ્યાન, સમરણ કે કલ્પના કરવી, તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
કેઈએ “પુનમચંદ નામના માણસનું ફક્ત નામ સાંભળ્યું હોય, પણ તેને નજરે દીઠો નથી, તેમજ તેની છબી પણ દેખી નથી, તે શું તે નામ માત્રથી ‘પુનમચંદ’ નામના માણસનું ધ્યાન થઈ શકવાનું હતું ? નહિ જ. તેમ ભગવાનને પણ સાક્ષાત્ અથવા તેમની મૂતિ દ્વારા જેમણે જોયા નથી, તેઓ તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા ? જ્યારે જયારે ધ્યાન કરવું હશે, ત્યારે ત્યારે કોઈને કઈ વસ્તુ ષ્ટિ સન્મુખ રાખવી જ પડશે.
ભગવાનને તિ સ્વરૂપ માની, તેમનું ધ્યાન કરનાર, તે તિને શુકલ, શ્યામ વગેરે કઈને કઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે, સિદ્ધ ભગવંતમાં એવું કોઈ પણ પૌગલિક રૂપ છે નહિ, સિદ્ધોનું રૂપ અપીગલિક છે. જેને સર્વજ્ઞ, કેવળજ્ઞાની ભગત સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવંતની લાલ વર્ણ તરીકે કલ્પના કરવામાં આવે છે, તે કેવળ ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન અતિશયજ્ઞાની સિવાય બીજા કેઈ કરવાને સમર્થનથી. * કઈ કહેશે કે, “અમે મનમાં માનસિક મૂર્તિને કલ્પીને સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરીશું, પરંતુ પત્થરની જડ મૂર્તિને નહિ માનીએ ! તે તેઓનું આ કથન પણ યથાર્થ વિચાર વગરનું જ છે. કારણ કે તેઓને પૂછવામાં આવે કે, તમારી માનસિક મૂર્તિને રંગ કે છે? લાલ, કાળા કે સફેદ ? તે તેઓ શું જવાબ આપશે ? જે કહેશે કે, તેને રૂપ નથી, રંગ નથી કે વર્ણ નથી. માટે તેને કેવી રીતે બતાવી
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું શકીએ ? તે તેઓને કહેવાનું કે, જેનાં રૂપ, રંગ કે વર્ણ નહિ, તેનું ધ્યાન તમે કેવી રીતે કરી શકે.
આ રીતે પ્રગટપણે મૂતિને માનવાની વાતમાંથી છટકવા માટે, માનસિક મૂર્તિ માનવા જતાં, અંતે ધ્યાનહીન દશા અર્થાત્ બેધ્યાન દિશા આવીને ઊભી રહે છે.
જે મૂર્તિ વગર ધ્યાન બનતું જ નથી, તે પછી તેને પ્રગટપણે માનવાની આનાકાની શાને ? માનસિક મૂર્તિ અદશ્ય અને અસ્થિર છે, જ્યારે પ્રગટ મૂતિ દશ્ય અને સ્થિર છે. તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે. વળી સમવસરણામાં પણ શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વાભિમુખ બિરાજે છે અને બાકીની ત્રણ બાજુ ભગવાનની મૂર્તિ એનું દેવતાઓ સ્થાપન કરે છે-એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા, શ્રી તત્ત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રન્થ સાક્ષી પૂરે છે.
કેટલાક કહે છે કે, “શ્રી તીર્થંકર પરમાત્માના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે, એવું નથી ! આ વાત પણ બરાબર નથી. કારણ કે કોઈ પણ શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવ; સરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતા માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે. ભગવાનની ભવ્યાતિભવ્ય મૂર્તિના દર્શનથી ભક્તોનાં મન-મેર નાચવા માંડે છે, શ્રદ્ધાળુઓના દિલમાં ઉમંગને સાગર ઉમટે છે, તવદષ્ટાઓની દુનિયામાં દિવ્ય પ્રકાશ છવાય છે, તો સાવ ભદ્રિક જીને ટીકી–ટીકીને જોઈ રહેવાનું મન થાય છે, આમ શ્રી જિન પ્રતિમા સર્વ કક્ષાના જીવો માટે એકાન્ત કલ્યાણકારી છે.
જેઓ પોતે સ્વ કપેલ કલ્પનાથી પરમાત્માનું માનસિક ધ્યાન ધ્યાન કરવા ઉપર ભાર મૂકે છે, તેઓ પણ પોતાના ગુરૂને વંદનાદિ કરવા માટે સે કડો માઈલ દૂર જવાને આરંભ કરતા હોય છે. તે હકીકત જ પુરવાર કરે છે કે, ક૯પનાનું તે ધ્યાન કોઈ નક્કર ભૂમિકા વગરનું હોય છે. માટે તેનાથી કોઈ પ્રકારની તૃપ્તિ તેવા ધ્યાતાઓને થતી નથી. માટે છેવટે તેમને પણ પંચેન્દ્રિય સુધી જીવોની હિંસાની ઉપેક્ષા કરીને પણ સ્વગુરૂ વગેરેને વંદન કરવા જવું પડે છે.
આ હકીકત નિરાકાર ધ્યાનની વાત કેટલી પિકળ અને તર્કહીન છે, તે પૂરવાર કરે છે. કોઈ છમસ્થ આવું ધ્યાન કરી શકતું જ નથી. હા, તેવી વાત કરી શકે છે પણ તેને કોઈ અર્થ નથી.
આ નાનકડા પર નક,
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા-પૂજન
જગતના જીવા અનેક ચિંતાઓથી અને ઉપાધિઓથી વીટળાએલા હાય છે તેઓને કેાઈ ખાસ આલેખન વિના શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી એ સરળ અને સહજ નથી. અસ્થિર મન અને ચંચળ ઇન્દ્રિઓને કાબુમાં રાખવી, એ બચ્ચાંઓના ખેલ નથી. કાઈ વાજા, સિતાર કે તખુરાના સૂરવાળું ગીત કાને પડયુ` કે તરત જ ચંચળ મન તે તરફ લપસી જાય છે. તે સમયે ધ્યાનની વાતા કયાંય ઉડી જાય છે. એવી ચંચળ મનેાવૃત્તિવાળા મનુષ્યોને શ્રી જિનરાજની પૂજામાં લીન થવુ, એ જ એક
પરમ ધ્યાન છે.
૯૦
થાકેલા પ્રવાસી વૃક્ષદ્વેષી હોય એટલે રસ્તામાં આવતા વડલાની છાયામાં ન બેસે તેથી વડલાને કાંઈ ગેરલાભ ન થાય, પણ તે પ્રવાસીને તા પ્રગટ ગેરલાભ થાય જ. તેને થાક વધી જાય અને બાકીને પ્રવાસ અતિ ખાજારૂપ બની જાય. તે જ રીતે આધિ, વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત ગૃહસ્થા પૈકી કાઈક પણ મૂર્તિ પૂજા વિધી માનસ ધરાવતા હોય તેથી મૂર્તિ પૂજા કરવા ન જાય, તે તેની તે આપત્તિએ અનેકગુણી વધી જાય તેમાં કોઈ શક નથી. કારણ કે સ ંતપ્ત પ્રવાસીને જે શિતળતા વડલાની છાયા આપે છે તેના કરતાં અનેકગુણી શાતા શ્રી જિનપ્રતિમા આપે છે.
*
ચંદન, ચંદ્ર અને સાધુ સગતિથી મળતી શીતળતા પણ શ્રી જિનરાજની શાન્તાકાર પ્રતિમાની ભક્તિ આગળ ઝાંખી પડી જાય છે. કાંટાળા જંગલમાંથી પસાર થતા મુસાફરના વસ્ત્રને જે રીતે બધે જ કાંટા ભેાંકાઇ જાય છે, તેવી જ હાલત સ`સારી જીવની છે. અનેક વિટંબણાઆથી તે ઘેરાએલા જ હોય છે. માટે તેને સ્મૃતિના આલેખનની અત્યંત જરૂર છે. તેના સહારે તે પોતાના મનને શુભ ધ્યાનમાં જોડી શકે છે. વળી શ્રી જિનપૂજાના આદરથી તથા મૂતિ દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણગાન કરવાથી ચ'ચળ મન સ્થિર થાય છે અને સ્થિર થયેલા મનમાં સંસારની અસરતા વગેરેનું ભાન સહેલાઇથી કરાવી શકાય છે.
સુખ-દુ:ખ પ્રત્યે જ્યાં સુધી સમાન ભાવ નથી આવ્યા, ત્યાં સુધી
મોટા ચેોગીરાજની જેમ નિરાલ બન જે વખતે તે સમભાવવાળી સ્થિતિ મેળે છૂટી જશે.
ધ્યાનની વાતા કરવી નિરર્થક છે. આવશે, તે વખતે આલ ખન પેાતાની
લો હોય છે
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૩ મું
રાજા
ને
ગમે
ના જાય
કાન સરકાર પ
ર
વિજય
ન નન **** * *
* *
*
*,
, ' , '
મr
. suraj મામrned
** *
મન ના કાકા એ .
,
L
L
+ ' કક.
*
*
*
*
*
*
*
:
, ,
,નનન
શ્રી જૈનધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ, દરેક જીવને પોતપોતાના ગુણ-સ્થાનક મુજબ ક્રિયા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે.
વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમાં ગુણસ્થાનક ઉપરાંત ચઢી શકતો નથી. સતિમાં ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેને સરવાળે એક અતિમું ડૂતથી અધિક થતા નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છ8 જ ગુણઠાણું વર્તમાનના જીવને સમજવાનું છે. તે ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલે જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે. તેમ છતાં જેઓ છઠ્ઠા ગુણસ્થાનકની હદે પણ પહાયા નથી અને અનેક સાંસરિક ખટપટમાં રચ્યાપચ્યા છે, તેઓ નિરાલંબન ધ્યાનની વાતો કરે, તે આંખ વગર દર્પણમાં મે જોયાની વાત જેવી હાસ્યાસ્પદ છે.
શ્રાવક ચોથે-પાંચમે ગુણ સ્થાનકે હોવાથી, દ્રવ્ય-ભાવ બંને પ્રકારની પૂજા કરવાનો અધિકારી છે, જ્યારે સાધુ છછું ગુણસ્થાનકે હેવાથી માત્ર ભાવે પૂજના અધિકારી છે.
જેમ વ્યાવહારિક શિક્ષણમાં પ્રથમ કક્કો, પછી બારાક્ષરી, ત્યાર પછી શાસ્ત્રાભ્યાસ-એમ અનુક્રમ છે, તેમ ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં પણ ફેરફાર થતું જાય છે. પગથિયાં છોડી એકદમ કૂદકો મારી મેડા ઉપર ચઢવાનો અવિચારી પ્રયત્ન કરવાથી, મેડો તો ઘણે દૂર રહી જાય છે, પણ વધારામાં હાથ-પગ પણ ભાંગી જાય છે, તેમ કમને આ નિયમને અતિક્રમવાથી પણ છવ વધુ નીચી કક્ષાએ ધકેલાય છે.
જીવને પર પદાર્થનું ધ્યાન અનાયાસે લાગી જાય છે, તે હકીકત જ એમ સાબિત કરે છે કે, પરમાત્મ સ્વરૂપના ધ્યાન માટેની ગ્યતા હજી તેનામાં પ્રગટી નથી. આવી ગ્યતા પરમાત્માના સાકાર સ્વરૂપ (પ્રતિમાની પૂજા-ભક્તિથી પ્રગટે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે- સંસાર પર રાગ ઘટાડા અને પ્રભુ પર રાગ વધાર્યો, તે પણ રાગ તે કાયમ રહ્યો ને ? જ્યાં સુધી રાગ-દ્વેષ રહિત ન બનાય, ત્યા સુધી મુક્તિ કેવી રીતે મળે ?”
આ પ્રશ્ન પણ પાયાની સમજ વગરને છે કારણ કે શ્રી વીતરાગ પરમાત્મા પરના રાગ ઉપાદેય ગણાવે છે. એ રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા અશુભ કર્મ થી બચી
*
* * *
ના,
ન
૧
-
જન
જ
ન્મ
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તણુંક થાય છે. તેટલી શ્રી જિનમંદિરમાં થઈ શકતી નથી.
એક પિતાના ઘર તરફને રાગ, શેરી તરફના રોગના કારણે ઓછો થાય છે. શેરી તરફને રાગ, શહેર તરફના રોગના કારણે ઓછો થાય છે. શહેર તરફને રાગ, રાજ્ય તરફના રોગના કારણે ઓછો થાય છે. રાજ્ય તરફન, રાગ રાષ્ટ્ર તરફના રોગના કારણે ઓછો થાય છે. રાષ્ટ્ર તરફનો રાગ, વિશ્વ તરફના રોગના કારણે ઓછો થાય છે અને વિશ્વ તરફને રાગ વિકવેશ્વર શ્રી વીતરાગ પરમાત્મા તરફના રોગના કારણે ક્ષીણ થાય છે.
શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીર પરમાત્મા તરફ અપાર રાગ હતા. પ્રશસ્ત તે રાત્રે તેમને અન્ય કોઈને રાગી બનતા બચાવ્યા હતા અને જ્યારે શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા ત્યારે આ રાગનો પણ વિલય થઈ ગયા અને શ્રી ગૌતમસ્વામીજી શ્રી વીતરાગ સર્વજ્ઞ, કેવળી ભગવંત બની ગયા.
બે હાથે સાગર તરવાની વાત જેટલી જ અશક્ય પ્રાયઃ વાત શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાના આલંબન વિના, તે પ્રતિમા ઉપર ભક્તિરાગ વિના ભવસાગર તરવાની છે. શ્રી વીતરાગ, સર્વજ્ઞ, અરિહંત પરમાત્માની શાન્તાકાર મૂર્તિના દર્શનથી અને તેમના ગુણ-ગાનમાં લીન થવાથી, ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુવિચારે ટકી શક્તા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હઠાવવાનું એક પરમ સાધન મળી જાય છે.
જ્યાં સુધી પૂર્ણ આત્મ-વિશુદ્ધિ થઈ નથી, ત્યાં સુધી જીવનમાં ઊંચે ચઢવોને આ જ ઉત્કૃષ્ટ માગે છે. જેઓ આ માગને માનતા નથી, પણ પિતાને પૂર્ણ વિશુદ્ધ થયેલા માની, સમભાવને ધારણ કરનારા ગણે છે, તેઓ જે ખરેખર રાગ-દ્વેષ રહિત હોય, તે પોતાના ગુરૂ આદિનું બહુમાન કરી તેમના પર રાગ રાખી શકે ખરા ? તેમની આહાર-પાત્ર-વસ્ત્રાદિ વડે ભક્તિ કરે ખરા ? તે શું રાગરહિતપણાનું ચિહ્ન છે ? સમભાવમાં લીન રહેનારને તે સામાયિક છે. તે પછી તે ગુરૂ પાસે જઈ સામાયિક પ્રતિક્રમણાદિ કરે ખરા ?
સ્ત્રી પુત્રાદિ પ્રિય વસ્તુના સંગથી હર્ષ અને તેમના વિયોગથી શેક! લક્ષમી, માલ, મિક્ત, દુકાન વગેરેના લૂંટાવાથી સંતાપ અને
Page #110
--------------------------------------------------------------------------
________________
*--**
- મનડાનક '
પ્રકરણ-૧૩ મું તેની પ્રાપ્તિથી હર્ષ! તેમજ કેઈ દુષ્ટ માણસ ગાળે તથા કષ્ટ દે ત્યારે ક્રોધ અને સન્માન દે, તે આનંદ ! વગેરે પ્રકારે રાગ-દ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી કારણ કે આલંબનવિના જ સમતા ભાવ પેદા કરવાની વાત કરવી, એ પરસ્પર વિરોધી વાત જ ગણાય.
નિમત્તે શેક અને નિમિત્ત હર્ષ, એવી હાલક–ડેલક સ્થિતિ છદ્મસ્થમાત્રની હોય છે. એ હકીકતને પુરવારકરવા માટે કેઈપ્રમાણની જરૂર નથી, પણ છદ્મસ્થતા એ જ તેનું પ્રમાણ છે. જેને સર્વથા વિલય શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા આદિ ચારે નિક્ષેપાની સાચી ભક્તિથી કાળક્રમે થાય છે.
“મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂં ધન, મારે પુત્ર, મારે નોકર–વગેરે મારૂં-તારું કરવાને સ્વભાવ જેને નિમૂળ થયે નથી. તેને સમાન દષ્ટિવાળી શી રીતે કહેવાય? જેઓ સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ કે મિત્રમાં, સુવર્ણ કે પત્થરમાં, સ્ત્રીઓ માં કે તૃણસમૂહમાં, કાંઈ પણ ભાવ રાખતા નથી, તેઓ જ ખરેખરા સમભાવશાળી, આત્મજ્ઞાની અને ઉચ્ચ દરજે ચઢેલા છે.
મોટા ભાગની દુનિયા, દુનિયાદારીની ખટપટમાં ફસાએલી છે, તેઓએ પોતે આ ધ્યાત્મિક હોવાનો દેખાવ કરવો અને પિતાની કક્ષાને ઉચિત કાર્યને આદર ન કરે, એ બરાબર નથી. યેગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કાંઈ પણ સ્વાર્થ સિદ્ધ થઈ શકતું નથી. ઈન્દ્રિ અને મનને અંકુશમાં લાવ્યો સિવાય, નિરાલંબનું ધ્યાની વાતે કરવી તે બીજ વાવ્યા વિના જ મબલખ પાક લણવાની ઈરછા કરવા જેવી નિપ્રાણ વાત છે.
-
-
જ-
જા
-
-
-
-
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૧-૨૫
૧૪
0 મૂર્તિ અને ગુણરથાનક 0 પથ્થરની પૂજા 0 મૂર્તિ અને મુહૂર્ત 0 પથ્થરમાં ગુણારોપણ [ આગમ એ આજ્ઞા (જિનવચન)ની પ્રતિમા મૂતિ એ
આકારની પ્રતિમા પ્રશ્ન ૧૧ : મૂર્તિત એકેન્દ્રિય પાષાણની હેવાથી પ્રથમ ગુણ સ્થાનકે છે. તેને ચેથા અને પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠ્ઠા–સાતમાં ગુણ સ્થાનકવાળા સાધુ કેમ વંદન કરે ?
ઉત્તર-પહેલી વાત એ છે કે મૂર્તિ એકેન્દ્રિય ખેતી નથી. ખાણમાંથી ખોદી કાઢેલ પત્થર શસ્ત્ર આદિ લાગવાથી સચિત્ત રહેતું નથી, એમ શાસ્ત્રકારો ફરમાવે છે. અને અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હોય. હવે જે ગુણસ્થાનક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશો, તે પણ મહાદેવના ભાગી થવાશે. કારણ કે શ્રી સિદ્ધ પરમાત્મા સર્વથા ગુણસ્થાનક રહિત છે, છતાં તેઓ અરિહંત પરમાત્મા પછી સર્વથી પ્રથમ નજરે-પૂજવા-લચક છે. ગુણઠાણું સંસારી જીવેને હોય છે સિદ્ધના ને નહિ.
નાકારા,
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૪મું
-
રામન..
viદ પ્રા
*
*
* *
નાક, કાન કરનારા
બીજી વાત એ છે કે, જેમ પત્થરની મૂર્તિને ગુણસ્થાનક નથી, તેમ કાગળ વગેરેથી બનેલાં પુસ્તકને પણ ગુણસ્થાનક નથી. તેમ છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોત પોતાના ગ્રન્થનું બહુમાન કરે છે. ઊંચે આસને મૂકે છે. તથા તેને મસ્તકે ચઢાવે છે. તેની સર્વ પ્રકારની આશાતનાઓ વજે છે. ભૂકના છાંટા કે પગની ઠેકર તેને લાગી જાય, તે તેને પણ મહા દેષરૂપ ગણે છે
જગતમાં કઈ પણ પણ એ મત નહિ નીકળે છે, જે પિતાના ઈષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી, તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતા ન હોય,
શ્રી ભગવતી સૂત્રમાં પણ ‘નમોવમી gિ ' કહી શ્રી ગણધર ભગવંતોએ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે, તે તેમાં કયું ગુણસ્થાનક હતું ?
મૃત સાધુનું શરીર પણ અચેતન હોવાથી ગુણસ્થાનક રહિત છે, છતાં લોકો બીજા કામ પડતાં મૂકી તેના દર્શન કરવા દોડી જાય છે તથા તે મૃત શરીરને પણ ચંદનની ચિતામાં પધરાવી અગ્નિ-સંસ્કાર કરવામાં આવે છે, એ કાર્યને ગુરૂભક્તિનું કાર્ય ગણું શકાય કે કેમ ? જે ગણી શકાય, તે પ્રતિમાને વંદન-પૂજન આદિ, જિનભક્તિનું કાય કેમ ન ગણી શકાય ? અર્થાત્ ગણી શકાય-ગણવું જ જોઈએ.
પ્રશ્ન-૧૨ મૂર્તિ તો પાષાણ મય છે. તેને પૂજવાથી શું ફળ મળે? મૂર્તિની કરેલી સ્તુતિ મૂર્તિ છેડી જ સાંભળવાની હતી ? 1 ઉત્તર-આ પ્રશ્ન પણ યથાર્થ સમજવા નથી મૂર્તિપૂજક લેક જે પત્થરને જ પૂજતા હતા, તે તેઓ સ્તુતિ પણ પત્થરની જ કરતા હેત કે “હે પાષાણ ! હે અમૂલ્ય પત્થર ! તું બહુ કિમતી તથા ઉપયેગી છે. તારી શોભા પાર વિનાની છે. તને અમુક સ્થળની ખાણમાંથી બહાર કાઢનાર કારીગરે કમાલ કરી છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ. પણ આ રીતે પથરના ગુણગાન કરતું કોઈ દેખાતું નથી. | સર્વ લોકે પત્થરની મૂર્તિમાં આરોપિત શ્રી વીતરાગ પરમાત્માની
સ્તુતિ કરતા જ નજરે પડે છે કે, હે નિરજન! નિરાકાર ! નિર્મોહી ! નિષ્કાંક્ષી ! અજર અમર ! અકલ ક! સિદ્ધ સ્વરૂપી! સર્વજ્ઞ વીતરાગ ! વગેરે ગુણવાળા એ પરમાત્માની જ સૌ કે ઈ સ્તુતિ કરે છે.
ન કાનજન સ... જનનીની જોક - '
એ
રીત છે. તમામ
ક
: **,
* ન કર,
કાં નger : ***
***
A
RT,
FEAજનાના નાના
-
એક જ
ન
*
જ
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
શુ પત્થરમાં આ ગુણેા રહેલા છે કે, જેથી પત્થરની ઉપાસના કરવાના ખાટા ઢોષ ચઢાવી લેાકેાને આડે માર્ગે દોરવાને પ્રયાસ કરાય છે.
જ્યારે પૂજક મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આરોપણ કરે છે, ત્યારે તેને એ મૂર્તિ એ સાક્ષાત્ શ્રી વીતરાગ જ હાય, એમ પ્રતિભાસિત થાય છે. એ. જે ભાવથી મૂર્તિને જુએ છે, તેને તેવું ફળ આપે છે.
ભાવ સદૃશતાની અમિટ જે છાપ શ્રી જિનમૂર્તિની ભક્તિ કરતા માનવીના સમગ્ર મન ઉપર અંકિત થાય છે, તે તેને વીતરાગ બનાવે જ છે. એટલે મૂર્તિને પત્થરની કહી દઈને તેનુ અવમૂલ્યન કરવું તે વિવેકી કૃત્ય નથી. મૂર્તિને ભગવાન શી રીતે માની શકાય ? શુ લૂખા રોટલાને મિઠાઈ માની લેવાથી, તે મિઠાઈ બની જાય છે ? આ દલીલના સમાધાનમાં કરી શકાય કે- સહતેાષી અને શુભ પરિણામી જીવાને તેા જે સતાષ મિઠાઈ થી પ્રાપ્ત થઈ શકે છે, તે જ સ ંતાષ લૂખા રોટલાથી પણ પ્રાપ્ત થઈ શકે છે. જયારે અસતષી અને અશુભ પરિણામી માનવાને તા મિઠાઇથી પણ જ્યાં ફાયદા પહોંચતા નથી, ત્યાં વળી લૂખા રોટલાથી તેમનુ શુ વળવાનુ હતુ... !
ષ્ટાન્તના સાર એ છે કે-શુભ પરિણામી જીવા મૂર્તિથી પણ સાક્ષાત્ ભગવાનના દર્શન જેટલા જ લાભ ઉઠાવી શકે છે, જ્યારે અશુભ પરિણામી જીવા સાક્ષાત્ પરમાત્માના દર્શનથી પણ અશુભ કર્મોના બંધ કરે છે, અમૃતને પણ એ ઝેર રૂપે પરિણમાવે છે. જેમ સાપ દૂધને વિષરૂપે પરિણમાવે છે.
૯૬
વળી એક ઘડી પહેલાં જે સામાન્ય સાધુ હોય, તે ખીજી ઘડીએ આચાર્યની પાટ પર બેસે છે, તેની સાથે જ બીજા સાધુ તથા શ્રાવકતેમનામાં આચાર્ય ના છત્રીશ ગુણાનુ` આરેાપણ કરીને વંદન કરે છે તથા એક પળ પહેલાં જે ગૃહસ્થ હાય છે, તે દીક્ષા લે છે, તેની સાથે જ તેનામાં સાધુના ગુણાનુ... આરા પણ કરી વંદન નમસ્કાર કરવામાં આવે છે.
A
જેવી રીતે આરાપિત અવસ્થામાં કાઈ આચાર્ય તથા સાધુઅનુક્રમે આચાર્ય તથા સાધુ તરીકે પૂજવા લાયક બને છે, તેવી જ રીતે મૂર્તિમાં પણ, અંજનશલાકા અને પ્રતિષ્ઠા થઈ ગયા ખાઇ, શ્રી
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું
ઓછી થાય કાનના
અરિહંત પરમાત્મા સમાન પૂજનિકપણું ઉત્પન્ન થાય છે. વળી, “મૂતિ સ્તુતિને સાંભળે છે કે નહિ ? એ સવાલ જ અગ્ય છે. કારણ કે તે પત્થરરૂપ મૂર્તિનાં ગુણગાન કરવામાં નથી આવતાં, પરંતુ જેની તે મૂતિ છે, તે દેવાધિદેવની સ્તુતિ અને પ્રાર્થના કરવામાં આવે છે.
મૂર્તિની સ્તુતિ પ્રાર્થના અને ગુણગાન કરવાથી અમૂર્ત આત્માના પ્રદેશમાં કર્મનાશક જે પ્રતિક્રિયા શરૂ થાય છે, તે મૂર્તિ સિવાયની ભક્તિથી થઈ શકતી નથી, કારણ કે મૂર્તિમાં તથા પ્રકારના ભાવને પ્રદીપ્ત કરવાનું અસાધારણ સામર્થ્ય રહેલું છે. તેથી મૂર્તિની સ્તુતિ કરવી તે સર્વથા ઉચિત છે.
પ્રશ્ન ૧૩-શ્રી જિનપ્રતિમાની સ્તુતિ કરવાની સર્વોત્તમ રીત
ઉત્તર-શ્રી જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વરદેવના નામ તથા ગુણોનું આરોપણ કરી, પ્રતિમા સમક્ષ શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી એ સર્વેત્તમ રીત છે.
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વર્તમાન અવસર્પિણ કાળના ચોવીસે શ્રી જિનેશ્વર ભગવંતની જે સ્તુતિ (સ્તવને) રચ્યાં છે. તેને વડે સ્તુતિ કરવાથી, અપૂર્વ ભાલ્લાસ સ્પર્શે છે. તેમજ એવી બીજી ઉત્તમ સ્તુતિઓ પણ જન-ભક્તિ સાહિત્યમાં વિદ્યમાન છે. અણમોલ આ શ્રુતને લાભ લે તે આપણા હાથની વાત છે.
જેમ પોતાના પૂર્વજોની છબી જઈ, સર્વ કઈ તેમની તારીફ કરે છે. તે સાંભળી ચિત્ત પ્રસન્ન થાય છે અને તે તારીફથી પિતાના પૂર્વ જેને આદર મળતું હોવાની લાગણી થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની સ્તુતિ કરવાથી સાક્ષાત શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ થાય છે -તેવી લાગણી ભાવિકેને થાય છે. આવી લાગણી ન થવી તે લાગણીહીનતા છે, જાતિહીનતા છે, કારણ કે તે પ્રતિમા એ પરમાત્માની છે, કે જેઓનાં ઉપકારની કઈ સીમા નથી ! પોતાના પરમ ઉપકારીની પ્રતિમા જેઈને પણ ન હરખાનારા તો કૂતળી જ ઠરે ને !
પિતાના ઉપકારીનું સતત સ્મરણ-મનન જીવને ઉપકાર બુદ્ધિ ગેરે અને નિરહંકારી બનાવે છે. તેમ શ્રી જિનમંદિરમાં જઈને જગ
પ્ર. પૂ. ૭
K
*
* * *
* * *
*
*
*
*
* *
*
* * *
*
*
*
*
Page #115
--------------------------------------------------------------------------
________________
ટ
પ્રતિમાપૂજન
પતિ શ્રીજિનેશ્વદેવની પ્રતિમાને દેખતાંની સાથે જ ભગવાનના ગુણા યાદ આવે છે. ભાવિકે તે ગુણની ગંગામાં આ રીતે સ્નાન કરે છે :
“અહા ! આ પ્રભુજીનુ મુખ કેવુ' સુદર છે કે જેના વડે કાઈના પશુ અવર્ણવાદ એલાયા નથી અને હિંસક, કઠોર કે મૃષાવચન જેમાંથી કદી નીકળ્યું નથા. તેમાં રહેલી જીવાથી રસનેન્દ્રિયના વિષચાનુ કદી પણુ રાગ-દ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ તે મુખ દ્વારા દેશના આપી અનેક ભવ્ય જીવાને આ સંસાર–સમુદ્રથી પાર ઉતારેલા છે. માટે તે મુખ સહસ્રશઃ ધન્યવાદને પાત્ર છે.’’
ભગવાનની આ નાસિકા દ્વારા દુગાઁધ કે સુગ'ધરૂપ ઘ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષપૂર્ણાંક ઉપભોગ કરાએલા નથી, માટે તેને લાખા વા૨ ધન્યવાદ !'
“આ નયનકમળ તે કેવાં નિલે પ છે કે જેના દ્વારા પાંચ વષ્ણુરૂપ વિષચાના ક્ષણવાર પણ રાગ યા દ્વેષપૂર્ણાંક ઉપભોગ થયેલા નથી. કોઈ સ્ત્રીની તરફ માહની દૃષ્ટિથી, કોઈ શત્રુની તરફ દ્વેષની દૃષ્ટિથી જોવાયેલ નથી. માત્ર વસ્તુ–સ્વભાવ તથા કમ ની વિચિત્રતાના વિચાર કરી ભગવનાનાં નચનકમળ સદા સમભાવે રહેલાં છે. એવાં ભગવાનનાં નયનદ્વેષને કોટિશ ધન્ય છે.’’
“આ બંને કાન વડે વિચિત્ર પ્રકારની રાગ રાગણીઓનુ સરાગ પણે શ્રવણ થયેલ નથી. પણ સારા કે નરસા, ભલા કે ખુરા, જેવા શબ્દો કાને પડયા, તેવા રાગદ્વેષ રહિતપણે સંભળાયા છે.”
મારા નાથના આ પુણ્યદેહથી કાઈપણ જીવની હિંસા કે અદત્તગ્રહણ આદિ દોષ સેવાયા નથી, પણ કેવળ જીવદયા માટે સ ને સુખ ઉપજે તેમ તેના ઉપયાગ થયા છે. ગ્રામાનુયામ વિહાર કરી અનેક જીવાના સંસારના બંધન તેાડાવ્યાં છે તથા સર્વ કર્મના ક્ષય કરી કેવળ જ્ઞાનાદિ પ્રગટાવ્યા છે.'
પ્રગટ ૧૦૦૮ ઉત્તમ લક્ષÌાવાળા અને અભ્ય’તર અન’ત ગુણવાળા આ શ્રી જિનરાજ નિપ્રયાજન ઉપકારી તથા સમસ્ત જગતના નિષ્કારણુ અંધુ હાવાથી તેમને અસ ખ્યવાર ધન્યવાદ છે,”
હુ આજે આ રીતે આ પ્રભુજીના ગુણા ગાઇ રહ્યો છું તે પ્રતાપ પણુ તેઓશ્રીની નિઃસીમ કૃપાના છે કે જેણે મને આવા ઉત્તમ માનવભવ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૪ મુ
૯૯
પમાડયે. નહિતર હું આજે પણ નિાદમાં હાત, નિગાદનાં કલ્પનાતીત દુઃખામાં સબડતો હોત, આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના લાવાકુંડમાં તરફડતા હાત અને અચિત્ત્વ શક્તિશાળી જીવત્ત્વથી પણ અજ્ઞાત હાત. પ્રભુજીની સ્તુતિ માટેના જે ઉત્તમ શબ્દો અત્યારે હું ખેલી રહ્યો છું, તે પ્રતાપ પણ તેઓએ વહાવેલી ગુણજ્ઞાનની ગગાના છે.”
આમ સવ અપેક્ષાએ અત્યંત ઉપકારી એવા હે નાથ ! આપ મને ભજવા-પૂજવા-સ્તવવા મળ્યા છો, તે જ મારા મહદ્ ભાગ્યની નિશાની છે એટલે નિશદિન આપના ગુણ ગાતા રહું અને બીજો કોઇ ધંધા ન કરૂ, એવા ભાવ અત્યારે આપની પ્રતિમાના દર્શને મારા દિલમાં ઉછાળા મારી રહ્યો છે.”
ગ
આવું પાવનકારી ભાવ-નાન કરવાને ધન્ય અવસર શ્રી જિનેધરદેવની શાન્તાકાર મૂર્તિના દર્શને પ્રાપ્ત થાય છે. માટે ઉત્તમ જીવા અકારણ-વત્સલ એવા આ પ્રભુજીની જળ, ચ ંદન, કેસર, બરાસ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરેથી નિત્ય પૂજા કરે છે, કિમતી અલકારા ચઢાવે છે, ભક્તિ માટે યથાશક્તિ દ્રવ્ય ખર્ચે છે અને વિચારે છે કે ‘જો હું ભક્તિ કરીશ, તેા તરવા સાથે અન્યાના નિસ્તારમાં પણ નિમિત્ત ખનીશ, કારણ કે મારી ભક્તિ જોઇ બીજા માણસા પશુ તેની અનુમેાદના કરશે તથા અનેક ભવ્ય આત્માએ પણ પ્રભુની સેવા-ભક્તિ કરવામાં તત્પર થશે.
પુણ્યશાળી શ્રાવક દ્રવ્યપૂજા સમાપ્ત થયા બાદ ભાવ-પૂજા કરે, તે વખતે શ્રી જિનશ્વરદેવના ગુણાને વિચારી પેાતાના આત્માની સાથે સરખામણી કરે કે
અહા ! પ્રભુજી ! આપ નિરાગી છે અને હું રાગી .
હે જગવલ્લભ ! આપ અદ્વેષી છો અને હું દ્વેષી છું. હે ક્ષમાસાગર! આપ અક્રોધી છો અને હુ ક્રોધી છું. હે વિશ્વર ! આપ અકામી છો અને હું કામી છું. હે ત્રિભુવનપતિ ! આપ નિવિષયી છો અને હુ વિષયી છું. હે કૃપાવતાર ! આપ અમાની છો અને હું માની છુ”, હે દયાસાગર ! આપ અમાર્યો છો અને હું... માચી છું.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રતિમા પૂજન
કોઇ
• ના ..
i-
kwe we: મન
હે પરમેશ્વર ! આપ અભી છો અને હું લેભી છું. હે વિશ્વદિવાકર ! આપ આત્માનંદી છો અને હું પગલા નદી છું.
આમ તે શ્રી અરિહંત પરમાત્માના ગુણે અનંત છે, ગણ્યા ન ગણાય એટલા બધા છે. તેમ છતાં ભાવ–પૂજા કરતાં બને તેટલા ગુણોનું
સ્મરણ કરવાથી તે-તે ગુણોમાં પૂજક પોતે કેટલે ઉગે છે તેનું તેને સચોટ ભાન થાય છે. આવું ભાન તેનામાં રહેલા અભિમાનને ઓગાળી, દે છે અને સાચી વિનમ્રતાને પેદા કરે છે. જેની ભક્તિમાર્ગમાં અનિવાય આવશ્યકતા રહેલી છે.
શ્રી જિનપ્રતિમા નજર સામે આવે છે એટલે વિશ્વવંદ વિરાટ પુરુષની પવિત્રતમ સ્મૃતિથી મન મહેકી ઉઠે છે. હૃદયમાં હર્ષને સાગર હિલેળા લે છે, રેમ-રમે અકથ્ય માંચ અનુભવાય છે અને તેથી કિલષ્ટ કર્મો નાશ પામે છે અથવા નાશ પામવાની અણીએ પહોંચે છે.
સમર્થ જિનભક્તોનું તે ત્યાં સુધી કહેવું છે કે, “તમે શ્રી જિન, મંદિરમાં જઈને શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાને નિરખ્યા કરે-બસ નિર
ખ્યા કરે. તે તમને અનુભવ થશે કે શ્રી જિનપ્રતિમા ખરેખર શ્રી જિનેશ્વરદેવ તુલ્ય તારક તાકાતવાળી છે. મહ મેહની વાદળને વિખેરી નાખવામાં પ્રચંડ પવન તુલ્ય છે. વગેરે વગેરે અદ્દભૂત અનુભૂતિ થશે.”
શ્રી જિનપ્રતિમાના દર્શન-પૂજન તથા સ્તવનમાં આ પ્રકારના સાક્ષાત્ તથા પરંપરાએ અનેક લાભ હેવાથી, પ્રત્યેક પુણ્યાત્માઓએ. તેને ઉમંગપૂર્વક અતિશય આદર કરવો જોઈએ. શ્રીજિનેર દેવના ચારે નિક્ષેપાના આદર-સત્કારનું મૂલ્ય જેટલું ઊંચુ છે તેટલું જ મહાન ફળ તે આપે છે અર્થાત્ શિવપદ સુદ્ધાં આપે છે.
પ્રશ્ન ૧૪-પૂજા અને પ્રતિષ્ઠા મહા મંગળકારી છે, તે પછી મૂર્તિની પ્રતિષ્ઠામાં શુભ મૂહૂત પસંદ કરવાનું શું કારણ? અશુભ મૂહૂર્ત ટાળવાનું શું પ્રયોજન! "
ઉત્તર-કઈ પણ ઉત્તમ કાર્ય, જે ઉત્તમ સમયે થાય છે તે તેનું પરિણામ પણ એટલું જ ઉત્તમ આવે છે. લૌકિક દષ્ટિએ ઉત્તમ એવા ઘી દૂધ, વગેરે પદાર્થોને લેવા માટે કોઈ, મેલો વાસણ ઉપગ કરતું નથી. કારણ કે તેમ કરવાથી ઉત્તમ પદાર્થોની ગુણવત્તા ઓછી થાય છે.
શ
, જાન - ૧ -
37 - રસ
ના
કામ* *
*
* * * કાન. ના
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૧
મારા રામ નામ
કોને
કેક
કામ
,
જખમ
, :N,
કામ છે
?
ન
જ
'
,
+
5
ધ
.."
B
.;
જ
.
+ + 4-
ન નમઃ
..",
એક
વાત
માનામાં અગિકી, જામવાના
, * *
* * *
* * * * *
- પ્રકરણ ૧૪ મું લૌકિક દૃષ્ટિએ ઉત્સાહજનક એવા લગ્ન કાર્યમાં પણ ગૃહસ્થ શુભ મુહૂર્ત જ પસંદ કરે છે જેથી લગ્નજીવન સુખી નીવડે!
તો લૌકિક તેમજ લોકોત્તર ઉભય દષ્ટિએ મહામંગળકારી એવા પ્રતિષ્ઠા-કાર્યમાં ઉત્તમ મૂહુંત જ પસંદ કરાય તે સ્વાભાવિક છે.
શાસ્ત્રકારોએ ફરમાવેલ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, જપ નિયમ, ધ્યાન વગેરે પ્રત્યેક ક્રિયા વિધિ પ્રમાણે કરવાથી લાભ કરે છે, તે જ બાબત મૂર્તિની પ્રતિષ્ઠા માટે પણ સમજી લેવી. .
દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની જેમ કાળ પણ આગવું બળ ધરાવે છે. તેની ઉપેક્ષા કરવાથી લાભ નહિ પણ નુકસાન છે. માટે મૂર્તિની પ્રતિષ્ઠાનું કાર્ય યંગ્યવિધિએ ગ્ય કાળે કરવું જોઈએ.
પ્રશ્ન ૧૫-શ્રી જિનપ્રતિમાને કોઈ અન્ય દર્શની પોતાના મંદિરમાં સ્થાપન કરે તો તે વંદનીય ગણાય કે કેમ?
ઉત્તર-અન્ય દર્શનીએ ગ્રહણ કરેલી તથા પોતાના દેવ તરીકે સ્વીકારેલી શ્રી જિનમૂતિને શ્રાવક નમે નહિ કારણ કે તેઓ પોતાના ઈષ્ટ દેવ તરીકે તે મૂર્તિને માની, સ્વમતની વિધિથી પૂજા કરે અને તે વિધિ જૈનેને માન્ય હેય નહિ, તેથી અવિધિએ પૂજનાદિ થતું હોય તેવા અન્ય દર્શનીએ ગ્રહણ કરેલાં શ્રી જિનબિંબને માનવા પૂજવાનો શાએ નિષેધ કરેલ છે.
શાસ્ત્રોની બાબતમાં એ નિયમ છે કે સમ્યગુદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યા શ્રત પણ સમ્યગ શ્રત છે અને મિથ્યા દૃષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યક શ્રુત પણ મિથ્યા શ્રત છે.” તે જ નિયમ શ્રી જિનમૂર્તિને લાગુ પડે છે.
અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી પ્રતિમામાંથી પ્રતિમાપણું જતું રહેતું નથી, તો પણ અવિધિ પૂજનના કારણથી તથા અન્ય જીવોને મિથ્યાત્વની વૃદ્ધિમાં હતુભૂત થતુ હાથી, સમ્યગૂદષ્ટિ આત્માઓ તે પ્રતિમાનું પૂજન કરવાનું ત્યાગે છે.
અહીં કોઈને સવાલ થાય કે, શ્રી જિનમૂર્તિની જેમ સાધુ મિથ્યાત્નીના મઠમાં ઉતરે, તે તે પૂજનીય ખરા કે નહિ ? તે તેને ઉત્તર એ છે કે–અન્ય દર્શનીન મઠ-મકાનમાં ઉતરવા માત્રથી સાધુનું સાધુપણું ચાલ્યું જતું નથી. જ્યાં સુધી પોતાનુ લિબ“એને “કિચો છેડી અન્ય લિગા કે અન્ય લિંગની ક્રિયા કરે નહિ, ત્યાં સુધી તે સાધુ,
જ
કરતા સમુદાય
***
**
Page #119
--------------------------------------------------------------------------
________________
*
'જ' * (E
1
3
A
'#* * * -
-
x:
+ ન
=
+
+ *
- * * * *
૧૦૨
પ્રતિમા પૂજન સાધુ તરીકે પૂજવા લાયક છે. કારણ કે અન્ય દર્શાનીઓએ ગ્રહણ કરેલી શ્રી જિનપ્રતિમાના પૂજન વિધિઅન્ય દર્શનીઓ શ્રી જિનમત મુજબ કરતા નથી, પણ પિતાના શાસ્ત્ર મુજબ કરે છે. જ્યારે અન્ય દર્શનીના મકાનમાં ઉતરેલા સાધુ શ્રી જિનમતને જ વફાદાર રહે છે, ત્યાં સુધી પૂજ્ય રહે છે.
પ્રશ્ન ૧૬ – જે સમ્યગ દષ્ટિના હાથમાં રહેલાં મિથ્યાદષ્ટિનાં શાસ્ત્રો સમ્યફ શ્રુત બની જતાં હોય, તે પછી વેદ, કુરાન, બાઈબલ વગેરે વંદનીય નહિ બની જાય ?
ઉત્તર - સમ્યફ દષ્ટિના હાથમાં રહેલાં નહિ, પણ હૈયામાં રહેલાં શાસ્ત્રો, તે સમ્યમ્ દષ્ટિ આત્માને માટે સમ્યક્ ભુત બની જાય છે. એ પ્રભાવ તે શાસ્ત્રોના નહિ, પણ સમ્યમ્ દષ્ટિના વિકશીલ હૃદયને છે. નિરપેક્ષ વાણી, મિથ્યા હોવા છતાં તેને સાપેક્ષરૂપે વિચારી શકનાર તેમાંથી સમ્યફ વિચારોને જ ઉપજાવે છે.
શ્રી નદિસૂત્રમાં અક્ષરને શ્રુતજ્ઞાન કહ્યું છે. તેથી કુરાન વગેરેમાં અક્ષર રૂપ જે જ્ઞાન છે, તે અવશ્ય વંદનીય છે. પરંતુ તેને ભાવાર્થ વંદનીય નથી. કેટલાક શ્રી જિનવાણીને ભાવે શ્રુત કહે છે અને અન્ય જાતના શાસ્ત્રોને દ્રવ્યશ્રુત કહે છે, પણ તે બરાબર નથી.
શ્રી નંદિસૂત્રમાં શ્રી જિનવાણીને દ્રવ્યશ્રુત તથા તેના ભાવાર્થને કહ્યું છે ભાવશ્રુત શ્રી ગણધર ભગવંતે એ “નમો સુદેવાઇ ! કહીને શ્રી જિનવાણીરૂપ દ્રવ્ય કૃતને વંદન ક્યને પાઠ શ્રી ભગવતી સૂત્રમાં છે, તથા તે જ સૂત્રમાં “નમો મીટિવિપ' કહીને બ્રાહ્મી લિપિને પણ નમસ્કાર કર્યો છે.
શ્રી જિનવાણી ભાષા વર્ગના પુદગલ હેવાથી દ્રવ્ય છે અને બ્રાહ્મી લિપિ પણ અક્ષરરૂપ હેવાથી દ્રવ્ય છે તેથી શાસ્ત્રોમાં કહેલા અક્ષરે તે દ્રવ્યકૃત છે અને તે પણ વંદનીય છે તથા મિથ્યાશાસ્ત્રોમાં રહેલા એક્ષરો પણ દ્રવ્યથુત રૂપે વંદનીય છે, પરંતુ મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલ તેને ભાવાર્થ મિથ્યા હોવાથી વંદનીય નથી. અને સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલે તેને ભાવાર્થ સમ્યક્ હોવાથી વંદનીય છે.
પ્રશ્ન ૧૭-પ્રભુના નામને માને પણ તેમની આકૃતિને ન માને તો ચ કે કેમ ?
*-
-
-
.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું
૧૭ ઉત્તર – સ્વ-ઈષ્ટ દેવ-ગુરૂના નામને માની જેએ તે નામવાળી આકૃતિને માનતા નથી તેઓ એક અપેક્ષાએ સ્વ-દેવ-ગુરૂને અનાદર કરવાનું પાપ આચરે છે. જે નામ માત્રથી દેવ-ગુરૂના સ્વરૂપને બોધ થતાં કલ્યાણ થશે તો પછી તાદશ આકારવાળી પ્રતિમાથી બમણે લાભ કેમ નહિ થાય ! વળી મનોવૈજ્ઞાનિક રીતે વિચારતાં માનવીને જેનું નામ ખરેખર ગમતું હોય છે તેની છબી, ફેટે આકૃતિ કે મુતિ તે ખરેખર ગમતી જ હોય છે.
વ્યવહારથી પણ નામ કરતાં અધિક આકર્ષણ પેદા કરવાની શક્તિ આકૃતિ તેની મૂર્તિમાં હોય છે, એ લોકમત છે. એટલે તો જેનું નામ પિતે લેતા હોય છે તેની આકૃતિ જોવાની તાલાવેલી માનવને રહ્યા કરે છે અને તે આકૃતિના અભાવમાં કલ્પિત આકૃતિ દ્વારા પણ તેઓ મન મનાવે છે.
અહીં એ સમજવું જોઈએ કે એકલે આત્મા અરૂપી, અવિનાશી અને નિરંજન હેવાથી તેનું નામ-નિશાન દેહ-આશ્રિત જ હોય છે. જેનું નામ છે, તેની અકાત હોવી જોઈએ. જેની આકતિ ન હોય, એવી નિરાકાર વતનું નામ હતું જ નથી. શાસ્ત્રમાં અરૂપી આકારને પણ આકાર માનેલે છે. એથી સ્પષ્ટ થાય છે કે- આકાર વિનાની વસ્તુ
* * *
અવસ્તુ છે.
ક
:Ex. તો
આ
નામ અને આકૃતિ દ્વારા ગુણોને બોધ થાય છે. નામની સાથે આકૃતિ લાગેલી જ છે. તેથી જ્યાં સુધી નામ માનવાની જરૂર સવીકારાયેલી છે, ત્યાં સુધી આકૃતિ માનવાની જરૂર પણ સ્વીકારાયેલી છે. આકૃતિ માનવાની જરૂર ત્યારે છૂટી જાય છે, જ્યારે નામ માનવાની જરૂર પણ છૂટી ગયેલી હોય છે.
નામ ગુણનું હોય છે, પણ આકારનું નહિ” એમ કહેનારે વિચારવું જોઈએ કે, ગુણથી તો શ્રી ઋષભદેવ સ્વામી અને શ્રી મહાવીરસ્વામી સમાન છે. તે પછી શ્રી ઋષભદેવસ્વામીનું નામ લેતાં શ્રી મહાવીરસ્વામી કેમ યાદ આવતા નથી ? - જે ગુણનું નામ “મહાવીર હેત તે એ ગુણવાળી સઘળી વ્યક્તિએ મહાવીર નામ લેતાં યાદ આવી જવી જોઈએ. પરંતુ “મહાવીર નામથી એકલા ભગવાન “મહાવીર' જ યાદ આવે છે, તેને હેતુ શે ? તેનું
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રતિમા પૂજન
કડક કાયમ
. --
+
+
કારણ એક જ છે કે, “મહાવીર નામ એ “મહાવીરના એકલા ગુણનું નથી પણ “મહાવીરના આકારનું પણ છે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીને આકાર અને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને આકાર એક નથી. માટે જ એકનું નામ લેતી વખતે બીજા યાદ આવતા નથી. આથી માનવું જોઈએ કે, નામ ગુણપ્રધાન નહિ પણ આકાર પ્રધાન જ હોય છે. છતાં જેઓ નામને માને છે અને આ કારને માનવાની ના પાડે છે, તેઓ કાચી સમજવાળા છે.
જ્યાં આકૃતિ નહિ, ત્યાં નામ નહિ, અને જ્યાં નામ નહિ, ત્યાં આકૃતિ નહિ એમ બનેને પરસ્પર સમવ્યાપ્તિ છે પણ નામ એને ગુણને તેવી સમવ્યાપ્તિ નથી. માટે નામ અને તેને મરણનું ફળ માનનારે આકાર અને તેની ભક્તિનું ફળ અવશ્ય માનવું જ જોઈએ.
પ્રશ્ન ૧૮- વસ્તુની અનુપસ્થિતિમાં તેનું યથાર્થ સ્વરૂપ જાણવાને ઉપાય તેનું નામ કે આકાર ?
ઉત્તર- પ્રત્યેક અનુપસ્થિત વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ દ્વારા જાણી શકાતું નથી પરંતુ નામ અને આકાર બંને દ્વારા જ જાણી શકાય છે.
સિંહ કે વાઘનું નામ જાણી કઈ જંગલમાં જાય, તેટલા માત્રથી સિંહ કે વાઘને ઓળખી શકે નહિ. તેનું નામ જાણવા ઉપરાંત, તેના આકારનું પણ જ્ઞાન થયું હશે, તે જ તે સિંહ કે વાઘને તરત જ ઓળખી શકશે.
એ કારણે અનુપસ્થિત વસ્તુને બંધ કરાવવા માટે, એકલું નામ સમર્થ થઈ શકતું નથી. વળી આકૃતિ જાણી હોય અને નામ ન જાણ્યું હોય તે પણ તે વસ્તુને બોધ થ સર્વથા અશક્ય છે. માટે બેધક શક્તિ નામ કરતાં આકારમાં વિશેષ છે. તે નિર્વિવાદ હકીકત છે.
પ્રશ્ન ૧૯- જડને ચેતનની ઉપમા આપી શકાય ?
ઉત્તર- વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને કારણે વસ્તુને જુદી જુદી અનંત ઉપમા આપી શકાય છે.
એક લાકડી ઉપર બાળક સવારી કરે, ત્યારે લાકડી જડ હેવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઊપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ જ રીતે સમ્યગજ્ઞાન
રોજ
નક
Page #122
--------------------------------------------------------------------------
________________
એ'
**, * * *
* * * * *
* હe ,
- -
-
-
-
મામા છે. " "
' +
ઝ
+ +
+ + *:,
નામ
:* * * *
*
* * * *
* * *
પ્રકરણ ૧૪ મું
૧૦૫ અને ધર્મ, એ આત્મિક વસ્તુ હોવા છતાં, તેને જડ એવા ક૯પવૃક્ષ અને ચિતામણિ રત્નની ઉપમા અપાય છે.
વસ્તુના અનંત ધર્મમાંથી, કઈ પણ ધર્મ લઈ, તેના વડે જે-જે પ્રકારનું કાર્ય સાધી શકાય, તે તે પ્રકારની ઉપમા આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે, તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
પાંચ રૂપિયાની હુંડી કે નેટને લોકો પાંચસો રૂપિયા જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપિયા એ તો ચાંદીના ટૂકડા છે અને નોટહુંડી એ તે કાગળ અને શાહી સ્વરૂપ છે. પરંતુ બંનેથી કામ એકસરખું થતું હોવાથી જેમ બંનેને રૂપિયા જ કહેવાય છે, તેમ પરમાત્માની મૂતિ પણે પરમાત્માને બધુ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
પ્રશ્ન ર૦-આત્માની ઉન્નતિ માટે સંજ્ઞી પંચેન્દ્રિય સાધુનું આલંબન સ્વીકારવું સારૂ કે એકેન્દ્રિય પાષાણની મૂર્તિનું ?
ઉત્તર પ્રથમ વાત તે એ છે કે, મૂતિ અચેતન હોવાથી એકેન્દ્રિય નથી.
- સાધુનું અવલંબન સાધુના શરીરને કારણે નથી, કિન્તુ તે શરીરને આશ્રયીને રહેલા ઉત્તમ સત્તાવીશ ગુણોને કારણે છે જે એમ ન હોય, તો શરીર તે અચેતન છે તેના અવલ બનથી શો ગુણફાય થવાનો છે?
મૂર્તિ પણ પાષાણુની હોવા છતાં, તેને પૂજતી વખતે પાષાણનું આલંબન લેવાતું નથી, પણ તે મૂતિ જેની છે, તે પરમાત્માનું અને તે પરમાત્મામાં રહેલા અનંતા ગુણોનું જ આલંબન લેવાય છે. એ દષ્ટિએ સાધુના આલંબન કરતાં પણ પરમાત્માની મૂર્તિનું આલંબન ચઢી જાય છે. તેથી શ્રી જિનાજ્ઞાનુસાર તેને સ્વીકાર કરનાર વિશેષ આત્મોન્નતિ અને આત્મકલ્યાણ સાધી શકે છે.
પ્રશ્ન ૨૧- પાષાણની મૂર્તિમાં પ્રભુના ગુણેનું આજે પણ શી રીતે થાય ?
ઉત્તર- જેમ શણુ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી, તેના સફેદ કાગળ બને છે અને તે કાગળ ઉપર પ્રભુની વાણનાં શાસ્ત્રો લખાય છે ત્યારે તે શાસ્ત્રોને તમામ જાતના લોકો પણ પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તે
આ
પતા હતા અ
ને નર્મ-
જal 1, .
*
*
*
: *
*
ક
* *
:
, જ'
*,
*
*
*
*
Page #123
--------------------------------------------------------------------------
________________
:
*, , ,
,
, ,
,
* *
* *
*
*
,
૧૦૬
પ્રતિમા–પૂજન જ રીતે ખાણના પત્થરમાંથી મૂતિ બને છે અને તે મૂર્તિમાં ગુરૂઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે તે વખતે એ મૂર્તિ પણ પ્રભુ તુલ્ય પૂજનીય બને છે.
કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરૂ તેને દીક્ષા મંત્ર (કરેમિ ભાતે સૂત્રો સંભળાવે છે કે તુરત કે તેને સાધુ માની વંદના કરે છે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણે પ્રગટેલા જ હોય, તેવા નિયમ નથી. છતાં તે ગુણોનું આરોપણ કરીને તેને વંદના થાય છે. તે જ રીતે મૂતિ પણ ગુણરોપણ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને પુજે વાંદે અને નમસ્કારાદિ કરે તે તદ્દન વ્યાજબી છે
પ્રશ્ન – શું સદા કાળ મૂર્તિ માન્યા કરવી?
ઉત્તર- હા, જ્યાં સુધી આત્મા પ્રમાદી અને ભૂલકણ છે, ત્યાં સુધી તેણે પ્રભુગુણના સ્મરણાદિ માટે પ્રભુ-મૂતિને માનવી જ જોઈઍ.
જ્ઞાનાભ્યાસ ચૂકી જવાના ભયથી જેઓને અચેતને પુસ્તકને આધાર લેવું પડે છે, પ્રભુના જાપ કરતાં-કરતાં ખલિત થઈ જવાના ભયથી જેઓને અચેતન માળાને આશ્રય લેવું પડે છે, ચારિત્રને પરિણામથી પતિત થઈ જવાના ડરથી જેએને અચેતન રજોહરણ—મુહપત્તિ વગેરેને આશ્રય લે પડે છે, ટાઢ-તાપ અને વરસાદ વગેરેના ભયથી જેઓને અચેતન વસ્ત્ર અને મકાન વગેરેને આશ્રય લે પડે છે તથા હિંસક પશુ કે ધાડપાડુ વગેરેના ભયથી જેઓને અચેતન શસ્ત્ર આદિનું શરણ શોધવું પડે છે, તેઓને ત્યાં સુધી પ્રભુગુણની સ્મૃતિ માટે અચેતન મૂર્તિના આલબન વિના છૂટકો જ નથી,
બીજાં બધાં અચેતન આલંબન સ્વીકારવા છતાં જેઓ માત્ર પરમાત્માની મૂર્તિના આલંબનની, તે અચેતન હોવાના નામે ના પાડતા હેય, તેમને તે પરમાત્માના ધ્યાનની કિંમત દુનિયાદારીના પદાર્થો જેટલી પણ હૃદયમાં વસી નથી એમ કહી શકાય.
જ્ઞાનાભ્યાસાદિમાં પુસ્તકાદિને આલંબન વિના ચૂકી જનાર આત્મા મૂર્તિના આલંબન વિના પરમાત્મ-ધ્યાનથી નહિ ચૂકે, એમ શી રીતે માની લેવું ?
પરમાત્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનાર પ્રતિપક્ષી વસ્તુઓના સંગથી જેઓ મુક્ત થયા નથી, તેઓ મૂર્તિના આલંબન વિના પરમાત્મ-ધ્યાનને ચૂક્યા વિના રહે નહિ. એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.
*
*
*
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ મું.
૧૦૭
કરી
ક
= માને છે
-
-
-
--
-
-
--
-
-
પરંતુ પરમાત્મ-ધ્યાનથી જીવ ચૂકી જાય, તેમાં કેટલું મોટું નુકસાન છે. એ સર્વ સામાન્ય જગતના ખ્યાલમાં હેતું નથી. એથી જ પરમાત્માની મૂતિના આલંબન માટે કોઈ કુક કરે તે મન તરત ચળ-વિચળ બને છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે- સાંસારિક બીજાં કાર્યો ભૂલી જતાં જીવને તેટલી હાનિ નથી થતી, જેટલી હાનિ પરમાત્મ-ધ્યાનને ચૂકી જવાથી થાય છે.
પરમાત્મ-ધ્યાનથી તય્ થતાં જીવને બીજા તેવા પ્રતિબંધક અલંબનને આ જગતમાં અભાવ હોવાથી, જીવ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં ચઢી જઈને અનંત સંસારને વધારનારે થાય છે.
કોઈ પણ માણસ આખી ઉંમર સુધી કમાયેલું ધન તાળા વગરની તિજોરીમાં રાખે, તો કઈને કોઈ વખતે ચોરે વડે લૂંટાઈ ગયા વગર રહે નહિ, તેમ આત્મારૂપી તિજોરીમાં એકત્રિત થયેલ શુભ યાનરૂપી અમૂલ્ય ધનને, પ્રતિમાના આલંબન રૂપી તાળું લગાડીને સુરક્ષિત બનાવવામાં ન આવે તે પ્રમાદરૂપી ચેર વડે તેને નાશ થયા વગર ન જ રહે,
શુભ વાનરૂપી ધન નાશ પામ્યું, એટલે આત્માને અનંત સંસારમાં રઝળવાનું બાકી રહ્યું. એ કારણે શ્રી જિનપ્રતિમાનું આલંબન, એ પ્રમાદી જીને પાણી પહેલાં પાળ બાંધવાની જેમ અત્યંત હિતકારક છે.
અથવા જેમ વાડ વગરના ખેતરને ખેડૂત ગમે તેટલી સંભાળ રાખે, . છતાં પશુ પંખીઓ તેમાં પેસી ધાન્યનો નાશ કર્યા વિના રહેતાં નથી, તેમ શ્રી જિનપ્રતિમાના આલંબનરૂપી વાડ વિના, દુર્ગાનરૂપી પશુપંખીએ શુભ ધ્યાનરૂપી પકવ ધાન્યનો નાશ કર્યા વગર રહેતા નથી.
આત્મા અનાદિ કાળથી પુદ્ગલના સંબંધમાં રાચ્ચેમા રહે છે. તેને પુદ્ગલના સગની આસક્તિથી છોડાવનાર, શુભાલંબન વિના બીજુ કંઈ નથી ઉચ્ચ કેટિના શુભાલંબને અને જ્ઞાન-ધ્યાન આદિ દ્વારા પુદગલને રાગ છૂટી જતાં ભૂખની તૃપ્તિ થતાં જેમ અનાજની અને રેગની શાન્તિ થતાં જેમ દવાની ઈચ્છા છૂટી જાય છે. તેમાં તમામ જાતનાં આલંબને આપોઆપ છૂટી જાય છે. પણ તે પહેલાં સંસાર લુબ્ધ છાને પ્રતિમાદિ શુભ આલંબને છોડવાં એ હિતકર નથી. ઉચ્ચ
-
ક
, '
કાજપ
ના
જ
ને
"
4"-- ":
- "
* *
* * *
* * * * * *
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રતિમા પૂજન
કક્ષા પ્રાપ્ત થતાં, સાપ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ આલંબને આપમેળે જ છૂટી જાય છે. "
જે વિદ્યાર્થીને જે વિષયમાં ઉત્તીર્ણ થવું હોય છે, તે વિષયના પુસ્તકનું આલંબન તેને ત્યાં સુધી લેવું જ પડે છે, જ્યાં સુધી તે, તે વિષયમાં ઉત્તીર્ણ થતું નથી ઉત્તીર્ણ થઈ ગયા પછી તે આલંબન છૂટી જાય છે. તે જ રીતે પરમાત્માવસ્થાની પ્રાપ્તિ માટે તે પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રી જિનપ્રતિમાનું આલંબના જ માટે આવશ્યક છે. અત્યંત જરૂરી છે. - પ્રશ્ન ૨૩-જડ પ્રતિમા મોક્ષદાયક શી રીતે બને ?
ઉત્તર – શાસ્ત્રો કે જે શાહી અને કાગળરૂપ હોવાથી જડ છે, છતાં તે મોક્ષને આપે છે. એમ સહુ કોઈ સ્વીકારે છે, તે પછી પરમાત્માની મૂર્તિ પણ તેનું આરાધન કરનારને મેક્ષનાં સુખ કેમ ન આપે ? શાસ્ત્રો એ શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રતિમા છે, અને મૂર્તિ એ શ્રી જિનેશ્વર દેવના આકારની પ્રતિમા છે. : વચનોની પ્રતિમાથી જેમ જ્ઞાન થાય છે. તેમ આકારરૂપ પ્રતિમાથી ભવ્ય આત્માઓને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય જ છે જે સંવવિરતિપણામાં પરિણમીને મોક્ષદાયક નીવડે છે. ' વળી જેઓ નિરક્ષર છે તેઓને વચનની સાક્ષાત્ પ્રતિમારૂપ અક્ષરે. એટલે કે શાસ્ત્ર પાઠેના માત્ર દશનથી તેટલે લાભ નથી થતું, જેટલો આકારરૂપ પ્રતિમાના દર્શન પૂજનથી થાય છે માટે આબાલવૃદ્ધ સાક્ષરનિરક્ષર સર્વ માટે અક્ષરૂપી પ્રતિમાઓની જેમ આકારરૂપી શ્રી જિનપ્રતિમાઓ અત્યંત આદરણીય છે. પૂજનીય છે.
પ્રશ્ન ર-અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે, તેમ મૂર્તિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી ? * ઉત્તર- અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે, એમ કહેવું એ ખે છે. કારણ કે અક્ષરાકારથી જ્ઞાન થવા પહેલાં, શિક્ષક દ્વારા તે અક્ષરોને ઓળખવા પડે છે. અક્ષરને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શીખી શકાય છે, તેમ ગુરૂ આદિ દ્વારા, “આ દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની મુતિ છે એમના અજ્ઞાનાદિ દેશે સર્વથા નાશ
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
૧૦૯
પામ્યા છે. તેઓ અનંતગુણવંત છે, દેવેન્દ્રોથી પણ પૂજિત છે તને શું ઉપદેશ કરનારા છે, મેક્ષને પામેલા છે. સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. દયાના સાગર છે, પરિષહ અને ઉપસર્ગોની ફોજેને હઠાવનારા છે, રાગાદિ રહિત છે, એવું જ્ઞાન જેમ જેમ થતું જાય છે. તેમ તેમ મુર્તિના દર્શનાદિ વખતે તે-તે ગુણનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે."
પ્રશ્ન ૨૫- મુતિને દેખવાથી દેવનું સ્મરણ થાય છે, એ વાત બરાબર, પણ તેની ભક્તિથી શો લાભ ?
ઉત્તરઃ શાસનું શ્રવણ અગર વાંચન કરવાથી પરમાત્માનાં વચનોને બંધ થાય છે, તે પણ શાસ્ત્રના ઉપકારને જાણનાર ભક્તજનો તેને ઊંચા સ્થાન પર મુકે છે, તેને પગ લાગવા દેતા નથી, મળ-મુત્રવાળી અપવિત્ર જગ્યાએથી તેને દૂર રાખે છે, સારા કપડામાં વીંટી સિંહાસન પર મૂકે છે અને તેને વંદન નમસ્કાર કરે છે.
એ જ રીતે શાસ્ત્રની ભક્તિ કરવાથી, શાસ્ત્રના વચનો ઉપર પ્રેમ વધે છે, શ્રદ્ધા સુદઢ થાય છે તથા સમાગે પ્રવૃત્તિ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, તેમ પ્રતિમાની પણ વંદન-નમસ્કા૨ પૂજનાદિ વડે ભક્તિ કરવાથી, ભગવાન ઉપર પ્રેમ વધે છે. શ્રદ્ધા સતેજ થાય છે અને ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં આત્મા ઉત્સાહવંત થાય છે,
ગુણ પ્રાપ્ત કરવાના ઉત્સાહથી શુભ ધયાનની વૃદ્ધિ થાય છે. શુભ યાનની વૃદ્ધિથી કર્મરૂપી કચરાને નાશ થાય છે અને તેમ થતાં મેક્ષ. માર્ગની અત્યંત સુગમતા થાય છે. આ રીતે મૂર્તિની ભક્તિથી મુક્તિ સુધ્ધાંને લાભ, ભકતાત્માને થાય છે.
પ્રભાતે સારા માણસનું મે જોનારને આખો દિવસ સારે જાય છે તે પછી પરમ સૌભાગ્યવંતા શ્રી જિનેશ્વર દેવનું દર્શન
કરનારને આખી ભવ સુધરી જાય તેમાં કોઈ શંકા નથી. ooOOOOOO
કાન
-
:
નત કરે
છે.
*** *
*
* *
*
* *
* *
*
*
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ર૬-૪૦
૧૫
0
0 પત્થરની ગાય અને દૂધ 0 મૂર્તિ પુજનીય, તે શિલ્પી કેમ નહિ ? D મૂર્તિમાં ગુણે ખરા ? બે તીર્થકરને ભેટે નહિ, તે મંદિરમાં અનેક
મતિઓ કેમ? 0 મન મૂર્તિની પૂજાથી શું લાભ? પ્રશ્ન ૨૬-પત્થરની ગાયને દેહવાથી જેમ દૂધ આપે નહિ, તેમ પત્થરની મૂતિને પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય ?
ઉત્તર પ્રથમ વાત તે એ છે કે ગાયનું દષ્ટાન્ત અહી લાગુ કરવું તે અઘટિત છે. કારણ કે ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે. તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેવાનું હોતું નથી, પણ પૂજક પોતે પિતાના આત્મામાં છૂપાએલા વીતરાગતા આદિ ગુણેને મૂર્તિના અવલંબનથી પ્રગટ કરવાનાં છે.
વધુ સ્પષ્ટતા ખાતર કહી શકાય કે, તાળાને ઉઘાડવામાં જે ભાગ ચી ભજવે છે, તે જ ભાગ આત્માના અપ્રગટ ગણોને પ્ર—કરવામાં શ્રી જિનમૂર્તિ ભજવે છે. પણ ચાવીને બંધ તાળાના ચોક્કસ પ્રદેશમાં ફેરવીને જ માણસ બંધ તાળ ઉઘાડી શકે છે, કેવળ તાળાની ઉપર ફેરવે છે, ત્યાં સુધી તાળું બંધ જ રહે છે. તેમ જે આરાધક પિતાના આત્મામાં રહેલા વીતરાગતા આદિ ગુણોને પ્રગટ કરવાના ઉદ્દેશથી શ્રી જિન મૂર્તિની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, તેમજ તે સમયે તેને ઉદ્દેશ પણ તેજ હોય છે, તે તે મૂર્તિ તેના માટે ચાવી રૂપ અને મૂર્તિમંત પરમાત્મા તુલ્ય બની જાય છે.
આ જન્મ
*
-
-
-
-
Page #128
--------------------------------------------------------------------------
________________
-
D
,
પ્રકરણ ૧૩ મું
૧૧૧ પ્રશ્ન છે મૂર્તિમાં મન લાગવાને મનમાં મૂર્તિની ભક્તિ જાગવાને.
વળી કેટલાક કહે છે કે, સિંહની મૂર્તિ આવીને મારતી નથી, તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી !
આવું કથન પણ અણસમજનું છે, કારણ કે ‘સિંહ સિંહ' એવું નામ લેતાંની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું પણ નિરર્થક ઠરશે. વળી સિંહની મૂર્તિ મારતી નથી, તેનું કારણ એ છે કે મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરવો પડે છે, મરનારને નહિ. જ્યારે ભગવાનની મૂર્તિને કાંઈ પ્રયત્ન કરે પડતું નથી, પરંતુ તરનારને કરવો પડે છે. મુક્તિ મેળવવા માટે વત, નિયમ, તપશ્ચર્યા. સંયમ આદિની આરાધના આરાધકને કરવી પડે છે, પરમાત્માને નહિ. પરંતુ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આલંબનથી જ જીવને તપ-નિયમાદિ કરવાને ઉલ્લાસ થાય છે. અને તે દષ્ટિએ “ભગવાનની મૂર્તિ તારે છે, એમ ન કહીએ તે ગુણ-ચાર ઠરીએ.
આથી આગળ વધીને વિચાર કરતાં, પત્થરની ગાય દૂધ નથી જ આપતી એમ કહેવું એ પણ ખોટું છે. કારણ કે ગાયના આંચળ તથા તેને દેહવાની ક્રિયાના અજાણ પુરુષને તેની સમજણ આપવા પણ ગાયની જરૂર છે. અને સાક્ષાત્ ગાયના અભાવમાં તેની મૂતિ દ્વારા તે દેહવાની ક્રિયાનું જ્ઞાન આપી શકાય છે. એ જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ગાય મળી જાય, તે પણ દૂધની આશા રાખવી વ્યર્થ છે. એ કારણે પણ ગાયની મૂર્તિ દૂધ આપનારી ઠરી, એમ પણ સ્વીકારવું પડશે.
તે જ રીતે શ્રી જિનેશ્વરદેવના અભાવમાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને ધ્યાન કરવાનું જ્ઞાન મેળવવા માટે, શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની અવશ્ય જરૂર છે. મૂતિના અભાવે ભક્તિ અને ધ્યાન કરવાનું યથાર્થ અનુષ્ઠાન અને વિધિ જાણ શકાતાં નથી. વાન અને ભક્તિ વિના મોક્ષફળ મેળવવાની ઈચ્છા ફળતી નથી.
એ રીતે પત્થરની ગાય જેમ દેહવાની ક્રિયા શીખવાડે છે, તેમ પત્થરની મૂતિ ભક્તિ-ધ્યાન-આદિ કરવાની રીત શીખવાડે છે અને તેના અનુષ્ઠાનને જીવનમાં અમલી બનાવે છે. એટલે પત્થરની ગાયને દાખલો રજૂ કરીને પત્થરની મૂર્તિની ભક્તિ નહિ કરવાની વાત પણ આ રીતે વજુદ વિનાની કરે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા-પૂજન
પ્રશ્ન ૨૭-પરમાત્માનો નામ માત્રથી જ તેમના સ્વરૂપના ધ થતા હોય, અને તેથી અંતઃકરણની શુદ્ધિ થતી હોય, તેા પછી તેમના પ્રતિમા પૂજવાના આગ્રહ શા માટે ?
૧૧૨
ઉત્તર-પ્રતિમાના દર્શનાદિથી જેવી આત્મ શુદ્ધિ થાય, તેવી જ નામ સ્મરણથી ન થતી હોય, તે પણ અમુક પ્રમાણમાં આત્મ શુદ્ધિ થાય તેા છે જ. નહિતર નામ-નિક્ષેપે અર્થહીન પુરવાર થાય. તેમ છતાંના મ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે, જેવા આકારનું નિરીક્ષણ કરવામાં આવે, માટે ભાગે તેવા જ આકાર સ`બધી ધર્મનુ ં મનમાં ચિ'તવન થાય છે.
સ ́પૂર્ણ શુભ અવયવાવાળી પત્થરની પૂતળી જોતાં, તેવા જ પ્રકારના માહ ઉપજે છે. કાક શાસ્ત્રમાંના સ્ત્રી-પુરુષના વિષય–સેવન અંગેના આસના વગેરે જોવાથી, જોનાર કામી આત્માને તત્કાળ વિકાર ઉત્પન્ન થાય છે. ચાગાસનેાની આકૃતિ જોવાથી, ચેાગી પુરુષાના ચાગાભ્યાસમાં ત્વરિત વૃદ્ધિ થાય છે. ભૃગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી, સહેલાઈથી તે વસ્તુઓનું જ્ઞાન થાય છે.
મકાના વગેરેના પ્લાના જોવાથી, તેના જાણકારાને, તે વસ્તુઓના ખ્યાલ તરત આવે છે. કેવળ નામ માત્રથી એ બધા ખ્યાલ તરત આવવામાં કંઈક વિલંબ થાય છે. એ રીતે પરમાત્માના નામ કરતાં પરમાત્માના આકારવાળી મૂર્તિથી પરમાત્માના નામનુ સ્મરણ કરનારને પરમાત્માના સ્વરૂપના વધારે સ્પષ્ટ બંધ થાય છે અને પરમાત્માના ધ્યાનમાં એકાકાર બનવાની અધિક સુગમતા રહે છે.
?ડેટા
પ્રશ્ન ૨૮-નિરાલખન ધ્યાન કયાં સુધી ન થઈ શકે ? ઉત્તર-શ્રી જિનશાસનમાં માક્ષરૂપી મહેલમાં ચઢવા માટે ચૌદ પગથિયાં રૂપી ચૌદ ગુણુ સ્થાનક વજ્યાં છે. તેમાં પ્રથમના પાંચ ગુણુ સ્થાનકા ગૃહસ્થો અગે છે અને બાકીનાં નવ ગુણ-સ્થાના સાધુઅંગેનાં છે.
છઠ્ઠી ગુણ સ્થાનકનું નામ પ્રમત્ત અને સાતમાનું નામ અપ્રમત્ત છે. આખા આયુષ્ય દરમ્યાનને સાતમા ગુણ સ્થાનકના કાળ એકત્ર કરવામાં આવે તે પણ તે અંતર્મુહૂર્ત માત્રને છે. સાતમા ગુણુ સ્થાનકથી ઉપરનુ ગુણુ સ્થાનક આ કાળમાં, આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી. મુખ્યતયા પ્રથમના છ ગુણ સ્થાનકે! આ કાળના, આ ક્ષેત્રના જીવા માટે વિદ્યમાન છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ–૧૫ સુ
Lis
સાધુના છઠ્ઠા ગુણ સ્થાનકે પણ પાંચ પ્રકારના પ્રમાદના સ`ભવ હાવાથી, નિરાલ બન–ધ્યાન હોઇ શકે જ નહિ. ગૃહસ્થ તે વધુમાં વધુ પાંચમે ગુણસ્થાનકે છે. તે તેા અવશ્ય પ્રમાદી છે. પ્રમાદી પુરુષોને નિરાલખન ધ્યાન માટે ચાગ્ય નથી કહ્યા.
શ્રી ગુણસ્થાનક્રમારોહમાં પૂજ્ય શ્રી રત્નશેખર-સૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
“प्रमाद्यावश्यक त्यागात्, निश्चलध्यानमाश्रयेत् ।
योऽसौ नैवागम जैन, वेत्ति मिथ्यात्वमोहितः || ”
અર્થાત્ ાતે પ્રમાદી હોવા છતાં પણ જે અવશ્ય કરવા જેવી કરણીના ત્યાગ કરે છે, તે વિપરીત જ્ઞાનથી મૂઢ થયેલા આત્મા, શ્રી સર્વજ્ઞ ભગવાનનાં આગમાને જાણતા નથી.
આ કાળમાં, આ ભરતક્ષેત્રના કાઈ પણ જીવ સાતમા ગુણુ સ્થાનકથી ઊંચા ચઢી શકતા નથો અને સાતમા ગુણુ સ્થાનકના કાળ
તે ઉપર કહ્યું તેમ અતિશય અલ્પ છે, તેથી જીવને હું કે તેથી ઉતરતું ગુણુ સ્થાનક જ હોવાથી, નિરાલ`ખન ધ્યાન સ ંભવી શકતું નથી.
આ કાળના મોટા અને સમ પુરુષો પણ નિરાલ'ખન ધ્યાનના મનારથ માત્ર કર્યા કરે છે, તેા પછી અલ્પ શક્તિવાળા અને વિષયકષાયમાં રચ્યા પચ્યા રહેનારા અન્ય આત્માઓ માટેતા નિરાલ અન ધ્યાન હાય જ કયાંથી ?
પ્રશ્ન રહે કોઇ વિધવા પાતના મરણ પામેલા પતિની મૂર્તિ ખનાર્થી તેની પૂજા-સેવા કરે, તેા શું તેથી તેને કામની શાન્તિ કે પુત્રની ઉત્પત્તિ થાય ? ન થાય, તે પછી પરમાત્માની મૂર્તિથી પણુ શા ફાયદો થવાના ?
ઉત્તર આ એક જીતશે તેના ઉત્તર પણ તેવી જ રીતે આપવા જોઈએ. પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી, હાથમાં માળા લઇ, પતિના નામના જાપ કરે, તે શુ' તે સ્ત્રીની ઈચ્છા પૂરી થશે ? અથવા તેને સંતાનની પ્રાપ્તિ થશે ? નહિ જ થાય, તેા પછી પ્રભુના નામની જપમાળા ગણવી પણ નિરક સિદ્ધ થશે.
પ્ર. પૂ. ૮
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા-પૂજન
પ્રભુના નામથી કાંઈ પણ લાભ ન થાય એમ તેા કોઈ પણ કહી શકે તેમ નથી. ઉલટુ તે જ વિધવા સ્ત્રીને પતિનું નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરાદિ થશે તેના કરતાં બમણા આનંદ અને સ્મરણાદિ તેની સ્મૃતિ કે ચિત્ર જેવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષ ગુણ રહેલા જ છે.
૧૧૪
જે માણુએ કદી સને જોયા નથી, માત્ર તેનું નામ સાંભળ્યુ છે, એટલા માત્રથી તે માણસને કોઇ સ્થળે સપ` નજરે ચઢે, તેા આ સપ છે,” એવુ જ્ઞાન થશે ? નહિ થાય, પરંતુ સર્પના આકાર જેણે જાણ્યા હશે, તે તેા સર્પને પ્રત્યક્ષ પણે જોતાની સાથે જ એળખી કાઢશે.
એ રીતે જે પુરુષે અમુક માણસને પ્રત્યક્ષ જોયા નથી અને તેની છબી પણ જોઈ નથી, માત્ર નામ જ સાંભળ્યું છે, તે પુરુષની પાસે થઇને પણ કોઈ વખત તે માણસ નીકળશે, તેા પણ તેને નહિ જ ઓળખી શકે, પરંતુ જેણે તે માણસની છબી જોઈ હશે તે તેા તુરત જ ઓળખી લેશે કે, ‘આ અમુક માણસ છે.' આથી પણ સિદ્ધ થાય છે કે, પ્રત્યેક વસ્તુનુ સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલુ ઉપયાગી છે, તેના કરતાં મૂર્તિ અથવા આકાર વિશેષ ઉપયોગી છે.
સાકાર માત્રને આકારના સહારે જ નિરાકારની ભક્તિના શિખરે પહેાંચવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે તે નિઃસ દેહ છે.
પ્રશ્ન ૩૦- જો કારીગરની બનાવેલી પ્રતિમાએ પૂજનીય છે, તા તેને અનાવનારા વિશેષ પૂજવા ચેાગ્ય કેમ નહિ ?
ઉત્તર- કારીગર પ્રતિમાને બનાવનારા છે, પણ જેની તે પ્રતિમા છે, તે વ્યક્તિના બનાવનારા નથી. બીજને જમીનમાં વવાય, તેમાં ખાતર નખાય અને ખેડૂતની મહેનતથી જ તે ખીજમાંથી ધાન્ય નિપજાવી શકાય. છતાં ધાન્યને ખાનારાએ માટી કે ખાતર વગેરેને ખાવાનું પસંદ કરતા નથી.
શ્રી જિનપ્રતિમા અને છે. પત્થર આદિમાંથી અને બનાવે છે કારીગર. પણ તેનું મૂળ ખીજ તેા શ્રી વીતરાગ પરમાત્મા છે, જો કારીગર શ્રી વીતરાગ પરમાત્માના જ સર્જક હાય તા તે જરૂર પૂજનીય બને, પણ તેમ નથી.
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરૢ ૧૫ મુ
૧૧૫
પ્રતિવ્રતા સ્ત્રી પતિના ફાટાના આદર કરે છે, પણ કાટા પાડનારનેા તેવા આદર કરે છે ખરી ? વળી શાસ્રો લખનારા લહીઆએ છે. છતાં પૂજનીય ગણાય છે ખરા ? નહિ જ. કારણ કે શાસ્રોન ઉદ્દભવ સ્થાન લહીઆઓ નથી, તેઓ તે માત્ર નકલ કરનારા છે.
તે
શાસ્ત્રો પૂજનીય હોવાના કારણે શાસ્ત્રકાર મહાત્માએ પૂજનીય ગણાય અને શાસ્ત્રકાર મહાત્માએ પૂજનીય હોવાના કારણે તેઓશ્રીએ રચેલાં શાસ્ત્રો પૂજનીય મનાય એ બરાબર છે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવા પૂજનીય હોવાના કારણે, તે તારકેાની પ્રતિમા પૂજનીય ગણાય પણ પ્રતિમાઆને ઘડનારા કારીગરા નહિ.
જો કે કોઈ પૂજય કે પ્રિય વ્યક્તિના ફોટા વગેરેને જેમ બને તેમ વધુ યથાર્થતાના ખ્યાલ આપે તેવા બનાવી આપનાર વ્યક્તિ, આનદ પમાડનાર અગર ઇનામને પાત્ર બને છે. તેમ શ્રી જિત મતિ ને પણ શ્રી વીતરાગતાની સુંદર છાયારૂપે ઘડી આપનાર કારીગર આનંદ પમાડનાર અને ઈનામને પાત્ર બને છે. પણ પૂજાને પાત્ર નથી બનતા અગાઉ કહી ગયા તેમ જેના ભાવ નિક્ષેપા પૂજનીય છે, તેના આકીના ત્રણ નિક્ષેપા પૂજનીય છે. શ્રી જિન મૂર્તિની પૂજનીયતા શ્રી જિનેશ્વરદેવાની ગુણમયતાના જ પ્રતાપે છે. એ વાતને સમજનારા આત્મા એ તે કદી પણ આવા કુતર્કો કરતા નથી.
પ્રશ્ન ૩૧ પ્રતિમા અજીવ છે, તે તેને કેમ પૂજાય ?
તમ
ઉત્તર જે દ્રવ્ય પૂજનિક હાય છે, તે સજીવ હા કે અજીવ હા, પણ પૂજનીય છે. જેમ કે દક્ષિણાવત શ`ખ, કામ કુ`ભ, ચિંતામણિ રત્ન, ચિત્રાવેલા વગેરે પદાર્થો અજીવ અને જડ હાવા છતાં લાકમાં પૂજાય જ છે. અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ પણ થાય છે.
જેમ એ અજીવ વસ્તુએ પેાતાના સ્વભાવથી પૂજનારાઓનુ હિત કરે છે, તેમ શ્રી જિન પ્રતિમા પણ તેને પૂજનાર આત્માને સ્વભાવથી જ શુભ ફળ આપે છે.
કામકુભ ચિંતામણિ રત્ન આદિ અજીવ પદાર્થો તેને પૂજનારાને જે શુભ ફળ આપે છે, તે તેા શ્રી જિન પ્રતિમા આપે જ છે. પણ તદુપરાંત ચિંતામણિ રત્ન આદિ પદાર્થોથી ન મળે તેવુ માક્ષકળ પણ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રતિમા પૂજન
આપે છે માટે જેના ભંડારમાં ચિંતામણિ રત્ન આદિ પદાર્થો હોય છે, તે દેવે પણ શ્રી જિન પ્રતિમાની ભક્તિ કરે છે. તે આ પ્રશ્ન ૩ર-શ્રી જિન પ્રતિમા તે સામાન્ય કિંમતમાં વેચાય છે, તેને ભગવાન કેમ માની શકાય?
ઉત્તર-ભગવાનની વાણી પણ શ્રી આચારાંગ, શ્રી ભગવતી આદિ પુસ્તક દ્વારા થોડી થોડી કિંમતમાં વેચાય છે. તે પછી તેને પૂજનીય કેમ માની શકાય છે અને છતાં પૂજનીય મનાય છે, એ હકીકત છે. કારણ કે તેના પઠન શ્રવણ મનન દ્વારા ભવ્યાત્માઓને પરમાત્મ-સ્વરૂપને બોધ થાય છે. તે જ રીતે પ્રતિમા દ્વારા પણ ભવ્યાત્માઓને પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે, તેથી તે પણ પૂજનીય જ છે.
શાસ્ત્રો કે જે કાગળ ઉપર શાહીથી લખાયેલાં છે, તેને પણ શાસ્ત્રોમાં સ્વયં ગણધર મહર્ષિએ એ “ભગવાન” કહી વંદન નમસ્કાર કરેલ છે, તે પછી એ શાસ્ત્રો જેના અંગભૂત છે, વાણીના પ્રકાશનારા શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા વંદન નમસ્કાર કરવા લાયક હોય. તેમાં શંકા જ શી છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે
નમો જંમr fજgિ' afમ લિપિને નમસ્કાર થાઓ ! “ગરાળ માવો” ભગવાન શ્રી આચારાંગ ઈત્યાદિ
સુલભ અને સામાન્ય કિંમતવાળી વસ્તુઓ પણ કેટલીક વખત પંચના સ્વીકારથી દુર્લભ અને કિંમતી બની જાય છે, તેમ છેડી કિંમતમાં મળતી પ્રતિમાઓ પણ અંજન શલાકા અને પ્રતિષ્ઠા વગેરે શુભ ક્રિયાઓ વડે અમૂલ્ય અને પરમ પુજનીય બને છે.
રાજ્યાભિષેક થવાથી જેમ સામાન્ય માણસ પણ રાજા ગણાય છે, પ્રજાના સત્કારને પાત્ર બને છે અને વિવાહ થયા બાદ સમાન્ય ઘરની કન્યાને પણ રાજરાણું કે મોટા ઘરની શેઠાણી ગણી શકાય છે, તેમ અલ્પ મૂત્યે મળતી પ્રતિઆઓ પણ શ્રી સંઘ દ્વારા વિધિપૂર્વક પ્રતિષ્ઠા થવાથી, સાક્ષાત્ પરમાત્મા તુલ્ય પુજનીય બને છે. તે પ્રશ્ન ૩૩–મૂર્તિ પરમાત્મા તુલ્ય હોય, તે તેને સ્ત્રીને સંઘટ્ટો કેમ? તથા તાળા કૂચીમાં શા માટે રાખવામાં આવે છે ?
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
૧૧૭
ઉત્તર- સ્ત્રીના સંઘટ્ટાને દેષ ભાવ અરિહંતને આશ્રયીને છે. પ્રતિમા તે શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના છે, સ્થાપના-અરિહંતને તેના સંઘટ્ટાથી કઈ પણ દોષ ન લાગે,
સૂત્રમાં સુવર્ણ, રજત તથા સ્ત્રી પુરુષ અને નપુંસક વગેરે ઘણી વસ્તુઓના નામે લખેલાં હોય છે. તે બધા તે-તે નામના અક્ષરોની સ્થાપના છે. તથા તેમાં ચિત્રો પણ હોય છે. જે સ્થાપના અને ભાવમાં સમાન દેષ લાગવાની કલ્પના કરાય, તે તેને હાથમાં લેવાથી સાધુસાધ્વીઓના મહાવતે ચાલ્યા જવા જોઈએ પણ તેમ નથી.
શાસ્ત્રો તે તમામ મૂનિગણ પિતપતાના અધિકાર અનુસાર હાથમાં લઈને વાંચે છે, તેમાં દેવલોકના દેવ દેવીઓનાં ચિત્રે નારકીએનાં ચિત્રો વગેરેને સૌ કોઈ સ્પર્શ કરે છે. તથા વર્તમાનપત્ર અને પુસ્તકમાં સ્ત્રી-પુરુષના ફેટાઓ તથા ચિત્રે પાને-પાને રહેલાં હોય છે. તેને બ્રહ્મચારી મુનિવરો આદિ પણ સ્પર્શ કરે છે, તે તે તમામમાં શીલત્રત રહે કે ભાંગી જાય ?
ચિત્ર વગેરેને સ્પર્શ કરવાથી શીલવત નષ્ટ થઈ જતું હોય, તે પછી જગતમાં શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર કોઈ જડશે જ નહિ. માટે જેમ ચિત્રે પુરુષાદિની સ્થાપના છે, તેને પશે કે સંઘટ્ટ થવાથી બ્રહ્મચારીને દેષ નથી, તેમ મૂતિ એ શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના છે, તેને સ્ત્રી આદિના સે ઘટ્ટો થવાથી દેષ કેમ લાગે ?
સાધુ લીલી વનસ્પતિને હાથ ન અડાડે, છતાં ગ્રન્થમાં ઠેર ઠેર ઝાડી કે વનસ્પતિઓનાં ચિત્રે આવે છે, તે તેને સ્પર્શ કરતાં વન
સ્પતિના સંઘટ્ટાને દોષ લાગે ? ન જ લાગે. આથી સિદ્ધ થાય છે કેભાવ અરિહંત અને સ્થાપના અરિહંત ઉભયને આશ્રયીને એકસરખા દોષનું આરોપણ થઈ શકે નહિ, તેમ કરવા જતાં મહા અનર્થ થાય.
બીજી વાત-તાળાકુંચીની : પ્રતિમાજી એ ભગવાનની સ્થાપના છે. તેની રક્ષા માટે મંદિરાદિને તાળાં લગાવવામાં આવે, તેથી તે ઉલટી ભક્તિ થાય છે, નહિ કે દેષ લાગે છે. વ્યક્તિને પોતાને મન જે વસ્તુ કિંમતી હોય છે, તેની સુરક્ષાને શ્રેષ્ઠ પ્રબંધ તે કરે જ છે. તેમ સર્વ કાળના તત્ત્વજીવી મહેષિઓએ જીવલેકિને તરવાના અનન્ય સાધનરૂપ શ્રી જિન પ્રતિમાને સદા સુરક્ષિત રાખવાના શ્રેષ્ઠ પ્રબંધને
-
-
-
- -
-
-
-
ત
*!
-
11
-
ક '
*
*
* * *
તા. આજના
Page #135
--------------------------------------------------------------------------
________________
re
પ્રતિમાપૂજન
પણ શ્રી જિનભક્તિના જ એક પ્રકાર કહ્યા છે અને તેના અપલા પને ક ખ ધનકારી અભક્તિ કહી છે. આ વાત કદાચ એકાએક ગળે ન ઉતરે, તેા એટલુ' વિચારવુ' પર્યાપ્ત થઇ રહેશે કે- અત્યંત મૂલ્યવાન વસ્તુને રેઢિ મૂકાય ખરી ?
જો લૌકિક દૃષ્ટિએ મૂલ્યવાન એવા ઝવેરાતને પણ જો માણસા સલામત સ્થળામાં રાખે છે, તેમજ તેના માટે રક્ષકા નીમે છે, તા પરમ તારક એવી શ્રી જિન પ્રતિમાની સુરક્ષાના શ્રેષ્ઠ પ્રબંધ કરવા તે આરાધક માત્રનું શ્રેષ્ઠ ધમ કા ખની રહે છે.
પ્રશ્ન ૩૪ – મૂર્તિમાં શું વીતરાગ પરમાત્માના ગુણેા છે ? ઉત્તર – એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી. પૂજક પુરુષ મૂર્તિમાં પીતરાગ ભાવનું આરોપણ કરીને પૂજા કરે છે, ત્યારે તે મૂર્તિ વીતરાગ સદેશ બને છે અને શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ જેટલું જ ફળ આપે છે, એ અપેક્ષાએ શ્રીજિનમૂર્તિ, શ્રી જિનવર
સમાન છે.
દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિ ના દર્શનાતિથી કાંઈ ફાયદો થતા નથી, ઉલટું અશુભ પરિણામથી અશુભ કર્મના બંધ થાય-એ અપેક્ષાએ ભૂતિ, શ્રી વીતરાગ સદેશ નથી, એમ કહેવુ હાય તે કહી શકાય. પણ તેનામાં જીવને તારવાની જે શક્તિ છે, તે ચાલી જતી નથી.
સાકર મીઠી હાવા છતાં ગધેડા ને ભાવતી નથી, ઉલટું નુકસાન કરે છે. તેથી કાંઈ સાકરના સ્વાદ નષ્ટ થઈ જતા નથી. તેમ શ્રી જિન મૂર્તિ પણ મિથ્યાદષ્ટિ જીવાને ન રૂચે, તે તેથી તેની માક્ષદાયકતા ચાલી જતી નથી.
મ
શું કારણ
TILAK f***
પ્રશ્ન ૩૫ – મૂર્તિ જો જિનરાજ તુલ્ય છે, તે! આ પાંચમા આરામાં શ્રી તીર્થંકર પરમાત્માના વિરહ કેમ કહ્યો ?
ઉત્તર – ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં શ્રી તીર્થંકર પરમાત્માના વિરહ કહ્યો છે, તે ભાવ તીર્થંકર પરમાત્માને આશ્રયીને કહ્યો છે, સ્થાપના અરિહંતને આશ્રયીને નહિ કાઈ ગામમાં સાધુ ન હોય પણ તેમની છબી હાય, તેા પણ એમ કહેવાય છે કે, આ ગામમાં હાલ કોઇ સાધુ બિરાજતા નથી.’ તા તે વિરહ ભાવ સાધુને જ સમજાય
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
૧૧૯
છે. કેઈ એમ નથી કહેતું કે “ગામમાં સાધુની છબિને પણ વિરહ છે.”
પ્રશ્ન ૩૬– એક ક્ષેત્રમાં બે તીર્થકરો એકઠા ન થાય, છતાં એક જ મંદિર-મકાનમાં અનેક મૂતિઓ કેમ રખાય છે ?
ઉત્તર – આ વિષય પણ સ્થાપના સંબંધી છે અને જે નિષેધ છે, તે ભાવથી અરિહંત સંબંધી છે. જેમ સર્વ તીર્થકરો સિદ્ધિ ગતિને પ્રાપ્ત થાય છે, ત્યારે અનંતી ગ્રેવીસીના તીર્થકરો એક જ ક્ષેત્રે (દ્રવ્ય નિક્ષેપે) રહે છે, તેમ સ્થાપના નિક્ષેપે એક જ મંદિરમાં અધિક પ્રતિમાઓને રહેવામાં કાંઈ બાધ નથી.
સ્થાપનાને પણ એક સાથે રહેવામાં જે બાધ હેત, તે શ્રી જબૂદ્વીપમાં સેંકડે પર્વત, નદીઓ, કહો વગેરે જુદે–જુદે સ્થળે આવેલ છે, તેને એક જ નકશામાં સંગ્રહ કરી લોકોને કેમ સમજાવવામાં આવે છે ? સૂત્રમાં સર્વ શ્રી તીર્થંકર દેવના નામની સ્થાપના જેમ એક જ પાના પર કરવામાં આવે છે, નામ અરિહંત અને દ્રવ્ય અરિહંતને એકત્ર રહેવામાં જેમ કેઈ પણ જાતને બાધ નથી, તેમ સ્થાપના અરિહંતને પણ એક જ મંદિર-મકાનમાં રહેવામાં બાધ નથી. જે બાધ છે, તે ભાવ અરિહંતને આશ્રયીને જણાવેલ છે.
ભક્તિના વિષયમાં બાધ તેમજ વાંધા-વચકા, જીવને મુક્તિ માર્ગથી દૂર હડસેલે છે, તે વાત સારી રીતે સમજનારા સહુ જ્યારે જે સામગ્રી પાસે હોય તેના વડે ભાવપૂર્વક પરમાત્માની મૂતિ વગેરેની ભકિત કરે છે.
પ્રશ્ન ૩૭ - શું ગુરૂની છબી જોઈને શિષ્ય તથા પિતાની છબી જોઈને પુત્ર ઊભું થશે ? આદર આપશે ? સસરાની તસ્વીર જોઈ પુત્રવધૂ લાજ કાઢશે ? જે ના તે મૂતિને માનવાને આગ્રહ શા માટે?
ઉત્તર - શિષ્ય પોતાના ગુરૂની તથા પુત્ર પોતાના પિતાની તસ્વીરને માન અને આદર નહિ આપે, તો શું અપમાન કરશે ? અથવા કઈ શત્રુ તે તસ્વીરેના મુખ કાજળ કે શાહીથી કાળાં કરવા માગશે તે તે કરવા દેશે ? તેને સહન કરશે ? અથવા તે તસ્વીરોને કાગળ તથા શાહીના માત્ર સંજિનરૂપ સમજી, રસ્તામાં લોકેના પગ તળે આવે તે રીતે રઝળતી મૂકશે ? આવાં કાર્યો કેઈએ કર્યા નથી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રતિમા–પૂજન
અને કદાચ કરે, તે તે વિવેકીઓની દષ્ટિએ હાંસી પાત્ર કુશિષ્ય તેમજ કપૂત જ ગણાય. એ પ્રકારનું વર્તન સાક્ષાત્ પિતાનું અપમાન કર્યા તુલ્ય જ લેખાય. આથી ઉલટું તે તસ્વીરેને સારી ફેઈમમાં મઢાવી, મેજ કે સિંહાસન પર ઊંચા સ્થાને સ્થાપન કરે અથવા દિવાલ પર ટાંગી સ્વચ્છતાથી રાખે, તે ગુરૂ કે પિતાનું બહુમાન કર્યું જ ગણાય છે. તથા તેને જોઈને પિતાના ગુરૂ કે પિતા યાદ આવ્યા સિવાય રહેતા નથી.
નાસ્તિક–આસ્તિક સર્વ જનોમાં આ વલણ પ્રચલિત છે. તે જ તેનાં મૂળ કેટલાં ઊંડાં છે તે પુરવાર કરે છે. તસ્વીર છબી વગેરે દરેક સમાજમાં યથાર્થ રીતે ગ્ય સ્થાને રખાય છે, તે સર્વ વિદિત છે.
બીજી વાત – શિષ્ય કે પુત્ર પિતાના ગુરૂ કે પિતાના નામને આદર કરે કે નહિ? જે કરે, તે નામ કરતાં છબીથી તે વિશેષ સ્મૃતિ થઈ આવે છે, તે તેના વિનયાદિ તે વિશેષ કરવા જોઈએ.
જે વ્યક્તિને જેનું નામ ખરેખર ગમતું હોય, તેને તેની છબી જોતાં જ અધિક હર્ષ થાય એ નિયમ જગવિખ્યાત છે. વળી પુત્રવધૂ પિતાના સસરાની છબી જોઈને લાજ નહિ કાઢે-એ તર્ક પણ નકામે. છે. જેમ છબી જોઈને લાજ નહિ કાઢ, તેમ નામ શ્રવણ કરતાં પણ લાજ કાઢશે નહિ. તો પછી પરમાત્માનું નામ પણ નિરર્થક સમજવું ? ઉલટુ સસરાની છબીથી – વહએ સસરાને પ્રથમ નહિ જેએલ હોય, તે બંધ થશે કે, આ મારા સસરા છે તેમ જેઓએ ભગવાનને નહિ જોયા હોય, તેઓને મૂતિથી ઓળખાણ થશે કે- આ મારા ભગવાન છે.
સસરાની ઓળખાણ થતાં વહુને લાજ કાઢવાની ગૂંચ કે શંકા રહેતી નથી, પણ લાજ કાઢવા નહિ કાઢવાનું કામ સુગમ થઈ જાય છે. સસરાને જોઈને તે તરત લાજ કાઢે છે અને બીજાઓને જોઈને તેવી લાજ કાઢતી નથી તેમ મૂર્તિ દ્વારા પ્રભુની પણ પિછાણ થતાં, અસેવ્યને પરિત્યાગ કરવાનું તથા તેની સેવા-ભક્તિ કરવાનું કાર્ય સુગમ થઈ જાય છે અને કોઈ પણ જાતની ભ્રમ જાળમાં પડવાનું રહેતું નથી. મૂતિને એ પણ એક મહાન ઉપકાર છે.
. .
.
.
--
*
Page #138
--------------------------------------------------------------------------
________________
.
* *
*
*
*
* *
મા કાત્ર
પ્રકરણ-૧૫ મું પ્રશ્ન ૩૮– નિરંજન – નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે ?
ઉત્તર – તમામ જાતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા, પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કેઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ કે મોક્ષ માર્ગ બતાવી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અશ્વ સ્વરૂપ છે. અક્ષરને સમૂહ તાલુ, ઓષ્ઠ, કંઠ, દંત વગેરે સ્થાનેથી ઉત્પન્ન થાય છે અને તે સ્થાનો દેહધારીને જ હોય છે, તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે.
મેક્ષે સિધાવ્યા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે, તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂતિની આવશ્યકતા રહે છે. જેમ કે શાસ્ત્રના કહેનારા દેહધારીઓના મુખથી નીકળેલો અક્ષરેનો સમૂહ ખાસ કોઈ આકારનો હેતો નથી, છતાં તેને આકાર કલ્પી શાસ્ત્રનાં પાનાઓ ઉપર દાખલ કરવામાં આવ્યું છે અને તે જ તેનો બોધ થાય છે. તે જ રીતે નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનો આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લે ભવ થયા, તે મુજબ કલ્પી મૂતિમાં ઉતારવામાં આવે છે. તેથી નિરાકાર એવા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિદ્ધની પેઠે તેનું ધ્યાન કરનારના સઘળા મનોરથે પણ પૂર્ણ થાય છે.
એવો એક નિયમ છે કે, કોઈપણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તે તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દષ્ટાન્ત સર્વ પ્રકારની લિપિઓનું છે.
પિતાના મનનો આશય બીજાને શબ્દો દ્વારા સ્પષ્ટપણે સમજાવી શકાય છે અને એ શબ્દ જે વર્ણના બનેલા છે, તે વર્ણને જુદા જુદા આકાર આપવાથી જ, પોતાના અર્થોનું સ્પષ્ટ ભાન કરાવાય છે.
વર્ણોને વા, પણ, ગ, ઘ, કે A, B, C, D આકાર ન આપવામાં આવે, અગર સર્વની આકૃતિ એક સરખી કરી દેવામાં આવે, તો કોઈને બંધ થઈ શકે ખરે કે નહિ જ. માટે નિરાકાર વસ્તુને સ્પષ્ટ બોધ, તેને આકાર આપ્યા સિવાય કરી શકાતે જ નથી,
પ્રશ્ન ૩૯- આ કાળના બુદ્ધિમાન માણસો મૂતિને માનતા નથી. માત્ર જડ લો કે જ માને છે, એ વાત શું બરાબર છે ?
ઉત્તર- કઈ પણ કાળના ખરેખર બુદ્ધિમાન પુરુષોને મૂર્તિને માન્યા સિવાય ચાલતું જ નથી. કોઈ પ્રત્યક્ષ રીતે માને છે, તે કઈ
*
, **, *
* * * * *
*
*
*
* *,
,
* -
-
-
કાજલ
મ
હારાજા
', - - - -
કરી
કાર
જ ક , જે. ૧ છે
કે, કાક'. " *
* *
* * મારક મારા પર
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રતિમાપૂજન
જયંક નાનકડાકાજ મા -
-
ના
મ
-
-
-
-
* * *
પરોક્ષ રીતે માને છે. પણ માને તો છે જ. સહ પોતપોતાના મતના ઉપદેશકેને માને છે. તેઓ દેહધારી હોય છે, તેથી તેમને આકાર હોય જ છે. તેથી એ નકકી થાય છે કે મૂર્તિને માત્ર જડ લેકે માને છે, એ વાત બેટી છે. વળી યુરોપ, અમેરિકા, એશિયા અને આફ્રિકા વગેરે ભિન્ન ભિન્ન ખંડે અને તેમાં આવેલાં શહેરે, નદીઓ અને પર્વતે વગેરેની સમજણ આપવા માટે, દરેક મનુષ્યને તે-તે દેશના નકશાઓ વગેરેનું આલંબન લેવું જ પડે છે. વળી કોઈ પણ નવું ઘર, હાટ, હવેલી, દુકાન, મહેલ કે કિલ્લાઓ બનાવતાં પહેલાં, તેને પ્લાન તૈયાર કરવો જ પડે છે, તે મૂર્તિ નથી, તે શું છે ?
પ્રત્યેક દેશના બુદ્ધિમાન માણસને એ આકારને આશ્રય લે જ પડે છે, છતાં માત્ર દેવ મૂતિ બાબતમાં વાંધો ઉઠાવવામાં આવે છે, તેમાં મુખ્ય ભાગ બુદ્ધિની જડતા ભજવે છે.
આપણે જોઈ ગયા કે સઘળું યે જ્ઞાન નિરાકાર શ્રુત છે અને તે તેના અક્ષરેની આકૃતિથી જ મેળવી શકાય છે. પ્રત્યેક મતવાળાએ શાસ્ત્ર તથા માળાને તે માટે જ છે, શાસ્ત્ર—એ જેમ વચનની સ્થાપના છે તેમ માળા પણ પોતે માનેલી ઇષ્ટ વસ્તુઓની કે તેના ગુણની સ્થાપના જ છે. અન્યથા અમુક સંખ્યાના મણકાની જ માળા હોવો જોઈએ, એ નિયમ ન હોઈ શકે. ' હવે દરેક મતવાળા પિતાના ઈષ્ટ દેવને પૂજવા માટે કઈને કઈ પ્રકારના આકારને માને જ છે, એ વાત બીજી રીતે સ્પષ્ટ કરીએ.
ખ્રીસ્તીઓ માં રોમન કેથોલિકે ઈસુની મૂતિને માને છે. પ્રોટેસ્ટ ટે ઈસુની યાદગીરી અને તેની પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઈસુને અપાયેલી શૂળીનું નિશાન જે ક્રોસ (+) તેને હંમેશાં પિતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપની રૂપ બાઈબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ રાખે છે તથા તેમનાં બાવલાં, પૂતળાં તથા કબરને સારી રીતે માન આપે છે.
મુસલમાન લોકો નમાજ પઢતી વખતે પશ્ચિમમાં કાબા તરફ માં રાખે છે, શું ખુદા પશ્ચિમ સિવાય બીજી દિશાઓમાં નથી ? છે. તે પછી પશ્ચિમમાં મેં રાખવાની શી જરૂર ? “કાબાની યાત્રા પશ્ચિમ દિશામાં છે, માટે પશ્ચિમ તરફ મોં રાખે છે. તે પણ ખુદાની સ્થાપના
કામ ન *
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
૧૨૩
જ માની ગણાય. મક્કા-મદીના હજ કરવા જાય છે અને ત્યાં રહેલાં કાળા પત્થરને લળી લળીને નમસ્કાર કરે છે, પ્રદક્ષિણ આપે છે અને તે તરફ દષ્ટ સ્થિર રાખી નમાજ પઢે છે, તેની યાત્રા માટે હજારો રૂપિયા ખચે છે, તે પત્થરને પાપનો નાશ કરનાર માની, તેનું ખૂબ સન્માન કરે છે
જે વગર ઘડેલો તે પત્થર પણ તેમના માટે ઈશ્વર તુલ્ય સન્માન કરવા યોગ્ય છે, અને તેનું સન્માન પાપ નાશક છે, તે પરમાત્માના સાક્ષાત્ સ્વરૂપની બોધક પ્રતિમા પરમાત્મા તુલ્ય કેમ નહિ ? અને તેથી તેનું સન્માન, તેને આદર અને તેની ભક્તિ કરનારનાં પાપ કેમ નાશ ન પામે ?
શું પરમાત્મા દરેક સ્થાને નથી, કે જેથી, મક્કા – મદીના જવું પડે છે? માટે કહે કે – મનને સ્થિર કરવા માટે મૂર્તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા રહે જ છે. વળી મુસ્લિમો તાબૂત બનાવે છે, તે પણ ભૂતની સ્થાપના જ છે. આ બૂત પરસ્તીની નિશાની જ છે. તાબૂતને લબાનને ધૂપ તથા પુષ્પના હાર વગેરે ચઢાવી, સારી રીતે આદર આપે છે.
શુક્રવારને શુભ દિવસ ગણ મજિદમાં તથા ઈદના દિવસે મોટી મસ્જિદમાં જઈને નમાજ પઢે છે. તે મસ્જિદે પણ સ્થાપના જ છે.
કુરાને શરીફને ખુદાનાં વચનો સમજી માથે ચઢાવે છે, તે પણ સ્થાપના જ છે.
ઓલિયા, ફકીર, મીરાં સાહેબ, ખ્વાજા સાહેબ વગેરેની દરગાહોની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર વગેરે ચઢાવી વંદન પૂજન આદિ કરે છે, તે તે પણ સ્થાપના-સન્માન નથી તે બીજું શું છે ?
મસિજદે તથા મક્કા - મદીનાની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે, તે પણ સ્થાપના જ છે.
આ રીતે ઘણા પ્રકારે મુસ્લિમે પણ પિતે માનેલ પૂજ્ય વસ્તુઓની મૂર્તિ (આકાર) ને એકસરખું માન આપે છે.
પારસી ભાઈઓ અગ્નિને માને છે અને એ પણ એક પ્રકારની વ-ઈષ્ટ દેવની સ્થાપના જ છે.
- 3
-
મનુની
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રતિમા પૂજન
નાનક પંથીઓ ગુરૂ નાનક પછી તેમની પાટ પર જેટલા ગાદીપતિઓ થયા, તે બધાંઓએ બનાવેલાં પુસ્તકોને પરમેશ્વર તુલ્ય માની ભક્તિ કરે છે. ગ્રન્થની પધરામણી વખતે મોટી મોટી સવારીએ કાઢે છે. તેને સુશોભિત મકાનમાં ઊંચે આસને પધરાવી, તેની સન્મુખ નાટયારંભ ઈત્યાદિ કરે છે. અને તેના અહર્નિશ ગુણગાન ગાય છે. આમ નાનકપંથીઓ પણ સ્થાપનાને માટે જ છે કારણ કે પુસ્તકે, એ પણ અક્ષાની સ્થાપના જ છે.
કબીરપંથીઓ કબીરની ગાદીને પૂજે છે. કેટલાક તેમની પાદુકાએને પૂજે છે અને બધા જ તેમનાં બનાવેલાં પુસ્તકને મસ્તકે ચઢાવે છે.
ડાદુપંથીઓ દાદુજીની સ્થાપના તથા તેમની વાણીરૂપ ગ્રન્થને પૂજે છે, દેરીઓ બંધાવી તેમાં ગુરૂનાં ચરણો પધરાવે છે અને પૂજે છે.
વેદમાં પણ મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાડે છે છતાં આર્ય સમાજમાં મૂર્તિનું ખંડન કરે છે, તે જરા પણ યોગ્ય નથી. તેઓના સ્વામી દયાનંદ શરીરધારી (મૂર્તિમય) હતા. વેદ શાસ્ત્રના અક્ષરોરૂપ શાસ્ત્રાને માનતા હતા તથા પોતે બનાવેલાં સત્યાર્થ પ્રકાશ વગેરે પુસ્તકમાં પોતાની વાણીની આકૃતિઓ દ્વારા જ બંધ કરતા અને કરાવતા હતા. એ આકૃતિઓને આશ્રય લીધે ન હોત, તો પિતાને મત જ શી રીતે સ્થાપી શકત ?
જે મૂર્તિ યા આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરે એ બુદ્ધિમાનને છાજતું કામ તે ન જ ગણાય.
મત–મમત્વમાં તણાઈને કરવા જેવા સત્ કાર્યથી મેં ફેરવવું તેમાં બુદ્ધિની સાર્થકતા નથી. આ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપોતાને પૂજનીય વસ્તુના આકારને કઈને કઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિપૂજા આબાલ પંડિત સર્વ-મેઈને માન્ય છે.
કે પણ દેહધારી સાકારની પૂજા કર્યા સિવાય રહી શકતો જ નથી. ભલે પછી તે આકારને પ્રકાર ગમે તે હોય. તે પછી સાક્ષાત શ્રી
Page #142
--------------------------------------------------------------------------
________________
-
-
-
*".":
-
-
- -
મી
છે.
જ કાન
ન
+
+
+
=
'
ek. ***, **. નહકા
.
પ
ક ક
,
, ,
પ્રકરણ-૧૫ મું
૧૨૫ જિનેશ્વર દેવની પૂર્ણ ગુણમયતાનું દર્શન કરાવીને દિલમાં દેવભક્તિની ગંગા વહેવડાવનારી શ્રી જિન પ્રતિમાની જ સીધેસીધી ભક્તિ કરવામાં આનાકાની શાને ?
તેમ છતાં આવા જીવોને પણ જીવનમાં કઈને કઈ આલંબન તે લેવું જ પડે છે. ડૂબતો તણખલાને બાઝે તેવાં આ આલંબને ગણાય છે. તે પછી સાક્ષાત્ જહાજરૂપી શ્રી જિન મૂર્તિનું પુષ્ટ આલંબન ગ્રહણ કરીને ભવ સાગર તરી જનારા મહાત્માઓને શા માટે ન અનુસરવું ?
વિવેકી માત્રને આ વાત સ્વીકાર્ય છે, તે એમ સૂચવે છે કે, મૂર્તિ પૂજા–એ અમૃત આત્માને અપનાવવાને ઉત્કૃષ્ટ માર્ગ છે.
પ્રશ્ન ૪૦-ગુરૂ સાક્ષાત્ ઉપદેશ આપે છે, તેમ મૂર્તિ કદી ઉપદેશ આપતી નથી કે આપવાની નથી. તે પછી સાક્ષાત્ ગુરૂને છોડી જડ મૂતિની ઉપાસના કરવાથી શું લાભ ?
ઉત્તર-સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે, ગુરૂઓ પણ ઉપદેશ કોને આપી શકે છે? જેઓ શૂન્ય હૃદયવાળા છે, તેઓને ગુરૂઓ પણ ઉપદેશ શી રીતે આપવાના ? ગુરૂને ઉપદેશ સમજવા માટે જેમ પહેલાં શાસ્ત્રાભ્યાસ કરે પડે છે. તથા સમજવાની શક્તિ પ્રાપ્ત કરવી પડે છે અને પછી જ તે ઉપદેશને મર્મ બરાબર સમજાય છે, તેમ મૂર્તિપૂજા માટે પણ જેની મૂર્તિ પૂજવી છે, તેના ગુણોનું સ્વરૂપ સમજી પછી તેની પૂજા કરવામાં આવે તે લાભ કેમ ન થાય? અવશ્ય થાય. વળી–“ગુરૂએ ઉપદેશ આપે છે અને મૂર્તિ ઉપદેશ આપતી નથી' –એ કારણે જ જે ગુરૂઓ પૂજનીય હોય અને મૂર્તિ પૂજનીય ન હોય, તે સ્વર્ગસ્થ શુઓ બધા જ અપૂજનીય બનવાના કારણકે શું તેઓ ઉપદેશ આપે છે ? નહિ. તે પછી તેમને પણ હાથ જોડવા કે નમસ્કારાદિ કરવા છોડી દેવા પડશે.
માટે સદુપદેશાદિ કરે તે તો ઉત્તમ છે જ પરંતુ જેઓ સર્વથા. કૃતકય બની તે કાર્યથી વિરાસ પામ્યા છે, તેઓ તે તેનાથી પણ ઉત્તમ છે એમ માનવું જ જોઈએ.
મૌન એ વાણીને સર્વોચ્ચ પ્રકાર છે તેમ પ્રગટપણે ઉપદેશ નહિ આપતી મૂર્તિ પિતાના મૂર્તિમંત સ્વરૂપ દ્વારા સેંકડે ઉપદેશકેનું
ક
,
, ;
,
દેવ,
T કે અr - e
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન મહાન ઉપદેશ કાર્ય કરે છે, એ હકીકતને જાત અનુભવ મૂર્તિને ભક્તની આંખે જેના-પૂજનાર-સ્તવનાર મહાનુભાને થયે છે, તેમજ થાય છે. માટે “મૂર્તિ પ્રગટપણે ઉપદેશ આપતી નથી એટલે પૂજનીય નહિ. એ વાત યથાર્થ સમજ વગરની છે.
ઉપદેશાદિ આપીને સર્વથા કૃત કૃત્ય બનેલા સિદ્ધ ભગવંતની મૂતિ તે ઉપદેશ આપનારા ગુરૂઓથી પણ વિશેષ પૂજનીય છે, કારણ કે ગુરૂઓ પણ તેઓશ્રીનું આલંબન લેવાથી જ ગુરૂ બની શક્યા છે. તે સિદ્ધ ભગવંતેની પૂજા કરવાની જેઓ “ના' પાડે છે, તેઓને શાસ્ત્રકારોએ મહાકૃતદની કહ્યા છે.
જેઓશ્રીની પ્રગટ-અપ્રગટ ઉપકારની કેઈ સીમા નથી, તે સિદ્ધ ભગવંતની મૂર્તિની પૂજા–ભક્તિ કરવાને મળેલ ધન્યાતિધન્ય અવસર સફળ કર એ જ કર્તવ્ય છે.
ooooooon
પ્રભાતે સારા માણસનું મો જોનારને આખો દિવસ ‘સારે જાય છે તે પછી પરમ સૌભાગ્યવંતા શ્રી જિનેશ્વરદેવનું દર્શન કરનારનો આખો ભવ સુધરી જાય તેમાં કોઈ શંકા નથી.
જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વર દેવનું દર્શન કરનારની દૃષ્ટિમાં અખૂટ આત્માને અંજાય છે. મનમાં સર્વના મંગળની શુભ ભાવના
છલકાય છે. પ્રાણમાં અપૂર્વ હર્ષ ઉભરાય છે. \/< > > > > > > >
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૪૧ થી ૪૩
૧૬
0 ગણુ માન્ય, તીર્થકરો અમાન્ય? 0 આગ ૩૨ કે ૪૫? 0 આગમાં ઠેર-ઠેર પ્રતિમાની પૂજનીયતાના પુરાવા.
પ્રશ્ન ૪૧- કેટલાક કહે છે કે, માત્ર મૂળ સૂત્રને માનવાં જોઈએ ટીકા વગેરે પાછળથી થયેલ છે માટે તેને નહિ માનવાં જોઈએ. તો તેમાં તથ્ય શું છે ?
ઉત્તર-મૂળ સૂત્રોમાં કહ્યું છે કે નથતિ મરિ મારા અર્થાત્ શ્રી ગણધર ભગવતે સૂત્રને ગૂંથે છે અને શ્રી અરિહંત ભગવંતો અર્થને કહે છે. કેવળ મૂળ સૂત્રોનું માનવાનું કહેનાર છસ્થ એવા ગણધર ભગવંતોનું વચન માનવાનું કહે છે અને કેવળ જ્ઞાનીઓએ કહેલા અર્થ જેમાં ભરેલા છે એવાં ટીકા, ચૂર્ણિ, ભાષ્ય અને નિર્યુક્તિ વગેરે શાસ્ત્રોનું માનવાની ના પાડે છે. તેનાથી વધુ મોટી આશ્ચર્યજનક બીજી કઈ ઘટના હોઈ શકે ? છદ્મસ્થ ગણધરનું કહેવું માનવું અને કેવળજ્ઞાની ભગવાનનું કહેવું ન માનવું, એ શું વ્યાજબી છે ? એ કારણે શાસ્ત્રોમાં ઠેર-ઠેર નિર્યુક્તિ આદિને માનવા માટે ઉપદેશ આપે છે,
__“ सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसिओ भणिओ ।
તો જ નિશ્વનો, પણ દિવસ-ક્યુમોનો ” .
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રતિમાપૂજન
અર્થા–અનુગ એટલે વ્યાખ્યાનના ત્રણ પ્રકાર છે. સૌથી પહેલાં કેવળ સૂત્ર અને તેને અય, બીજે અનુગ નિર્યુક્તિથી મિશ્ર અને ત્રીજો ભાગ્યચૂર્ણિ આદિ સમસ્ત. એ રીતે “અનુગ” એટલે અર્થ કહેવાને વિધિ ત્રણ પ્રકારને છે.
સૂત્ર તે માત્ર સૂચનારૂપ હોય છે, તેને વિસ્તૃત ખુલાસે તે. પંચાંગીથી જ મળી આવે છે. જેઓપંચાંગીને માનવાની ના પાડે છે, તેઓ પણ ગુપ્તપણે ટીકાઓ વગેરે દેખે છે, ત્યારે જ તેમને અર્થને પતો લાગે છે. વળી શાસ્ત્રો કહે છે કે, “દશ પૂર્વ ધરનાં વચને સૂત્ર તુલ્ય હોય છે.
નિયુક્તિઓના રચનાર શ્રી ભદ્રબાહુસ્વામીજી ચૌદ પૂર્વ ધર છે.
ભાષ્યકા૨ શ્રી ઉમાસ્વાતિજી વાચક પાંચ પ્રકરણના રચનારા દશ પૂર્વધર છે,
શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ પૂર્વધર છે. તેથી તે સર્વનાં વચને સર્વ પ્રકારે માનવા લાયક છે. ચૂણિકાર પણ પૂર્વધર છે. ટીકાકાર શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજા આદિ પણ ભવભીરૂ, બુદ્ધિ નિધાન અને દેવ સાનિધ્યવાળા છે, તેથી તેમનાં વચનને પ્રમાણભૂત ન માનવા એ પણ ભયંકર અપરાધ છે.
પ્રત્યેક ભવભીરૂ આત્માની ફરજ છે કે-આ પ્રામાણિક મહા પુરુષોના એક પણ વચન પ્રત્યે અજ્ઞાનતાથી પણ દુર્ભાવ ન જાગી જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી.
અનંતજ્ઞાની ભગવંતના પ્રત્યેક વચનને પૂરા વફાદાર રહેનારા તેમજ હર હાલતમાં તે વફાદારીને દીપાવનાર એ પ્રામાણિક પુરુષોના પ્રત્યેક વચનમાં રહેલી કર્મવિનાશક તેમજ શાતા પ્રદાયક શક્તિને પૂરે લાભ તે વચનને ત્રિવિધ અંગીકાર કરનારને મળે જ છે, તેમાં કઈ સંશય નથી.
પ્રશ્ન કર- આગમે પસ્તાળીસ કહેવાય છે, છતાં કેટલાક બત્રીસ જ માને છે, તે તે વ્યાજબી છે ?
ઉત્તર-નહિ જ. બત્રીસ આ ગમે માનનારા પણ શ્રી નંદિસૂત્રને માને છે, જેમાં તમામ સૂત્રોની નેંધ આપી છે. તેમાં ગણાવેલા અનેક સૂત્રોમાંથી માત્ર બત્રીસ જ માનવા અને બીજાને નહિ માનવાં એનું શું કારણ?
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૬ મું
ન
એર
- બત્રીસ સિવાયનાં બીજાં નવા લખાએલા છે, એમ કહેનારને પૂછવું પડે કે એ બત્રીસ પણ નવાં નથી લખાયેલાં એનું પ્રમાણ શું છે ? જે પરંપરા પ્રમાણ છે, તે એ જ પ્રામાણિક પરંપરાને આધારે બીજા સૂત્રોને પણ માનવાં જોઈએ. વળી બત્રીસ સૂત્રે માનનારને એ બત્રીસમાં નહિ કહેલી એવી પણ બીજી ઘણી વાતે માનવી પડે છે. વીસવિહરમાનના અધિકાર, ધન્નાશાલિભદ્ર ચરિત્ર, નેમ રાજુલના ભવ, રામાયણ વગેરે ઘણી વસ્તુઓ બત્રીસ આગમમાં નથી, છતાં તેઓને માનવી પડે છે. - બત્રીસ સિવાયનાં બીજાં સૂત્રો અરસપરસ મળતાં નથી, માટે માનતા નથી-એમ કહેનારને તે બત્રીસમાં પણ ઘણે સ્થળે વિરોધ દેખાય છે, તેનું કેમ? એ વિરોધ નિયુક્તિ, ભાષ્ય અને ટીકાદિને માન્યા સિવાય ટળી શકતું જ નથી. કેટલાંક વચનો ઉત્સર્ગનાં હોય છે, કેટલેક અપવાદનાં હોય છે, કેટલાંક વિધિ વાકેર્યો હોય છે અને કેટલાંક અપેક્ષા વાક હોય છે. વળી કેટલાક પાઠાંતરે હોય છે, કેટલાંક ભય સૂત્રો હોય છે અને કેટલાંક વર્ણનસૂત્રો હોય છે. તેના ગંભીર આશયને સમુદ્ર સમાન બુદ્ધિના સ્વામી એવા ટીકાકાર વગેરે જ સમજી શકે, બીજાઓને એ વિષયને સ્પર્શ પણ ન હોય. - - આ હકીકતને લક્ષ્યમાં લઈને શ્રી જિનવાણીના અંગભૂત પીસ્તાળીસ આગમને તેમજ પૂર્વધર ભગવંત રચિત પંચાંગી આદિને પૂરી શ્રદ્ધાથી સ્વીકારવા તે શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માત્રની પવિત્ર પ્રથમ ફરજ છે. આ પડતા કાળમાં માંગ બટ થતાં બચવાનો આ ઉત્તમ ઉપાય છે,
પ્રશ્ન ૪૩ શ્રી જિનપ્રતિમા સંબંધી ઉલ્લેખ કયા કયા સૂત્રમાં છે?
ઉત્તર-સૂત્રામાં સેંકડો ઉલ્લેખ શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના મળી આવે છે, એ નીચે ક્રમશઃ જોઈએ.
શ્રી મહાકલ્પસૂત્રમાંનો પાઠ “મા તારે તમને જા માળે જા રે ઘરે જશે? हंता! गोयमा ! दिणे दिणे गच्छेज्जा । से भयवं जत्थ दिणे न गच्छेज्जातओ कि पायच्छित्त हवेज्जा? गोयमा! पमाय पडुच्च तहारुवे
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રતિમા પૂજન
समणे वा माहणे वा जो जिणधर न गच्छेज्जा तओ छठ्ठ अहवा दुवालसम पायच्छित्त हवेज्जा से भयव समणोवासगस्स पोलहसालाए पोस हिए पोसहब भयारी किं जिणहर गच्छेजा ? हंता ! गोयमा ! गच्छेज्जा | से भयव केणद्वेण गच्छेज्जा ! गोयमा ! णाणद सणचरणडाए गच्छेज्ज। । जे केइ पोषह ब भयारी जओ जिणहरे न गच्छेज्जा तओ पायच्छित हवेज्जा ? गोयमा ! जहा साहू तहा भाणियव्व छठ अहवा दुवालसम पायच्छित्त हवेज्जा 1"
,,
ભાવાર્થ :- શ્રી ગૌતમ સ્વામી પૂછે છે-“હે ભગવન્ ! તથારૂપ શ્રમણ્ અથવા માહણ તપસ્વી ચૈત્યઘર અર્થાત્ જિનમદિરે જાય ?’’ ભગવાન કહે છે. હા, ગૌતમ ! હંમેશાં નિત્ય પ્રતિ જાય.’.ગૌતમ–“હે ભગવન્ ! જે નિત્યપ્રતિ નહિ જાય તા પ્રાયશ્ચિત આવે ? ” ભગવત–લ્હા ગૌતમ ! પ્રાયશ્ચિત્ત આવે.’ગૌ. “હે ભગવન્! શું પ્રાયશ્ચિત્ત આવે ?” ભ. હે ગૌતમ! પ્રમાદને વશે કરી તથારૂપ શ્રમણુ અથવા માહણ જો જિનમદિરે ન જાય તેા છઠ (એ ઉપવાસ) નું પ્રાયશ્ચિત આવે અથવા પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત હાય.” ગૌ, “હે ભગવન્ ! શા વાસ્તે જિન મદિર જાય ?” ભ. હે ગૌતમ! જ્ઞાન, દર્શન અને ચારિત્રની રક્ષા વાસ્તે જાય.” ગૌ. “હે ભગવન્ ! જે કોઈ શ્રમણાપાસક શ્રાવક પૌષધશાળામાં રહ્યો થકી પૌષધ બ્રહ્મચારી જોજિનમંદિરે ન જાય તેા પ્રાયશ્રિત આવે ?” ભ. “હા ગૌતમ ! પ્રાયશ્ચિત આવે ! હે ગૌતમ! જેમ સાધુને પ્રાયશ્ચિત, તેમ શ્રાવકને પ્રાયશ્ચિત જાણવું. તે પ્રાયશ્ચિત છઠ અથવા પાંચ ઉપવાસનું હોય,
(૨)
શ્રી મહાકલ્પસૂત્રમાંને પાઠ
"
"तेण कालेन तेणं समपण जाव तुरंगीयाए नथरीए बहवे સમનોવાસના પરિયનંતિ, જ્ઞ છે, મચો, લિવાહૈ, િિસત્તે, તમને, પુલહી, મિત્તે સુપ છે, માણુવત્ત સેમિન્હે, નવર્ષ, આળ જામવેવા इणी जे अन्नत्थ गामे परिवसति इढा दित्ता विच्छिन्न विपुल वाहणाजाब लद्बठ्ठा गहियठ्ठा खाउ मठ्ठमुदिठ्ठपुण्णमासिणीसु पडिपुण्ण पोसह पालेमाणा निग्ग थाण य निण्ग थथीण फासुरण एसणिज्जेण असणं पाणं खाइम' साइमं जाव पडिलामेमाणा चेइयालएसु तिसज्झ च दण
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૬ સુ
पुष्प्फधूववस्थाहि अच्चण कुणमाणा जाव विहरति से तेण गोयमा ? जो जिणपडिम' न पूएइ सेो मिच्छदिठ्ठी जाणियव्वो, मिच्छदिट्ठिस्स नाणं न हवइ, चरण न हवइ, मुक्ख न हवइ; सम्मदिट्टिस नाण, चरण मुक्ख च हवइ, से तेणद्वेण गोयमा ? सम्मदिसिड्डेहि जिण डिमाणं सुगंध पुष्कच दणविलेवणेहिं पूया कायव्वा ।'
ભાવા:–તે કાળે તે સમયે તુ ંગીયા નગરીમાં ઘણા શ્રાવકે વસે છે. ૧ શંખ, ર શતક, ૩ સિલપ્પવાલ, ૪ ઋષિદત્ત, ૫ દ્રમક. ૬, પુષ્કલી ૭ નિબદ્ધ ૮ ભાનુદત્ત ૯ સુપ્રતિષ્ઠિત, ૧૦ સામિલ, ૧૧ નરવ ૧૨. આણંદ અને ૧૩ કામદેવ પ્રમુખ જેએ ખીજા ગામમાં રહે છે. ધનવાન, તેજવાન, વિસ્તીર્ણ ખલવાન છે : ઘણા પ્રાપ્ત કર્યા છે. સૂત્રનાં અ તથા ગ્રહણ કીધા છે સૂત્રના અર્થ જેમણે એવા તેએ ચૌદશ, આઠમ, અમાવાસ, પૂનમની તિથિએનાં દિવસે પ્રતિપૂર્ણ પાસહ પાલતા થકા સાધુ સાધ્વીને પ્રારુક અને એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાવત પ્રતિલાભતાં થકા વિચરે છે. જિનમદિરાને વિષે જિનપ્રતિમાને ત્રિકાલ ચંદન, પુષ્પ વસ્ત્રાદિકે કરીને પૂજા કરતાં થકાં ચાવત્ વિચરે, હે ગૌતમ !જિનપ્રતિમાને પૂજે તે સમ્યગ્ દૃષ્ટિ, ન પૂજે તે મિથ્યાસૃષ્ટિ. મિથ્યાષ્ટિને જ્ઞાન ન હોય, ચારિત્ર તથા માક્ષ ન હેાય. સમ્યક્ દૃષ્ટિને જ્ઞાન, ચારિત્ર તથા મેાક્ષ હાય છે. તે કારણથી હે ગૌતમ! સમ્યગ્દૃષ્ટિએ જિનમદિરમાં જિનપ્રતિમાની ચંદન, પુષ્પ, વસ્ત્રાદિએ કરી પૂજા કરવી જોઇએ. (શ્રી નંદીસૂત્રમાં આ મહાકલ્પ સૂત્રની નેાંધ આપેલી હોવાથી માનવા લાયક છે, છતાં ન માને તેને નંદીસૂત્રની આજ્ઞા ભંગના દોષ લાગે.)
(૩)
શ્રી ભગવતીસૂત્રમાં તુંગીયા નગરીના અધિકારે કહ્યું છે કેઢાંચા ય વજિમ્ના’
અર્થ –સ્નાન કરી, દેવ પૂજા કરી.’
૧૩૧
(૪)
શ્રી વવાઇ સૂત્રમાં ચંપાનગરીના વર્ણનમાં કહ્યું છે કે
..
વહુહાર અહિ તત્ત્વદ્યા ।”
અર્થ :-ઘણાં અરિહ'તના જિનમદિર છે.”
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
તથા બાકીની નગરીઓના વર્ણનમાં શ્રી જિનમદિર સબંધી ચપા નગરીની ભલામણ કરી છે. તેથી સાખિત થાય છે કે, આગળના વખતમાં ચ'પાનગરીની જેમ ખીજા શહેરમાં પણ ગલીએ ગલીએ દહેરાસરા હતાં.
૧૩૨
(૫)
શ્રી ભગવતીસૂત્રમાં જ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓએ શ્રી જિનપ્રતિમા વાંદ્યાના અધિકાર વીશમા શતકને નવમે ઉદ્દેશે કહ્યો છેઃ 'न' दीसरदीवे समोसरण करेइ, करेइत्ता तहिं
चेइया' व दर, व दइप्ता इहमागच्छर, इहमागच्छत्ता, इह चेहयाई
।
ભાવાર્થ : (જ ઘાચારણ વિદ્યાચારણ મુનિ) શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે, કરીને ત્યાંના શાશ્વતાં ચૈત્યેા (જિનમદિરા)ને વાંદે છે, વાંદીને અહી. ભરતક્ષેત્રમાં આવે છે અને આવીને અહીના ચૈત્યા (અશાશ્વતી પ્રતિમાએ) ને વાંદે છે.
(3)
શ્રી ભગવતી સૂત્રમાં ચમરેદ્રને અધિકારે ત્રણ શરણાં કહ્યાં છે તે નીચે પ્રમાણે –
अरिहंते वा अरिहंतचेइयाणि वा भाविअप्पणी अणगारस्स ।' ભાવાર્થ : (૧) શ્રી અહિ ત દેવ (ર) શ્રી અરિહ‘તદેવનાં ચૈત્ય (પ્રતિમા) અને (૩) ભાવિત છે આત્મા જેના એવા સાધુતુ–એ. ત્રણ શરણાં જાણવા
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૬ મું
૧૩૩
ભાવાર્થ : અંબડ સંન્યાસીને ન કપે. અન્ય તીથી પ્રત્યે અથવા અન્ય તીર્થોના દેવ પ્રત્યે અથવા અન્ય તીથીએ ગ્રહણ કર્યા હોય એવા અરિહંતના ચૈત્ય (પ્રતિમા) પ્રત્યે (શ્રી જિનપ્રતિમાને અન્ય દશનીએ પોતાના દેવ તરીકે માની હોય, તે અત્રે સમજવી) વંદના, સ્તવના, નમસ્કાર કરવા ન કપે, પરંતુ અરિહંત અથવા અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરવા ક૯પે.
(૮) - છઠા અંગ શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદ્રી શ્રાવિકાએ સત્તર ભેદે દ્રવ્ય તથા ભાવપૂજામાં “નમોલ્યુઇ સરિતા” કહ્યાને પાઠ આ રીતે છે:.. तएण सा दोबई रायवरकन्ना जेणेव मज्जणघरे तेणेव उवागच्छई मज्जणघर अणुप्पविसइ ण्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पावेसाइवत्थाइ परिहिया मज्जणघराओ पडिणिक्खमइ, जेणेव जिणघरे तेणेव उवागच्छइ उवागज्छइत्ता जिणघर अणुप्पविसइ अणुप्पविसइत्ता आलोए जिणपडिमाण पणाम करेइ लोमहत्थय परामुसइ एवं जहा सूरियाभो जिणपडिमाओ अच्चेइ तहेव भाणिअव्व जाव धूब डहा धूव डहइत्ता वाम जाणु अचेइ, अंचेइत्ता दाहिण जाणु घरणितललि निवेसेइ तिखुत्तो मुद्धाण घरणितलसि ईसी पच्चुण्ण मह पच्चुण्णमइत्ता करयल जाव कटु एवं वयासी नमोत्थुण अरिह ताण भगवताण जावस पत्ताण वदइ णमइ जाव जिणघराओ पडिणिक्खमइ” આ ભાવાર્થ : ત્યારપછી તે દ્રૌપદી નામની રાજકન્યા, જ્યાં સ્નાન મજજન કરવાનું ઘર છે, ત્યાં આવે, આવીને મજજન ઘરમાં પ્રવેશ કરે. પ્રવેશ કરીને પ્રથમ નાહી પછી બલીકમ અર્થાત ઘર દહેરાસરની પૂજા કરીને મનની શુદ્ધિ માટે જેણીએ કૌતુકમંગલ કર્યા છે એવી રાજવર કન્યા દ્રૌપદી શુદ્ધ, દેષરહિત, પૂજન , મોટા જિનમંદિરમાં જવા યોગ્ય પ્રધાન વસ્ત્ર પહેરી મજ્જન ઘરમાંથી નીકળે. નીકળીને
જ્યાં જિનમંદિર છે ત્યાં આવે. આવીને જિન ઘરમાં પ્રવેશ કરે. પ્રવેશ કરીને મેરપીંછી વડે પ્રમાર્જન કરે પછી સર્વ વિધિ જેમ સૂર્યાભ દેવે પ્રતિમાપૂછે તે પ્રમાણે સત્તર ભેદે પૂજા કરે. ધૂપ ઉછે. ધૂપ કરીને ઠા ઢીચણ ઊંચો રાખે, જમણ ઢીંચણ જમીન પર સ્થાપન કરે. ત્રણવાર
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રતિમા પૂજન
મસ્તક પૃથ્વી પર નમાવે પછી થડે નીચે નમીને હાથ જોડી દશ નખ ભેગા કરી, મસ્તક પર અંજલિ કરી એમ કહે “નમસ્કાર થાઓ અરિહંત ભગવાન પ્રત્યે યાવત સિદ્ધિગતિને પામ્યા છે. ત્યાં સુધી અર્થાત સંપૂર્ણ શકસ્તવ બોલે. વંદન-નમસ્કાર કર્યા પછી દહેરાસરમાંથી બહાર નીકળે.
(પ્રથમમાં દ્રૌપદીએ ઘર દહેરાસરની પુજા કરી છે. ત્યાર પછી ઉમદા વસ્ત્રો પહેરી દહેરાસર ગઈ છે. જેમ હાલમાં પણ ઘણું શ્રાવક કરે છે.)
શ્રી ઉપાસક દશાંગ સુત્રમાં આનંદ શ્રાવકે જિનપ્રતિમા વાંધાને પાઠ છે, તે નીચે પ્રમાણે
__ नो खलु मे भते ! कज्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा, अन्न उत्थियदेवयाणि वा अन्नउत्थिय परिग्गहियाणि अरिहंतचेझ्याणि वा वदित्तए वा नम सित्तए वा"
ભાવાર્થ : હે ભગવનમારે આજથી લઈને અન્યતીર્થ (ચરકાદિ), અન્યતીથીના દેવ (હરિહરાદિ) તથા અન્યતીર્થી એ ગ્રહણ કરેલાં અરિહંતનાં ચૈત્ય જિન-પ્રતિમા તેમને વંદન નમસ્કાર કરવા ન કલ્પે. - અન્ય દેવ તથા ગુરૂને નિષેધ થતાં જૈન ધર્મને દેવ-ગુરૂ સ્વયમેવ વંદનીય ઠરે છે, છતાં કેઈ કુતર્ક કરે તે તેને પૂછવાનું કે “આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે ?”
જે કહેશે કે, અન્ય દેવના ચાર નિક્ષેપને નિષેધ કર્યો છે, ત્યારે તે સ્વતઃ સિદ્ધ થયું કે અરિહંતદેવના ચારે નિક્ષેપ તેને વંદનીય છે. જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કર્યાનું કહેશે, તે તે દેવના બાકીના ત્રણે નિક્ષેપા આનંદને વંદનીય રહેશે અને તે પ્રમાણે કરવાથી વ્રતધારી શ્રવકને દૂષણ લાગે જ.
અન્ય દેવ હરિહરાદિ આનંદના વખતમાં સાક્ષાત વિદ્યમાન હતા નહિ તેમની મૂર્તિઓ હતી. તે બતાવે કે તેણે કોને નિષેધ કર્યો? જે “અદેવની મૂર્તિને કહેશે તે અરિહંતની મૂર્તિ સ્વતઃ સિદ્ધ થઈ
આ પાઠમાં “રત્ય” શબ્દનો અર્થ “સાધુ કરી, કેટલાક લોકે ઉ અર્થ કરે છે. તેમને પૂછવાનું કે, સાધુને અન્ય તીર્થ ગ્રહણ શી રીતે કરે ?” જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યા હોય અર્થાત્ ગુરુ
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૬ મું
૧૩૫.
-
નામ છે કે
,
'
,
,
કરી માન્યા હોય અને તેમણે વેષ પણ બદલી નાખ્યો હોય તે પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયા પછી તે કોઈ પ્રકારે જૈન સાધુ ન ગણુય.
(૧૦) સિદ્ધાર્થ રાજાએ દ્રવ્યપૂજા કર્યાનું વર્ણન શ્રી કલ્પસૂત્રમાં આ પ્રમાણે છે
"तए ण सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए, सहए अ, साहस्सिए अ, सयसाहस्सिए अ, जाए अ, x x x x ल में पडिच्छमाणे अ, पडिच्छावेमाणे अ एवं वा विहरइ ॥"
ભાવાર્થ :- ત્યાર બાદ સિદ્ધાર્થ રાજા “દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલ મર્યાદા પ્રવર્તે છતે જેમાં સે દ્રવ્ય લાગે, હજાર દ્રવ્ય લાગે અને લાખ દ્રવ્ય લાગે તેવા યાગ–અરિહંત ભગવંતની પ્રતિમાની પૂજાને કરતાં, બીજા પાસે કરાવતાં તથા વધામણુને પોતે ગ્રહણ કરતાં અને સેવક પાસે ગ્રહણ કરાવતાં વિહરે છે.
શંકા- સિદ્ધાર્થ રાજાએ યજ્ઞ કર્યો હતે, પણ પૂજા કયાં કરી હતી?
સમાધાન- સિદ્ધાર્થ રાજા શ્રી પાર્શ્વનાથ સ્વામીના બાર વ્રતધારી શ્રાવક હતા. એમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે. તે વિચાર કરે કેઘેડા, બકરા આદિ પશુવધને યજ્ઞ તેઓ કદી કરે-કરાવે ખરા ?
વ્યાકરણના આધારે “પક' શબ્દ રેવં પૂનાથામતિ વિના, દેવપૂજાવાચી છે.
શ્રાવક તે જિનયજ્ઞ–પૂજા કરે. પરમ સમ્યકત્વધારી શ્રાવક સિદ્ધાર્થ રાજા, જે હિંસક યજ્ઞ કરનાર હોત, તો નક્કી નરકમાં જવા જોઈએ. પરંતુ સિદ્ધાર્થ રાજા તે મોક્ષગામી જીવ હેવાનું સ્વયં શ્રી મહાવીર પરમાત્મા એ ફરમાવ્યું છે. વળી ચેવીસ તીથ કરેના માતા-પિતા નટકી મોક્ષગામી જીવે જ હોય છે.
શ્રી સિદ્ધાર્થ રાજા શ્રી મહાવીરસ્વામી પરમાત્માના પિતા હતા. એ દષ્ટિએ જોતાં-વિચારતાં પણ સ્વીકારવું પડે કે તેઓ શ્રી જિનયજ્ઞ એટલે શ્રી જિનપૂજા કરનારા હતા.
(૧૧) * શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે-સાધુ શ્રી જિનપ્રતિમાની સન્મુખ આયણ લે છે.
ત
મારો
ન
હોય
કે ન
•re.
.
.
ti
,
મ
મ
મ.
.
નાના મકાન
, AT
-
મ
-
,
,
,
,
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
(૧૨)
શ્રી મહાનિશીથ સૂત્રના ચાથા અધ્યયનમાં શ્રી જિનમ`દિર કરાવનારને બારમા દેવલાક અર્થાત્ દાન, શીલ, તપ અને ભાવના આરાધનથી જે ફળ મળે, તે ફળ પ્રાપ્ત થાય છે, એમ ફરમાવ્યુ` છે.
૧૩
"काउपि जिणाययणेहिं, मंडियां सव्वमेइणीवट्टं । दाणाइचउक्केण सड्ढो, गच्छेज्ज अच्चुयं जाव न परं ॥”
અર્થ :- શ્રી જિનમંદિરાથી પૃથ્વીતળને મડિત કરીને અને દાનાદિ (દાન, શીલ, તપ અને ભાવ) કરીને શ્રાવક અચ્યુત-બારમા દેવલાક સુધી જાય છે, તે ઉપર નહિ.
(૧૩)
વળી તે જ સૂત્રમાં અષ્ટ પ્રકારી પૂજા વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેને જાણવા ઇચ્છનારા પુરુષાએ ત્યાંથી જોઇ લેવુ.
(૧૪)
શ્રી આવક સૂત્રમાં ભરત ચક્રવતી એ શ્રી જિનપ્રાસાદ કરાવ્યાના અધિકાર છે.
66
धूमसयभ| उगाण ं, चउवीस चेव जिणहरेकासी । सव्वजिणाण पडिमा, वण्णपमाणेहिं निअएहि ॥
અર્થ :- શ્રી અષ્ટાપદ પર્વત ઉપર એક સેા ભાઇના સા સ્થભ તથા જિનમ ંદિરા કરાવ્યાં, તમામ તીર્થંકરાની પ્રતિમા, તેમના વ તથા શરીરના પ્રમાણવાળી ભરત રાજાએ સ્થાપિત કરી.
(૧૫)
શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે
(6
अतेरे चेहर कारिय पभावती पहाता, तिसज्झे अच्चे, અન્નયા તેથી જ્વે, રા યીળ' વાર્ ।''
ભાવાર્થ :- પ્રભાવતી રાણીએ અંત:પુરમાં ચૈત્યધર (જિનભુવન) અનાવ્યુ. તે દહેરાસરમાં, રાણી સ્નાન કરીને પ્રાત:કાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાલ એમ ત્રિકાળ પૂજન કરે છે. કોઈ એક સમયે રાણી નૃત્ય કરે છે અને રાજા પોતે વીણા વગાડે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૬ મું
(૧૬) - શ્રી શાલિભદ્ર ચરિત્ર કે જેને પ્રાયઃ તમામ જેને માને છે, તેમાં
“શાલિભદ્રના ઘરમાં તેમના પિતાએ જિનમંદિર કરાવ્યું હતું તથા રત્નોની પ્રતિમા કરાવી હતી. તે મંદિર અનેક દ્વારા સહિત દેવવિમાન જેવું બનાવવામાં આવ્યું હતું.
- (૧૭-૧૮–૧૯) શ્રી ભગવતી, શ્રી રાયપાસેણી અને શ્રી જ્ઞાતાસૂત્રાદિ અનેક સૂત્રોમાં શ્રાવકના વર્ણનમાં–
“હા યામિ ' અર્થાત્ સ્નાન કરી, દેવપૂજા કરી એવા ઉલ્લેખે છે.
શ્રી ભગવતીજીમાં તુગીયા નગરીના શ્રાવકના અધિકારે કહ્યું છે કે“શ્રાવક યક્ષ, નાગ વગેરે અન્ય દેવને પૂજે નહિ.”
શ્રી સૂયગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે- નાગભૂતયાદિ તેર જાતના અન્ય દેવની પ્રતિમાને પૂજવાથી મિથ્યાત્વીપણું પ્રાપ્ત થાય છે. અને બધિ-બીજને નાશ થાય છે.
આથી સિદ્ધ થયું કે-શ્રી અરિહંત દેવની પ્રતિમા પૂજવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને બધિ-બીજની રક્ષા થાય છે. આ કારણે “યમિત પાઠથી શ્રાવકોએ શ્રી જિન પ્રતિમાની પૂજા કરવી, એ તેને અર્થ થયો. કેટલાક “યા જયઘટિકાને “સ્નાન કરીને પાણીના કોગળા કર્યા” એવા શાસ્ત્રથી તદ્દન વિપરીત અર્થ કરે છે, જે અસત્ય છે.
ભાવનિક્ષેપે સાક્ષાત્ તીર્થંકર પરમાત્માને વંદન પૂજન કરવાનું જે ફળ છે, તેમજ સમ્યકત્વ અને જ્ઞાન સહિત ચારિત્ર પાળવાનું જે ફળ સૂત્રમાં છે, તે જ ફળ શ્રી જિન પ્રતિમાના વંદન-પૂજનથી કહ્યું છે. ચાવત્ મોક્ષ પર્યતનું ફળ ફરમાવ્યું છે.
* (૨૦) - શ્રી દશાશ્રુતસ્કંધના દશમા અધ્યયને કહ્યું છે કે –
શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં સમોસર્યા ત્યારે શ્રેણિક રાજા વાંદવા જવાની સર્વે તૈયારીઓ કરી ચેલ્લણ રાણી પાસે આવી, જે કહેવા લાગ્યા, તે પાઠ નીચે પ્રમાણે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રતિમા પૂજન
"चिल्लणादेवी एव वयासी त महाफल देवाणुप्पिये ? समण भगव महावीर वदामो, णम सामो सक्कमोरेमो, सम्माणेमो, कल्लाण मगलं चेइय पज्जुवासेमो तेण इह भवे य पर भवे य हियाए सुहाए खमाए निस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ।"
मावा :निये ४२, शिवी ! तेनु भास छ. अनु ? તે કહે છે – હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામિને વંદના કરવાનું, નમસ્કાર કરવાનું. સત્કાર કરવાનું સન્માન કરવાનું, કલ્યાણકારી મંગલકારી દેવ સંબંધી ચિત્ય (જિન પ્રતિમા) ની પેઠે પર્ય પાસના કરવાથી આ ભવ તથા પરભવમાં હિતને વાસ્તે, સુખને વાસ્તે, ક્ષેમને વાસ્તે નિઃશ્રેયસ જે મોક્ષ તેને વાસ્તે થાય છે. તથા ભવમાં સાથે આવનાર થાય છે.
ઉવવાઇ આદિ સૂત્રમાં આવોજ પાઠ ચંપાનગરીના કેણીક રાજાને અધિકારે છે. બીજા પણ આવા પાઠે છે.
(२१) શ્રી રાયપશેણી સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારે આ પ્રમાણે પાઠ છે.
"तएणं तस्स सूरियाभस्स देवस्स पचविहाए पज्जत्तीए पज्जत्तिभाव गयस्स समाणस्स इमेयारुवे अज्झथिए चितिए पत्थिए मणोगप संकप्पे समुप्पज्जित्था किं । मे पुवि करणिज्ज' ? कि मे पच्छा करणिज । कि मे पुव्व सेय? कि मे पच्छा सेय? कि मे पुब्धि पि पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ?"
"तरण तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा सूरियाभस्स देवस्स इमेयारुव' अज्झत्थिय जाव संकप्प समुप्पण्ण समभिजाणित्ता जेणेव सूरियामे देवे तेणेव उवागच्छन्ति । उवागच्छित्ता सूरियाभ देव करयल परिग्गहिय दसनह सिरसावत्त मत्थए अंजलि कटु जपण विजएण वद्धावेन्ति, बद्धावित्ता एव वयासी- एव खलु देवाणुप्पिया सूरियामे विमाणे जिणपडिमाण जिणस्सेह-पमाणमेत्ताण अट्ठसय सण्णिक्खित्तचिठ्ठइ । सभाए ण सुहम्माए ण माणवए चेहयखमे बहरामएसु गोलबट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिक्खि. त्ताओ यिन्ति । ताओ ण देवाणुप्पियाण अन्नेसि च बहूणं
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મી
૧૩૯
वेमाणियाण देवाण य देवीण य अच्चणिज्जाओ वदणिज्जाओ णम सणिज्जाओ पूयणिज्जाओ सकारणिज्जाओ सम्माणिज्जाओ जाव વજુવાનિઝ ત ઇ દેવપિયાને પુષ્ય , एय ण देवाणुप्पियाण पच्छाकरणिज्ज एवण देवणुप्पियाण पुव्वि सेय, एयण देवाणुप्पियाण पच्छा सेय, एयं ण देवाणुप्पियाण पुव्वं पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसाए आणु गामियत्ताएं भविस्सई"
ભાવાર્થ - ત્યારે તે સૂર્યાભ દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિએ પર્યાપ્તિભાવ પામ્યા. તે સૂર્યાભ દેવના મનને વિષે આવા પ્રકારને વિચાર થયે કે –“મારે પહેલાં શું કરવું જોઈએ તથા પછી શું કરવું જોઈએ ? વળી મારે પ્રથમ કલ્યાણકારી શું છે? ને પછી કલ્યાણકારી શું છે ? પ્રથમ તથા પાછળથી શ્રેયઃકારી શું છે? વળી આત્માને હિત ભણી, સુખ ભણી, ક્ષેમ ભણી, મેક્ષ ભણી એટલે સર્વથા દુઃખથી મુક્ત થવા ભણું અને પરંપરાએ શુભાનુબંધી શું છે ? તે વારે સૂર્યાભદેવની સામાનિક સભાના અન્ય દેવતાએ સૂર્યાભદેવતાના ઉપર મુજબના વિચારેને જાણી, જ્યાં સૂર્યાભદેવતા છે ત્યાં આવે. આવીને સૂર્યાભદેવ પ્રત્યે કરસંપુટ એકઠા કરી, મસ્તકમાં આવર્ત કરી અંજલી જેડીને, જય અને વિજય વડે વધાવે. વધાવીને તેને એમ કહે કે – “હે દેવાનુપ્રિય! આપના સૂર્યાભ વિમાનને વિષે સિદ્ધાયતન (જિનમંદિર) છે. તે જિનમંદિરને વિષે એકસો આઠ જિનપ્રતિમા છે. તે જિનરાજની અવગાહના પ્રમાણે ઉંચાઈમાં છે. તથા સુધર્મા સભાને વિષે માણવક નામે ચીત્યસ્તંભ છે. તે સ્તંભ વિષે વજમય ગોળવટ દાભડાઓ છે. તેમાં ઘણા જિનેશ્વર ભગવાનના દાઢા વિગેરે અસ્થિઓ રૂડી રીતે સ્થાપન કર્યા છે. તે જિનપ્રતિમાઓ તથા દાઢાઓ, હે દેવાનું પ્રિય ! આપને તથા બીજા પણ સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવ-દેવીઓને અર્ચન કરવા ગ્ય, વંદન કરવા યેગ્ય, નમસ્કાર કરવા ગ્ય, પૂજન કરવા ગ્ય અને સન્માન કરવા ગ્ય છે. વળી કલ્યાણકારી-મંગળકારી છે, માટે આપને પ્રથમ કરવા ગ્ય એહી જ છે તથા પછી કરવા ગ્ય પણ એહી જ છે ને વળી એ જ પહેલાં શ્રેય છે ને પાછળ શ્રેય છે. આપને પહેલાં અને પછી હિત ભણી, સુખ ભણી, ક્ષેમ ભણી, મોક્ષ ભણી અને પરંપરાએ શુભાનું બંધી થશે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪o
પ્રતિમા પૂજન
' શ્રી રાયપાસેણીય સૂત્રમાંને પાઠ
' ! . . - "हियाए सुहाए खमाए निस्सेसाए आणुगामियत्ताए भविस्सई"
અર્થ શ્રીજિનપ્રતિમા પૂજવાનું ફળ પુજકને હિતને વાસ્તે, સુખને વાસ્ત, મોક્ષને વાસ્તે તથા જન્માંતરમાં પણ સાથે આવનારું છે.'
શ્રી જીવાભિગમ સૂત્રમાં વિજયપોલીએ તથા બીજા અનેક સમ્યદૃષ્ટિ દેએ સત્તર ભેદે પૂજા કરી છે. તેનું ફળ યાવત્ મોક્ષ સુધીનું કહ્યું છે.
(૨૩) શ્રી શાતા સૂત્રમાં તીર્થકર ગોત્ર બાંધવાનાં વીસ સ્થાનકે કહ્યાં છે. તેમાં “સિદ્ધપદે આરાધવું” એમ ફરમાવ્યું છે. તે અરૂપી સિદ્ધ ભગવાનનું ધ્યાન-આરાધન, તેમની મૂર્તિ સિવાય બની શકે જ નહિ.
(૨૪)
શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે -
“સિદ્ધરાજે મહાનિકાર માપકપણા જેવા ” - અર્થ :- શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ કરવાથી મહા નિજર. થાય યાને મોક્ષ મળે.
તર્ક – શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ તે નામ સ્મરણથી થઈ શકે છે, તો પછી મૂર્તિનું શું પ્રજન ?
સમાધાન - નામ-સ્મરણ કરવું તેને તે ગુણગાન, કીર્તન, ભજન, સ્વાધ્યાય વગેરે કહે છે, પણ વૈયાવચ્ચ નહિ. જે વૈયાવચ્ચને અર્થે એ કરશે તે શ્રી પ્રશ્ન વ્યાકરણમાં બાળકની, વૃદ્ધની, રેગીની અને કુલગણાદિની દશ પ્રકારે વિયાવચ્ચ સાધુએ કરવાની કહી છે, તે શું નામ યાદ કરવાથી જ વૈયાવચ થઈ જશે ? કે આહાર, પાણી, ઔષધિ, અંગમર્દન, શય્યા, સંથારા વગેરે કરવાથી થશે ? - નામાદિ કરવાથી વૈયાવચ થઈ નહિ ગણાય, પણ પૂર્વોક્ત પ્રકારે સેવા-ચાકરી કરવાથી જ ગણાશે.
શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ તે તેમનું મંદિર બંધાવી, તેમાં તેમની મૂર્તિ સ્થાપન કરી, વસ્ત્રાભૂષણ, ગંધ, ધૂપ, પુષ્પ, દીપે કરી અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી આદિ પૂજા કરવી, તેને જ કહી શકાય.
Page #158
--------------------------------------------------------------------------
________________
* પ્રકરણ ૧૯મું
૧૪૧
' . '
- શ્રી પ્રશ્ન વ્યાકરણમાં ફરમાન છે કે નિર્જરના અથી સાધુ બાવ અર્થાત્ જિનપ્રતિમાની, હીલના, તેના અવર્ણવાદ તથા તેની બીજી ‘પણ આશાતનાઓનું ઉપદેશ દ્વારા નિવારણ કરે.
(૨૬) શ્રી આવશ્યક મૂળ સૂત્ર પાઠમાં – .
“અતિ દયાળ જેમ કરતાં ” હ -એમ કહી, સાધુ અને શ્રાવક સર્વ લોકમાં રહેલી શ્રી અરિહંતની પ્રતિમાને કાઉસ્સગ બેધિ બીજના લાભ માટે કરે- એમ કહ્યું છે.
२७
“યથા ગરું ” - સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બધિ થાય છે, એમ શ્રા ઉતરાધ્યયન સૂત્રમાં લખ્યું છે.
(૨૮–૨૯) | શ્રી અનુગ દ્વાર તથા શ્રી ઠાંણાગ સૂત્રમાં ચારે નિક્ષેપ તથા દસ પ્રકારનાં સત્યેનું વર્ણન કરેલું છે, તેમાં સ્થાપના નિક્ષેપ તથા સ્થાપના - સત્ય પણ આવી જાય છે. તેનાથી પણ સ્થાપના એટલે મૂર્તિ માનવાનું સિદ્ધ થઈ જાય છે. - કાદાગ્રહ રહિત બુદ્ધિમાન પુરુષોને માત્ર ઈશારે જ બસ છે સૂત્રનાં સેંકડો પાઠમાંથી માત્ર આટલા જ પાઠ આપવા અહીં ઉચિત જણાય છે. વિસ્તાર- ભયથી વધુ પાઠ નથી આપ્યા, છતાં બીજા પણ કેટલાંક પ્રમાણે પ્રસંગે પાત વિચારી શું. તે ઉપરથી વિવેકી વાચક વર્ગ યથાર્ય નિર્ણય કરી શકશે. જેમાં મૂર્તિ પૂજા પરંપરાથી ન હેત, તે તે મૂળ સૂત્રોમાં આવી કયાંથી ?
આ દુનિયામાં દરેક નામવાળી વસ્તુ પિતપોતાના અમુક ગુણો કરીને સંયુક્ત હોય છે, તેમ “મૂતિ” નામ ધરાવનારી વસ્તુ પણ કોઈ રીતે નિરર્થક નથી. “મૂતિ' શબ્દ પણ તેમાં રહેલ વસ્તુને યથાર્થ બેધ કરાવે છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
‘પત્થર’ શબ્દ બોલવાની સાથે તેમાં રહેલા કાઠિન્યને આધ થાય છે તેમ ‘મૂર્તિ’ શબ્દ મૂતિ મત પરમાત્મ-સ્વરૂપના આધ કરાવે છે. તેમજ મૂર્તિ ના જે આકાર હોય છે, તે પણ મૂર્તિમંત પરમાત્મ સદેશ હૈાય છે. એટલે શ્રી જિનશ્વરદેવના બાકીના ત્રણ નિક્ષેપા જેટલા જ ઉપકારક આ ચાથા નિક્ષેપા પણ છે જ, બલકે ચઢીયતા છે, એમ બાળ જીવાની અપેક્ષાએ કહી શકાય. આથી નક્કી થાય છે કે જ્યાં સુધી મૂર્તિ`મ ંત વિશ્વનું અસ્તિત્વ છે, ત્યાં સુધી મૂર્તિ નું અસ્તિત્વ છે જ, ભલે પછી કોઈ કદાગ્રહને વશ થઈને કે મતના એકાન્ત મમતાને વશ થઈ ને તેને અપલાપ કરવા પ્રેરાય તેમ છતાં તેવા માનવાને પણ આત્માક કાજે કાઇ કાઈને આલંબન તે લેવું જ પડે તે સર્વ વિતિ છે.
૧૪૨
ચન્દ્રના દર્શન તેા બધા કરે છે, પણ્ ચારને ચન્દ્ર-દર્શને જે આનંદ થાય છે, તે અલૌકિક હાય છે.
તે જ રીતે જેને શ્રી જિનેશ્વર દેવના અનંત ઉપકારા મનમાં વસ્યા હાય છે, તેને તેમના પ્રતિમાના દર્શનથી અકથ્ય આનંદ થાય છે.
(૧) ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એ ધર્મમંગલ ખે પ્રકારનું છે. એક ક્રિયારૂપ અને મોજું જ્ઞાનરૂપ મગ? વિના એક્યુ ક્રિયારૂપ મંગલ કે - ક્રિયારૂપ મ`ત્રલ વિના એકલું જ્ઞાનરૂપ, મગઢ મેાક્ષમા ખની શકતું નથી. જ્યાં જ્ઞાન રહેલું છે, ત્યાં ગૌગુપ૨ે ક્રિયા રહેલી છે. અને જ્યાં ક્રિયા મુખ્ય છે, ત્યાં ગૌચુરૂપે જ્ઞાન પમ્ રહેલું છે જ્ઞાન પ્રકાશક છે, ક્રિયા ધૈર્યજનક છે. બન્ને મળોને આત્મસુખનુ કારણ બને છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી
૧૭ પૂજા દ્વારા વીતરાગને ભેગી બનાવાય ? 1 પ્રભુ સમક્ષ નૈવેદ્યના ઢગ શા માટે? 0 મૂર્તિપૂજાથી ચતુર્વિધ ધર્મની આરાધના 1 વિષય કષાય રૂપ પ્રમાદના વેગથી જીવને નાશ, આ એ જ હિંસા આ પ્રશ્ન ૪૪- પ્રતિમાને શ્રી જિનરાજ તુલ્ય માનવી અને તેને દાગીના - અલંકારાદિ ચઢાવવા, સ્નાન, વિલેપન, ધૂપ, પુષ્પ આદિ કરવાં, એ શું વ્યાજબી છે ? ત્યાગીને ભોગી બનાવવા જેવી એ ક્રિયા નથી ? - ઉત્તર – ત્યાગી અને ભેગીના ભેદની જેને સાચી સમજ હોય, તેનાથી આ પ્રશ્ન થઈ શકે જ નહિ. અહ’ શબ્દની વ્યાકરણના આધારે નીચે મુજબ અર્થ છે– ___'अरिहति दणनमसणाइ अरिहति पूअसकारं सिद्धिगमणे च રો, માતા તેના કુકતિ
અર્થ : જે વદન – નમસ્કારાદિ– ભાવપૂજાને–ગ્ય છે, જેઓ (ઈન્દ્રાદિ દેએ રચેલ આઠ પ્રાતિહાર્ય રૂ૫) પૂજા અને સત્કારને ચડ્યા છે, અને જેઓ સિદ્ધિ ગતિને પામવાને યોગ્ય છે તેને અહજત કહેવાય છે.
આ રીતે અહત નામ જ દ્રવ્ય પૂજાને સૂચવે છે. જેમના રાગતેષ જડમૂળથી ઉખડી ગયા છે, જેમનું રક્ત સુદ્ધાં દૂધ જેવું વેત છે. તેઓ બીજાની કરેલ પૂજા થી ભેગી કે રાગી કેવી રીતે બનવાના હતા ?
રે
કરતા પકડાયા
*
રૂ';
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રતિમા પૂજન
* રન
કI
ના
--
અને કામ કરી '' દાફા art
નાનકny +1 -
મા
:
-
-
રાગ પેદા થવાનું કારણ જે મેહ-મમતા છે, તે તે સર્વથા નાશ પામી ગયેલ છે. તો પછી તેઓ કેવી રીતે લેપાય ? "
શાસ્ત્રો ફરમાવે છે કે સમગ્ર વિશ્વ જેઓશ્રીના સ્વભાવથી. પ્રભાવિત છે, તે શ્રી અરિહંત પરમાત્માને વિશ્વને કઈ પદાર્થ પ્રભાવિત. કરી શકતો જ નથી. જેઓ સર્વ ગુણે કરીને સર્વોત્તમ છે તેમની ભક્તિમાં ઉત્તમ પદાર્થો વાપરવાથી ઉત્તમ ગુણનું ઉત્તમ પ્રકારે પૂજનબહુમાન આદિ થાય છે. તેમજ આ વિશ્વના ગમે તેવા ઉત્તમ પદાર્થો તરફની મૂરછ ક્ષીણ થાય છે એટલે પોતાની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિની પૂજા – સેવા – ભક્તિમાં સર્વોત્તમ શ્રેણ, નિર્દોષ પદાર્થો વાપરવાની ભાવના થવા, એ સાચી ભક્તિ જાગ્યાની નિશાની છે."
જે ઉત્તમ દ્રવ્ય વગેરે વડે પૂજવાથી પ્રભુ ભેગી બની જશે, તે. શું નિદાથી ખરેખર નિદનીય બની જશે? નહિ જ. પૂજા કે નિંદાથી તેમને મહિમા વધતે કે ઘટતું નથી પૂજા કે નિદાની સાથે તેમને કાંઈ સંબંધ નથી, એ બેથી તેઓ સર્વથા પર છે, પણ પૂજક અગર, નિંદક વ્યક્તિને જ તે – તે ક્રિયા શુભાશુભ ફળ આવે છે.
ભગવાનને કેવળજ્ઞાન થયા પછી નીચેના આઠ પ્રાતિહાર્ય થવાનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રમાં છે.
(૧) અશોક વૃક્ષ ભગવાનને છાયા કરે છે.
(૨) દેવતાઓ જળ-સ્થળમાં પેદા થયેલ પંચરંગી પુષ્પને જાનુ પ્રમાણ વરસાવે છે.
(૩) આકાશમાં દેવ દુંદુભિ વાગે છે. (૪) ભગવાનની બંને બાજુ ચામર ઢળાય છે.
(૫) દેવાધિદેવને બિરાજવા માટે રત્ન જડિત સુવર્ણસિંહાસન કાયમ સાથે રહે છે.
(૬) રેન્દમય તેજના અંબારરૂપ ભામંડલ દેવાધિદેવની પાછળ રહે છે, - (૭) દિવ્ય દવનિરૂપ પ્રાતિહાર્ય વડે મનહર વીણાના સ્વરે થાય છે.
(૮) એક પર બીજું, એમ ત્રણ – ત્રણ છ દેવાધિદેવના શિર પર રહે છે.
લાખો-કરડે દેવે “જય જય’ શબ્દથી સ્તુતિ કરતા – કરતા સાથે રહે છે. દેવે સમવસરણ બનાવે છે. જેને ત્રણ ગઢ હોય છે. ચાંદીના
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મુ
૧૪૫
ગઢને સોનાના કાંગરા, સાનાના ગઢને રત્નના કાંગરા અને રત્નના ગઢને મણિમય કાંગરા હોય છે.
આ સમવસરણને વીસ હજાર પગથિયાં એકેક તરફ હાય છે. દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા સ્ફટિક મણિના સિ ંહાસન ઉપર બિરાજી, પૂર્વ દિશામાં મુખ રાખી દેશના દે છે. બાકીની ત્રણ દિશાએમાં દેવતાઓ ભગવાનની ત્રણ મૂર્તિ આ સ્થાપન કરે છે. તે – તે દિશાઓમાંથી આવનારા મનુષ્યા અને તિયખ્યા તેને સાક્ષાત્ પ્રભુ જાણી નમસ્કાર કરે છે. પ્રભુજી એક પોતાનુ' મુખ તથા ત્રણ મૂર્તિનાં મુખ – એમ ચાર મુખે અતિશય વડે દેશના આપે છે. સુવર્ણ કમળા પર ચરણ કમળ મૂકી, પ્રભુજી ગ્રામાનુગ્રામ વિચરે છે.
પ્રગટ
સુગધી પવન, સુગધી જળના છંટકાવ અને પુણ્યવાન પુરુષોને લાયક એવા અનેક દિવ્ય પદાર્થો પ્રભુજીની પ્રભુતા સમક્ષ થાય છે. આવા અદ્દભુત પદાર્થો વડે સેવાવા છતાં જેએનુ ત્યાગીપણું ગયું નહિ, જેમને કર્મ લાગ્યાં નહિ, જે ભાગી બન્યા નહિ, તે શ્રી તીર્થંકર પરમાત્માની મૂર્તિ સન્મુખ પૂજકની દ્રષ્ય પૂજાથી તેઓશ્રા ભાગી બનવાના આરાપ, આક્ષેપ કે કુતક કરવા, તે તેશ્રીંના લોકાત્તર સ્વરૂપ વિષેના સરિયામ અજ્ઞાનના સૂચક છે.
ભાગીપણુ કાંઈ ખાહ્ય પદાથેર્ઘાથી થતુ નથી. તે તે આંતરિક માહના પરિણામને આધીન છે. તેવા માહને તેા પ્રભુજીએ પ્રથમથી જ દેશવટો આપી દીધા છે. શ્રી વીતરાગ Ôાત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતે આ મુદ્દાની સ્પષ્ટ છણાવટ કરી છે.
રાગ – દ્વેષથી સ થા મુક્ત શ્રી જિનરાજને જેમ પૂજાથી રાગ નથી, તેમ અપૂજા–નિંદાથી દ્વેષ પણ નથી. અસાધારણ ઊંચાઇવાળા માણસને એક બાળક ઊ ચાઇમાં ી શકતા નથી, તેમ અસાધારણ ગુણ – ગરિમાવાન શ્રી જિનેશ્વરદેવને કોઈ પણ પ્રકારના દોષ સ્પશી શકતા
નથી.
ગુણુ સઘળા અંગી કર્યા, દૂર કર્યાં સવિ દોષ લાલ રે......’ એવા પરમ ગુણ સ ́પન્ન શ્રી જિનરાજની પૂજક જે ભાવે પૂજા કરે છે, તેવુ* ફળ તે પામે છે, જેમ રાજાને સલામ કરનારા, જો તેને રાજાને બદલે
૫. પૂ. ૧૦
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રતિમા પૂજન
ભિખારી સમજવાની ભૂલ કરે, તે તે સલામ ન જ કરે અને કદાચ કરે, તા મશ્કરીના રૂપમાં જ હાય, સાચા અર્થમાં નહિ. તેમ જેએ શ્રી જિન મૂર્તિને શ્રી જિનરાજ તુલ્ય સમજીને પ્રણામ કરવાને બદલે આ તા પાષાણ કે અન્ય પદાથ ની માત્ર કલાકૃતિ છે, એવુ સમજવાની ભયંકર ભૂલ કરી અસે છે, તેઓના નમસ્કાર પણ બનાવટી પ્રકારના હેાય છે. માટે તેવા માણસાને ફળ પણ તેવું જ મળે છે અને તેના માટે જવાબદાર તેમની વિપરીત મતિ જ હોય છે.
#_122vQ
બાકી શ્રી તી કરદેવા જન્મથી માંડી, નિર્વાણ પ ત પૂજનીય અને વંદનીય જ છે. કારણ કે નિંદનીય વસ્તુના ચારે નિક્ષેપા જેમ નિદનીય હાય છે, તેમ પૂજનીય વસ્તુના ચારે નિક્ષેષા પૂજનીય હોય છે. વ્ય નિક્ષેપાથી પ્રથમ જન્માવસ્થાનું આરોપણ કરી, જેમ ઇન્દ્રાદિ દેવે એ સ્નાન કરાવ્યું, તેમ પ્રમુજીને જળષી સ્નાન કરાવી એવી ભાવના ધારણ કરવાની છે કે – હે પ્રમે ! જેમ જળ પ્રક્ષાલનથી શરીરને મેલ દૂર થાય છે અને બાહ્ય તાપને નાશ થાય છે, તેમ ભાવરૂપ ચિ જળથી મારા આત્મા સાથે રહેલ કમળ નાશ પામે ! અને વિષય – કષાયના તાપ ઉપશમા !'
યૌવનાવસ્થા કે રાજ્યાવસ્થાનું આરોપણ કરી, વસ્ત્ર- આભૂષાદિ પહેરાવવામાં આવે છે, ત્યારે ચિતવવું કે – “અહે। પ્રભુ ! આપને ધન્ય છે કે, આ પ્રમાણે વસ્ત્રાભૂષગુ, રાજ્યપાટ છેડી, સંયમ ગ્રહણ કરી, અનેક ભવ્ય જાતે આપે તાર્યા. હું પણ મારી અલ્પ ઋદ્ધિ અને પરિગ્રહને છેડી એવા કયારે થઈશ ?”
a
-
એ પ્રમાણે કેસર, ચંદન, નૈવેદ્યાદિ ચઢાવી સર્વે ઠેકાણે જુદી – જુદી ભાવના ભાવવામાં આવે છે અને કેવળી-અવસ્થાનુ આરેાપણ કરી, નમસ્કાર-સ્તુતિ વગેરે કરવામાં આવે છે. શ્રી અરિહં તદેવ ગૃહસ્થાવાસમાંવ સ્રા ભૂષણના ભેગી જણાવા છતાં તે અવસ્થામાં પણ મનથી તેા ત્યાગી જ હાય છે. તેઓશ્રીનુ આત્મ દ્રવ્ય જ એવી વિશિષ્ટ કોટિનું હોય છે કે કાઈ ભૌતિક પદાર્થ ચરમ ભવમાં તેઓશ્રીને મુદ્દલ આકર્ષી શક્તા નથી. પરંતુ તીર્થંકર પદવીનું નિકાચિત પુણ્ય ઉપાર્જન કરીને આવેલા હોવાથી, પ્રાતિહાર્યાદિ બાહ્ય ઋદ્ધિ વણમાંગી આવીને હાજર થાય છે અને તેને અલિપ્તપણે - નિલે પપણે જળકમળવત્ તેઓશ્રી ભાગવે છે, પણ તેઓશ્રી રાગ – દ્વેષ રહિત શુદ્ધ ભાવમાં વતા હાવાથી, નવા ક'ખ'ધ થતા નથી.
-
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૯ સુ
૧૪૭
વીતરાગ પ્રભુનું ખાવું, પીવુ', મેસવુ, ઉડવુ' વગેરે સઘળું માહ સમત્વરિહંત હાવાથી બધના નહિ, પણ નિર્જરાના હેતુભૂત છે. સકળ જીવલેાકના ઉત્કૃષ્ટ હિતમાં એકાકાર શ્રી વીતરાગ અરિહંત પરમાત્માની પ્રત્યેક ક્રિયા કમ નિર્જરામાં પરિણમત હોવાનું શાસ્ત્રીય વિધાન એટલુ સ્પષ્ટ, અવિસ વાદી અને ન્યાય સ`ગત છે કે, એક વાર પણ જેઓ તે અવસ્થાના સ્વરૂપ ઉપર ચિંતન કરી શકે, તેને તેમાં તલ ભાર સદેહ ન રહે.
શ્રી અરિહંત પરમાત્માની ત્રણ અવસ્થામાં પ્રથમ સ્થાના ત્રણ ભેદ છે.
(૧) જન્માવસ્થા નવરાવવું, પ્રક્ષાલન કરવું, અંગ લૂછવુ વગેરે કરતી વખતે જન્માવસ્થા ભાવવાની છે.
-
(૨) રાજ્યાવસ્થા – કેસર, ચંદન, ફૂલમાળા, ઘરેણાં, અગરચના વગેરે કરતી વખતે રાજ્યાવસ્થા ભાવવાની છે.
(૩) શ્રમણાવસ્થા – ભગવાનનુ કેશરહિત મસ્તક, કાયાત્સર્ગાસન વગેરે જોઇ શ્રમણાવસ્થા ભાવવાની છે.
બીજી પદ્મસ્થ અવસ્થા છે. પદ એટલે શ્રી તી 'કર પદ. અહી' કેવળજ્ઞાનથી માંડી માક્ષે ગયા સુધીની કેવળી અવસ્થા ભાવવાની છે.
આ અવસ્થામાં પ્રભુ અષ્ટમહા પ્રાતિહાય સહિત હાય છે. અને રત્નજડિત સિંહાસન પર બેસે છે, સાનાના નિર'તર સ્પર્શ કરતાં છતાં તેઓશ્રીને વીતરાગભાવ જતા રહેતા નથી, પણ અણીશુદ્ધ રહે છે અને જો જતા રહેતા હાત, તા ગણધર મહારાજ તથા ઇન્દ્રાદિ દેવા શા માટે વીતરાગ' કહીને તેઓશ્રીની સ્તુતિ કરત ? વીતરાગ પણાને ભાવ, એ કાઈ ખાહ્ય પદાર્થ નથી કરંતુ અભ્ય ́તર વસ્તુ છે.
ત્રીજી રૂપાતીત અવસ્થા છે. તે રૂપ વગરની સિદ્ધપણાની અવસ્થા છે. આ અવસ્થા પ્રભુને પર્યે કાસને, કાસર્ગ યાને, શ્યન્ત મુદ્રાએ બેઠેલા જોઈને ભાવવાની છે. આવી અવસ્થામાં પ્રભુને જોઈને, એ અવસ્થાની ભાવના ભાવતાં આત્મામાં અપૂર્વ શાન્તિ પેઢા થાય છે. જેએ પ્રાતિહાર્યાદિ પૂજાને ન માને, તેઓએ માત્ર નિર્વાણુ અવસ્થાને જ માનવી જોઈ એ. પણ તેમ તે। ત્યારે જ બની શકે કે, જો ભગવાનની એકાંત નિર્વાણ અવસ્થા જ પૂજનીય હોય અને બાકીની અવસ્થાએ અપૂજનીય હાય.
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
પ્રભુની સર્વ અવસ્થાએ પૂજનીય છે, તેથી તેઓશ્રીને પૂજવાની રીત પણ ઉપરોક્ત ત્રણ પ્રકારે શાસ્ત્રકારોએ ફરમાવી છે.
એક વાત એ પણ સમજવાની છે કે જે સાધુને ગૃહસ્થા વાંદે છે, તે સાધુએ ત્યાગી છે કે ભાગી ? જો ત્યાગી છે, તેા આહાર-પાણી વગેરે વાપરે છે? આ વાપરવુ' તે શું છે ? વળી વસ્ત્ર-પાત્ર વગેરે લેવાથી તેઓ તેના ભાગી, અભિલાષી કે તૃષ્ણાવત સિદ્ધ થાય છે ? જો નહિ, તે જેમ સાધુ મહાત્માએ નિરાગીપણે પૂર્વોક્ત વસ્તુઓને ઉપયાગમાં લઈ ને સયમ સાધના કરે છે, છતાં ભાગી બની જતા નથી, તેમાં લેપાઈ જતા નથી, માત્ર સેવક વર્ગ એ રીતે તેમની યથાચિત ભક્તિ કરીને આત્મ કલ્યાણ સાધે છે, તેમ શ્રીવીતરાગ અરિહંત પર માત્માની ભક્તિ માટે પણ સમજી લેવું.
પ્રશ્ન ૪૫–ભગવાન તા સાધુ છે, તેમને કાચા પાણી વડે સ્નાન કરાવવામાં ધર્મ કેમ સ‘ભવે ?
૧૪૮
ઉત્તર્← ઉપર જણાવી ગયા તેમ ભગવાન તેા જન્મથી માંડી પૂજ નિક હોવાથી, જન્માવસ્થાને આરોપી સ્નાન તથા યૌવનાવસ્થાને આરોપી વસ્ત્રાલંકાર પહેરાવવામાં આવે છે, જેમ શ્રદ્ધાળુ શ્રાવક સંઘને ખબર પડે કે અમુક પુરુષ ચા શ્રી દીક્ષા ગ્રહણ કરનાર છે' તેા તેને એક એ માસ સુધી ઘરે ઘરે ભાવથી જમાડવામાં આવે છે. સ્નાન કરાવી, વસ્ત્રાભૂષણ પહેરાવી, વરઘેાડે ચઢાવી ફેરવવામાં આવે છે. તે કાંઇ સગપણસંબંધને અંગે કરવામાં આવતુ' નથી, માત્ર ભકિત નિમિત્તે જ કરવામાં આવે છે, છતાં પણ તે જ પુરુષ કે સ્ત્રી જ્યારે સાધુ કે સાધ્વી થઈ જાય છે, ત્યારે તેમાંનું કાંઇ કરી શકાતુ નથી. અર્થાત્ ભાવ નિક્ષેપાને આશ્રિત કાર્ય અને દ્રવ્ય નિક્ષેપાને આશ્રિત કાર્ય જુદાં-જુદાં હોય છે. ભગવાનને સ્નાન-અલ કાર આદિ દ્રવ્ય નિક્ષેપાની ભક્તિને અનુલક્ષીને છે, કિન્તુ ભાવનિક્ષેપાને કારણે નહિ. મૂર્તિની ભકિત ચારૂં નિક્ષેપાના કારણે કરવાની હોય છે.
શ્રી તીથ 'કર મહારાજાઓએ તા નાખ્યા છે, કખ ધનનું મૂળ જે માહ નાખ્યા છે. પ્રભુને નવા ક્રમના બંધ
ચાર ઘનઘાતી કર્મોને ક્ષય કરી છે, તેને બાળીને ભસ્મીભૂત કરી વીતરાગ હાવાથી ન પડે, એમ શ્રી ભગવતી તથા શ્રી પત્નવા આદિ સૂત્રોમાં ફરમાવ્યુ છે. જ્યારે સાધુને તા ચાર કષાય, છ લેશ્યા અને આઠે કમ છે, તેથી સામાન્ય સાધુ અને ભગવાનની પૂજાના રીતે હાય !
ખપાવવાનાં બાકી કલ્પ એકસરખા શી
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭
૧૪૯
ભગવાન સોનાના સિંહાસન પર બિરાજે છે, પણ સામાન્ય સાધુ જો સાનાને સ્પર્શ કરે, તા પણ દોષ લાગે, કારણ કે સાધુને માહ પેદા થવાનું તે કારણ છે. પ્રભુને પચીસ ક્રિયામાંથી એક ઈરિયાપથિકી (રસ્તે ચાલવાની) ક્રિયા માત્ર લાગે છે અને તે પણ પ્રથમ સમયે લાગે, બીજા સમયે ભાગવે અને ત્રીજા સમયમાં ક્ષય કરે. માટે કર્યાં કેસરી સિંહૈં ને કાં હરણુ ? કયાં રાજા ચક્રવતી ને કયાં એક ભિક્ષુક ? તેમ શ્રી વીતરાગ અરિહંત પરમાત્મા અને છદ્મસ્થ સાધુ વચ્ચે મહાન અતર છે, એટલે બંનેની પૂજાના વ્યવહાર પણ એકસરખા કયાંથી હાઇ શકે ?
મૂર્તિ
એ ભગવાનના ચગેટનું સમરણ કરાવવા માટેનું એક પુષ્ટ આલખન છે, તેથી કાચા પાણીના સ્નાનના દોષ તેને કેવી રીતે લાગે ? સાક્ષાત્ પ્રભુની પૂજાના અને તેમની મૂર્તિની પૂજાના કલ્પ ન્યારા જ છે. જેમ કે સાક્ષાત્ પ્રભુને કદી રથમાં બેસાડીને ભકિત કરવામાં નથી આવતી, જયારે પ્રભુની મૂર્તિને ભિકત માટે સહુ કોઈ રથમાં બેસાડે છે, વગેરે અનેક પ્રકારે ભાવ-અરિહ`તની અને સ્થાપના અહિ તની ભકિત કરવાની રીતમાં ફરક પડે છે.
પ્રશ્ન ૪૬- ભગવાન તે આધાકમી કે અભ્યાદ્ભુત આહાર વહારતા નહિ, તે। પછી તેમની મૂર્તિ પાસે, બનાવેલા, વેચાતા લાવેલે કે બીજો લાવેલા નૈવેદ્યાદિ આહાર કેમ મૂકાય ?
ઉત્તર- આધાકમી વગેરે આહાર ન લેવા સખધી વિચાર તે દીક્ષા ગ્રહણ પછીને છે, અને નૈવેદ્યાદિ તે તે પહેલાંની અવસ્થાને વિષય છે. આ ખુલાસેા ઉપર થઈ ગયા છે. જેમ સાધુ થનાર વ્યક્તિને, દીક્ષા લીધા પહેલાં ઘરે-ઘરે જમાડવામાં આવે છે, પણ સાધુ થયા પછી નહિ. તે જ રીતે નૈવેદ્યાદિ પૂજા, દ્રવ્ય નિક્ષેપા અંગે છે, ભાવ નિક્ષેપા અંગે નહિ.
જેમ ઇન્દ્ર મહારાજ અને અન્ય દેવા ભગવાનના જન્મ મહોત્સવ વખતે અનેક ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનું અન કરે છે તથા પાછળથી પણ દેવતાએ વારવાર આવી ભકિત કરે છે, તેમ પ્રભુની છદ્મસ્થ અવસ્થાને કારણે ઉપરોકત વિધાન છે, તેથી તેમાં દોષારોપણ કરવું વ્યર્થ છે. નાનકડી સ્મૃતિ આગળ નૈવેદ્યના ઢગલે-ઢગલા કરવામાં આવે છે, તે શુ' અયુક્ત નથી ? મૂર્તિને શું ખાવાની જરૂર પડે છે?
પ્રશ્ન ૪૭
-
Page #167
--------------------------------------------------------------------------
________________
નના, એના કરે
૧પ૦
પ્રતિમા પૂજન | ઉતર- નેવેદ્ય કાંઈ મુતિને ખાવા માટે નથી ધરાવાતું. કિંતુ પૂજક પુરૂષ પોતાની ભકિત માટે તે ધરે છે. પૂજ્યને તેમાં કઈ પ્રયોજન નથી. મૂર્તિ ખાતી નથી, તેથી પ્રભુ સન્મુખ એ ભાવના ભાવતાં નેવેદ્ય આદિ ધરવાનાં છે કે “હે પ્રભે! આ૫ નિર્વેદી તથા સદા અનાહારી છે. આપની પાસે હું આ આહાર મૂકું છું, તે એવા ભાવથી કે-હું આહાર અને નેવેદ્યને સર્વથા ત્યાગ કરી સદાને માટે આપના જેવું એનાહારી પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે. વળી હે દેવાધિદેવ ! ઉત્તમ સ્વાદવાળે આ આહ રહું વાપરીશ, તે મારામાં રાગ-દ્વેષની પરિણતિ જાગૃત થશે અને એટલે આપને ધરીશ તેટલી આહાર સંબંધી રાગ-દ્વેષની પરિણતિ ઓછી થશે. ભકિતને લાભ મળશે અને પરંપરાએ મુકિતરૂપી સર્વોત્તમ ફળ ચાખવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.
ઉત્તમ ભૂમિમાં ઉત્તમ ભાવપૂર્વક વાવેલું ઉત્તમ બીજ, યથા કાળે ઉત્તમ ફળ આપે છે, તેમ ત્રિભુવનમાં સર્વોત્તમ એવા શ્રી જિનરાજની પ્રતિમાને ધરેલા ઉત્તમ ફળ–નેવેદ્ય આદિ પણ યથા કાળે સર્વોત્તમ એવા મુક્તિ-ફળને આપે છે. ચિત્ત, વિત્ત અને પાત્રને સુગનું આવું સરસ પરિણામ અચૂક આવે છે. | મુખ્ય મુદ્દો તમે નૈવેદ્યાદિ કોને ધરો છો, તે છે. જેમને કશાન ખપ નથી એવા પરમાત્માને, તેમની પ્રતિમાને ! એટલે જ તે અનંત ગુણ થઈને ફળે છે. ધરતીમાં વાવેલા એક દાણામાંથી સેંકડે દાણા નીપજે છે, તો પછી શાશ્વતા સાત ક્ષેત્રે પૈકી એક એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિના ક્ષેત્રમાં વાવેલું આ નૈવેદ્ય આદિરૂપ બીજ યથા કાળે અનંતગણું ફળ આપે તે સ્વાભાવિક છે. - અઢળક પુણ્ય ઉપાર્જન કરીને અનંત સંસારને ક્ષય કરનારી ધર્મબુદ્ધિ પેદા કરવાના આવા ઉત્તમ સત્કાર્યને કેવળ જડ બુદ્ધિથી જતું કરવું, કે અવગણવું તે ખરેખર કરવા જેવા એક મહાન કાર્યથી હાથ ધોવા જેવું અગ્ય કાર્ય છે.
પ્રશ્ન ૪૮- ભગવાન અપરિગ્રહી છે, તેમને પૈસા ટકાદિ ધન ચઢાવી પરિગ્રહી બનાવવાની શી જરૂર?
ઉત્તર- આ પ્રશ્ન પણ ઉપરોકત પ્રકારને જ છે. છતાં તેના પર ફરી વિચાર કરીએ.
છે.
છે.
'
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
મહાન મન'
પરિગ્રહ એ પાંચમું પાપ સ્થાનક છે. મેહ, મમતા, તૃષ્ણા વગેરે તેના પ્રકાર છે. પરમાત્માનો મેહ-મમતા–તૃષ્ણારૂપ પરિગ્રહ તે બળીને સર્વથા નાબૂદ થઈ ગયે છે એટલે બીજાને આપે હવે આપી શકાતે નથી. તે પછી અપરિગ્રહી અને નિર્મોહી ભગવાન બીજાના કર્યા સપરિગ્રહી કે સમોહી કેવી રીતે થઈ શકવાને ? વળી શ્રી જિન પ્રતિમાની સન્મુખ દ્રવ્ય ચઢાવતી વખતે પૂજકની ભાવના કેવી હોય છે, તે પણ સમજવા યોગ્ય છે.
દ્રવ્ય ચઢાવતી વખતે પૂજક ચિંતવે કે “હે પ્રભોમારે આજની ઘડી ધન્ય છે કે, સંસાર વૃદ્ધિનાં કાર્યો પાછળ ખર્ચાતા ધનમાંથી થોડુંક પણ આપની ભકિતમાં સાર્થક કરવાની સદ્દબુદ્ધિ મને થઈ.
હે પરમ ત્યાગી પરમાત્મા ! હું જાણું છું કે આપને આ ધન કોઈ ખપનું નથી, પણ મારે આપ જેવી અપરિગ્રહ વૃત્તિને ખપ છે, એટલે હું તે આપને ધરું છું કે, જેથી મારા મનમાં કોઈ એ હક કામના ન રહે અને જો હું આ ધન અહીં આપની ભકિતમાં નથી વાપરતે, તે તેને ઉપગ એવા માર્ગે થવાનું જ છે કે, જે નિવેષથી અને નિષ્કષાયી બનવાના મારા મનોરથને ખતમ કરી દેશે. વળી આ ધન ખરેખર મારૂં નથી, પણ આપે પ્રકાશેલા ધર્મની નાની મોટી આરાધના કરતાં બંધાએલા શુભ પુણ્યના ઉદયે મને આવી મળેલું છે, એટલે “તારું તુજને અર્પણ, એ ન્યાયનું પાલન કરવા સિવાય, આ ધન આપને ધરવામાં હું કોઈ આધક પરાક્રમ કરતા નથી.
હે દેવાધિદેવ ! મારાથી તેને સ્વભાવ ભિન્ન છે. હું તો ચેતન છે, તે જડ છે. માટે તેના પરથી જેટલો મેહ ઉતરે તેટલો મારે ઉતારવા ગ્ય છે.
આવી ઉત્તમ ભાવના ભાવત-ભાવતાં પૂજક પિતાના પરિગ્રહ અને તેની મમતાને ઘટાડવા માટે પ્રમુ– ભક્તિ વગેરે ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાપરે છે. જેટલા અંશે સુકૃતમાં દ્રવ્ય વાપરવાની ઈચ્છા થાય છે, તેટલા અશે તૃણા ઓછી થાય છે. અને જેટલા અંશે ધન સંચય કરવાની ઈચ્છા કરી, તેટલા અંશે પરિચડ અને લેભમાં વૃદ્ધિ થાય છે. એટલે દાન, ભેગ અને નાશ એ ત્રણ પૈકી ગમે તે એક માર્ગે જનારા દ્રવ્યને દાનના માર્ગે વાળવું-વાપરવું તે સર્વ વિવેકી જનનું કર્તવ્ય ગણાયું છે. આ દાનથી જ પરિગ્રહ-લાલસા કપાય છે. વસ્તુ એ માણસને મારનારી નથી, પણ તેની મમતા છે. મુનિવર્યો પણ સંયમના નિર્વાહ અથે વસ્ત્ર, પાત્ર,
-
-
-
- *
* * *
*
- N,* અ*
*
Page #169
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
૧૫ર.
પ્રતિમા પૂજન પુસ્તક વગેરે રૂપી પદાર્થો ગ્રહણ કરે છે. કાયા એ પુદગલ છે, તેને પણ તેઓએ ધારણ કરેલ છે. આહાર-પાન વગેરે પણ તેઓ કરે છે. શિષ્ય સમુદાય પણ તેઓને હોય છે. આ સર્વ રૂપી પુદગલો જ છે, તે બધાને જે પરિગ્રહ જ ગણશે, તે સાધુએનું પાંચમું મહાવ્રત સર્વથા નષ્ટ થયું જ સમજવું પડશે અને કોઈ પણ સાધુને મોક્ષ થઈ શકશે જ નહિ. પરંતુ આજ સુધીમાં અનંતા સાધુઓ મોક્ષે ગયા છે અને જશે. માટે જેમ સાધુ-પુરુષો પાસે પૂર્વોક્ત વસ્તુઓ હોવા છતાં પણ તેઓ તેમાં લુબ્ધ અને મમતાવાળા નહિ હોવાથી અપરિગ્રહી જ કહેવાય છે, તેમ શ્રી વીતરાગ પરમાત્મા પણ અપરિગ્રહી જ છે.
મરૂદેવી માતા હાથીની અંબાડીમાં બેઠેલા હોવા છતાં, કરડેના અલંકારો પહેરેલા હોવા છતાં તેમને આંતરિક મોહ ઉપશમતાંની સાથે જ કેવળજ્ઞાન થયું તથા છ ખંડના સ્વામી ભરત ચકવતીને ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી કેવળ બાહ્ય પદાર્થોના વેગને જ પરિગ્રહ કહી શકાતું નથી.
અબાદ્ય પદાર્થોના વેગને જ પરિગ્રહ કહીએ, તો એક ભિક્ષુક કે જેની પાસે પહેરવા વસ્ત્ર કે ખાવા અન્ન અથવા ફૂટી કેડી પણ નથી, તેને તે પરમ નિષ્પરિગ્રહી અને મહાત્યાગી સમજવું જોઈએ, પણ તેમ તે કઈ માનતું નથી. કારણ એ છે કે-તે ભિક્ષુક પાસે બાહ્ય પદાર્થો નહિ હોવા છતાં, અત્યંતર પરિગ્રહ જે તૃષ્ણ, તે તે છે. જ, તેથી તેનું કલ્યાણ થતું નથી. આથી સિદ્ધ થાય છે કે ઈચ્છા, તૃષ્ણા વગેરે પાપના પગલે સૌ સૌના પિતાની પાસે જ રહે છે, તેની આપ-લે થઈ શકતી નથી. એટલે જે નિષ્પરિગ્રહી છે, અંત્યંતર તુચ્છ રહિત છે, તે બીજાને કર્યો પરિગ્રહી થતા નથી. તેમ શ્રી વીતરાગને ભક્તિ નિમિત્તે દ્રવ્ય ચઢાવવાથી વીતરાગ પરિગ્રહી બની જતા નથી.
પ્રશ્ન :- દાન, શીલ, તપ અને ભાવના–એ ચાર પ્રકારનો ધર્મ છે. તેમાં મૂર્તિપૂજા કયા પ્રકારના ધર્મમાં આવે છે ?
ઉત્તર-મૂર્તિપૂજામાં ચારે પ્રકારના ધર્મ મજુદ છે. તે નીચે પ્રમાણે
પ્રથમ સુપાત્ર દાન ધર્મ–તેના બે ભેદ છે: (૧) અકમી (કમરહિત) સુપાત્રદાન (૨) સંકમી સુપાત્રદાન પાત્ર પણ બે પ્રકારના છે. એક રત્નપાત્ર તથા બીજું સુવર્ણપાત્ર. શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી સિદ્ધ પરમાત્મા કર્મરહિત, આશા-તૃષ્ણ રહિત રત્નપાત્ર છે. તેમને ઉત્તમ પદાર્થો અર્પણ કરવા, તે અકમી સુપાત્રદાન ગણાય.
એ
જ, *
*
*
*
* * * *
નં
.
8
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ સુ
૧૫૧૩
સુસાધુ
–સુવર્ણ પાત્ર તે ! તેમને દાન દેવું તે સકમી સુપાત્રદ્રાન કહેવાય. સાધુએ આઠે કમ સહિત છે. તેને છ લેશ્યા પણ હોય છે, ક્ષુધા તૃષા શાન્ત કરવા તથા શીતેાષ્ણુ–પરિષહ નિવારવા અનેક વસ્તુ આની આવશ્યકતા પણ હાય છે.
શ્રી સિદ્ધ પરમાત્મા અને કેવળી ભગવંતના મુકાબલામાં છદ્મસ્થ અત્યંત સામાન્ય છે, તેમ છતાં તેમને દાન દેવાથી ગૃહસ્થ પુણ્ય ઉપાર્જનના મહાન લાભ પ્રાપ્ત કરે છે તથા અનુક્રમે માક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે, તા પછી ઇચ્છા રહિત અકમી એવા શ્રી સિદ્ધ પરમાત્માની સન્મુખ ભાવપૂર્વક ઉત્તમાત્તમ દ્રવ્ય અર્પણ કરતાં અષ્ટ સિદ્ધિ, નવ નિધિ તથા મુક્તિ પદ્મની પ્રાપ્તિ થાય, તેમાં શંકા ન જ હોઈ શકે. એક સ્થળે કહ્યું છે કે
"देहीति वाक्य वचनेषु नेष्ट, नास्तीति वाक्य ततः कनिष्ट: । ગુઢ્ઢાળ વાક્ય વચનેષુ રાના, નૈચ્છામિ યાજ્ય' જ્ઞાષિરાત્તઃ ॥'' ભાવા–અમુક વસ્તુની યાચના કરવી કે- ‘મને (તે વસ્તુ) આપેા’– એ નીચ વચન છે. વસ્તુ માગવા છતાં ન આપવી અને ‘ના' કહેવી, એ તેના કરતાં પણ નીચુ વચન છે. વસ્તુ સન્મુખ કરી કહેવું કે “લા” –એ ઉત્તમ વચન છે અને મારે ઇચ્છા નથી’ એ વચન તા સર્વોત્તમ છે.
માટે ઇચ્છા-તૃષ્ણા રહિત ભગવાન સર્વપાત્ર શિરોમણિ સુપાત્ર છે. તેમની સન્મુખ દ્રવ્ય ચઢાવી પૂજા કરતાં પ્રથમ દાનધમ ઉત્તમ રીતે સિદ્ધ થાય છે.
બીજો શીલધમ : તે પાંચે ઇન્દ્રિયાને વશમાં રાખવી તેને કહેવાય છે. ગૃહસ્થ જ્યારે ભાવપૂર્વક દ્રવ્ય પૃજા કરે છે, ત્યારે પાંચે ઇન્દ્રિયા સંવર ભાવને પ્રાપ્ત કરે છે, એથી શીલધમ પણ સિદ્ધ થાય છે.
ત્રીજો તપધ: તે છ ખાદ્ય અને છ અભ્યતર એમ ખાર પ્રકારે છે. તેમાં શ્રી જિનપ્રતિમાને પૂજતી વખતે ચારે પ્રકારના આહારના ત્યાગ હાવાથી બાહ્ય તપ થયા તથા ભગવાનના વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ કરવાથી અભ્યંતર તપ થાય છે.
ચાથા ભાવ ધમ : તે શુભ ભાવ થવાને લીધે જ શ્રાવક, ભગવાનની ભક્તિ પૂજા કરે છે. હજારો-લાખા રૂપિયા ખચી દહેરાસરો વગેરે બધાવવાં તે ભાવ વિના અશકય પ્રાય: છે. પૂજન કરતી વખતે શ્રી તીર્થંકર દેવાનાં પાંચે કલ્યાણકાની ભાવના ભાવવી, એ પણ ભાવ ધમ છે.
- અ ને ??
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન આ રીતે વિવેકપૂર્વક વિચારવાથી સમજી શકાય તેમ છે કે, શ્રી જિનેશ્વરની મૂર્તિપૂજામાં પણ ચારે પ્રકારના ધર્મ એક સાથે આરાધાય છે.
પ્રશ્ન ૫૦- આજે રવિ યા એ સૂત્ર વચન છે, તેથી દયામાં જ ધર્મ છે, પણ આરંભમાં નહિ. શ્રી જિનપૂજામાં તે આરંભ થાય છે તેથી ધર્મ કેમ હોઈ શકે ?
ઉત્તર- માત્ર એક પદ બેલી, બાકીની ગાથા છોડી દેવાથી અને અનર્થ થાય છે. આખી ગાથાનો પૂર્વાપર સબંધ મેળવી તે અર્થ કરવાથી જ સત્ય પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે, તે આખી ય ગાથા એવા અર્થને જણાવનારી છે કે
આરંભમાં દયા નથી, સફઆરંભ વિના મહા પુણ્ય નથી, પુણ્ય વિના કર્મની નિજ નથી, અને કર્મની નિર્જરા વગર મોક્ષ નથી”
એવું કયું કામ છે કે, જેમાં આરંભ અર્થાત્ દ્રવ્યહિંસા ન હોય? પણ ક્રિયાની પ્રશસ્તતા અને અપ્રશસ્તતા તથા તે સમયને આત્માને ભાવ વગેરે ખાસ વિચારવું જોઈએ.
શુભ ભાવમાં રહેવાથી આરંભ છતાં પાપ ન હોય-એ માટે શ્રી ભગવતી સૂત્ર ફરમાવે છે કે
શુમ ઝોન વડુત્ર સામો ” અર્થાત્- જ્યાં મન, વચન, કાયાના શુભ જોગ હોય, તેવા આરંભને શ્રી તીર્થકર દેવ અનારંભ કહે છે. તેથી કર્મબંધન હોય નહિ. - સાધુ નદી ઉતરે, વિહાર કરે. ગોચરી કરે, પડિલેહણા કરે, વગેરે કાર્યો જાણી જોઈને કરે છે. અગર અજાણપણે કરવાનું કહેશે તે મહા દેષ લાગશે, કારણ કે સાધુને કરવા, નહિ કરવા યોગ્ય કાર્યની ખબર જ નહિ હોય, તે પછી તે શંકારહિત સમ્યગ્ર દષ્ટિ શી રીતે કહેવાશે? જેમ તે કામમાં ભગવાનની આજ્ઞા છે, ને સાધુ શુભ ભાવમાં વર્તતા તે કામ કરે છે, માટે કર્મ બાંધે નહિ, તેમ શ્રાવકને પણ દ્રવ્યપૂજામાં તથા સાધુને આહાર વહેરાવવામાં શ્રી જિનાજ્ઞાનું પાલન છે, તેથી તે કાર્યો ધર્મના અંગભૂત છે તેમાં જે કે હિંસા દેખાય છે, તે પણ તે સ્વરૂપ-હિંસા હોવાથી તથા પરિણામ હિંસાના નહિ, પણ દેવ-ગુરૂની ભકિતના હોવાથી અનારંભી છે. - અહીં એમ કહેશે કે– દ્રવ્યપૂજામાં તે પ્રત્યક્ષ હિંસા જણાય છે, તેથી તેમાં ધર્મ કેમ સંભવે ?તે આ વચન પણ વ્યાજબી નથી. પ્રત્યક્ષ જીવને
અરજન
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મુ
પ્રમ
ન મારવા’– એને જ જે ‘અહિંસા ભાવ માનશે, તેા સમ એકેન્દ્રિય (લેાકવ્યાપી પાંચે સ્થાવર) માં શુદ્ધ અહિંસકભાવ હોવાનુ માનવું જોઈ એ, કારણ કે તેઓ બિચારા હિંસાનું નામ નિશાન પણ સમજતા નથી. અને કોઇ પણ જીવની પીડામાં નિમિત્ત બનતા નથી તેથી તેઓ જ ખરેખરા અહિં સક સિદ્ધ થશે, અને તેએ જો અહિંસક સિદ્ધ થાય તે સૌથી પહેલી મુક્તિ પણ તે જીવાની થવી જોઇએ. પરંતુ આવુ વિપરીત બનવુ" ત્રણે કાળમાં સવિત નથી. માટે સાચી અહિ’સાની વ્યાખ્યા જીવને ન મારવાં' તેટલી જ નથી, પણ ‘વિષયકષાયરૂપ પ્રમાદના યોગે જીવને ન મારવા,” તેવુ જ નામ સાચી હિસા છે.
****
શ્રી જિનપૂજામાં પ્રમાદના અધ્યવસાય નથી, પણ ભકિતના શુભ અધ્યવસાય છે અને તેથી તેને શ્રી જૈન શાસ્ત્ર મુજબ હિંસા કદી પણ કહી શકાય નહિ. આ રીતે જે પુરુષ દ્રવ્ય તથા ભાવ અહિંસાનું સ્વરૂપ જાણી અહિંસા પાળે, તે જ ખરો અહિંસક ગણાય.
કેટલાક કાર્યમાં પ્રત્યક્ષ હિંસા આદિ હાવા છતાં પણ તે તે કાર્ડને તેવા તેવા પ્રસગેાએ આદરવાની આજ્ઞા સાધુ-મુનિરાજને શાસ્ત્ર ફરમાવી છે. જેમ કે
(૧) શ્રીભગવતીજીમાં કહ્યું છે કે શ્રી સંઘનું કારણ આવી પડે, તા લબ્ધિવંત સાધુ તલવાર હાથમાં લઇને આકાશમાર્ગે જાય.
(૨) શ્રી ઠાણાંગ સૂત્ર તથા શ્રી બૃહત કલ્પસુત્રમાં કહ્યું છે કે કાદવમાં ખૂંપેલી તથા જળમાં તણાતી સાધ્વીને બહાર કાઢે, છતાં શ્રી જિનાજ્ઞાને અતિક્રમે નહિ તથા સાધુ-સાધ્વીના પગમાં કાંટા કે ખીલો વાગે અથવા આંખમાં રજ પડે અને કાઈ કાઢનાર ન હેાય, તેા તેઓ પરસ્પર કાઢે. (૩) શ્રી સુયગડાંગસુત્રમાં કારવશાત્ આધાકમી આહાર લેતાં સાધુને દોષ ન લાગે, એમ કહ્યું છે.
(૪) શ્રી આચારાંગ સુત્રમાં સાધુને નદી ઉતરવાની તથા ખાડામાં પડી જાય, તેા ઝાડની ડાળી કે લાકડુ વગેરેને પકડીને બહાર નીકળવાની આજ્ઞા છે.
(૫) શ્રી ઉવવાઇ સૂત્રમાં કહ્યુ` છે કે શિષ્યની પરીક્ષા કરવા માટે ગુરૂ તેના પર ખાટા દોષ આપે.
હવે જો પ્રત્યક્ષ જીવ ન મારવા તેને જ અહિ'સા કહેશે, તા પ'ચ મહાવ્રતધારી સાધુને તે ત્રિવિધ હિ ંસાનાં પચ્ચકખાણ છે, છતાં તેમને ઉપરનાં કામા કરવાનું કહ્યું છે, તેનું શું ? એમાં તમે કહે છે તેવી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રતિમા પૂજન હિંસા તે સ્પષ્ટ પણે રહેલી જ છે. એટલે સાધુ જે ઉપર જણાવ્યા મજબનાં આજ્ઞાવિહિત કાર્યો કરે, તે તેથી તેમનાં મહાવતનું ખંડન થશે કે નહિ? તથા ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં પણ તમે કહે છે, તેવી હિંસા તે થાય જ છે, તે તે હિસાબે તેઓ હિંસક કે અહિંસક?
ભગવાને તો એ પ્રકારે જીવને ઘાત થવા છતાં પણ તનાવાન સાધુઓને આરાધક કહ્યા છે. ધર્મનિમિત્તે શુભ ભાવે કઈ કામ કરતાં હિંસા થાય, તે પણ શાસ્ત્ર તેમાં વિરાધકપણે માનેલું નથી.
સાધુને જ્યારે આ પ્રમાણે અધિક લાભ જાણીને હિંસાયુક્ત લાગે તેવાં પણ કાર્યો કરવાની આજ્ઞા છે, તે પછી શ્રાવકને ધર્મ નિમિત્તે આરંભ કરતાં પાપ લાગે. એમ કેમ બને! તેવાં કાર્યોને તો ભગવંત શુભાનુબંધી કહે છે. જેમ કે. (૧) સુર્યાભદેવના સામાનિક દેએ ભગવાનને સમવસરણ વગેરે રચી ભકિત કરવા ઈચ્છા બતાવી, ત્યારે ભગવાને કહ્યું કે “તમારે એ ધર્મ છે. મેં તથા બીજા તીર્થકરોએ અનુજ્ઞા આપેલ છે ! ” વગેરે. એક
જન પ્રમાણ જમીને સાફ કરવામાં અસંખ્યાતા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય તથા બીજા જીવજંતુ આદિને સંહાર થઈ જાય, છતાં ભગવાને તે તેમાં દેવતાઓની ભક્તિને પ્રધાન ગણી આજ્ઞા આપી છે.
(૨) શ્રી રાયપાસેણી સૂત્રમાં ચિત્ર નામે પ્રધાન કપટ કરીને ઘોડા દેડાવી, પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર મહારાજા પાસે ઉપદેશ પમાડવા લઈ ગયે. તેમાં અનેક જીવોની હિંસા થવા છતાં શુદ્ધ પરિણામી હેવાથી, તેને “ધર્મની દલાલી કહી છે, પણ પાપદલાલી” કહી નથી.
* (૩) તેવી જ રીતે શ્રી કૃષ્ણ દીક્ષાની દલાલી કરી, તેને પણ “પાપ દલાલી ન કહેતાં “ધર્મદલાલી” જ કહી છે.
(૪) શ્રી જ્ઞાતાસુત્રમાં સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને સમજાવવા માટે ગંદા પાણીને સાફ કરવા હિંસા કરી, તે પણ ધર્મને માટે કહી છે.
(૫) કઈ શ્રાવક સાધુને વંદના કરવા, તથા વ્યાખ્યાન સાંભળવા દૂરથી ગાડીમાં બેસી વરસતા વરસાદે આરંભ કરતો આવ્યા, સામાયિક કરી સાધુની વાણીને લાભ ઉઠાવે, તેમાં પાપ કે પુણ્ય ?
(૬) કેઈ દીક્ષા લેવાને અભિલાષી છે, તેને એઘા, મુહપત્તિ, વસ્ત્ર, પાત્રની જરૂર છે. તે કઈ શ્રાવક આપે, તે તેમાં ધર્મ કે એધર્મ?
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
૧૫૭. - ~
~ (૭) સાધુને આવતા જાણુ સામે જાય, વિહાર કરતા જાણ વળાવવા જાય, સેંકડો ગાઉ દૂર વાંદવા જાય, ખપતી વસ્તુને જોગ કરાવે, દીક્ષા મહોત્સવ, મરણમહોત્સવ વગેરે કરે. આ સવ કાર્યોમાં જીની પ્રત્યક્ષ હિંસા થાય, છતાં તે કરવાથી ધર્મ થાય, એમ સર્વજ્ઞકથિત શાસ્ત્રો કહે છે.
(૮) ૧૯ મા તીર્થંકર શ્રી મલિલનાથ સ્વામીએ છ રાજાને પ્રતિબોધવા માટે મેહનઘર બનાવી પોતાના પરનો મોહ હઠાવવા માટે પિતાના સ્વરૂપની એક પૂતળી ઊભી કરી તથા તેમાં નિત્ય આહાર–પાણી નાંખતા તેમાં લાખો જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા છતાં તેનું પાપ ભગવાનને લાગ્યું નહિ, તેઓ તે તે જ ભવે મોક્ષે સિધાવ્યા. તેથી જો પાપવૃદ્ધિ થતી હત, તે તેઓ તે કેમ કરત? અને કરવા છતાં મોક્ષ કેમ મળત ?
આ પ્રમાણે આજ્ઞા સહિતના કાર્યોમાં સ્વરૂપે “હિંસા હોય છે, તે પણ પરિણામની વિશુદ્ધિથી અનુબંધે ‘દયા’ છે, એમ સમજવું જોઈએ.
અહીં કઈ શંકા કરે કે-છ કાયના જીને શ્રી તીર્થંકરદેવ પિતાની ભક્તિ નિમિત્તે હણવાનો હુકમ કેવી રીતે કરે? તેના જવાબમાં કહેવાનું કે, મહાન પુરુષે કદાપિ એમ ન કહે કે, “મારી ભકિત કરો, મને વાંદે અગર તે મને પૂજે.” પણ શ્રી ગણધર મહારાજાએ બતાવેલ શાસ્ત્રયુકત વિધિ મુજબ પૂજન કરતાં સેવક જનનું જરૂર કલ્યાણ થાય. જેમ સાધુ પિતાને ઉદ્દેશીને ન કહે કે “મારી સેવા-ભક્તિ કરો.” પણ ઉપદેશ દ્વારા સામાન્ય રીતે ગુરૂ-ભકિતનું સ્વરૂપ ઓળખાવે, સુપાત્ર દાનનો મહિમા સમજાવે અને ભક્તજને તે પ્રમાણે કરે તેથી સાધુને પોતાની ભક્તિને ઉપદેશ અપિનાર તરીકે ન ગણાય. કારણકે સમુદાયની ભક્તિના ઉપદેશમાં વ્યક્તિનું પ્રવર્તકપણું ગણાતું નથી. માટે શ્રી જિનેત-હિંસા-અહિં. સાની સમગ્ર સ્વરૂપને સમજીને શુભારંભમાં પ્રવર્તવું તે મેક્ષ માર્ગમાં આગળ વધવાનો ઉપાય ગણાય છે. થતી જણાતી હિંસાને આગળ કરીને જે તેને અપલાપ કરવામાં આવે, તે કઈ જીવ કદી શુભમાં પણ આવશ્યક પ્રવૃત્તિ કરી ન શકે.
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૫૧ થી ૬૩
૧૮
0 દ્રૌપદીએ કરેલ પૂજા માન્ય કેમ? 0 નંદીશ્વર આદિ દ્વીપમાં અંધાચાર–વિદ્યાચારણ - મૂનિઓ શું કરે છે?
| મહાનિશીથ સૂત્રના પુરાવા માન્ય કેમ? |મૂર્તિને સચિત્ત જલથી સ્નાન શા માટે?
પ્રશ્ન પ૧-દ્રૌપદીએ પૂર્વ ભવમાં ખાટાં કર્મો કર્યા હતાં, તે તેની કરેલ પૂજા કેમ માન્ય કરાય ?
ઉત્તર–આગલા જન્મમાં કરેલ કુકર્મોની અપેક્ષા વર્તમાન જન્મમાં ગણશે, તે અનેક મહાપુરુષોએ પૂર્વભવમાં ખેટાં કામ કર્યા જ હશે, તે તમારા હિસાબે તે કઈ માનવા-પૂજવા લાયક નહિ રહે. વર્તમાન ગુરુઓ પણ વંદન કરવા ગ્ય નહિ રહે, કારણ કે–તેઓએ પણ પૂર્વ જન્મમાં ઘણું અગ્ય કાર્યો કર્યા હશે, જેથી તેના ફલ રૂપે આ સંસારચક્રમાં ભ્રમણ કરવા ઉપરાંત અનેક પ્રકારની કાયકલેશાદિ મહાન વ્યથાઓ સહન કરવી પડે છે. જે શુભ કામે કર્યા હત, તે ભવભ્રમણ મટી જઈ મુક્તિ જરૂર પામત. પૂર્વ જન્મને વિચાર તે બાજુ પર રહ્યો, પણ આ જન્મમાં પણ ગૃહસ્થપણમાં આજીવિકા આદિ માટે કઈ પાપ
ક્ય હશે, માટે સૌ પહેલાં ગુરુઓ જ અવંદનીય ઠરશે. પરંતુ કર્મના પ્રભાવથી જીવને અનેક વિટંબનાઓ ભેગવવી પડે છે, તેથી ભવચક્રમાં
મ
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
૧૯ પૂર્વે કરેલ અનુચિત કામથી આ ભવના મહિનામાં લેશમાત્ર ક્ષતિ પહોંચતી નથી.
પ્રશ્ન -પર-પાંચ પતિ કરનારી દ્રૌપદી શ્રાવિકા કેમ ગણાય?
ઉત્તર–તીર્થકર, વાસુદેવ, ચક્રવતી, અન્ય રાજા-મહારાજાઓઅને શેઠ શાહુકારને હજારો રાણીઓ અને સ્ત્રીઓ હોવા છતાં, શાસકારોએ તેમને સ્વદારાસતેલી. પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવકો ગણેલા છે, તથા ઘણા તે તે જ ભવે મોક્ષે ગયા છે. તે ન્યાયે દ્રૌપદીએ પૂર્વકૃત નિયાણાના પ્રભાવથી, પંચની સાક્ષીએ, અનાસક્ત ભાવે પાંચ પુરુષો સાથે વિવાહ કર્યો, તેથી તેના શીયલવ્રતને કોઈ નુકશાન પહોંચી શકતું નથી કારણ કે-શાસ્ત્રકારોએ તેણીને મહાસતી કહી છે. દ્રૌપદીને દાખલ નિયાણના પ્રતાપે એક અપવાદ રૂપ હોઈ, અન્ય સ્ત્રીઓ તેનું અનુકરણ કરી શંકે નહિં.
પ્રશ્ન-૫૩-વિવાહ પ્રસંગે દ્રૌપદીએ ચગ્ય વર મળવા સારૂ કામદેવની પૂજા કરી છે, જિનપ્રતિમાની નહિ-એમ કેટલાક કહે છે તે બરાબર છે ?
ઉત્તર વિચારવાનું એ છે કે-મહાન ઋદ્ધિમાનનિર્મળ સમ્યકત્વને ધણી અને એકાવતારી એ જે સૂર્યાભ દેવ તેણે કરેલી શ્રી જિનપ્રતિમાની પૂજાની વિધિની ભલામણ દ્રૌપદીની પૂજાના અધિકારમાં કરવામાં આવી છે : તે જેમ સૂર્યાભ દેવ સમ્યગ્દષ્ટિ, તેમ દ્રપદી પણ સમ્યગ્દષ્ટિ જ સિદ્ધ થાય છે. તથા સુર્યાભ દેવે જેમ શ્રી જિનમૂર્તિની સત્તર ભેદે પૂજા કરી, તે પ્રમાણે દ્રૌપદીએ પણ શ્રી જિનપ્રતિમાની જ સત્તર ભેદે પૂજા કરી એમ જાણવું ? કારણ કે-સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિના દેવપૂજનની વિધિ તથા ભાવનામાં ઘણું તફાવત છે, તેથી ભલામણવાળી બંને વ્યક્તિઓ એક જ ધર્મને પાલનારી હોય તે જ ભલામણ થઈ શકે. અન્યથા, એક બીજાની ભલામણ ઘટે જ નહિ.
દ્રૌપદીએ કામદેવાદિ જેવા કઈ મિથ્યાત્વી દેવની પૂજા કરી હોત, તે ભલામણ તેવા મિથ્યાત્વી પુરૂષની પૂજાની આપવી જોઈતી હતી, પરંતુ અહીં તે સૂર્યાભ જેવા દઢ સમક્તિધારી દેવાની ભલામણ કરી છે, તે પછી દ્રૌપદીને પણ સમ્યક્ત્વધારી શ્રાવિકા કહેવામાં શું વાંધે છે?
- તથા ગ્ય વરની પ્રાપ્તિ સારૂ પૂજન કર્યું હોય, તે સ્તુતિ આ પ્રમાણે કરવી જોઈએ કે “હે કામદેવ ! મને તમારી સેવાથી ખૂબસૂરત
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રતિમપૂજન અને ગુણ વર મળશે તે અમૂક કિંમતની મીઠાઈ આદિને ભોગ ચઢાવિશ” આમ તે તેણીએ કહ્યું નથી, પણ તેણીએ તો “શુળ - તાr માતાજી” અર્થાત્ “નમસ્કાર થાઓ શ્રી આરહંત ભગવંતેને એમ શ્રી અરિહંત ભગવાનનું નામ લઈને સ્તુતિ કરી છે, છતાં કામદેવનું ખોટું નામ દેવું યોગ્ય નથી. ? વળી “નમુત્થણું”માં તેણીએ શી માગણી કરી છે?—“તિન્નાઇ તારા વૃદ્ધોને જોયા, કત્તાના મોવાણ, નવા સવરિલીઝ !” અર્થાત-હે ભગવાન! તમે તર્યા છે ને મને તારે, તમે કેવળજ્ઞાનને પામ્યા છો ને મને પમાડે, તમે કર્મથી છૂટેલા છે ને મને છોડાવે-વિગેરે પ્રાર્થનાથી તે તેણીએ મેક્ષફળની જ યાચના કરી છે. તે શું અરિહંત સિવાય બીજે કેઈ મિથ્યાત્વી દેવ આપવા સમર્થ છે? તથા એવા અનુપમ ગુણયુક્ત બીજો કોઈ દેવ છે, કે જેની એ મુજબ સ્તુતિ કરી શકાય? છેવટે તેણીએ કહ્યું છે કે “તીવિનામધે કાન સંપત્તાના સિદ્ધિગતિ છે નામ જેનું, એવા સ્થાનકને આપ પામ્યા છે. તે વિચારી જુઓ કેશ્રી અરિહંતદેવ સિવાય બીજા ક્યા દેવ સિદ્ધિગતિ નામના સ્થાનને પામી શક્યા છે? લાયક પતિ માગવા સંબંધી પ્રાર્થનાનું સૂત્રમાં નામનિશાન પણ નથી, છતાં પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા માટે અયોગ્ય કલ્પના કરવી ઉચિત નથી. પ્રશ્ન ૫૪-“
જસ્થ” ને પાઠ બીજા દેવ પાસે ન કહેવાય, તે પછી અંબડ શ્રમણે પાસકના સાત શિષ્યોએ પિતાના ગુરૂને તે પાઠ કેમ કહ્યો?
ઉત્તર-“નમોહ્યુ ” માં વર્ણવેલા ગુણો અરિહંત સિવાય અન્ય દેવમાં હોઈ શકે જ નહિ, તેથી શાસ્ત્રમાં કયાંય પણ બીજા દેવ પાસે કહ્યાનો ઉલ્લેખ છે જ નહિ. અંબઇ સંન્યાસી શ્રાવકના સાત શિએ કેવી રીતે કર્યું હતું, તેને પાઠ શ્રી ઉવવાઈ સૂત્રમાં નીચે મુજબ છે
_ "नमोत्थुण अरिहताण भगवताणं जावसंपत्ताण, णमोत्थुण समणस्त भगवओ महावीरस्त जाव सौंपाविउकामस्स, नमोत्थुण अबडस्स परिवायगस्स अम्ह धम्मायरियस्स धम्मोवएसगस्स।" ' અર્થ-તે સાતસો શિષ્ય બે હાથ જોડીને એમ કહે છે કે –). નમસ્કાર થાઓ-શ્રી અરિહંત ભગવંતને, યાવત્ મોક્ષને પ્રાપ્ત થયા
નજા -અ*/
Page #178
--------------------------------------------------------------------------
________________
- - ૧ પ્રકરણું ૧૮ મું
វេ છે તેમને નમસ્કાર થાઓ, શ્રમણભગવાન શ્રી મહાવીરે પરમાત્માને યાવત્ મુક્તિ પામવાના કા મને ! નમસ્કાર થાઓ અ બહ પરિવ્રાજકને, અમારા ધર્માચાર્યોને અને ધર્મોપદેશકને !—
ઉપરના પ્રથમ બે નમસ્કારમાં, તે “નમોશુi ” ને પાઠ મેક્ષગતિ સુધી કહ્યો અને પાછલા નમસ્કારમાં તે પોતાના ગુરુને વંદન કર્યું છે. તેને કંઈ અરિહંત ભગવાન કહેલ નથી. તેમ તે ઠેકાણે અરિહતના ગુણેના વર્ણનવાળું શકસ્તવ (નમોલ્યુ) કહ્યું નથી. માત્ર “ નgr” (નમસ્કાર થાઓ) તે એક પદના કહેવાથી, કસ્તવનો પાઠ આવી જાય છે, એમ મનાય નહીં. તે પ્રશ્ન પપ-દ્રૌપદીએ તે માત્ર એક જ વાર પૂજા કરી જણાવ્યું છે. તે વળી મિશ્રાદષ્ટિપણુમાં, કેમ કે -નિયાણું પૂરું થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત કેમ થાય ? - ઉત્તર-જે સૂત્રમાં દ્રૌપદીના નિત્યકર્મની નોંધ આવી હોય, તે જ સૂત્રમાં તેણે નિત્યપ્રતિ પૂજન કર્યાનો લેખ હોઈ શકે. સર્વત્ર કયાંથી હોઈ શકે ? શુ વારંવાર એકની એક જ વાત શાસ્ત્રકાર સર્વત્ર લખ્યા કરતા હશે ? વિવાહની ધમાલ અને ધામધુમમાં સેંકડો રાજા પિતાના આંગણે આવેલ હોવા છતાં, પિતાનું નિત્યકમ જે પૂજા–તેને જે ભૂલી નથી અને જેણીએ અત્યંત વિનય પૂર્વક, શુભભાવયુક્ત બનીને શકસ્તવથી પ્રભુની ભક્તિ કરી છે, તે અન્ય શાંતિના સમયે જિનપૂજન ન કરતી હોય, એ શું શક્ય છે ? સૂત્રપાઠથી જ પ્રગટ જણાય છે કે તેણી રોજ પૂજન કરનારી છે. એ બનવાજોગ છે કે–પવોત્તર રાજાને ત્યાં પરાધીનપણે સંકટમાં રહેલ હોવાથી, દેરાસર તથા સામગ્રીના અભાવે કદાચ પૂજા ન બની શકી હોય, તે પણ ત્યાં રહ્યાં છતાં તેવા સંકટના સમયે છઠ્ઠ, અમ આદિ તપસ્યા કરવી સ્વાધીન હાવથી, તેણુએ કરી છે.
વળી પૂજન કરવાનું તે એક વખત પણ કહ્યું છે, કિંતુ ભજનપાન, સુવું, બેસવું એ વગેરેનું તે એક વાર પણ કહ્યું નથી, તેથી શું તે ક નહિ કર્યા હોય ? તુંગીયા નગરીના શ્રાવકોએ સાધુને વંદન કરવાનું એક વાર જ કહ્યું છે, તે શું બીજી વાર વંદણું નહિ કરી
ય ?
-
પ્ર. ૫. ૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
દ્રૌપદીને પૂજા કરતી વખત સમ્યક્ત્વ હતું -એમ આગળના પ્રશ્નાત્તરમાં સાબીત કરી ગયા છીએ ‘નિયાણુ... પુરૂ થયા પહેલાં સમ્યક ત્વની પ્રાપ્તિ ન થાય –એ કહેવું સર્વથા પ્રમાણુરહિત છે. શ્રી દશાશ્રુત સ્કંધમાં નવું પ્રકારનાં નિયાણાં કહ્યાં છે. તેમાં સાત નિયણાં તે કામભેગનાં છે. તે જો તીવ્રરસથી ખાંધ્યાં હોય, તા સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોય અને જો મંદ રસથી ખાંધ્યાં હોય તા સુખેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. જેમ કૃષ્ણનુ વાસુદેવ પદવીનુ નિયાણું મંદ રસવાળું હાવાથી સમ્યક્ત્વને તેએ પામ્યા હતા. અત્રેજો કહેશેા-કૃષ્ણને વાસદેવની પદવી મળી એટલે નિયાણું પુરૂ થતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તેમ દ્રૌપદીને પણ પાંચ પત્તિ મળતાંની સાથે તેનુ નિયાણું પુરૂ થયું.” તા આ કહેવુ પણુ વ્યાજબી નથી. નિયાણું સમસ્ત ભવ આશ્રિત હોવાથી, તેના ફલને જીંદગી પર્યં ત ભાગવવુ પડે છે. નિયાણાવાળી વસ્તુ પ્રાપ્ત થતાંની સાથે જ અગર નિયાણું પુરૂ થઇ જતુ હોય, તેા પછી તે વસ્તુના તરત જ વિચાગ કે નાશ થવા જોઈએ, પણ તેમ તે બનતું નથી. કૃષ્ણ વાસુદેવે તો જીંદગી પર્યં ત વાસુદેવની પદવી ભાગવી છે તથા દ્રૌપદી પણ પાતાના પાંચ પતિની હયાતિમાં દેવલાક ગઈ છે. શ્રી દશાશ્રુત સ્કંધમાં નવમુ. નિયાણુ દીક્ષાનુ છે, તે દીક્ષા લીધાની સાથે તે જ ઘડીએ નિયાણુ પુરૂ થઈ જવુ જોઈ એ તથા ત્યારપછી તેજ ભવમાં કેવલજ્ઞાન પામી કાર્યને માક્ષ પણ પ્રાપ્ત થવા જોઇએ, પણ શાસ્ત્રકારે તેા નિયાણાવાળાને તેજ ભવે માક્ષ પામવાના પણ નિષેધ કર્યો છે.
સર
m
કોઇ તાપસ પેાતાની તપસ્યાના પ્રભાવે આવતા ભવમાં રાજ્યલક્ષ્મી મેળવવાનુ` નિયાણુ કરે, તે તે તાપસ મરીને કોઇ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મી ચાગ્ય વયે ગાદીએ બેસતાંની સાથે જ નિયાણું પુરૂં થતાં દરિદ્રતા પામશે કે તે રાજ્યને પોતાના આયુષ્ય પર્યંત ભાગવશે ?
તાત્પર્ય એ કે-મંદ રસના નિયાણાવાળાને સમ્યક્ત્વ પામવામાં ખાધ આવતા નથી. અને ઉત્કૃષ્ટ રસના નિયાણાવાળાને તેા શ્રી વીતરાગના ધમ કાને પણ સાંભળવાને અવસર ન મળે. પણ દ્રૌપદીએ તે પાછળથી સ ́ચમ પણ લીધું છે.
કૃષ્ણ મહારાજા જેમ સમ્યગ્દષ્ટિ શ્રાવક હતા, તેમ દ્રૌપદી પણ વિવાહ પહેલાં બાળપણાથી જ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા હતી, તથા જીવન પત તેવા દૃઢ સમ્યગ્દષ્ટિ રહી હતી. શ્રી જ્ઞાતાસૂત્રમાં લખ્યુ છે કે
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ સુ
૧૬૩
“જ્યારે દ્રૌપદીની પાસે નારદ મુનિ આવ્યા, ત્યારે તેમને અસંયતિ, અવિરતિ, અપચ્ચક્ખાણી જાણી માન ન દીધું, ઉભી થઇ નમસ્કાર પણ ન કર્યું.”
તથા તેજ સૂત્રમાં જણાવ્યુ છે કે-“પદ્મોત્તર રાજાના અંતઃપુરમાં રડી થકી હુ મેય. છઠ્ઠું, આયંબીલ આદિ તપસ્યા કરતી આત્માની ભાવના ભાવતી.”
એ પ્રમાણે શુદ્ધ શ્રાવિકા વગર કેાણ કરી શકે ? શ્રી ભગવતીજીમાં જઘન્યથી એક પણ વ્રત કરનારને શ્રાવક રહ્યા છે તથા તે સૂત્રમાં પચ્ચક્ખાણને ઉત્તરગુણમાં લખેલ છે. શ્રી દશાશ્રુતસ્કંધમાં વત્તળલાવવા” કહેતાં સમ્યક્ત્વધારી જીવને પણ શ્રાવક ગણ્યા છે તથા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રની વૃત્તિમાં દ્રૌપદીને પરમ શ્રાવિકા કહી છે, કોઈ પણ ઠેકાણે એમ નથી કહ્યું કે- વિવાહ પહેલાં તે દ્રૌપદી મિથ્યાર્દષ્ટિ હતા અને ત્યાર પછી તે સમ્યગ્દષ્ટિ થઈ.’ આથી સિદ્ધ થાય છે કેતેણી બાલપણાથી માંડીને ઠેઠ સુધી દૃઢ શ્રાવિકા તથા ચૂસ્ત સમ્યગ્દષ્ટિ હતી, તથા નિયાણાથી તેને ધમ કાય માં કાંઈ ખાધા પહોંચી નથી.
શકા-સ્ત્રીએ કરેલ પૂજા શી રીતે પ્રમાણ કરી શકાય ? સમાધાન-એ માન્યતા કબૂલ રાખવામાં આવે, તેા ચારિત્ર પાળનાર સાધ્વી સ્ત્રીની સમ્યક્ત્વની કરણી પણ માનવા લાયક નહિ ગણાય. સ્ત્રીએ ગ્રહણ કરેલ સંચમ પણ નિરર્થક થશે. અને તેમ માનવા જતાં ચતુવિઘ સંઘના એક પાયા જ તૂટી જશે. શાસ્ત્રકારાએ તા અનેક સ્ત્રીએ ઉત્તમ પ્રકારે ધર્મોની આરાધના કરીને માક્ષે ગયાનુ લખ્યુ છે.
મરૂદેવી માતા આ અવસર્પિણીમાં સૌથી પહેલાં સિદ્ધ થયાં છે. શ્રી મલ્લીનાથસ્વામી સ્રીરૂપે તીર્થંકર થયા છે. ચંદનમાલાએ શ્રી મહાવીર પ્રભુના અભિગ્રહ પૂર્ણ કર્યાં છે. ઈત્યાદિ અનેક પ્રશંસનીય કાર્યા આ કાલચક્રમાં સ્ત્રીઓએ કરેલાં છે. તથા પુરૂષોને તેા પૂજાની સામગ્રી મળવી સુલભ છે, પણ સ્ત્રીઓને દુલ ભ હેાવા છતાં દ્રૌપદીએ પૂજા કરી છે, તેથી તેના શુભ કાર્યની શાસ્ત્રકર્તાએ વિસ્તારથી પ્રશ'સા કરી છે. તે ઉપરથી પુરુષાએ તેા પૂજાના કાને અવશ્ય આદરવું જોઈએ, એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૫૬-દ્રૌપદીની પૂજાને માટે સૂર્યાભ દેવની ભલામણ કરી, ત્યારે કાઈ શ્રાવકની કેમ ન કરી ?
ઉત્તર॰ શાસ્ત્રકાર મહારાજા શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણુ મહારાજે શ્રી રાયપસેણી સૂત્રમાં સૂર્યભ દેવના અધિકારે શ્રી જિનપ્રતિમાની
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન પૂજાનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેની ભલામણ બીજે ઠેકાણે આપી છે, કારણ કે-એકજ વાતનું વિવેચન સ્થળે સ્થળે સૂત્રમાં આપવામાં આવે, તો શાસ્ત્ર વધી જાય. તે ભયથી શાસ્ત્રકા૨ મહારાજા એક-બીજા સૂત્રની ભલામણ કરે છે. શ્રી મહાવીર પરમાત્મા તથા ગણધર ભગવતેએ તે તમામ જગ્યાએ સંપૂર્ણ વર્ણન કર્યું હતું, પણ શાસ્ત્રકર્તા સૂત્રને સંક્ષેપ કરવાના અભિપ્રાયથી અરસપરસ સૂત્રેની ભલામણ કરે છે.
બીજું કારણ એ છે કે કેટલાક લેક શાશ્વતી જિનપ્રતિમાની. દેવતા પૂજા કરે એમ તે માને છે, પણ અશાશ્વતી (કૃત્રિમ) મૂર્તિ માનવાને નિષેધ કરે છે. તેઓનાં અંતર્ચક્ષુ ખોલવા સારૂ સૂર્યાસ દેવની ઉપમા આપી છે કે-જેમ શ્રી રાયપણી સૂત્રમાં કહ્યા મુજબ દેવતાઓ નિરંતર શાશ્વતી મૂર્તિએ પૂછ, પિતાનું હિત, કલ્યાણ તથા મેક્ષની સાધના કરે છે, તેવી જ રીતે શ્રાવકે તથા શ્રાવિકાએ પણ અહી રહ્યાં શ્રી જિનપ્રતિમાના પૂજનથી તેમની પેઠે આત્માનું કલ્યાણ સાધી સંસાર-સમુદ્રને પાર પામી શકે છે.
વળી શાશ્વતી કે અશાશ્વતી બંને પ્રકારની મૂર્તિને પૂજનથી. એક સરખું ફલ પ્રાપ્ત થાય છે, એમ જણાવવાને પણ શાસ્ત્રકારોને આશય છે. - શાશ્વતી પ્રતિમાને આદર કર્યા પછી અશાશ્વતી પ્રતિમાને નિરાદર કરે, એ અજ્ઞાનતા છે. બન્ને પ્રકારની પ્રતિમા એક સરખી સન્માનનીય છે : કેમકે બધી પ્રતિમા એક જ દેવની છે. જુદા જુદા દેવની નથી, કે જેથી એકનું બહુમાન ને બીજીનું અબહુમાન થઈ શકે.
એક કારણ એ પણ છે કે-દેવતાઓની શક્તિ અચિત્ય હોવાથી જેટલા ભાવથી તેઓ પૂજા કરે, તેટલા ભાવથી પ્રાય: મનુષ્ય કરી ન શકે, છતાં દ્રૌપદી મનુષ્ય અને તેમાં પણ પિતે સ્ત્રી હોવા છતાં મહાન સૂર્યાલ દેવની માફક મેટા આડંબર સહિત જિનપૂજા કરી એમ જણાવવું, તે છે તથા જેમ સુર્યાભ શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે, તેમ દ્રૌપદી પણ પરમ શ્રાવિકા છે, એમ જણાવવાનું પણ અશય છે.
તથા જે વિધિથી શાશ્વતી પ્રતિમાઓ પૂજાય છે, તે જ વિધિથી અશાશ્વતી પ્રતિમાઓ પૂજવાથી પણ પોતપોતાના ભાવ પ્રમાણે સમાન ફળ મેળવી શકાય છે, એવું સૂચન છે. - અન્ય કઈ શ્રાવકની ઉપમા ન આપવાનું કારણ એ પણ જણાય. છે કે–આણંદાદિ શ્રાવકના વર્ણનમાં શાસ્ત્રકારે પૂજાવિધિનું સૂર્યાભના
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રશ્યુ ૧૮ સુ
૧૬૫
અધિકારની પેઠે સપૂર્ણ વિવેચન કર્યું નથી, તેથી બીજાની ભલામણુ કેવી રીતે આપી શકાય ? જે સ્થળે વિશેષ ખૂલાસા આપ્યા હોય, તે સ્થળનું નામ જ આપી શકાય.
પ્રશ્ન૦ ૫૭-શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે- જે સાધુ ન દીધરદ્વીપ જાય, તે પાછા ભરતક્ષેત્રમાં આવી આલાયા કર્યા વિના અર્થાત્ ઇરિયાવડિ પડિમ્યા વિના કાળ કરે તા જિનાજ્ઞા વિરાધક બને અને જો આલેાયણા લીધા પછી કાળ કરે તેા આરાધક થાય” તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં છે કે-‘જ ધાચારણ અને વિદ્યાચારણ મુનિએ સત્તર હજાર ચાજનથી કાંઇક અધિક સીધા આકાશમાં ઉડીને પાછા તીચ્છી ગતિ કરે” એ મુજખ મુનિઓનું ત્યાં જવુ' સાખીત કરનારા ઘણા પાડા છે પણ નદીશ્વર દ્વીપની જાત્રા કરવા જતાં જે આલાયણા આવે છે, તેા પછી તે જાત્રાનું શું પ્રયેાજન ?
ઉત્તર-જે આલેાયણા છે, તે પ્રમાદતિની છે. લબ્ધિ ફારવવાથી તે મુનિઓને પ્રમાદગતિ થાય છે, તેથી તેની આલાયા છે, પણ ચૈત્યવંદનની આલાયા નથી. વળી તીરના વેગની માફક ચારણ મુનિએની ગતિનેા ઉતાવળા સ્વભાવ હોવાથી, માર્ગ માં શાશ્વતાં અશાશ્ર્વતાં જિનમદિરા રહી જાય છે, તે પણ પ્રમાદગતિ છે, તેથી તેની આલેાયણા આવે છે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે-સાધુ ગોચરી લાવી ગુરુની પાસે સમ્યક્ પ્રકારે આલેાવે.' તે આલાયણા ગેાચરીની નહિ, પણ તેમાં પ્રમાદે કરી આવવા-જવામાં ઉપયાગ ન રહેવાથી જે કાઈ દોષ લાગ્યા હાય, તેની આલાપણા કહી છે. સાધુને આવતાં-જતાં, પ્રતિક્રમણ કરતાં કે ખીજી હરકાઇ કામ કરતાં આલેાયણા તથા ઇરિયાવહી પડિમવાની છે, તે પ્રમાદને આશ્રીને છે ઃ નહિ કે–તે તે શુભ કાર્યને આશ્રીને ! પ્રશ્ન ૫૮-૪ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિશ્રી નદીન્ધર આદિ દ્વીપામાં વૈદ્ય ।' શબ્દથી જ્ઞાનનું આરાધન કરે છે, પણ પ્રતિમાને વદન કરે છે એમ નહિ-એ ખરાખર છે ?
**
ઉત્તર-શ્રી ઠાણાંગ તથા શ્રી જીવાભિગમ સત્રમાં નંદીશ્વરાતિ દ્વીપામાં શાશ્વતી પ્રતિમા હોવાનું કથન વિસ્તારપૂર્વક છે. તથા શ્રી જમૂદ્રીપ પન્નત્તિ ત્રમાં માનુષાત્તર પતના તેર કૂટોનાં નામેા ગણાવી હરેક ફૂટ પર તથા દેવતાઓનાં તમામ ભુવનામાં સિદ્ધાયતન (જિન
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન મંદિર) હવાના પાડે છે. તેની વંદણા કરવા લબ્ધિવંત મુનિએ જાય, એમ પ્રાય: સર્વ જૈને માને છે. છતાં “ચા” શબ્દનો અર્થ મન: કલ્પિતપણે “જ્ઞાન” કરવો એ અયેચે છે. ચૈત્ય શબ્દને જ્ઞાન અર્થ કઈ પણ વ્યાકરણને સમ્મત નથી. વળી જ્ઞાન તે અરૂપી વસ્તુ છેવાથી, તેનું ધ્યાન તો ઘર બેઠાં પણ પણ થઈ શકે, એ માટે શ્રી નંદીશ્વર દ્વીપે જવાનું શું કામ ? તથા જ્ઞાન તો એકવચને છે ને “હા ” શબ્દ બહુવચને છે. “રા” બહુવચન છે, એટલે પણ તેનો અર્થ ‘પ્રતિમાઓ સિવાય બીજો થઈ શકતો જ નથી. - પ્રશ્ન. દેવતાઓને શ્રી ભગવતી સૂત્રમાં ‘નો ઘગ્નિમા ” કહ્યા છે તેમની કરેલી મૂર્તિપૂજા શી રીતે પ્રામાણિક ગણાય ?
ઉત્તરે તે ઠેકાણે તે ચારિત્રની અપેક્ષાએ “નોમિક્સ' કહ્યા છે જેમ શ્રી ભગવતીજીમાં દેવતાઓને “વા કહ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર-એ ત્રણ મેક્ષના મોમાંથી દેવતાને સમ્યજ્ઞાન તથા દર્શન હોય છે, પણ ચારિત્રની પ્રાપ્તિ નહિ હોવાથી “નો- સંયતિ પણ કહ્યા છે. શ્રી ઠાણુંગ સૂત્રમાં સમ્યકત્વને સંવરધર્મ રૂપ કહ્યો છે અને શ્રી જિનપ્રતિમાનું પૂજન એ સમ્યકત્વની કરણી છે, તેથી એ હિસાબે સમ્યગ્દષ્ટિ દેને ચારિત્રની અપેક્ષાએ “વાર્ટ', નો પરિક્રમા કે નો સંયતિ' કહેલા છે, કિન્તુ સમ્યગ્દર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ.
એ જ ન્યાયે તો વર” આદિ પદેનો અર્થ “ કે “સરંચતિ” આદિ કરવાનો નથી, પણ ઈષત ધુર્મી, ઈષત સંયમી આદિ કરવાનું છે.
વળી શ્રી આચારાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ તથા શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે લેકાંતિક દેવતાઓ અનંતકાળથી સ્વયે બુદ્ધ એવા શ્રી તીર્થ કરદેવેને દક્ષાના કાળનું સમરણ કરાવવા પ્રતિબંધે છે કે- “હે ભગવાન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવે !” આવા વિવેકી દેવતાઓને કોણ બુદ્ધિમાન અધમ કહી શકે ? - શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહા વિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે.
धम्मो मंगलमुकि अहिंसा संजमो तो। ।
देवा वि त नमसति, जस्स धम्मे सया मणो ॥ અર્થ–જેમનું મન ધર્મના વિષયમાં સદી પ્રવર્તમાન છે, તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી?)
ના
જ કાર
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
વળી શ્રી ઠાંણગસૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી, તે માટે
દેવલોકમાં ન ઉત્પન્ન થયેલે દેવતા દિવ્ય કામગમાં મૂચ્છિત થતું નથી. કામોને અનિત્ય જાણું અતિ વૃદ્ધ, અતિ આસક્ત થતું નથી. તે મનમાં વિચારે છે કે-મારા મનુષ્યભવના ધર્મોપદેષ્ટા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગ૭ના સ્વામી, જેના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યભાવે પામ્ય છું, માટે હું જાઉં, તે ઉપકારી ભગવંતને હું વા, નમસ્કાર કરૂં, સત્કાર કરૂં, સન્માન કરૂં, કલ્યાણકારી-મંગલકારી દેવચૈત્ય એટલે જિનપ્રતિમા, તેની સેવા કરૂં. ઈત્યાદિ.
વળી કહ્યું છે કે
(તથા વળી દે એવો વિચાર કરે છે કે-) મનુષ્યભવમાં મેટા મોટા જ્ઞાની મહારાજાઓ છે અને તપસ્વીઓ છે, અતિ ઉત્કૃષ્ટ કરણીના કરનાર છે. સિંહગુફા, સર્પબિલે કાઉસ્સગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે, માટે હું જાઉં, એવા ભગવાનને વાંદુ, નમસ્કાર કરૂં, યાવત–સેવાભક્તિ કરું.
ફરી પણ તેઓ ખેદ કરે છે કેઆ અહે હે ! દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્યજન્મ પામી, પૂર્વભવમાં ગુરુમહારાજના ગે તપસંયમ ગ્રહણ કરી પ્રમાદ છે નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધમી ને વૈયાવચ્ચ પૂર્ણ રીતે કર્યો નહિ સિદ્ધાંત પુરૂં ભણ્યા નહિ, ચારિત્રની મર્યાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એ સંજોગ ફરી હું ક્યાં પામીશ અને ક્યારે હું હદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ ? મોક્ષપદને હું ક્યારે પ્રાપ્ત કરીશ ? જેથી ગર્ભાવસમાં ફરી આવવું છૂટી જાય” - ઈત્યાદિ શ્રી ઠાકુંગસૂત્રમાં કહ્યા મુજબ ઘણે પ્રકારે શુભ ભાવનામાં લીન થનાર અને શ્રી જિનરાજની આજ્ઞાનું પાલન કરનાર દેવેને અધમી કહેવા – તે ઉચિત નથી.
* શ્રીઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને દેવગતિને લાભ મનુષ્યને કહ્યો છે અને આચાર્યભગવાન કહે છે કે અમે પણ તેમજ સદહીએ છીએ..
"धीरस्सयस्स धीरतं, सव्वधम्माणुवत्तिणो । चिच्चा अधम्मं धम्मिठे, देवेसु उववजह ॥१॥"
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન - ભાવાર્થ-આ મનુષ્યભવમાં શ્રી વીતરાગપ્રણીત તપસંયમ સાધીને દેવકને વિષે દેવપણે ઉત્પન્ન થયા. - જે આ દેવને અધમ કહેશે, તે શું જિનાજના કહેલા તપ અને સંયમની તેઓએ અધમ થવા સારૂ સાધના કરી, હાલમાં સાધના કરે છે કે ભવિષ્યમાં સાધના કરશે? જે સર્વ દેવને અસંયતિ જ ગણશે, તે તપ-સંયમને સાધવાથી તે ઉલટા વીતરાગના ધર્મને ઈ દેવાનું અને મિથ્યાત્વમાં પડી જવાનું થશે તથા તપ-સંયમની ક્રિયા જ દુર્ગતિમાં લઈ જનારી થશે. હાલમાં આ ક્ષેત્રમાં મોક્ષ તે છે જ નહિ, ત્યારે મોટા મોટા ક્રિયાવાદિઓ અને તપ-સંયમ આચનારાએ શું દેવગતિમાં જઈ ઉલટા મિથ્યાત્વમાં પડી જશે ? માટે સર્વ દેવતાને અધમી કહેવા, એ ભય કર ભુલ છે.
સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જૈનધર્મમાં સ્થિર કરી, દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે, તે નીચેનાં સૂત્રોની વિગતે ઉપરથી સમજાશે – - શ્રી નિરયાવલી સૂત્રમાં કહ્યું છે કે-મહા મિથ્યાવી સોમીલ તાપસ રાત્રીએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાષ્ઠની મુખમુદ્રા બનાવી, મુખમાં નાખી, બને છેડા કાને ચઢાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે. ત્યાં એક દેવે આવી કહ્યું કે-“હે સોમીલ ! આ તારી પ્રવજ્યા (દીક્ષા) દુઃપ્રત્રજ્યા છે, માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુપ્રવજ્યા અંગીકાર કર.” પણ સોમીલે તે ઉપર કાંઈ લક્ષ્ય ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતે રહ્યો કે- “હે સોમીલ ! આ તારી દીક્ષા જૂઠ્ઠી છે. આ તારું કષ્ટ અજ્ઞાન કષ્ટ છે માટે વારંવાર વિચાર કર !” આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સમીલે શુદ્ધ જનધર્મને માન્ય કરી, મિથ્યાત્વનું દુષ્કૃત આલેવી, શુદ્ધ તપ-જપ અને સંયમનું આરાધન કર્યું. અને તે મહાશુક્ર દેવવિમાનમાં ઉત્પન્ન થયે તથા આગામી ભવે મોક્ષે જશે. તે દેવે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ
શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ગોંચાલક મતના ઉપાસક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીરસ્વામી પાસે જવાને ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો તે વિચારે કે જે તે દેવ સમ્યગ્દષ્ટિ ન હોત, તે શ્રી મહાવીર પ્રભુ પાસે શા માટે મોકલત ?
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
૧૬૮ શ્રી શાતાસૂત્રમાં ફરમાવ્યું છે કે મહા મોહાંધ તેટલી પુત્ર મંત્રીને પાટિલ નામના દેવે ઘણું ઉપાય કરી ધમધ આપે, તેથી તેણે જૈન દીક્ષાને સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળજ્ઞાનને પામ્યું.
ધર્મની આવી ઉચ્ચ લાગણી ધરાવનાર દેના હદયકમલમાં સમ્યકત્વ રોમેરોમ વ્યાપેલું હોય, તો જ આમ બની શકે. મિથ્યાત્વી દેવોને આવી સજજડ ધાર્મિક લાગણી હોઈ શકે નહિ.
આટલું જોવા અને જાણવા છતાં પણ, દેવતાની કરીને જે અધર્મ રૂપ માનશે, તે એક દેવતા તો તીર્થકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ને બીજે દેવતા ભક્તિપૂર્વક તેનું નિવારણ કરે છે–તે તે બંને દેવને એક સરખું ફળ મળશે કે જૂદું જુદું ? તમારા મત પ્રમાણે તે એક સરખું ફળ મળવું જોઈએ; ગોળ ને ખેળ એક જ ભાવે ખપ જોઈએ. પણ તેમ કદાપિ બને નહિ. વળી ઉપર બતાવેલ દેવોએ ઘણુ જણને ધર્મમાં પ્રવર્તાવ્યા છે. તેમને તથા કઈ શિષ્ય દેવપણે ઉપજી પિતાના પૂર્વના ગુરુને ચારિત્રથી પતિત અવસ્થામાં જોઈ પ્રતિબોધ કરે તે દેવને ધમી ગણશે કે અધમી ?
પ્રશ્ન ૫૯-દેવતાઓ તે ચોથે ગુણઠાણે હેવાથી, તેમની કરેલ મૂર્તિપૂજાને પાંચમા-છા ગુણસ્થાનકવાળા મનુષ્ય કેમ માન્ય કરે ? દેવે તે પોતાને જીત આચાર સમજી પૂજા કરે. તેમાં મુખ્ય કેમ હોય ? 1 ઉત્તર૦-ચોથે ગુણસ્થાનકે જીવ સમ્યકત્વને પામે ત્યારથી એટલે ચેથાથી ચૌદમાં ગુણસ્થાનક સુધી જીવેની ઘર્મશ્રદ્ધા એક સમાન હોય છે. શ્રદ્ધામાં જરા પણ ફેર હોતું નથી. જો કે તેમાં નિર્મલતા આદિને અંગે તફાવત હોઈ શકે છે, પણ તે તફાવતની વાત અહીં નથી. અહીં તો વાત એ છે કે–ચોથા ગુણસ્થાનકે અમૂક દેવાદિ વિષે શ્રદ્ધા અને આગળનાં ગુણસ્થાનકમાં તે તે વિષયમાં શ્રદ્ધાભેદ થતું હોય એમ છે જ નહિ. તે તે સ્થિતિમાં રહેલા છ અન્ય દેવ-ગુરુને ચારે નિક્ષેપ ત્યજનારા હોય, તેથી તેમને શ્રી અરિહંતદેવ ચારે નિક્ષેપે પૂજનીક રહે, તેમાં આશ્ચર્ય નથી, ચેથા ગુણસ્થાનકવાળા જીવને વ્રતપચ્ચકખાણ હોતા નથી અને પાંચમા ગુણસ્થાનકવાળાને હોય છે વિગેરે તફાવત છે. બાકી સમકિત તે બન્ને ને હેય જ. ભગવાને સમ્યગ્દષ્ટિ ઘણા દેવેને મોક્ષગામી અને એકાવતારી કહ્યા છે. જે તેઓ અધમી હોય, તે તેમને મુક્તિની પ્રાપ્તિ આટલી નિકટ કેમ સંભવે? તપ-સંયમની
-
પ
2
4
**
*
- -
Page #187
--------------------------------------------------------------------------
________________
- -
1
-
- -
-
-
-
-
એ
ક
-
*
*
*
*
*
* *
મે
-
*
*
*
*
*
*
*
જ
ગદમન
-
- ;
,
૧૭૦
પ્રતિમા પૂજન આરાધનાથી પૂર્વે બાંધેલું નિકાચિત પુણ્ય ભેગવ્યા વિના છૂટકો નહિ તથા દેવતાના ભવે ચારિત્રને ઉદય ન હોય, તેથી તે જ ભવે મોક્ષે ન જઈ શકે અને એકાદ વાર મનુષ્યગતિમાં અવશ્ય આવવું જ પડે, પણ તેથી દેવતાઓ અધમી બની જતા નથી. | શ્રી ઉપાશક દશાશ્રુતસ્કંધમાં ગોશાલાના ભક્ત મિથ્યાત્વી દેવે કુંડલિક શ્રાવકને જૈનધર્મથી ભ્રષ્ટ કરવા ઘણા ઉપાય કર્યા. કડકેલિકે તે દેવને ઘણી યુક્તિથી શુદ્ધ ધર્મને બંધ કર્યો, છતાં તેણે પિતાની હઠ ન છોડી. આથી સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ દેવામાં ઘણે ફેર છે, એમ નિશ્ચય થાય છે.
વળી ચોવીસે શ્રી તીર્થકર મહારાજ ગૃહસ્થાવાસમાં ચોથે ગુણસ્થાનકે હોય છે. તેઓને ધમી કહેવા કે અધમ ? શ્રી મહાવીર પર મા, માતા-પિતાના સ્વર્ગવાસ પછી પણ કેટલાક કાળ ગૃહસ્થીપણે રહ્યા. સર્વ મમતાથી રહિત તથા રાગદ્વેષથી વિરક્ત થયા હતા, છતાં ગુણ સ્થાનક તે એથું જ હતું. ભરત ચકવતી ગ્રહસ્થપણામાં થે ગુણસ્થાનકે હતા, છતાં એકદમ કેવલી થઈ ગયા : માટે જે દેવતાઓને ચતુર્થે ગુણસ્થાનકે હવા માત્રથી અધમ કહ્યા, તે ઉપરના સર્વે મહાભાએ અધમ જ કરશે.
શુદ્ધ ભાવવિહે જ. મુક્તિ છે. તે ભાવ જ્ઞાન-દર્શનથી પેદા થાય છે અને જ્ઞાન-દર્શનની શુદ્ધિ માટે મૂર્તિ પૂજા કરવાની કહી છે, એ કારણે દેવતાની જિનપૂજાદિ શુભ કરણી અધર્મ પક્ષમાં નહિ, કિન્તુ ધર્મ પક્ષમાં જ ગણાય છે.
દેવતાની શુભ કરણીને જીત આચારમાં ગણીને પણ ઉત્થાપી શકાય તેમ નથી. પ્રથમ તે છત આચાર કોને કહેવાય. તે સમજવું જઈ એ. એટલે અવશ્ય કરવો યેગ્ય” અવશ્ય કરવા એ ગ્ય કે છતાચાર કહેવાય. જેમકે શ્રાવકને જીત વ્યવહારરાવીજનને ત્યાગ, અભક્ષ્ય-અનંતકાયને ત્યાગ, પ્રતિકમણાદિ ક્રિયાનું કરવું, વિગેરે છે. તેથી પુન્ય બંધાય કે નહિ? જે કહેશે કે–જરૂર બંધાય” તે પછી દેવતાએ છતાચાર તરીકે કરેલી મૂર્તિ પૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમજ ફરમાવ્યું છે.
જે વખતે સુર્યાભ દેવતા, અભિગિક દેવતાઓની સાથે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પાસે આવી વંદણ કરવા પૂર્વક સમવસરણ
૧
૬
'
,
',
'
+
+
* * *
તા
..
કડક થાકા નામાનિક કક .
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું .
૧૧ રચી, ભકિત કરવાની ઈચ્છા જાહેર કરે છે, તે વારે શ્રી વીરપ્રભુએ શ્રીમુખે ફરમાવ્યું છે કે
- "पोराणमेयं देवा०, जीयमेयं देवा०, कीयमेय देवा०, करणिज्जमेय રેવાળ, મારી સેવા, સમજુ ના વાળ !” - ભાવાર્થ-ચિરકાલથી દેવતાઓએ આ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય!1 તમારો એ આચાર છે, તમારું એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે, તમને એ આદરવા ગ્ય છે. મેં તથા બીજા તમામ તીર્થકરોએ અનુજ્ઞા | આપેલી છે. (શ્રી રાયણપસેણી સૂત્ર.)
સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેની કરણીને આ પ્રમાણે વખાણે છે અને કરવા અનુમતિ આપે છે, તેને નિરર્થક કે પાપની કરણ કહેવા કોણ સમર્થ છે?
ભગવાનનાં પાંચે કલ્યાણકોએ દેવતાઓ ભારે મહોત્સવ કરે છે, એમ શ્રી જે બૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ફરમાવ્યું છે.
શ્રી જિનેશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુર કુમાર દેવ-દેવીઓ તથા ચમર અસુરેંદ્ર વિગેરે પૂજે છે, તેનું વર્ણન તથા ફલ શ્રી ગૌતમસ્વામિના પૂછવાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રોમાં નીચે મુજબ ફરમાવ્યું છે, ___'चमरस्स असुरिंदस्स असुरकुमारन्नो अन्नेसिं च बहूण असुर कुमाराणां देवाणां देवीण य अच्चणिज्जाओ,व दणिज्जाओ, नम सणिज्जाअ पूणिज्जाओ सकारणिज्जाओ, संमाणणिज्जाओ कल्लाणं मंगलं देवयंचेइय पज्जुवासणिज्जाओ भवति ।
| ભાવાર્થ-તે દાઢા અસ્થિઓ) અમર અસુરેદ્ર, અસુરકુમાર દેવતાઓ તથા દેવીઓને અચવા ચોગ્ય, વંદન કરવા એચે, નમવા યોગ્ય પૂજવા યેગ્ય, સત્કાર કરવા ગ્ય, સન્માન કરવા ગ્ય, કલ્યાણકારી, મંગલકારી દેવ સબંધી પૈત્ય જે જિનપ્રતિમાં તેની માફક સેવા કરવા યોગ્ય છે.
- શ્રી અંબુદ્વીપ પન્નતિ માં પણ દોઢાને અધિકારે કહ્યું છે કે જે નિમિત્તી ?” અર્થાત્ –કેટલાક દે જિનભક્તિ જાણી તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા-અસ્થિઓને લે. - આવી ભક્તિ કરનાર દેવને શી રીતે અધમ કહેવાય? શ્રી ઉત્તરા ધ્યયનછમાં ભક્તિનું ફલતુ ચાવ મોક્ષ તથા શ્રી રાયપાસેણીના આધારે
: કનક
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
૧૦૨
જિનપૂજાનુ પણ તેટલું જ ફૂલ સર્વર પરમાત્માએ ફરમાવે છે. તેને નિરર્થક કેમ ગણાય ?
તેમ છતાં જો જીતાચારથી પુન્ય કે પાપ કાંઇ ન થવાનુ કહેશે, તા શાસ્ત્રમાં “જીવ સમય સમયમાં સાત આઠ ક બાંધે”–એ કેમ મળતુ આવશે ? કદાચ કહેશેા કે-પાપબંધ થાય, તેા તે કહેવુ તદ્દન જીઠું છે: કારણ કે-ભગવાને તે એ કરણીનું માક્ષફળ બતાવ્યુ છે. વળી પૂજા વખતે દેવતાએ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે, તે તેવા શુભભાવનું ફૂલ ઉલટુ' અશુભ મળે, એ શુ' ઘટિત છે ? કદી નહિ. ભક્તિ કરતાં મનુષ્યને તે પુણ્ય થાય અને દેવતાઓને કમ બધન થાય, એ કેવી રીતે માન્ય થાય?
ત-દેવતાઓ તે એકજવાર આખી જીંદગીમાં મૂર્તિપૂજા કરે છે, પછી નહિ તથા સભ્યષ્ટિ, મિથ્યાગ્દષ્ટિ અને વર્ગના દેવા તેમ કરતા હાવાથી તેને જીતાચાર જ કહેવાય. પણ શુભકરણી કહેવાય નહિ.
સમાધાન–શ્રી રાયપસેણી સૂત્રમાં સુર્યાબે જ્યારે પૂછ્યું કે-“મારે પહેલાં તથા પછી હિતકારી અને કરવા યોગ્ય શું છે ?” ત્યારે તેના સામાનિક દેવેએ કહ્યું કે-“તમારું પૂર્વ તથા પછી શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા હિતકારી અને કરવા યાગ્ય છે.” આથી સભ્યષ્ટિ સુર્યાભાદિ દેવાએ શ્રી જિનપ્રતિમાની પૂજાને નિત્ય કરણી તથા હિતકારી સમજી નિર ંતર કરી છે, એમ સમજવુ' જોઈ એ.
કોઇ પણ મિથ્યાદષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હાય, એવા કયાંય પણ સૂત્રમાં દાખલેા નથી, તેથી એ કરણી સમસ્ત દેવાની નહિં પણ ફક્ત સમ્યગ્દષ્ટિ દેવાની જ છે. શ્રી રાયપસેણી સૂત્રમાં પણ એમ જ લખ્યુ છે કે બીજા પણ ઘણા દેવા તથા દેવીઓને પૂજવાલાયક છે.
ઇત્યાદિ પાઠથી સ્પષ્ટ જણાય છે કે-ફક્ત સમ્યગદૃષ્ટિ દેવા જ પૂજે છે. જો તમામ દેવાની એ કરણી હાય, તેા “સન્થેશિ' ત્રૈમાળિયાળ સેવાળય’” એમ સર્વે દેવાને ઉદ્દેશીને પાઠ હોવા જોઇએ.
આ રીતે જે દેવાની ભક્તિની ખૂદ શ્રી તી કર મહારાજા પ્રશંસા કરે છે, જેઓ નિર'તર શુભ ભાવનામાં મગ્ન રહે છે, ગુરુએનાં દર્શન કરવા તથા પ્રશ્નોત્તર પૂછવા વિનયસહિત આવે છે, એક ચિત્તે ભગવાનની તથા ગુરુઓની દેશના સાંભળે છે, મિથ્યાદષ્ટિ દેવોના કરેલ ઉપદ્રવોને દૂર કરે છે, ધ ભ્રષ્ટ થયેલા જીવોને ઉપદેશ આપી સ્થિર કરે છે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૩ અને વિવિધ પ્રકારે શાસનેન્નતિનાં કાર્યો કરે છે તે તમામ કાર્યોને ધર્મ પક્ષમાં ગણશે અને માત્ર મૂર્તિપૂજા કર્યાંથી તેઓને અધમી ઠરાવવા પ્રયત્ન કરશે, તે તે કાર્ય તે અગ્ય (અનુચિત) ગણશે કારણ કે-પૂર્વોક્ત તમામ કાર્યોમાં જે દેવતાઓ ભગવાનની સ્તુતિ, ભજન,
મરણ, વૈયાવચ્ચ આદિ કરી ધર્મના મહિમાને વધારે છે, તે શું સિદ્ધાયતનમાં જઈ જિનપ્રતિમાની સામે તેથી વિપરીત કરતા હશે? અર્થાત્ -ભગવાનની નિંદા કરતા હશે ? અથવા એવાં બીજાં ક્યાં અધમ કૃત્ય કરતા હશે, કે જેથી તેમની કરેલ મૂર્તિ પૂજાને નિરર્થક અને અશુભ પક્ષમાં ગણવાનું મન થઈ શકે? શાસ્ત્રમુજબ તે તેઓ શુભ ભાવયુક્ત “નામ શુ નો પાઠ કહી સ્તુતિ કરે છે. નાટક, ગીતગાન, આદિ કરી પરમોત્કૃષ્ટ ગતિના બંધને બાંધે છે.
શ્રી આવશ્યક સૂત્રમાં કરવાનું જણાવાય' એ પાઠ કહી દેવતાની આશાતનાને “
મિચ્છામડુ” દેવામાં આવે છે તે રીતે મિચ્છામિ દુકાં દેઈ ફેર આ પ્રમાણે અવર્ણવાદ બલવા, એ ન્યાય કયાંનો ગણાય? શ્રી ઠાણાંગ સૂત્રના પાંચમા ઉદેશે કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ દેવેની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણા કમ બાંધે છે અને દુર્લભબોધિ એટલે જિનધર્મની પ્રાપ્તિ તેને જન્માંતરમાં દોહિલી થાય છે. __"पंचहि ठाणेहिं जीवा दुल्लभबोहियत्तांए कम्म पकरेति त जहा-अरिहताणमवन्न पदमाणे १ अरिहतपणत्तस्सं धम्मस्स अवण पदमाणे आयारिय उवज्ज्ञायाण पदमाणे चाउवण्णसंधस्स अवण्ण बदमाणे ४ विविक्त बभचेराण देवाण अवन्न वदमाणे ५ ॥" - ભાવાથ–પાંચ સ્થાનકે જવ દુર્લભધિપણાનું કર્મ બાંધે અને જૈનધર્મની પ્રાપ્તિ દોહિલી કરે છે તે પાંચ સ્થાનકના નામ કહે છે–(૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ-નિંદા કરવાથી, (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બાલવાથી, (૩) આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ બોલવાથી, તથા (૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી, દેવતાપણું પામ્યા એવા સમ્યગ્દષ્ટિ દેવાની નિંદા અવર્ણવાદ બોલવાથી જીવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. શ્રદ્ધા પૂર્વક જૈનધર્મની પ્રાપ્તિ ફરી મુશકેલ થઈ જાય.
તથા તે જ સૂત્રમાં કહ્યુ છે કે તેમના ગુણગ્રામ કરવાથી જીવે સુલભધિ અર્થાત જિનભાષિત ધર્મને સુખે કરી પામે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રતિમાપૂજન
આ રીતે સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિ દેવ વચ્ચે રાત અને દિવસનું અંતર છે. તેને યથાર્થ રીતે સમજી સમ્યગ્દષ્ટિ અને ઉપકારી દેને વિપરીત કે સામાન્ય કટિમાં મૂકવાના પાપથી બચી જવું જોઈએ.
પ્રશ્ન૬૦–કહેવાય છે કે શ્રી મહાનિશીથ સૂત્રના અમૂક પાના નષ્ટ થવાથી કેટલાક આચાર્યોએ મળી ફરીથી તે તૈયાર કર્યા છે, તે પછી તેને માનવામાં શંકા કેમ ન રહે ?
ઉત્તર તે પછી બાકીનાં સૂત્ર માનવામાં પણ શંકા રાખવી જોઈએ, કેમકે તે પણ આચાર્યોનાં જ બનાવેલાં છે, પણ આ તક શ્રી જિનપૂજા નહિ માનવાની મનોવૃત્તિમાંથી જ ઉત્પન્ન થએલે છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં સ્થળે સ્થળે મૂર્તિપૂજાની પુષ્ટિ કરેલ હોવાથી, શ્રી નંદીશ્વરદ્વીપમાં આ સૂત્રની નેધ હોવા છતાં તેને અનાદર કરવા માટે આ વાતને આગળ ધરવામાં આવે છે પરંતુ શ્રી મહાનિશીથ ઉપરાંત બીજા અનેક સૂત્રમાં શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના પાઠે આવે છે, તેનું શું? શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ મહારાજે અનેક ગ્રન્થો પુસ્તકારૂઢ કર્યા તેમાંના શ્રી નદીસત્રમાં સર્વ સૂત્રોની નોંધ આપી છે. એ જ નંધમાંનું આ શ્રી મહાનિશીથ છે. શ્રી તીર્થંકર ગણધર મહારાજાની પરંપરાથી ચાલતી આવેલી પ્રણાલિકા મુજબ આ આચાર્યોએ તે સત્રનો પાછળનો ભાગ લોપ થઈ જવાથી પિતાને જેટલું મળી આવ્યું તેટલું શ્રી જિનાજ્ઞા મુજબ લખી દીધું. તેઓ આત્માથી ભવભીરૂ ગીતાર્થ હોવાથી, પોતાની મન:કલ્પનાથી એક અક્ષરની પણ નવીન રચના કરી નથી. તેઓશ્રી લખે છે કે-“શ્રી મહાનિશીથ સૂત્રના અમુક પાનાને નાશ થઈ જવાથી તે વિષે ગુરુપરંપરાથી જિનાજ્ઞાનુસાર જેટલે અધિકાર મલ્યા તેટલે અત્રે સ્થાપન કરેલ છે. અમારી બુદ્ધિથી કાંઈ પણ નવીન લેખ દાખલ કર્યા નથી. આથી સાબીત થાય છે કે જે અધિકાર ચાલ્યા જવાથી તેઓ પ્રાપ્ત ન કરી શક્યા, તે અધિકારને સર્વથા છોડી દીધે. જે તે પક્ષપાતી હોત તે યદ્રા તઢા ખરા બેટાં ગપ્પાં મારીને પુરું કેમ ન કરત? પણ શુદ્ધ અંત:કરણવાળા મહાત્માઓ એવું ઉસૂત્ર ભાષણ કદી ન કરે. પ્રાયઃ તમામ સૂત્રો ગણધરદેવોએ રયો હતાં તેટલા લોકોની સંખ્યા પ્રમાણ આજ રહ્યા નથી, આચા
ને જેટલા જેટલા શ્લોક યાદ હતા તેટલા લખી લઈ બાકીના છોડી દીધાં છે, તે પછી જ્યારે શ્રી મહાનિશીથમાં શંકા ઉત્પન્ન
=
=
=
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
૧૭૫
થાય છે તેથી શંકા બાકીના અંગસૂત્રોમાં પણ થવી જોઈએ. અહી એટલું સમજવું અગત્યનુ છે કે સમુદ્ર જેવા અગીયાર અગ “એક લાટામાં સમાઈ જાય તેવા રહી ગયા છે પણ પાણી તા એ જ સ્યાદ્વાદમયે દ્વાદશાંગી રૂપ સમુદ્રનુ જ છે તેમાં જરા પણ ફેરફાર નથી. શ્રી મહાનિશીથ સૂત્ર પણ બાકીના સૂત્રોની માફક અક્ષરશઃ સત્ય છે. સમુદ્ર સમાન ગ ંભીર બુદ્ધિના ધણી પરોપકાર રત મહાન આચાર્યને શ્રી જિનપ્રતિમાના દ્વેષથી મૃષાવાદી ગણી કલ`ક લગાડવું, એ મહા અનુચિત છે. એક અક્ષર પણ સૂત્ર વિરુદ્ધ પ્રરૂપવાથી અનંત સંસારી થવાય, તા શુ' આ આચાર્યને પરભવના ડર મુદ્દલ નહોતા ? વળી શ્રી ॥ મહાનિશીથને લખાયાને આજ લગભગ ચૌઢસા વર્ષ થઇ ગયાં અને તેમાં શંકા કરનારાઓને તા આજ સા ખસે। વરસ થયાં છે ત્યારે વચલા હજાર બારસે વરસ સુધી કાઇ એવા કુતર્કો કરનાર પેદા કેમ ન થયા ? એ દરમ્યાન સેકડો આચાર્ય અને સાધુએ થઇ ગયા, જેએએ નિઃશંકણે એ સૂત્ર માન્ય કરી મસ્તકે ચઢાવ્યુ છે. માટે તેની પ્રમાણિકતામાં સંદેહ ભા કરનારા જ અપ્રમાણિક સિદ્ધ થાય છે.
timing
પ્રશ્ન ૬૧–શ્રી જિનેશ્વર ભગવાનને વંદન-નમસ્કાર કરવા રૂપ ભાવ પૂજાથી લાભ છે, તેા પછી પુષ્પ-લાદિ ચઢાવવાથી શા ફાયદો ? ઉત્તર-સાધુ લાકોની પૂજા પણ ભાવથી જ કરવી જોઇએ. સેકડા કાસ ગાડી, ઘેાડા, રેલ પ્રમુખ પર ચઢીને વંદન કરવા જવામાં શે ફાયદો છે? મન થકી ઘેર બેઠાં જ ભાવના ભાવી લેવી જોઈ એ. તથા આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ, ખાજેઠ, પાટ વિગેરેથી દ્રવ્ય પૂજા શા સારૂ કરવી જોઈ એ ? તેમાં તે પ્રત્યક્ષ હિંસા દેખાય છે. સાધુ આહાર કરે, ઠેલ્લે જાય, પેશાખ કરે, વરસાદની માસમમાં વરસતા વરસાદમાં મળમૂત્રને પરવે, એમ કરતાં અસંખ્યાતા જીવા યાવત્ પચેન્દ્રિય સુધીની હિંસા થાય, કદાપિ સાધુને અજીણુ સ`ખ ધી રોગ પેદા થતાં તેઆ દુઃખ પામે, પેટમાં એઇન્દ્રિયાદિ જીવા ઉત્પન્ન થાય અને નાશ પામે, એ સઘળું પાપ આહાર દેનારને કેમ નહિ લાગે ? વળી વજ્ર મેલું થાય, જી તથા લીખ વિગેરે પડી જાય, માટે એવી સાવદ્ય દ્રવ્યપુજા છેાડીને નિરવદ્ય વંદન ભાવથકી કેમ નથી કરવામાં આવતું ? જો કહેશેા કે-સાધુને દાન દીધાથી તેા એકાંત નિ રાખતાવી છે–તા પછી શ્રીજિનમૂર્તિની દ્રવ્યપૂર્જામાં કખંધ થાય, એમ કયા સૂત્રમાં કહ્યું છે ?
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રતિમા પૂજન વળી પૂજામાં વપરાતાં પુષ્પ વિગેરેના જીવ તે માત્ર એકેન્દ્રિય અવ્યક્ત ચૈતન્યવાળા છે. તેમાં તે તમે દોષ બતાવે છે અને સાધુને ઉષ્ણ અને મિષ્ટ ભંજન વહોરાવતાં, ઉઠ-બેસ કરતાં, સામે જતાં, પહોંચાડતાં વિગેરે ક્રિયામાં ઉપર કહ્યા મુજબ અનેક ત્રસ જીવોની હિંસા થઈ જાથ છે, છતાં તેમાં તમે નિજ રા બતાવો છે, એ ક્યાંને ન્યાય ગણાય ? એકેન્દ્રિયની હિંસા કરતાં બેઈન્દ્રિયને મારવામાં વિશેષ પાપ છે, એમ અનુક્રમે પંચેન્દ્રિયને મારવામાં અનંતગુણું પાપ છે, તે વિચાર કરે કે-સાધુને દ્રવ્ય દાન દેતાં વધારે પાપ કે શ્રી તીર્થકરની દ્રવ્યપૂજામાં વધારે પાપ ? જેમ સાધુને દાન દેવાને હુકમ અનેક સૂત્રોમાં છે, તેમ
શ્રી જિનેશ્વરની દ્રવ્યપૂજાને હુકમ પણ અનેક સૂત્રોમાં છે. જે વાતને નિષેધ નહિ તેને હુકમ જ સમજ. જેવી રીતે ગૃહસ્થ પણે રહ્યા થક મુનિને દાન દેવાનું છૂટે નહિ, તેમ દ્રવ્યપૂજા પણ ન છૂટે. એકને આદર કરવાને બીજાનો અનાદર કરે, તે સ્પષ્ટ પક્ષપાત સિવાય બીજું કાંઈ નથી : કારણ કે–સમ્યકત્વની કરણમાં સુપાત્રદાન અને જિનપૂજા, એ બને કાર્યોને સમાવેશ થાય છે. વળી એ પણ વિચારવા જેવું છે કેઈચ્છા રહિતને દાન આપવું ઉત્તમ છે કે ઈચ્છાવાનને દાન આપવું શ્રેષ્ઠ છે ? સકમને દાન આપવું છે કે અકમી એટલે કર્મ રહિતને દાન આપવું છે? વિચાર કરતાં સહેજે માલુમ પડશે કે-ઈચ્છાવાન કર્યું સાધુની દ્રવ્યપૂજા કરતાં પણ ઈચ્છા રહિત અને કર્મમલથી સર્વથા દૂર એવા શ્રી વીતરાગદેવની દ્રવ્ય પૂજા કરવી, ફળ-નૈવેદ્યાદિ વડે યથાયોગ્ય ભક્તિ કરવી, એ વિશેષ ફલદાયક છે. એ કારણે, શ્રી પ્રશ્નવ્યાકરણમાં દ્રવ્યપૂજાને ‘દયા’ શબ્દથી પણ સંબંધી છે તથા શ્રી આવશ્યકસૂત્રમાં પુષ્પાદિથી પૂજા કરતાં સંસારને ક્ષય થાય, એમ કહ્યું છે.
' પ્રશ્ન ૬૨-શ્રી પ્રશ્નવ્યાકરણમાં આઠ નામ દયાનાં આપ્યાં છે, તેમાં પૂજા પણ દયામાં કહી છે, પરંતુ તે ભાવપૂજા કેમ ન સમજવી ?
ઉત્તરઅહી ભાવપૂજા શું વસ્તુ છે, તે સમજવા જેવું છે. જે વખતે દ્રવ્યપૂજા કરવામાં આવે છે, તે વખતે દ્રવ્યપૂજા કરતાં કરતાં મનમાં જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તેનું જ નામ ભાવપૂજા છે. દ્રવ્ય વિના કેઈ કાળે ભાવ હોઈ શકે જ નહિ. જેમ રઈ કરી હોય તો જ તે આહાર રૂપ દ્રવ્યથી સાધુને દાન દેવાની ભાવના ભાવી શકાય છે અને તેને જ ભાવ કહેવાય છે. ખાલી ભાવના કોઈ
અરમાન પનાજન.
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ–૧૮ મું
૧૭૭
- મન માન
પદાર્થ જ નથી. બાર ભાવને જે છે, તે પણ અમુક દ્રવ્ય પર છે. શ્રી જિનેશ્વરના ગુણની પ્રશંસા કરવી તે સ્તુતિ કહેવાય, પરંતુ પૂજા નહિઃ અને દ્રવ્યપૂજા કરનારની અનુમોદના કે પ્રશંસા કરવી, તે ભાવપૂજા કહેવાય.
અગર કોઈ સ્ત્રી રસોઈની સામગ્રી તૈયાર કર્યા સિવાય સાધુને દૂરથી આવતા જોઈ બારણું વાસી મેડીના ગોખે ચઢી મનમાં ભાવના ભાવે કે-“સાધુને આહારપાણી વહેરાવ્યાથી જીવ મુક્તિએ જાય.—તે ભાવના સાચી કે ખોટી ? સાર્થક કે નિરર્થક ? દ્રવ્ય-પદાર્થ વિનાની હોવાથી આ ભાવના ફેકટ છે. જ્યાં ચિત્ત, વિત્ત અને પાત્ર-એ ત્રણેને જેગ મળે, ત્યાં જ અનુપમ લાભ થવાનો સંભવ છે. વિત્ત અને પાત્ર વિનાનું કેવળ ચિત્ત શાસ્ત્રકારોએ વખાણ્યું નથી. કારણ કે-મોટે ભાગે તે દંભ રૂપ બની જાય છે. "
શ્રી આવશ્યકસૂત્રમાં “લોગસ્સને પાઠમાં જે વિત્તિ કરિય મહિલા?’ આવે છે, તેમાં “ક્ષિત્તિ” નો અર્થ કીતિ અથવા સ્તુત કરી અને “ર હિ”ને અર્થ વંદણા કરી,-એ બે શબ્દો ભાવપૂજાવાચી છે, પરંતુ “દિશા” શબ્દને અર્થ “દિતા: gscr ” અર્થાત્પુષ્પાદિકે પૂજા કરી, એટલે એ વચન દ્રવ્ય પૂજા આશ્રી છે. છતાં કેટલાક ભાવપૂજાને પેટે અર્થ કરી ભ્રમમાં પાડે છે, તે અસત્ય છે. કઈ પણ ટીકાકાર અથવા ટમ્બાકારે એકલે ભાવપૂજાને અર્થ કર્યો નથી, કિન્તુ ભાવપૂજા અને કવ્ય પૂજા ઉભય અર્થ જ કરેલ છે.
પ્રશ્ન ૬૩-મૂર્તિને સ્નાન જ કરાવવું છે, તે પછી કાચા પાણી કરતાં અચિત ગુલાબજલાદિ વડે કરાવવું શું ખોટું ? ફલને બદલે કાગળના ફલે તથા એલચી, લવીંગ વિગેરે અચિત્ત વસ્તુઓ વાપરવી શી ખાટી ?
ઉત્તર૦ ભદ્ધિક આત્માઓને સન્માર્ગથી ખસેડી દેવાને આ એક કુટિલ તકે છે. આ જાતિને કુતર્ક કરનાર આત્માઓએ પિતાને ઘેર આ તક શીખવનાર પિતાના ગુરુએ ગેચરી માટે આવે ત્યારે કાગળ તથા કપડાની અચિત્ત રોટલીઓ વહોરાવવી, ગરમ પાણીને બદલે અચિત્ત ગુલાબજળ કે કેવડા જલ વિગેરે આપવું, પિતે પણ ઉપવાસ કરે ત્યારે કેવડાજલ કે ગુલાબજળ પીવું તથા એકાસણું કરે ત્યારે
પ્ર. પૂ. ૧૨
અને નકારા,
નામ
,
ક * :
***
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રતિમા પૂજન
*ife
+
+
અ * *
'
S
*
* *
-
ર
-
-
કાગલની રોટલી ખાવી. કારણ કે-પાણે ગરમ કરવાથી હિંસા થશે તથા રસોઈ કરતી વખત તે કાયજીવનો નાશ થઈ જવાનો. આ તમામ વથા તર્ક છે. પૂજાની જે ઉચિત રીતિ છે અને પરંપરાથી ચાલી આવે છે, તેને ફેરવી નાખવાથી ભયંકર અનર્થ સિવાય બીજું પરિણામ આવે નહિ.
કાગલના ફૂલ કે ગુલાબજળથી પૂજા કે દાન દેતાં આજ્ઞાભંગનો મહાન દેાષ તે લાગે જ છે, પરંતુ તે સિવાય બીજા પણ અનેક દેશેની પરંપરા જન્મે છે. ભક્તિના બદલે કેવળ અભક્તિ અને આશાતના જ થાય છે. જેઓ મેજશેખ કે સાંસારિક કાર્ય પ્રસંગે એ ફૂલના હાર, ગજરા વિગેરે બનાવરાવી પાસે રાખે છે અને રખાવે છે તથા તેમાં સેંકડો ફલેની હિંસા થઈ જાય તેના પાપને જરા પણ ખ્યાલ ધરાવતા નથી, તેઓ પૂજામાં વપરાતાં ફૂલે, કે જે પ્રભુના અંગ ઉપર નિર્ભવ સ્થાને ચઢે છે, તેમાં મોટું પાપ લાગી જવાના ભયને આગળ ધરે છે, માટે તેઓની ચતુરાઈ આડે માર્ગે ચઢી ગયેલી છે, એમ સમજવું જોઈએ. એવું કુશિક્ષણ આપનાર ગુરુને સામે લેવા જતાં, તે ગુરુઓના દીક્ષા તથા મરણના મહોત્સવમાં, સેંકડો કોસ વાંદવા જતાં અને વ્યાખ્યાનસભા ભરતાં –એ વિગેરે કૃત્યો માં એકેન્દ્રિય ઉપરાંત વિલેનિદ્રય, પંચેન્દ્રિય સુધીના જેની પ્રત્યક્ષ હિંસા થાય છે. તે નહિ જોતાં પૂજામાં એકેન્દ્રિય જીની હિંસાને આગળ કરવી, તે શ્રી જિનપૂજા રૂપી મહાન ધર્મથી સ્વયં ભ્રષ્ટ થવા સાથે અન્યને ભ્રષ્ટ કરવા માટે છે. પ્રાય: એવું કઈ પણ ધર્મકાર્ય નથી, કે જેમાં હિંસાને લેશ માત્ર પણ ન હોય. એટલા ખોતરે જ ધર્મકાર્ય ત્યાજ્ય હોય, તે જગતમાં એક પણ કાર્યને ઉપાદેય ગણું શકાશે જ નહિ.
Liાના કt
*
*
*
* * *
* * *,
જા
-
-
- - -
- - -
- -
-
Page #196
--------------------------------------------------------------------------
________________
vvvv
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૬૪–૭
૧૯ 0 પુષ્પ પૂજા અને હિંસા.
વ્યવહારની મુખ્યતા કે નિશ્ચયની ? T બારવ્રત અને જિનપૂજા. 0 સેકડો ગ્રંથમાં ઉપલબ્ધ પ્રતિમાપૂજનનાં વિધિવિધાન. 0 પૂજાથી લાભ પામનારનાં દ્રષ્ટાંતે.
પ્રશ્ન-૬૪ જીવને મારે, છ કાયને કુટો કરે, તે હિંસા છે તથા જીવ પર દયા લાવી તેને ન મારે, છ કાયની રક્ષા કરવી તે ધર્મ છે તો પછી જાણીને જીવહિંસા કરતાં ધર્મ કેમ સંભવે ? * ઉત્તર- આ પ્રશ્ન એકાંતવાદીને છે. પૂર્વે જે કામ સાધુ, સાધ્વી તથા શ્રાવકોને માટે કરવાની આજ્ઞા લેવાનું બતાવ્યું તેમાં શું હિંસા નથી ? અવશ્ય છે. પણ એ હિંસા માત્ર દ્રવ્યહિંસા છે. મારવાના પરિણ મથી કરેલી હિંસા નથી. તેથી તે હિંસા પાપકારી અર્થાત્ ભાવહિંસા ન ગણાય.
બાકી હિંસા તે શ્વાસોચ્છવાસ લેતાં હાથ-પગ ઊંચા-નીચા કરતાં અને ચાલતાં-બેસતાં થયા જ કરે છે. કોઈ પણ કાર્ય એવું પ્રાયઃ નથી કે જેમાં દ્રવ્ય હિંસા ન હોય,
હવે ઉપરનાં કાર્યોમાં હિંસા અજાણતાં થાય છે. એમ કહેવું એ પણ અગ્ય છે, કારણ કે આહાર નિહાર, વિહાર, આવશ્યક આદિ તમામ ક્રિયા જાણું જોઈને જ કરવામાં આવે છે. તેને અજાણતાં કરવાનું કહેવાથી તે તે ક્રિયા કરનારા સર્વે સાધુ શ્રાવક એ રીતે અજ્ઞાની ઠરશે કે, તેઓને કૃત્યાકૃત્ય ગમનાગમનની પણ ખબર નથી ! અને તેમ થાય છે તેઓ સમ્યગદષ્ટિ શી રીતે કહેવાય?
માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહીને આજ્ઞા મુજબ જ દરેક કામ કરનાર મણિસ હિંસક નહિ પણ અહિંસક ગણાય, પાપી નહિ, પણ પુણ્યવાન ગણાય.
-
-
-
Page #197
--------------------------------------------------------------------------
________________
*
*
*
મજ
- સનમ
તનમનનામા ,
,
-
-
૧૮૦
પ્રતિમા પૂજન જો આમ ન માનીએ, તે એકેન્દ્રિય છે તે જાણતાં કે અજાણતાં લેશ માત્ર હિંસા કરતા નથી. માટે તેઓને તો સૌથી ઉરચ ગતિની પ્રાપ્તિ થવી જોઈએ. અને જો એમ જ બને, તે પછી ક્રિયા, કષ્ટ, તપ, જપનું શું પ્રયોજન ?
માત્ર મુખની ‘દયા-દયા” બોલવાથી દયા ઉત્પન્ન થતી નથી. એ. માટે-“દયા તથા હિંસાનું પરમાર્થ સ્વરૂપ શું છે” – તે સમજવું જોઈએ શાસ્ત્રમાં હિંસા તથા અહિંસા ત્રણ-ત્રણ પ્રકારની કડી છે. તે પ્રકારે નીચે મુજબ છે." 7 હિંસાના ત્રણ પ્રકાર : (૧) હેતુહંસા, (૨) સ્વરૂપહિંસા, (3) અનુબંધહિંસા | અહિંસાના ત્રણ પ્રકાર : (૧) હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા (૩) અનુબંધ અહિંસા.
જેમાં જીવની હિંસા થઈ નથી. પણ જીવરક્ષાના પ્રયત્નનો અભાવ છે તેને હેહિસા કહેવાય છે.
જેમા જીવરક્ષાનાં પ્રયત્ન હોવા છતાં જીવહિંસા થઈ છે, તેને સરરૂપ હિંસા કહેવાય છે.
અને જેમાં જીવની હિંસા પણ છે અને જીવરક્ષાનાં પ્રયત્ન પણ નથી. તેને અનુબંધ હિંસા કહેવાય છે.
એજ રીતે અહિંસા માટે પણ સમજી લેવું.
શ્રીજિન પૂજાદિ ધર્મ કાર્યમાં સ્વરૂપથી હિંસા છે. પણ હિંસાને ભાવ નહિ હેવાથી, અનુબંધ અહિંસાને પડે છે. -
જ્યાં સુધી મન, વચન, કાયાનાં ગેની સંપૂર્ણ સ્થિરતા થઈ નથી. ત્યાં બોલતાં ચાલતાં એમ દરેક કાર્ય કરતાં આરંભ પણ થાય છે અને તેથી અલ્પધિક કમ બંધ પણ થાય છે તે પછી સર્વથા અહિંસા કઈ પણ કાર્યમાં કેવી રીતે હોઈ શકે ? - શ્રી ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે નીચે મુજબ ચતુર્ભગી છે.
(૧) સાવદ્ય વ્યાપાર ને સાવદ્ય પરિણામ. (૨) સાવદ્ય વ્યાપાર ને નિરવદ્ય પરિણામ (૩) નિરવદ્ય વ્યાપાર ને સાવદ્ય પરિણામ. (૪) નિરવદ્ય વ્યાપાર ને નિરવદ્ય પરિણામ. તેમાં પહેલે ભાગે મિથ્યાત્વને અનુલક્ષીને છે.
નાના -
ન
:-
જ
કડક ક *' #
s
*==
Page #198
--------------------------------------------------------------------------
________________
....
.
.
પ્રકરણ ૧૯ મું
૧૮૧ બીજો ભાગ – સમ્યગ દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકને છે. કારણ કે શ્રાવકને યોગ્ય દેવપૂજા, સાધુવંદન આદિ કાર્યોમાં, જોવામાં તો તે સાવદ્ય વ્યાપાર માલુમ પડે છે, પણ તેમાં શ્રાવકનાં પરિણામ હિંસાના નહિ હેવાથી, તે સ્વરૂપહિંસા માત્ર છે.
ત્રીજો ભાંગો. શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ જેવાને જાણ.
અને ચોથે ભાંગ – સર્વ વિરતિ સાધુ સંબંધી છે.
દ્રવ્યપૂજા કરવાથી હિંસાનું પાપ લાગવાનું કઈ કારણ નથી. શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા સ્થાનમાં, બીજા ઉદ્દેશામાં કર્મબંધનનાં પાંચ દ્વાર કહ્યાં છે,
" पंच आसवदारा पन्नता तं जहा() મિત્ત, (૨) વિર, (રૂ) પ્રમાણે, (૪) વાળા (૧) ગોગા ?
અર્થ :- પાપ બંધનાં પાંચ કારણે કહ્યાં છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) ગ.
હવે પ્રભુપૂજા શાન્ત ચિત્તે સમ્યક્ત્વ સહિત, પ્રમાદરહિત, યથાવિધિ કરવાની હોવાથી, તે વખતે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ કે કષાય વગેરે ચાર પ્રકારે કર્મ બંધ થવાનું બીલકુલ સંભવે નહિ.
પાંચમું “ગ' કારણ કહ્યું છે. શ્રી ભગવતી સૂત્રમાં (૧) શુભ જગ તથા (૨) અશુભ ગઃ એવા બે પ્રકાર ગના કહ્યા છે, શુભ જોગ–એ પુણ્યબંધ તથા અશુભ જેગ એ પાપ બંધનું કારણ છે. શ્રી જિન પૂજામાં કેઈની કોઈ પણ જાતની નિંદા કે અવર્ણ વાદ વગેરે ન હોવાથી, તે અશુભ ગ તે કહેવાય જ નહિ. કેવળ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, ગુણગાન-સ્તુતિ વગેરે હોવાને લીધે. તે શુભ ગ જ કહેવાય અને જેટલે દરજજે તે હશે, તેટલે દરજજે શુભ બંધ પડવાને કારણ વિના કાર્ય નિપજે નહિ, એ ન્યાયે દ્રવ્યપૂજામાં અશુભ બંધના કઈ પણ કારણના અભાવે અશુભ ફળ ન જ હોય,
તુર્ક – એમ તે ધર્મ નિમિતે માંસાહાર કરતાં પણ કેઈ શુભ ભાવ રાખે, તે તેને પણ પાપ લાગવું ન જોઈએ.
સનમ
-
..
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રતિમપૂજન સમાધાન- જે માંસાહાર કરવાથી બુદ્ધિ તથા પરિણામ શુદ્ધ રહેતાં હોય, તે સર્વજ્ઞ પરમાત્માને ભક્ષ્યાભઢ્યને ભેદ બતાવવાની જરૂર પડતી જ નહિ.
અન્ન, જલાદિ ભય પદાર્થો નિર્વિકારી, નિરિગી, પૌષ્ટિક અને શારીરિક તથા માનસિક બળને વધારનારા છે, જ્યારે માંસ મદિરા. આદિ અભય વસ્તુઓ વિકાર કરનારી, રેગ વધારનારી, શરીર તથા મનને બગાડનારી અને નિર્દયતાના હેતુરૂપ હોઈ અગ્રાહ્ય છે. તે ખાવાથી શુભ ભાવ કેવી રીતે પેદા થવાને હતે જન્મ
અન્ન તેવો ઓડકાર અને “જેવું અન્ન ખાય, તેવી બુદ્ધિ થાય એ વગેરે કહેવતને પણ ભૂલથી જોઈએ નહિ.
કેઈ કહેવત એકાએક લોકવ્યાપી બની જતી નથી, પણ તેની તે મુજબની ગ્યતા કે અગ્યતાના લગભગ નિરપવાદ પ્રભાવના કારણે લોકવ્યાપી બને છે.
બટાટા એ કંદમૂળ છે, એ સર્વજ્ઞ-કથનમાં શ્રદ્ધાવાળા એક જૈન ચિંતકને એકવાર વિચાર આવ્યું કે, બટાટા વાપરવાથી ચિંતનના પ્રવાહ ઉપર કેવી અસર થાય છે, તેને જાત અનુભવ કરવા માટે અખતરારૂપે ફક્ત એકવાર એક બટાકાની વાનગી વાપરું. | સર્વજ્ઞ પરમાત્માના ત્રિકાલાબાધ્ય વચનના સર્વ જીવ હિતકર સ્વરૂપને આ રીતે દ્રોહ કરવાના વિચારને વશ થઈને એ ભાઈએ બટાટાની વાનગી વાપરી અને પછી તેમના ચિંતન પ્રવાહમાં જે ગાબડું પડયું, તેનું વર્ણન કરતાં પિતે લખે છે કે,
“મારા જીવનની એ ઘડી ખરેખર અશુભ ઘડી હતી કે, જ્યારે બટાટું વાપરવાને અશુભ વિચાર સ્પર્શી ગયે તે વાપર્યાના ૭૨ કલાક વીતી જવા છતાં હું હજી પણ એ ચિંતન ધારા માટે વલખાં મારૂં છું, જે તે પૂર્વે મને સહેજ સાથે હતી. હવે પછી ક્યારેય સર્વજ્ઞ પરમામાના વચનની કસોટી કરવાની મિથ્થો ચેષ્ટ હું નહિ કરું.”
આ ઘટના અભક્ષ્ય પદાર્થો વાપરવાથી જીવનની સાત્વિકતામાં પડતા મોટા ગાબડાની દ્યોતક છે એટલે સાત્ત્વિક જીવનના આરાધક, હંમેશાં સાત્વિક પદાર્થો વાપરે છે.
તે મા
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું
૧૮૩
કમર કા નાન ,
**
વળી અવ્યક્ત ચેતનાવાળા એકેન્દ્રિય જી કરતાં બે ઈન્દ્રિય જીનું પુણ્ય અનતગણું વિશેષ છે. એમ કમશઃ પંચેન્દ્રિય જીની પુણ્યાઈ તેમના કરતાં અનંતગુણી છે, એટલે તેમને મારવાથી પાપ પણ અનંતગણું વિશેષ લાગે છે. તેમજ તેમને મારવામાં તીણ શસ્ત્ર આદિને ઉપગ કરતાં ક્રોધ, નિર્દયતાદિ ધારણ કરવાં પડે છે, તેથી નિષ્ફર પરિણામ તે શરૂઆતમાં જ થઈ ચૂકે છે તથા માંસમાં સમય-સમય પર પંચેન્દ્રિય (સંમૂચ્છિમ) જીવની ઉત્પત્તિ તથા વિનાશ થયા કરે છે.
તેથી જ અનંત જ્ઞાનના ધારક સર્વજ્ઞ પરમાત્માઓએ તેવી ઘર હિંસાને નિષેધી છે એટલે માંસાહાર કરતાં શુભ ભાવ રાખવાની વાત, કલસે ચાવીને હોઠ રાતા રાખવા જેવી છે.
પ્રકન ૬પ- પુષ્પપૂજાથી પુષ્પના જીવને કિલામણ પહોંચે છે, તેનું કેમ?
ઉત્તર- જે પુપે ભગવાનને ચઢે છે, તેના જીવને કાંઈ પણ કિલામણું કે દુઃખ થતુ નથી. ઉલટું અભય-સ્થાન પામે છે તેથી પુષ્પપૂજા કરનારા તે તેમના પર દયા કરનારા છે. તે ફૂલેને કેઈ શોખીન માણસ લઈ જઈ હાર, ગજરા વગેરે બનાવી સુંઘે મર્દન કરે, કોઈ વેશ્યા વગેરે પોતાના પગ પર બિછાવે, અત્તરના વેપારી તેને ચૂલે ચઢાવે, તેલ કાઢવા માટે પીલે-એમ અનેક પ્રકારે વ્યથા પહોંચાડે છે. જ્યારે જે ફૂલે પ્રભુના અંગે ચઢે, તેમને તો પૂરા આયુષ્ય પર્યત ઈજા કરવા કે મારવા કેઈ સમર્થ નથી, એટલે તેઓ સુખેથી પિતાનું આયુષ્ય પૂરું કરે છે.
જયણાપૂર્વક ફૂલોને લાવી, જયણા પૂર્વક તેને ગૂંથી, હાર બનાવી, વિધિપૂર્વક ભગવાનને ચઢાવનારે પુપના જીવને કલામણા ઉપજાવતો નથી, પણ અભય આપે છે.
શ્રી આવશ્યક સૂત્રની બૃહદવૃત્તિના બીજા ખંડમાં કહ્યું છે કે
"जहा णवणयराइसन्निवेसे केइ पभूयलाभावओ तण्हाइ परिगया तदपनोदार्थ कप खणति तेसिं च जइबि तण्हादिया वडढति मट्टिका कद्दमाईहि य मलिणिज्जन्ति तहावि तदुब्भवेण चेव पाणिहण तेसि ते तण्हाइया सो य मलो पुषओ य फिट्टइ सेसकाल' च ते
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રતિમાપૂજન
तदण्णे य लोगा सुहभागिणो हवति । एवं दव्वत्थए जइषि असं जमो तहावि तओ चेव सा परिणाम सुद्धी हवइ जाए अस जमो वज्जिय अण्ण' च निरवसेसंकम्मं खवेइत्ति तम्हा विरियाविरहि एस दव्वत्थओ कायव्वो सुभाणुबधी पभूयतरणिज्जराफलोयत्ति काऊणमिति । "
અર્થ :– જેમ કોઇ નવા નગરમાં જળની વિશેષતાને અભાવે ઘણા મનુષ્યા તરસે મરે, તેના નિવારણાર્થે કુવા ખાદ, તે વખતે તેમને વધુ તરસ વગેરે લાગે તથા કાદવ-માટીથી શરીર મિલન થાય; તે પણ તે ફૂં ખાદ્યા બાદ તેમાંથી નીકળેલ પાણીથી તેમની તરસ મટે તથા પ્રથમના લાગેલ કાદવ પણ દૂર થઈ જાય. ત્યાર બાદ હંમેશને માટે તે કૂવા ખાદનાર માણસો તથા અન્ય માણસે પણ તે પાણીથી સુખ ભોગવે. તેવી જ રીતે દ્રવ્યપૂજામાં જો કે સ્વરૂપમાં જીવવિરાધના જણાવે છે. તથાપિ ત પૂજાથી પરિણામની એવી તા શુદ્ધિ થાય છે, કે જેથી અસચમથી ઉત્પન્ન થયેલ એવા બીજા સ તાપે પણ ક્ષય પામે છે. અર્થાત્ સંસાર પાતળા કરવાનું તે સબળ કારણ બને છે. તેથી દેશિવરતિ કને જિનપૂજા શુભાનુ બંધી અને અત્યંત નિર્જરાના ફળને આપનારી
શ્રાવ
થાય છે.
ઉકત શાસ્ર-પાઠ તેના અર્થ અને ભાવા પર ચિંતન કરવાથી દ્રવ્યપૂજા કેટલી આત્માપકારી છે તે બરાબર સમજાય છે.
પાંચ જ કોડીનાં પુષ્પા વડે શ્રી જિનપૂજા કરતાં શ્રી કુમારપાળ મહારાજાના જીવે એવું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યુ કે, બીજા ભવમાં અઢાર દેશના રાજા બન્યા અને આગામી ચાવીસીના પ્રથમ શ્રી તીકરદેવના ગણધર બની, સ કર્મી ખપાવી માક્ષે સિધાવશે.
દ્રવ્યપુજા કરતાં થતી જણાતી સ્વરૂપહિંસા પર જેટલા ભાર કેટ લાક વર્ગ તરફથી દેવાય છે, તેટલા જ જો શુભ ભાવને ઉત્પન્ન કરવામાં ઉત્તમ દ્રવ્ય, અગત્યના જે ભાગ ભજવે છે તેના ઉપર દેવાય તે તે વને પણ વિવિધ ઉત્તમ દ્રવ્યો વડે શ્રી જિનપુજા કરવાની શુભ ભાવના જાગે એમ જરૂર કહી શકાય.
પ્રશ્ન ૬૬- શ્રી તીથ કરદેવના સમવસરણમાં દેવતાએ પુષ્પવૃષ્ટિ કરે છે. તે ચિત્ત હોય, તેા સાધુથી તેને સંઘટ્ટો કેવી રીતે થઈ શકે ?
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૯ મુ
૧૮૫
ઉત્તર- શ્રી સમવાયાંગ તથા શ્રી રાયપસેણી સૂત્રમાં સાફ કહ્યું છે કે- ‘લગ્ન થઽ' ઇત્યાદિ શબ્દે કરીને જળમાં ઉત્પન્ન થયેલાં કમળાદિ તથા સ્થળ એટલે જમીન ઉપર ઉત્પન્ન થયેલાં જાઇ, જુઇ, કેવડો, ચંપા, ગુલાબ વગેરે પાંચ વષ્ણુનાં ફૂલાની, બીટડાં નીચે તથા મેહુ ઉપર, એમ જાનુપ્રમાણ ફૂલેાની વૃષ્ટિ થવાના ઉલ્લેખ છે.
તેથી તે ફૂલા અચિત્ત નહિ. પણ ચિત્ત જ સાબિત થાય છે. ઉપરના સૂત્રામાં લખ્યુ છે કે, “દુષ્કૃવત્ત્ર વિઘ્નતિ” અર્થાત્ ફૂલાનાં વાદળાં વિકા. પણ ફૂલાને વિકો નથી તેથી પણ વક્રિય ફૂલા સિદ્ધ થતાં નથી.
‘હવે ચિત્ત ફૂલનેા સંઘટ્ટો સાધુ કેમ કરે ? એ પ્રશ્નના જવાખમાં કહેવાનું કે—જાનુ પ્રમાણ પથરાએલ ફૂલાને સાધુ કે અન્ય મનુબ્યાથી જરા પણ ખાધા ન પહોંચે, એવા શ્રી તીર્થંકર દેવના અતિશય છે. જેના પ્રભાવે સિંહ તથા હરણ, બિલાડી તથા ઉંદર, વાઘ તથા બકરી વગેરે પશુએ પરસ્પર વચ્ચેના જાતિ વૈરને પણ ભૂલી જઈ, શ્રી તીર્થંકરદેવની ધ દેશના સાંભળે છે તે જ પ્રભાવ વડે પુષ્પાના જીવાને કીલામણા ન થાય, તેમાં શું આશ્ચર્ય છે?
શ્રી સ્થૂલિભદ્રજીના ચરિત્રમાં કહ્યુ છે કે- કાશ્યા ગણિકાએ સરસવના ઢગલા પર સાયને ઊભી રાખી, તે સાય પર ગુલાબનું ફૂલ મૂકી તેના પર નાચ કર્યા. છતાં ગુલામને કે સાયને કાંઇ પણ હરકત ન પહેાંચી.’
ખ્યાલ કરે કે સરસવ પર સાય, સાય પર ફૂલ ને ફૂલ પર સ્ત્રીનેા એજ હાવાં છતાં કોઈને પણ બાધા ન પહેાંચી, તા પછી અચિન્ત્ય અને નિરૂપમ પ્રભાવશાળી શ્રી તીર્થંકર દેવના અર્તિશયથી ફૂલાને આધા ન પહોંચે કિંતુ ઉલટાં પ્રફુલ્લિત થાય તેમાં આશ્ચર્ય શું છે? જેઓશ્રીના અતિશયથી કરાડા જીવા સમવસરણમાં એકત્રિત થવા છતાં ભીડ થતી નથી. તે શ્રી તીર્થંકર દેવના પ્રભાવ સામાન્ય માનવીઓની કલ્પના બહારના હોય, તેમાં નવાઇ શ
.. cute
જન્મથી ચાર, કમ ખપ્યાથી અગ્યાર અને દેવકૃત ઓગણીસ એમ કુલ ચાત્રીસ અતિશયવંત શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવ કલ્પાનાત છે, કોઈ છદ્મસ્થ તેના પાર પામી શકે તેમ નથી,
74 250+
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રતિમા પૂજન
સન કે કાકા
-કા
.
.
અકથ્ય શક્તિના માલિક દેવતાઓ જળથળમાં ઉપજેલાં ફૂલેને લાવી, તેનાં વાદળ વિકુવી, એવી ખૂબીથી વરસાવે છે કે, જેથી કઈ મનુયના પગ તળે તે ન ચગદાય.
વળી સમવસરણમાં મધ્ય ગઢની દિવાલ પાસે ફલેની પંક્તિ એવી બનાવે છે, જેથી આવના૨–જનાર સાધુના પગ નીચે પણ તે ફૂલે આવે નહિં
જેમ બાગમાં ચારે તરફ લીલી ધરે હોય છે, પણ મધ્યમાં જવાઆવવાની કેડીઓ તથા ખૂલી જમીન હોય છે અને આવવા જવા માટે તે કેડીનો ઉપયોગ કરે છે. તેમજ ખૂલ્લી જમીન પર બેસે છે, તેમ ફલોની વર્ષા થવા છતાં સમવસરણ ભૂમિમાં એકત્રિત થયેલા સાધુએ વગેરે તરફથી તે ફૂલોના જીને કઈ કલામણ થતી નથી.
અચિત્ય શક્તિસંપન્ન શ્રી તીર્થંકર પરમાત્માના સહજ પ્રભાવને નજર સમક્ષ રાખીને વિચારવામાં આવે, તે કલામણને પ્રશ્ન તરત હલ થઈ જાય છે.
પ્રશ્ન ૬૭ – સમવસરણમાં સચિત્ત વસ્તુ બહાર મૂકીને જવું અને અચિત્ત વસ્તુ અંદર લઈ જવી, એવી આજ્ઞા છે, તેને મેળ કેમ મેળવે ?
ઉત્તર - સચિત્ત વસ્તુ બહાર છોડવી. એમ જે કહ્યું છે, તે પિતાના ઉપભોગની વસ્તુ સમજવી. પણ પૂજાની સામગ્રી નહિ. જે એકાંતે સચિત્ત વસ્તુને નિષેધ કરશે, તે મનુષ્યાદિની કાયા પણ સચિત્ત છે, તે અંદર લઈ જઈ શકાય. અને એમ થાય તો સમવસરણમાં કઈ જઈ શકે જ નહિ.
જીવ યુક્ત પદાર્થો સચિત્ત છે. જીવરહિત પદાર્થો અચિત્ત છે. એટલે સચિત્તને છેડી, અચિત્તને સમવસરણમાં લઈ જવાનું એકાંતે માનશે, તે રાજાને છત્ર, ચામર, છડી, તલવાર, મુકુટ તથા તમામ માણસેના પણ અચિત્ત હોવાથી અંદર લઈ જઈ શકાય. પણ તેની તો મનાઈ છે. તેથી સિદ્ધ થાય છે કે, પૂજાની સામગ્રી સચિત્ત હોય કે અચિત્ત હોય, પણ તેને સમવસરણમાં લઈ જવામાં કાંઈ બાધા ન લાગે.
કાજામ
*
*
.
આ
મજાજ Bive"
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯મું
૧૮૭
:
આરામ કાજ
: -1.
કઈ સચિત્ત યા અચિત્ત વસ્તુ દેવાધિદેવના સમવસરણમાં લઈ જઈ શકાય તેને આ રીતે શાન સાપેક્ષ દષ્ટિએ વિચાર કરવો જોઈએ. પણ એકાંત દષ્ટિએ વિચાર ન કરવું જોઈએ.
પ્રશ્ન ૬૮ – જે દ્રવ્ય પૂજા સાધુ કરે નહિ, તેને ઉપદેશ આપી બીજા પાસે કરાવવાથી શો ફાયદો ?
ઉત્તર – પંચ મહાવ્રત ધારિણી સાધ્વીને સાધુ નમસ્કાર ન કરે, વૈયાવચ્ચ ન કરે, પણ ઉપદેશ આપી શ્રાવકે પાસે આહાર અપાવે, બીજી સાથ્વીને કહી વૈયાવચ્ચ કરાવે તથા કરતાને ભલા જાણે. વળી સાધુ પોતાના દીક્ષિત શિષ્યને વાંદે નહિ, પણ બીજા પાસે વંદા અન્ય રીતે જોઈએ તે ગરીબોને દાન દેવું, સાધાર્મિક વાત્સલ્ય કરવું. તપસ્વીએને પારણું કરવવાં, મુનિરાજોને ખપતી વસ્તુઓ પૂરી પાડવી વગેરે ધર્મનાં ઘણાં કાર્યો સાધુ જાતે ન કરે, પણ શ્રાવકને તે કરવાને ઉપદેશ આપે અને તેની અનુમોદના પણ કરે, એ ન્યાયે સાધુ સર્વથા દ્રવ્યના ત્યાગી અને નિરારંભી હોઈને દ્રવ્ય પૂજા ન કરે. પણ ઉપદેશ દ્વારા કરાવે તથા અનુદે.
સાધુ જાતે શ્રાવકનાં કાર્યો કરવા જાય, તે પિતાની કક્ષાથી ભ્રષ્ટ થાય, એટલું જ નહિ. પણ ચર્તુવિધ શ્રી સંઘમાં ભયાનક અવ્યવસ્થા ફેલાઈ જાય. એટલે શ્રાવકને ઉચિત કાર્યો શ્રાવક કરે અને સાધુને ઉચિત કાર્યો સાધુ કરે, એવી શાસ્ત્રીય વ્યવસ્થા સ્થપાએલી છે. અને તેને જોળવવાથી ધમ જળવાય છે.
પ્રશ્ન ૬૯ - શ્રાવકના બાર વ્રતોમાંથી શ્રી જિનમૂર્તિની પૂજા – દ્રવ્ય પૂજા – યા વ્રતમાં છે?
ઉત્તર – જેના વગર સર્વ વ્રત નિષ્ફળ છે. એવું સમસ્ત શુભ ક્રિયાનું મૂળ જે સમ્યક્ત્વ તેન કરણીમાં શ્રાવકને ગૃહસ્થાવાસમાં રહેવા છતાં શ્રી જિનમૂર્તિની દ્રવ્ય-ભાવ પૂજા કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. સર્વજ્ઞ, સર્વદર્શી, રિલેકપૂજ્ય શ્રી અરિહંત પરમાત્મા એ મારા દેવ છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું વિવિધ પાલન કરવા પૂર્વક પંચમહાવ્રતનું રૂડી રીતે જતન કરતા સુસાધુ એ મારા ગુરૂ છે. અને કેવળી પ્રણિત ધર્મ એ મારે ધર્મ છે. આ ત્રણેય ચારે નિક્ષેપે મને
Page #205
--------------------------------------------------------------------------
________________
પાપ
૧૮૮
પ્રતિમા પૂજન વંદનિક અને પૂજનિક છે. આવું જે દઢતાથી માને તેમજ તે માન્યતાને વફાદાર રહીને તદનુરૂપ આચરણ કરવામાં શક્તિ પવે નહિ તે સમ્યગૂ દષ્ટિ કહેવાય છે
એ રીતે શ્રી જિનપૂજા, એ સમ્યફવની કરણી છે. અને સમ્યકત્વ એ સઘળાં તેનું મૂળ છે. સમ્યકત્વ વગરની તમામ કરણ અફળ છે. માટે શ્રી જિનશાસનમાં વધારેમાં વધારે ભાર “સમ્યક્ત્વ” પદાર્થ ઉપર છે.
આ સમ્યકત્વને પામવા માટે શ્રી જિનપૂજાએ શ્રેષ્ઠ ઉપાય છે, તેના પ્રભાવે મિથ્યાત્વનું ઝેર ઝડપથી ઉતરવા માંડે છે અને આત્મા ખરે. ખર જેવો છે, તે ઓળખાવા માંડે છે.
પ્રશ્ન ૭૦ – તપસ્યા કરતાં તે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, પણ શ્રી જિન પ્રતિમાને પૂજવાથી કેઈને લબ્ધિ કે જ્ઞાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે ?
ઉત્તર - શ્રી રાયપણી સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, શ્રી જ્ઞાતા સૂત્ર, શ્રી ઉવવાઈ સુત્ર શ્રી આવશ્યક સૂત્ર આદી ઘણું સૂત્રોમાં મૂર્તિપૂજાને કલ્યાણકારી, મંગળકારી તેમજ અંતે મોક્ષ આપનારી કહી છે. ચઢતે પરિણામે નિત્ય વિધિપૂર્વક શ્રી જિનપૂજા કરવાથી શ્રી તીર્થકર નામ કર્મની નિકાચના પણ થાય છે.
અન્ય દેવીની મૂર્તિની પૂજા વગેરે કરીને ઘણાએ એ ધન – ધાન્ય વગેરે પ્રાપ્ત કર્યાનાં દષ્ટાન્ત વિદ્યમાન છે, તે વીતરાગ જિનેવર દેવની મૂતિની આરાધનાથી મનોવાંછિત પ્રત્યેક લબ્ધિ પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. એ માટેનાં દષ્ટાતે નીચે મુજબ છે :
(૧) અનાર્ય દેશમાં રહેનાર શ્રી આદ્રકુમાર શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પામી શૈરાગ્ય દશામાં લીન થયે. જેનું વર્ણન આજથી બાર વર્ષ પહેલાં લખાએલ શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે.
(૨) પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના ચેથા પટધારી તથા શ્રી દશ વૈકાલિક સુત્રના કર્તા શ્રી શર્ય ભવસૂરિ શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામ્યાનું શ્રી કસૂત્રની થિરાવલીની ટીકામાં કહ્યું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું
૧૮૯
*
*
*
*
*.....* * - જાડા કાને,
" (૩) શ્રી દીપસાગર પન્નતિ તથા શ્રી હરિભદ્રસૂરિકત આવશ્યકની મોટી ટીકામાં લખે છે કે- શ્રી જિનપ્રતિમાના આકારના માછલાંઓ. સમુદ્રમાં હોય છે તેમને જોઈ અનેક ભવ્ય જીવ એવાં માછલાંને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને બાર ત્રત ધારણ કરી, સમ્યકત્વ સહિત આઠમે દેવલોકે જાય છે. આ પ્રમાણે તિર્યંચ જાતિને પણ શ્રી જિનપ્રતિમાના આ કાર માત્રના દર્શનથી અલભ્ય લાભ મળે છે, તે મનષ્યને મળે, તેમાં શંકા શી ? "
(૪) શ્રી જ્ઞાતા સૂત્રમાં શ્રી તીર્થકર ગાત્ર બાંધવાનાં વીસ સ્થાનક કહ્યાં છે, તે મુજબ રાજા રાવણે પ્રથમ શ્રી અરિહંત પદની આરાધના શ્રી અષ્ટાપદ પર રહેલ શ્રી તીર્થકર દેવની તેમની મૂર્તિ દ્વારા કરી, તીર્થકર શેત્ર બાંધ્યું, એમ રામાયણમાં કહ્યું છે.
જે રામાયણ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે આજથી સત્તર સે. વર્ષ પહેલાં થયેલાં શ્રી જિનસેનાચાર્ય કૃત પદ્દમ ચરિત્ર પરથી બનાવેલ છે. અને જેને પ્રાયઃ તમામ જૈને માને છે.
(૫) તે જ પ્રમાં લખ્યું છે કે, રાવણે શ્રી શાન્તિનાથ પ્રભુજીની મૂર્તિ સામે બહુરૂપિણી વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ.
| (૬) પદમ ચરિત્રમાં કહ્યું છે કે, લંકા જતી વખતે શ્રી રામચન્દ્રજીએ દરિયે ઉતરવા માટે શ્રી જિનભૂતિ સન્મુખ ત્રણ ઉપવાસ કર્યો. એટલે ઘર છે આવી, શ્રી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ આપી. જેના પ્રભાવથી તેઓ દરિયે નિર્વિને તરી ગયા.
. (૭) પ્રતિ વાસુદેવ જરાસંધે, શ્રી કૃષ્ણ વાસુદેવના સૈન્ય પર જરા નીમની વિદ્યાને પ્રગ કર્યો, એટલે આખી સેના મૂચ્છિત થઈ ગઈ
ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથી શ્રી કૃષ્ણ વાસુદેવે ત્રણ ઉપવાસ કર્યો. તેનાથી ખેંચાઈને ધરણે આવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આપી જેના પ્રક્ષાળ – જળને છંટકાવ કરવાથી જરા વિદ્યાની અસર નાબુદ થઈ ગઈ અને આખી સેના મૂચ્છરહિત બની ગઈ. આ મૂતિ શ્રી શંખેશ્વરમાં પાર્શ્વનાથ પ્રભુજીના નામથી હાલ પણ શંખેશ્વરમાં વિદ્યમાન છે. (આ કથન શ્રી હરિવંશ ચરિત્રમાં છે.)
• કે.
‘ક
:
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯o
પ્રતિમ પૂજન (૮) નાગાર્જુન જોગીને ક્યાંય પણ સુવર્ણ સિદ્ધિ ન થઈ. છેવટે પાદલિપ્તાચાર્યના વચનથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સન્મુખ શ્રદ્ધાપૂર્વક એકાગ્રતા કરવાથી તે સિદ્ધિ મળી. તેથી તે જોગીએ પરમ સમ્યક્ત્વધારી શ્રાવક બની, પોતાના ગુરૂ શ્રી પાદલિપ્તાચાર્યનું નામ રાખવા સારૂ, શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં પાલીતાણા નામનું નગર વસાવ્યું. એમ શ્રી પાદલિપ્ત ચરિત્રમાં વર્ણવ્યું છે.'
(૯) શ્રી શ્રીપાળ રાજા તથા સાતસે કોઢીઆને અઢાર જાતને કેઢ ઉજજૈન નગરમાં શ્રી કેસરીઆનાથજીની મૂર્તિ સામે શ્રી સિદ્ધચક યંત્રના સ્નામ જળથી દૂર થઈ કંચન સમાન કાયા થઈ ગઈ. જે મૂર્તિ હાલ મેવાડમાં ધુલેવા (શ્રી કેસરીઆઇ(માં બિરાજમાન છે. (જુઓ શ્રી શ્રીપાળ ચરિત્ર)
(૧૦) શ્રી અભયદેવ સૂરિજીને ગલત-કેટ શ્રી સ્તંભન પાશ્વનાથજીની મૂર્તિના સ્નાન-જળથી ગયે. ત્યાર બાદ તેમણે નવ અંગ સૂત્રની ટીકા રચી.
(૧૧) શ્રી ગૌતમસ્વામીજીની શંકાનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીએ જાતે ફરમાવ્યું કે, જે પુરુષ આત્મલબ્ધિથી શ્રી અષ્ટપદ તીર્થ પર ચઢી, ભરત મહારાજાએ કરાવેલી શ્રી જિન પ્રતિમાનું ભાવપૂર્વક દર્શન કરે, તે તે એ જ ભવમાં મોક્ષે જાય, આ વાતને નિશ્ચય કરવા માટે શ્રી ગૌતમસ્વામી શ્રી અષ્ટાપદ પર ચઢયા તથા યાત્રા કરી અને તે જ ભવે મોક્ષે ગયા. એમ શ્રી આવશ્યક નિયુક્તિમાં છે.
(૧૨) શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠમાં કહ્યું છે કે, શ્રી જિનમૂર્તિનું શરણુ ખરા ભાવથી લેવાથી કદી નુકશાન ન થાય.
(૧૩) ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજી શ્રી આવશ્યક નિયુકિતમાં ફરમાવે છે કે
अकसिणपवत्तगाण', विरया विरयाण एस खलु जुत्तो। संसार पयणुकरणे, दव्वत्थए कूब दिढळतो ॥ અર્થ - દેશવિરતિ શ્રાવકને પુષ્પાદિ વડે દ્રવ્યપૂજા અવશ્ય કરવા ગ્ય છે. તે દ્રવ્યપૂજા કૂવાના દષ્ટાન્ત, સંસારને પ્રતનું – પાતળે કરનારી છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું
૧૯
-
ક
કપ
મ
* *
*
* *
*
* * * * *
* * * * * *
(૧૪) ટીકાકાર મહારાજા શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી આવશ્યક વૃત્તિમાં પૂજા, પુણ્યના અનુબંધને કરવાવાળી તથા બહુ નિર્જરાના ફળને દેનારી છે, એમ બતાવ્યું છે.
(૧૫) શ્રી અભયદેવ સૂરિજીએ પૂજાનું ફળ બતાવતાં કહ્યું છે. જે કે શ્રી જિનપૂજામાં સ્વરૂપહિંસા દેખાય છે, છતાં પણ તે પૂજા કરવાથી ગૃહસ્થ-કૂવાના દાન્ત શુદ્ધ થાય છે તથા પરિણામની નિર્મળતાથી અનુક્રમે મુકિતફળને પણ મેળવે છે.
(૧૬) ગુણવર્મા રાજાના સત્તર પુત્રમાંથી દરેક પુત્રે એક–એક પ્રકારની પૂજા કરી તથા તેઓ એજ ભવમાં મોક્ષે ગયા. એમ સત્તર પ્રકારની પૂજાના ચરિત્રમાં કહ્યું છે. સત્તર પ્રકારી પૂજાનું સવિસ્તર વર્ણન, શ્રી રાયપરોણી સૂત્રમાં છે.
(૧૭) શ્રી જિનપ્રતિમાની પૂજા-ભક્તિ કરવાથી શ્રી શાન્તિનાથ પ્રભુના જીવે શ્રી તીર્થકર ગેત્ર બાંધ્યું હતું, એમ શાસ્ત્રો જણાવે છે.
(૧૮) શ્રી ભગવતી સૂત્રમાં તીર્થંકર પરમાત્માના નામ, ગાત્ર સાંભળવાથી પણ મહા પુણ્ય થાય છે એમ કહ્યું છે. તે પ્રતિમામાં તેમનું નામ તથા સ્થાપના બને છે. એટલે તે બંનેની પૂજા હોવાથી વિશેષ પુણ્ય થાય, તેમાં શી નવાઈ ?
(૧૯) શ્રી શ્રેણિક રાજાએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની આરાધનાથી તીર્થકર નેત્ર બાંધ્યું. એ અધિકાર શ્રી યોગશાસ્ત્રમાં છે.
(ર૦) શ્રી મહાનિશીથ સૂત્રમાં–શ્રી જિનમંદિર કરાવનાર બારમા દેવલોક જાય એમ ફરમાવ્યું છે.
ઈત્યાદિ સેંકડે મૂળ સૂત્ર તથા નિર્યુક્તિ આદિના પ્રમાણેથી મૂર્તિપૂજા ઉત્તમ ફળને આપનારી સિદ્ધ થાય છે.
નક્કર આ પ્રમાણેની અવગણના કરીને કેટલાક માણસે, પિતામાં આત્મિક ધન હવાના નિશ્ચયને આગળ કરી, દ્રવ્ય રહિત કેવળ ભાવને જ પિકારે છે, પરંતુ એ નિશ્ચય તરફ લઈ જનારા વ્યવહારરૂપે દ્રવ્યપૂજને જતી કરે છે. આ પ્રકારના હુંપદ કે અહંકારથી જે આત્મિક ધન હોય છે, તેને પણ તેઓ ગૂમાવી દે છે તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એક દષ્ટાન્ત છે.
-
કે કાકા
ને
*
* * *
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
અહંકારથી આત્મિક ધનનું વ્યય :
કોઇ એક શાહુકારે પોતાના ત્રણ પુત્રાની બુદ્ધિની કસોટી કરવા માટે દરેકને હજાર-હજાર સાનામહારા આપીને કહ્યું, આ દ્રવ્યથી વેપાર કરી, નફા મેળવી તુરત પાછા આવજો.
૧૯૨
મોટા પુત્રે તા ગુમાસ્તા રાખી, આવતા-જતાની સારી રીતે ચાકરી કરી તથા સર્વને રાજી રાખી, પોતાના ધંધામાં ખૂબ ધન મેળવ્યું.
વચેટ પુત્રે વિચાર કર્યા કે, આપણી પાસે ધન ઘણું છે, તેા પછી તેમાં વધારા કરવાની શી જરૂર છે, મૂડી કાયમ રહે એટલે બસ ! આમ વિચારી તેણે અસલ રકમને આખાદ રાખી, ઉપલેા નફા ખાવા-પીવા તથા માજશાખમાં ઉડાવી દીધા.
ત્રીજા દીકરાએ મનમાં ચિંતવ્યું કે, પિતાના મરણ પછી તેમની અઢળક દોલતના અમે જ માલિક છીએ, માટે કમાવાની ચિતા શા માટે કરવી જોઈએ ? એવા અભિમાની ખ્યાલથી મૂળ રકમને પણ માજ શાખમાં ઉડાવી દીધી.
કેટલાક સમય પછી ત્રણે પુત્રો પિતા પાસે પાછા આવ્યા. તેમને સઘળી હકીકત પૂછ્યા પછી જે પુત્રે મૂળ પૂંજીને ઉડાવી નાખી હતી, તેને ઘરના કામકાજમાં તુચ્છ નાકર તરીકે રાખી, પેટ ગુજારા કરવાનુ કહ્યું. અને લક્ષ્મી પતિના પુત્ર તરીકેના ઉચ્ચ પદથી ભ્રષ્ટ કરીને નીચ નાકરના પદને લાયક બનાવ્યા.
વચેટ પુત્ર કે જેણે મૂળ ધન સાચવીને તેમાં કાંઇ વધારા નહેાતા - કર્યા. તેને થાડાક દ્રવ્યથી વ્યાપાર કરવાની આજ્ઞા કરી.
જ્યારે સથી બુદ્ધિમાન એવા મોટા પુત્ર કે જેણે મૂળ રકમ ઉપરાંત માટો નફો મેળવ્યા હતા, તેને ઘરના સવ ભાર્ સાંપીને ઘરના માલિક બનાવ્યા.
-
ઉપરના દૃષ્ટાન્તના સાર એ છે કે – અસલ મૂડી તે મનુષ્ય ભવ. તેમાં જેણે વધુ કમાણી કરી, તે ધમ માગે વધીને મહાન સમૃદ્ધિમાન ‘દેવગતિ અથવા સર્વાંત્કૃષ્ટ અક્ષય સ્થિતિ ક્રમશઃ પ્રાપ્ત કરનારા સમજવા. જેણે મૂળ ધન (મનુષ્ય ભવ) ને સાબૂત રાખ્યા, તે ફરી મરીને મનુષ્યાવતારમાં જ આબ્યા કાઇ વધ્યા - ઘટયા નહિ, એમ સમજવુ',
-
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
અનાજ
ન
, "A
#
* * * * * *
* *
*
,
ન
ત ક
, કે
જ
પ્રકરણ ૧૯ મું જ્યારે ત્રીજો પુરુષ તે મૂળ રકમને ગુમાવી દઈ દેવાળિયે થયો. તેથી મનુષ્ય ભવરૂપ ઉત્તમ રત્નને હારી જઈ નરક, તિર્યંચની નીચ ગતિમાં કર્મવશે જઈ પડશે. એમ સમજવું.
ટૂંકમાં કહીએ તે આત્મિક શકિતના અભાવે અથવા તેને પ્રગટ કરવાના ઉપાય પ્રત્યે બેદરકાર રહેવાના કારણે ગાઠની પૂછ બેઈ દરિદ્ર થવા જેવું છે. જે પુણ્યથી તીર્થકર ગેત્ર પણ બધાય છે, એવા પ્રભાવશાળી પુણ્યને નિરાદર કરે તે બેસવાની ડાળ પર જ કુહાડે મારવા જવું બુદ્ધિહીન કૃત્ય છે.
પ્રશ્ન ૭૧ – શ્રી જિન પૂજાદિ કાર્યો કરવાં, એ તે વ્યવહાર – ધર્મ છે. જેઓ નિશ્ચયને પામ્યા છે, તેઓને તેવા અધર્મકાર્યની શી જરૂર છે?
ઉત્તર – જેઓ વ્યવહાર ધર્મને વખોડી કેવળ નિશ્ચય પર ચાલવાને રસ્તે ગ્રહણ કરવા જાય છે, તેઓ બંનેને ચૂકે છે. કારણ કે શ્રી જિનમાર્ગને વિષે શુદ્ધ વ્યવહારને પ્રધાનપદ છે, કેવળ નિશ્ચયને નહિ. તે સાબિત કરવા માટે અનેક દષ્ટાન્ત છે. જેમકે
(૧) શ્રી ભરત મહારાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વેશ બદલવું પડે. તે શું તેમ કર્યા વિના કેવળજ્ઞાન પાછું ચાલ્યું જતું હતુ ? ના, પણ વ્યવહાર સાચવવા માટે ગૃહસ્થને વેશ ઉતારે પડે અને મુનિવેશ ધારણ કરવો પડયો.
(૨) સાધુ વરસતા વરસાદમાં સ્વ સ્થાન પર આવે, પણ એકલી સ્ત્રીવાળા સ્થાને ન રોકાય. વળી માર્ગમાં ચાલતાં, જે બીજે માર્ગ ન જડે, તે સાધુ લીલી વનસ્પતિ (હરિત કાય) પર પગ દઈને ચાલે પણ સ્ત્રીના સંઘટ્ટાથી બચે કારણ કે તે લક-વ્યવહારથી વિરુદ્ધ છે.
(૩) કેવળજ્ઞાની ભગવંત દિન રાત સરખું દેખે છે, પણ વ્યવહાર સાચવવા માટે રાતે વિહાર ન કરે.
(૪) શ્રી મહાવીર સ્વામી ભગવાન નિશ્ચયથી જાણતા હતા કેએ સાધુ ગોશાળાની તેજલેશ્યાથી સ્વર્ગવાસી થશે– પણ વ્યવહાર સાચવવા માટે તેમને બોલવાની મના કરી.
પ્ર. પૂ. ૧૩
બટાકા
*
**
*** .1
*
*
*
* * *
* *
*
* *
*
*
*
*
*
કે
ન
ન માને
છે
જ
અને 4
*-:----
+
.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રતિમા પૂજન
-
-
-
(૫) શ્રી મલ્લિનાથ સ્વામી અવેદી હતા, પણ લેક વ્યવહાર માન્ય કરવા સારૂં તેઓ સ્ત્રીઓની પર્ષદામાંજ બેસતા.
| (૬) મેહ રાગથી બચવા માટે સાધુને ચોમાસા સિવાય એક જગ્યાએ કારણ વિના, એક માસ કરતાં વધુ રહેવું ન કલપે, પણ જે મોહરાગ બંધાવાનો હોય, તે રહનેમિની જેમ એક ઘડીમાં પણ બંધાય, છતાં પણ એક માસથી વધારે રહે તે જ વ્યવહારને ભંગ થયે ગણાય, અન્યથા નહિ.
આ પ્રમાણે વ્યવહાર માર્ગની મુખ્યતાનાં બીજાં પણ સેકડે દષ્ટાંતે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ જેનું લક્ષ્ય છે, એવા યાત્રાળુને ત્યાં પહોંચવા માટે જણાપૂર્વક પ્રવાસ કરે જ પડે છે. એ પ્રવાસ જ કરીને તે પિતાના સ્થાનમાં જ રહીને એમ માની લે કે મારે તે અહીં જ શ્રી શત્રુંજય ગિરિરાજ છે તે તે પિતાના લક્ષ્યથી વંચિત રહે છે. “નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી,
પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે,
ભવ સમુદ્રને પાર.” પૂ. ઉપાધ્યાયજી ભગવંતના આ ઉદ્દગારો પણ વ્યવહારની મુખ્યતાનું પ્રતિપાદન કરે છે. નિશ્ચય એ અશ્વ છે.
વ્યવહાર એ રથ છે રથ વગરને અશ્વ ક્યાં જવાનું હતું ?
જે સ્વયં શ્રી તીર્થંકર પરમાત્મા પણ વ્યવહાર માર્ગનું બહુમાનપૂર્વક પાલન કરતા હોય તે અન્ય સર્વ આત્માઓને તેમનું પાલન કર્યા સિવાય શી રીતે ચાલે?
પ્રશ્ન હર - બાર દુકાળમાં (સળંગ બાર વર્ષના દુકાળમાં) સાવદ્યાચાએ ઉપદેશ આપી મૂર્તિ પૂજા કરાવવા માંડી છે, તે પહેલાં તે કંઈ હતું જ નહિ, એમ કેટલાક કહે છે, તે બરાબર છે ?
ઉત્તર – શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની વીસમી પાટે શ્રી સ્કંદિલાચાર્ય થયા. તેમના વખતમાં બાર દુકાળ પડયા હતા.
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું
હવે જે ત્યાર પછીના આચાર્યોએ મૂર્તિપૂજા ચલાવી હોય, તે શ્રી દેવ દ્વિગણિ ક્ષમાશ્રમણ, તે પછી સત્તાવીસમી પાટે થાય છે, માટે તેઓને પણ સાવદ્યાચાર્યમાં સામેલ કરવા પડશે અને તે વખતે બીજા સેંકડો આચાર્યોએ એકઠા મળીને ક્રોડ ગ્રન્થની રચના કરી, તે તમામ ગ્રન્થોને નિરર્થક માનવા પડશે. અને જો તેમ થાય, તે જૈન ધર્મ રહેશે જ ક્યાં ?
અલ્પ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકે છે કે, દુકાળના વરસમાં નૈવેદ્યાદિ પૂજાનું ખર્ચ વધારવાને ઉપદેશ શી રીતે ચાલી શકે ? તે વખતે તે લોકે ખર્ચ ઘટાડવાના ઉપદેશને જ ગ્રહણ કરે.
વળી મૂર્તિ આગળ મૂકેલું અન્ન વગેરે સાધુને કામ ન આવે, એમ શું તે સમયમાં કોઈ નહોતું જાણતું ? સાધુ પોતાના સ્વાર્થ માટે એ ઉપદેશ કરે, તો પણ તે વખતનો શ્રી સંઘ તેને ન જ ચલાવી લે. વળી નૈવેદ્ય પૂજાદિ તે વખતે શરૂ થયા, તે મૂર્તિ તો આગળ હતી જ એમ સિદ્ધ થયું.
સાક્ષાત્ સરસ્વતી આદિ દેવીઓ તથા અન્ય દેવે જે મહાત્મા ઓની સેવામાં હર વખત હાજર રહેતા. તેવા શાસનપ્રેમી ધુરંધર આચાર્યોને સ્વાથી માનવા અને આજ -કાલના અ૬૫ બુદ્ધિવાળા માને નિઃસ્વાથ છે, એમ કહેવું એ કેટલું અસંગત છે.
જેમણે પ્રકાશેલા મૃતના અજવાળે આજે પણ અનેક ભવ્ય આત્માએ મોક્ષ માર્ગ પર ચાલી રહ્યા છે તેમને સાવદ્યાચાર્ય કહેવા એ તે સૂર્યને તિમિરવથી કહેવા જેવી વાત છે.
લાખ વરસની દષ્ટિગોચર થતી મૂર્તિઓ અને હજારો વર્ષ પહેલા લખાએલાં પુસ્તકે અપ્રામાણિક અને આધુનિક મન ઘડંત કલ્પનાઓ પ્રામાણિક? કઈ કાળે તેમ બની શકે નહિ.
શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ હાલમાં શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ તરફથી કરવામાં આવે છે તે માટે તથા પૂજા વખતે શ્રી જિનની પિંડ સ્થાદિ ત્રણે અવસ્થાઓનું આરોપણ કરવામાં આવે છે, તે માટે સેંકડો સૂત્રને આધાર છે. જેમાંના કેટલાંક સૂત્રેના નામ નીચે પ્રસ્તુત છે. એ સૂત્રો તથા તેના રચયિતાઓની પ્રામાણિકતા બાબતમાં કોઈનેય બે મત નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રતિમા પૂજન (૧) શ્રી તત્વાર્થ સૂત્રના કર્તા તથા બીજા પાંચસે પ્રકરણના રચયિતા દશ પૂર્વધર વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત પૂજા પ્રકરણ
(૨) ચૌદ પૂર્વધર શ્રી વીર પરમાત્માને છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્ર બાહુસ્વામી કૃત આવશ્યક નિર્યુક્તિ.
(૩) દશ પૂર્વધર શ્રી વજસ્વામી કૃત પ્રતિષ્ઠા કપ (૪) પાદલિતાચાર્ય કૃત પ્રતિષ્ઠા કપ (૫) શ્રી બ ૫ભટ્ટ સૂરિ કૃત પ્રતિષ્ઠા ક૯૫
(૬) ચૌદસે ચુંમાળીસ ગ્રંના ર્તા શ્રી હરિભદ્રસૂરિ કૃત પૂજા પંચાશક,
(૭) એ જ મહાપુરુષે રચેલ શ્રી ષોડશક. (૮) એ જ મહાપુરુષે રચેલ શ્રી લલિતવિસ્તરા (૯) એ જ મહાપુરુષ કૃત શ્રાવક પ્રજ્ઞપ્તિ (૧૦) શ્રી શાલિભદ્રસૂરિ કૃત ત્યવંદન ભાગ્ય (૧૧) શ્રી શાન્તિસૂરિ કૃત રમૈત્યવંદન બૃહદ્ ભાષ્ય (૧૨) શ્રી દેવેન્દ્ર સૂરિ કૃત લઘુ ગૌત્યવંદન ભાષ્ય. (૧૩) શ્રી ધર્મઘોષ સૂરિ કૃત શ્રી સંઘાચાર વૃત્તિ, (૧૪) શ્રી સંઘદાસ ગણિ કૃત વ્યવહાર ભાષ્ય,
(૧૫) શ્રી બૃહત કલ્પ ભાષ્ય અને તેની શ્રી મલયગિરિ સૂરિ કૃત વૃત્તિ.
(૧૬) શ્રી મહાવીર પ્રભુજીના હસ્તે દીક્ષિત, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસ ગણિ કૃત ઉપદેશમાલા
(૧૭) જેમના વિદ્વત્તાભર્યા ગ્રન્થોથી વર્તમાન વિશ્વ પણ ચકિત થઈ રહેલ છે તે કલિકાસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંત કૃત શ્રી યોગશાસ્ત્ર - (૧૮) તેમણે જ રચેલ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર,
(૧૯) પૂર્વધર વિરચિત શ્રી પ્રથમાનુયોગ, (૨૦) પૂર્વધર શ્રી ચિરંતરસૂરિ કૃત શ્રી શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર (૨૧) શ્રી વિદ્ધમાન સૂરિ કૃત શ્રી આચાર દિનકર (૨૨) શ્રી રત્નશેખર સૂરિ કૃત શ્રી શ્રાદ્ધવિધિ (૨૩) તેમણે જ રચેલ શ્રી આચાર પ્રદીપ (૨૪) શ્રી કક્ક સૂરિ કૃત શ્રી નવપદ પ્રકરણ
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ મું
(૨૫) શ્રી જિન ભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય, (૨૬) મલધારી શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત મહાભાષ્ય વૃત્તિ (૨૭) તેઓ શ્રી એજ રચેલ પુષ્પમાલા. (૨૮) શ્રી અભયદેવ સૂરિ કૃત પંચાશક વૃત્તિ. (૨૯) શ્રી જ્ઞાતા સૂત્ર. (૩૦) શ્રી ઠાણાંગ સૂત્ર (૩૧) શ્રી રાયપણી સૂત્ર (૩૨) શ્રી જીવાભિગમ સૂત્ર (૩૩) શ્રી મહા પ્રત્યાખ્યાન સૂત્ર (૩૪) શ્રી મહાનિશીથ સૂત્ર (૩૫) શ્રી દેવસુંદર સૂરિ કૃત સામાચારી પ્રકરણ, (૩૬) શ્રી સોમસુંદર સૂરિ કૃત સમાચાર પ્રકરણ (૩૭) શ્રી જિનપતિ સૂરિ કૃત સમાચાર પ્રકરણ (૩૮) શ્રી અભયદેવ સૂરિ કૃત સામાચારી પ્રકરણ (૩૯) શ્રી જિનપ્રભ સૂરિ કૃત સમાચાર પ્રકરણ.
આ પ્રમાણે સેંકડો આચાર્ય દેવોના પ્રામાણિક ગ્રન્થના આધારે શ્રી મૂર્તિ પૂજા કરવામાં આવે છે. આમાંના ક્યા આચાર્યને “સાવદ્યાચાર્ય કહી શકાય તેમ છે ?
કદાચ કહેવામાં આવે કે પૂર્વ ધરોના વખતમાં જ્ઞાન કંઠસ્થ હતું, પણ પાછળથી પુસ્તકારૂઢ કરવામાં આવ્યું, તેથી માનવામાં શંકા રહે છે, પરંતુ આમ કહેવું તે અયથાર્થ છે, કારણ કે પુસ્તકનો સવથા અભાવ હેવાનું કયાંય પણ કહ્યું નથી. શું શ્રી હર્ષભદેવ સ્વામીએ ચલાવેલી લિપિને વિરછેદ થઈ ગયો હતો ? જો હા, તે પછી લેકના કામ શી રીતે ચાલતાં હશે ? વળી બીજું પ્રમાણ એ છે કે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પ્રભુના નિર્વાણ પછી ૯૮૦ મા વર્ષે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ સેંકડો આચાર્યોએ મળીને એક કરોડ ઉપરાંત પુસ્તકે રચ્યાં હતાં. તે વખતે આચાર્યોની પરંપરાએ ચાલતું આવેલું જ્ઞાન અવિચ્છિન્નપણે પુસ્તકોમાં યથાતથ્ય ઉતારવામાં આવ્યું હતું. તેમાંના ઘણું પુસ્તક આજે જ્ઞાન ભંડારોમાં વિદ્યમાન છે. - તે વખતે તે આચાર્યોના પ્રતિપક્ષી કેઈથયા હોય, તે તેમના તરફથી પણ તે સમયના લખેલાં પુસ્તક પ્રમાણરૂપે મોજુદ હોવાં જોઈએ. પણ તેવું કશું જણાતું નથી. તે પછી ધર્મના સ્તંભરૂપ પંડિત પર અને તેમનાં લખાણોની અવજ્ઞા કરવાથી મહાપાપના ભાગી થયા સિવાય બીજું શું ફળ મળે તેમ છે ?
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૭૩ થી ૮૦
સમાપ્તિ
મંદિર – મૂર્તિઓની પ્રાચીનતા 0 લાખ વર્ષ સુધી મૃતિઓ કઈ રીતે ટકે ?
શલ્ય એટલે શું? | સૂર્ય દેવનાં નાટકો
0 સામયિકમાં વધુ લાભ કે પૂજામાં ? પ્રશ્ન ૭૩ – કેટલાક કહે છે કે શ્રી વીર સંવંત ૬૭૦ માં સાચોર ગામમાં શ્રી મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પહેલાં મૂતિ હતી જ ક્યાં ?
ઉત્તર – આ કથન પ્રમાણભૂત નથી જે તેમ હોય તે લાખો વર્ષ પહેલાં મૂર્તિ પૂજા કર્યાના પાઠો મૂળ સૂત્રોમાં કયાંથી આવી ગયા ?
આજ પણ હજારો અને લાખ વરસનાં મંદિરો અને મૂર્તિઓ વિદ્યમાન છે. તે મંદિરે અને મૂર્તિઓની પ્રાચીનતાની અંગ્રેજ શોધક તથા અન્ય દર્શની વિદ્વાને પણ સાક્ષી પૂરે છે. - પ્રાચીન મંદિર અને મૂર્તિઓ માટેના કેટલાક શાસ્ત્રીય ઉલ્લેખ નીચે મુજબ છે :
(૧) શ્રી આવશ્યક મૂળ પાઠમાં વગુર શ્રાવકે શ્રી મલ્લિનાથ સ્વામીનું મંદિર પરિમતાલ નગરીમાં બંધાવ્યાને ઉલ્લેખ છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું
જ
.
-
Rs
- અમદાન -
* *
પ
મને
"
*, *,
*
*
* * *
(૨) ભરત ચક્રવત એ શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તેમની વણી લે છે તથા શરીરના કદ પ્રમાણે સ્થાપના કર્યોનું શ્રી આવશ્યક મૂળ પાઠમાં કહ્યું છે.
(૩) દક્ષિણમાં આવેલા હૈદ્રાબાદ શહેર પાસેના કુલપાક ગામમાં ભરત ચક્રવર્તીના સમયમાં ભરાવેલી શ્રી ઋષભનાથ સ્વામીની મૂર્તિ છે. જે કાળ - વિશે કરી દહેરાસર સહિત જમીનમાં દટાઈ ગયેલ. તે હાલ થોડા વખત પહેલાં પ્રગટ થયેલ છે. જોકે આ પ્રતિમાજીને માણિજ્ય સ્વામીની પ્રતિમા પણ કહે છે અને તે દેવાધિષિત છે.
(૪) શ્રી શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ગઈ. ચોવીસીમાં થઈ ગયેલા શ્રી દામોદર નામના શ્રી તીર્થંકર પરમાત્માની વખેનમાં બનેલી દેવરક્ષિત વિદ્યમાન છે. આ પ્રતિમા -- અનેક અબજ વર્ષોથી અધિક પ્રાચીન છે અને દેવલોક તથા પાતાળ લોકમાં પૂજા પછી બોવીસમા તીર્થ કરદેવ શ્રી નેમિનાથ સ્વામીને સમયથી માનવલોકમાં પૂજાય છે.
(૫) મુંબઈ પાસે અગાસી ગામમાં આવેલા શ્રી જિનમંદિરમાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા તેમના વખતની બનેલી કહેવાય છે.
(૬) શ્રીપાળ રાજા તથા સાત કોઢીઆનો કેઢ જે શ્રી ઋષભનાથ સ્વામીની મૂર્તિના પ્રક્ષાળ-જળથી દૂર થયે હતું, તે મૂર્તિ આજે પણ શ્રી ઇલેવા ગામમાં શ્રી કેસરીઆનાથજીને નામે ઓળખાય છે, તેમજ પૂજાય છે. જેને લાખ વર્ષ થઈ ગયાં.
(૭) રાવણ રાજાના વખતમાં બનેલ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીની મૂર્તિ, મહારાષ્ટ્રમાં આવેલા આકોલા પાસે શિરપુર ગામમાં છે.
(૮) આ વીસીના શ્રી નેમિનાથ ભગવાનના શાસન પછી ૨૨૨૨ વર્ષે આષાઢ નામના શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. તેમાંની એક ખંભાતમાં શ્રી સ્તંભને પાર્શ્વનાથ પ્રભુજીની છે. બીજી પાટણ શહેરમાં છે તથા ત્રીજી પાટણ પાસે ચારૂપ ગામમાં હાલ વિદ્યમાન છે. તેના પર નીચે મુજબ લેખે છે
કર
કાય
.
_*'
ક
તે
સ
,
અ
મ
જ
ને
...
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન 'नमे स्तीर्थकृते तीर्थे वर्षद्रिक चतुष्टये ।
आषाढ श्रावको गौडो कारयेत् प्रतिमा प्रयम् ॥' આ લેખના હિસાબે તે ત્રણેય પ્રતિમાઓ પ૮૬૭૪૪ વર્ષ લગભગ પ્રાચીન છે.
(૯) રાજસ્થાનમાં આવેલા શ્રી નાદિયા ગામમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજી વિદ્યમાન હતા ત્યારે તેમની મૂર્તિ સ્થાપન થયેલી. જેને જીવિતસ્વામી કહે છે, તે આજે વિદ્યમાન છે.
(૧૦) સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી મહુવા શહેરમાં પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજી વિચરતા હતા. તે વખતની ભરાવેલી તેમની પ્રતિમા છે.
(૧૧) જોધપુર પાસે એસિયા ગામમાં શ્રી વિરનિર્વાણ પછી ૭૦ વર્ષે સ્થાપન કરેલી શ્રી મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ શ્રી રત્નપ્રભસૂરિના હાથે પ્રતિષ્ઠિત થયેલી છે.
(૧૨) ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતની તેઓશ્રીની મૂર્તિ હતી. જેને લા બે વર્ષ થઈ ગયાં.
(૧૩) કચ્છમાં શ્રી ભદ્રેશ્વર તીર્થનું જે ભવ્ય અને અતિ પ્રાચીન જિનાલય છે તેના જીર્ણોદ્ધાર વખતે ખેદકામ થતાં જમીનમાંથી એક ત્રાંબાપત્ર જાળ્યું છે. જેના પર પ્રાચીન સમયને લેખ છે. તેમાં લખ્યું છે કે- તે દહેરું વીરસંવત ૨૩ માં બંધાવવામાં આવ્યું છે. જેને આજ લગભગ અઢી હજાર વર્ષ થઈ ગયાં.
(૧૪) બીકાનેરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના મંદિરમાં ચોવીસ સે તથા તેથી વધારે વર્ષની સેંકડે પ્રતિમાઓ છે.
(૧૫) સર કનીગહામના પિતાના આઓિલેજીકલ રીપેટમાં મથુરામાં પ્રાપ્ત થયેલ કેટલીક મૂતિઓના લેખ પ્રગટ થયા છે જેની નકલે શ્રી તવ-નર્ણય-પ્રાસાદ નામના ગ્રન્થમાં છપાએલી છે. તે ત્યાં જોઈ શકાય છે.
(૧૬) સમ્રાટ સંપ્રતિએ વીરસંવત ૨૯૦ પછી સવાલાખ મંદિર બંધાવ્યા, છત્રીસ હજાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા, સવાક્રોડ આરસની અને પંચાણું હજાર પીત્તળની મૂર્તિઓ ભરાવી. તે પૈકી ઘણી પ્રતિમાઓ હાલમાં રાજસ્થાન, ગુજરાત આદિ રાજ્યમાં વિદ્યમાન છે.
જરા
જ
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું
૨૦૧
આ ઉપરાંત નીચેનાં સ્થળોએ પણ અનેક પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે.
(૧૭) શ્રી ઘોઘામાં શ્રી નવખંડ પાર્શ્વનાથ. (૧૮) ફલધીમાં શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ. (૧) શ્રી ભોયણીમાં શ્રી મલિનાથજી ભગવાન. (૨૦) શ્રી આબુના મંદિરમાં અનેક પ્રાચીન પ્રતિમાઓ છે.
(૨૧) શ્રી કુમારપાળ રાજાએ બંધાવેલ શ્રી તારંગાજી તીર્થનું ગગનચુંબી જિનાલય અને તેમાં બિરાજમાન શ્રી અજીતનાથ સ્વામીની વિશાળકાય ભવ્ય મૂર્તિ.
(૨૨) શ્રી વરકાણામાં શ્રી વરકાણું પાર્શ્વનાથ.
(૨૩) શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ ઉપરના સેંકડો મંદિરે અને હજારે પ્રતિમાઓ.
(૨૪) શ્રી ગિરનારજી ઉપરનાં મંદિરે તથા સેંકડે પ્રતિમાઓ. (૨૫) શ્રી સમેતશિખરજી ઉપરના અનેક જિનપ્રાસાદ.
વળી બીજાં પણ અનેક શ્રી જિન મંદિરે અને મૂર્તિઓ, સ્થળસ્થળે, શ્રી જિનપૂજાની પ્રાચીનતા અને શાસ્ત્રીયતાને સચેટ ખ્યાલ આપે છે.
જે મૂર્તિપૂજાને નિષેધ હોત, તે ઉપર પ્રમાણે જિનમંદિર આદિના નિર્માણ પાછળ કરોડો રૂપિયા કેમ ખર્ચાત્ ? કોણ ખર્ચત? સૂત્રોમાં કોઈ જગ્યાએ પણ શ્રી જિનપૂજાનો નિષેધ નથી અને શ્રી જિનપૂજાની આજ્ઞા ઠેર-ઠેર છે. ___ “से कि त उवासगदसाओ? उवासगदसासुण उवासगाण णगराई उज्जाणाई चेइआई वणखडा, रायाणो अम्मापियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय परलोईयई ढिविसेसा ॥"
શ્રી ઠાણાંગ સૂત્રમાં શ્રાવક શબ્દને જ્યાં અર્થ કર્યો છે, ત્યાં “(૧) જિનપ્રતિમા (૨) જિનમંદિર (૩) શાસ્ત્ર (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા–' એ સાતક્ષેત્રે ધન ખર્ચવાનો હુકમ ફરમાવ્યું છે તથા અન્ય સૂત્રમાં પણ તે સાત ક્ષેત્રે શ્રાવકને સેવવા યેગ્ય
બતાવ્યાં છે.
જ આનંદ વગેરે બાર વ્રતધારી, દઢ ધર્મનિષ્ઠ શ્રાવકો હતા. તેઓએ શ્રી ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનમાં કહ્યા મુજબ સમ્યકત્વના આઠ
Page #219
--------------------------------------------------------------------------
________________
આત કર*
૨૦૨
પ્રતિમા પૂજન annum minn આચારેનું સેવન કર્યું છે. તેમાં ઉક્ત સાત ક્ષેત્રો પણ આવી જાય છે; કારણ કે આચારોમાં સાધમિકવાત્સલ્ય તથા પ્રભાવના એ બે આચાર પણ કહ્યા છે.
સાધર્મિક-વાત્સલ્યમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચાર ક્ષેત્રો જાણવાં. અને પ્રભાવનામાં શ્રી જિનબિંબ, શ્રી જિનમંદિર તથા શાસ્ત્ર એ ત્રણ ગણાય છે. -
આન દ, કામદેવાદિ શ્રાવકે ઉપરાંત પ્રદેશ રાજાએ પણ શ્રી જિનમંદિર કરાવેલ છે.
પ્રશ્ન ૭૪–આગળ અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હોવાનું કહ્યું, પણ પુદ્ગલની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી શી રીતે રહી શકે ?
ઉત્તર- શ્રી ભગવતી સૂત્રમાં પુદગલની સ્થિતિ બતાવી છે, તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વણ વેલી છે, પણ જેની દેવ રક્ષા કરે, તે તે અસંખ્યાતા વર્ષ રહી શકે છે. જેમ શ્રી જંબૂ દ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખ્યું છે કે
“ભરત ચક્રવતી દિગવિજય કરી ઋષભકૂટ પહાડ પર આવી, આગળ થઈ ગયેલા ચક્રવતીનાં નામ ભૂંસી નાખી, પિતાનું નામ લખે છે.
હવે વિચાર કરે કે- ભરત ચક્રવતી પહેલાં અઢાર કેડાછેડી સાગરોપમને ભરતક્ષેત્રમાં ધર્મનો વિરહ કહેલો છે, તે તેટલા અસંખ્યાતા કાળ સુધી મનુષ્યલિખિત નામ રહ્યાં કે નહિ ? જરૂર રહ્યાં.
તે પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિની મૂર્તિઓ દેવતાની મદદથી રહે, તેમાં શી નવાઈ
ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે, પણ નામ તે અશાશ્વતાં છે. જે નામ પણ શાશ્વતાં હોય, તે તે ભૂંસી શકાય નહિ. વળી કઈ કહે કે, પૃથ્વીકાય તો ૨૨૦૦૦ વર્ષથી વધારે વર્ષ ન ટકે, તે શું દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે?
જવાબમાં કહેવાનું કે, મૂતિ એ પૃથ્વીકાય-જીવ નથી. પણ અજીવ વસ્તુ છે. તેને અનુપમ દેવશકિતથી અગણિત વર્ષે પર્યત પણ રાખી શકાય છે. કારણ કે જેન-શાસ્ત્રાનુસાર કેઈ પણ પુદ્ગલ દ્રવ્યને સર્વથા નાશ અનતા કાળે પણ થતું નથી. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ તમામ પુદગલ શાશ્વતા છે, પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે.
તારા પ્રેમ અપાય ?
*
*
-
-
-
-
આ
નાટક
",
1
-
-
-
Page #220
--------------------------------------------------------------------------
________________
,
,
,
- નમ
પ્રકરણ ર૦ મું
૨૦૩ જેમ પર્વતમાંથી એક પત્થરને ટૂકડે લે, તે તે ટુકડાના પર્યાય બદલાશે, પણ તેને બીલકુલ નાશ તે કઈ કાળે નહિ જ થાય. તે રીતે તમામ પુદગલનું સમજવું. વળી શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ અવસા પણ કાળની પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે–“ગાઢ વન, વૃક્ષ, ફુલ-ફળથી સુશોભિત, સારસ, હંસ વગેરે જળચરેથી ભરેલી એવી વાવડીઓ તથા પુષ્કરિણી અને દીર્ઘિકાઓથી શ્રી જ બુદ્વીપની શેભા થઈ રહી છે.”
વિચાર કરે કે પહેલા આરામાં આ વાવડીઓ વગેરે કયાંથી આવી?
આ ભરતક્ષેત્રમાં નવ કેડા કેડી સાગરોપમથી તે યુગલી આ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી છે નહિ, તે પછી કોણે બનાવી? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતાં વર્ષનું કાયમ રહી, તે પછી દેવતાઓની મદદથી મૂતિઓ પણ કાયમ કેમ ન રહે? અર્થાત રહે જ.
પ્રશ્ન ૭૫– ચિત્ય શબ્દને ખરે અર્થ શું?
ઉત્તર- શ્રી સુધર્માસ્વામીના પરંપરાગત આચાર્યોએ ચૈિત્ય શબ્દને જે અર્થ લખે છે, તે શ્રી તીર્થંકર પરમાત્માના મુખમાંથી જ નીકબેલે છે.
પરમ ઉપકારી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ પિતાને “અનેકાર્થસંગ્રહમાં “ચૈત્ય” શબ્દને આ પ્રમાણે અર્થ કર્યો છે.
શું કિનારતજિં, ચૈત્યો વિનમાતા ”
અર્થ :- ચૈત્ય એટલે (૧) જિનમંદિર, (૨) જિનપ્રતિમા અને .(૩) શ્રી જિનરાજની સભાનું ચાતરાબંધ વૃક્ષ.
આ અર્થ સિવાય બીજો અર્થ શાસ્ત્રમાં કહ્યો નથી. અમરકેશ અથવા બીજે ગમે તે કોશ ગ્રન્થ જુઓ. તેમાં આ અર્થ સિવાય બીજે કોઈ અર્થ કહ્યો નથી. માટે આ અર્થ સિવાય બીજો કોઈ અર્થ કરવો તે અયથાર્ય અર્થઘટન છે. સૂત્ર-પાઠમાં જ્યાં-જ્યાં ચિત્ય શબ્દ વપરાય છે. ત્યાં-ત્યાં બીજો અર્થ લાગુ પડી શકતું જ નથી. તેમ છતાં કે ઈ તે પ્રયત્ન કરે તે તે નિરાધાર સમજ.
- કાકા
છોકરા
કઈ કઈ પ્રકારના કાર*-sy
K' e* * *
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રતિમાપૂજન આ પ્રશ્ન ૭૬– “ચૈત્ય” શબ્દને અર્થ, કેટલાક સાધુ” કે “જ્ઞાન કરે છે, તે શું ઉચિત છે?
ઉત્તર- ચૈત્યને અર્થ ‘સાધુ” કે “જ્ઞાન” કઈ રીતે થઈ શકે નહિ. તેમ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બંધબેસતું પણ નથી. સાધુને ઠેકાણે તમામ સૂત્રોમાં “વા સાદુ વા” મવરવુ વા મિજવુળી Sા Iએમ કહેલ છે પણ “મૈત્રે ઘા ત્યાનિ જા !” એવું તે કયાંય કહેલ નથી.
વળી ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના ચૌદ હજાર સાધુ હતા, એમ કહ્યું છે, પણ “ચૌદ હજાર ચિત્ય હતા,” એમ કહ્યું નથી.
એ જ રીતે બીજા સર્વ તીર્થકરે, ગણધરે, આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા. એમ કહ્યું છે, પણ ચૈત્યે હતાં,” એવા શબ્દ કોઈ સ્થળે નથી.
તથા “ચત્ય” શબ્દને અર્થ “સાધુ” કરે, તે પછી સાધ્વીને માટે નારી જાતિમાં યે શબ્દ તેમાંથી નીકળી શકશે? કારણ કે શબ્દ સ્ત્રીલિંગમાં બોલાતું નથી.
શ્રી ભગવતી સૂત્રમાં (૧) અરિહંત (૨) સાધુ અને (૩) ચૈત્ય એમ ત્રણ શરણ કહ્યાં છે. ત્યાં જે “રત્યશબ્દનો અર્થ “સાધુ” કરે, તે તેમાં “સાધુ શબ્દ જુદો કેમ કહ્યો? તથા જ્ઞાન કહે, તો અરિહંત શબ્દથી જ્ઞાનને સંગ્રહ થઈ ગયે. કેમકે જ્ઞાન અરૂપી છે, તે જ્ઞાની સિવાય હાય નહિ. માટે ચૈત્યથી જિનપ્રતિમા જ અર્થ થવાને. “અરિ હંત એ અર્થ પણ સંભવે નહિ. કારણ કે “અરિહંત' પણ પ્રથમ સાક્ષાત્ શબ્દમાં કહેલ જ છે.
“ચત્ય” શબ્દને “જ્ઞાન” એ અર્થ કરવો, એ પણ તદ્દન અસ. ત્ય છે; કારણ કે શ્રી નદીસૂત્રાદિમાં જ્યાં-જ્યાં પાંચ જ્ઞાનના અધિકાર આવે છે, ત્યાં ત્યાં–
ના પંજલિ gઇત્તિ” એમ કહ્યું છે. પણ “ વિદ્ gઇનિં.” એમ તે ક્યાંય લખ્યું નથી. તથા તેનાં નામ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન કહ્યાં છે, પણ મતિચિત્ય, કૃત્ય. અવધિદૈત્ય, મન:પર્યવચૈત્ય કે કેવળચૈત્ય ઈત્યાદિ કઈ સ્થળે નથી કહ્યાં.
તથા તે જ્ઞાનના સ્વામીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે, પણ મતિચૈત્યી, શ્રુતચૈત્યી વગેરે નથી જ કહ્યા.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર૦ મું
૨૦૫ તથા કોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તેને “જાતિસ્મરણજ્ઞાન” ઉપર્યું એમ કહીએ છીએ, પણ “જાતિ મરણ ચૈત્ય” ઉપન્યું એમ નથી કહેતા.
શ્રી ભગવતી સૂત્રમાં જ જંઘાચાર–વિદ્યાચારણ મુનિઓના અધિકારમાં “ ” શબ્દ છે, તથા બીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અર્થ જ્ઞાન કરશે, તે જ્ઞાન તે એકવચને છે અને “ચા ” બહુવચને છે માટે તે અર્થ છેટો છે.
હવે ચિત્યનો અર્થ સાધુ કે જ્ઞાન કરનારાઓ પણ ઘણે સ્થળે પ્રતિમાં કરે છે, તેના થોડાંક દષ્ટાન્ત.
(૧) શ્રી પ્રશ્ન વ્યાકરણમાં આશ્રવ દ્વારે ચિત્ય શબ્દનો અર્થ “મૂર્તિ કર્યો છે.
(૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં ‘પુor મદ્ જે દોત્થા ' કહી, ચિત્યનો અર્થ મંદિર અને મૂતિ કહ્યો છે.
(૩) આ જ સૂત્રમાં દેવ ગતિ થાઉં' કહી મંદિર અને મૂર્તિ એ અર્થ કહે છે.
(૪) શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગીઓ “ચૈત્ય સ્થાપના” કરવા લાગી જશે, ત્યાં “મૃતિ ની સ્થાપના” કરવા લાગી જશે, એ અર્થ કર્યો છે.
(૫) શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસક દશાંગ સૂત્ર, શ્રી વિપાકત્રમાં “પુvમ વેપા' કહી પૂર્ણભદ્રયક્ષની મૂતિ વા મંદિરને અર્થ
એટલે “ચૈત્ય” શબ્દના શ્રી જિનમંદિર, શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનરાજની સભાનું ચિતરાબંધ વૃક્ષ એ જ અર્થો સર્વ અપેક્ષાએ સુસંગત કરે છે. તે સિવાયના અર્થો સર્વથા અસંગત કરે છે.
પ્રશ્ન ૭૭– તીર્થયાત્રા વિષે કયા સૂત્રમાં લખ્યું છે અને તેથી શે લાભ થાય ?
ઉત્તર- તીર્થના બે પ્રકાર છે, (૧) જગમ તીર્થ. તે ચતુર્વિધ શ્રી સંઘ અને (૨) સ્થાવર તીર્થ. તે શ્રી શત્રુંજય, ગિરનાર, નંદીશ્વર, અષ્ટાપદ, આબુ, સમેતશિખર વગેરે છે. જેની યાત્રા જ ઘાચારણ મુનિવરે પણ કરે છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં ફરમાવ્યું છે. શ્રી ગૌતમસ્વામીજી પણ શ્રી અષ્ટાપદ તીર્થ પર ગયા હતા.
*
*
*
*
કે
તે એક સારા મારા કાકા
કામ
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
શત્રુંજય ગિરિરાજ પર અનતા આત્માએ મેક્ષે ગયા, એમ શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે.
શ્રી આચારાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધમાં નીચે પ્રમાણે તીર્થભૂમિ અતાવી છે.
૨૦૬
" जम्मा भिसेय - निक्खमण चरणुष्पाय निव्वाणे | दियोअभवण मंदर नदीसर भोम नयरे सु ॥ १ ॥ अट्टावयमु जिते गयग्गपयए य धम्मचक्के य । पासर हावत्तनग चमरुपाय च वदामि ॥ २ ॥
,,
અર્થ :- શ્રી તીર્થંકરદેવના જન્માભિષેકની ભૂમિ, દીક્ષા લેવાની ભૂમિ, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે ભૂમિ, નિર્વાણ ભૂમિ, દેવલાકનાં સિદ્ધાયતન, ભુવનપતિઓનાં સિદ્ધાયતન, અષ્ટાપદ, ગિરનાર, ગજપદ તી, ધર્માંચક તી, શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં સર્વ તી, શ્રી મહાવીર સ્વામીજી કાઉસ્સગમાં રહ્યા તે તીને હું વંદન કરૂ છું.
શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રી આવશ્યક નિયુક્તિમાં ફરમાવે છે કે, શ્રી તીર્થંકરદેવાનાં જ્યાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ થયાં હોય, તે ભૂમિના સ્પથી સમ્યક્ત્વ દૃઢ થાય છે.
*****
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના વરદ હસ્તે દીક્ષિત થયેલા, અવધિજ્ઞાનને ધારણ કરનારા શ્રી ધર્મદાસ ગણિ શ્રી ઉપદેશમાળા પ્રકરણમાં કહે છે કે, શ્રાવક, શ્રી જિનરાજનાં પાંચે કલ્યાણકાની જગ્યાએ યાત્રા નિમિત્તે જાય, સ્થાવર તીર્થની યાત્રાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
શ્રી શત્રુ ંજય, ગિરનાર, સમેતશિખર આદિ તીથ ક્ષેત્રના પાવનકારી વાતાવરણમાં જઈને વસવાથી અનાયાસે પણ ત્રિવિધ શાન્તિના કંઈક અનુભવ તા ગમે તેવા આત્માને પણ થાય છે. અને જે ખરેખર મુમુક્ષુ છે, તેઓને તે ત્યાંનુ વાતાવરણ જનેતાના ખેાળા જેવુ' પ્રતીત થાય છે.
ભગવંતા, શ્રી પૂ ધર વગેરેના પુનિત ચરણમુકામ કરવાથી હિ વિષય અને કષાય
શ્રી તીર્થંકર પરમાત્મા, શ્રી ગણધર મહર્ષિ એ, શ્રી શાસન પ્રભાવક આચાર્ય દેવા કમળથી વાસિત ભૂમિમાં એક ઘડી જેટલેા પણ સ્પર્શેલા આધ્યાત્મિક ભાવ આત્માને સ્પર્શે છે. મંદ પડે છે. પર-પરિણતિ પાતળી પડે છે અને સહેજે આત્માભિમુખ મનાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
જ 5
Ti
: duri+
r
*
*
*
પ્રકરણ ૨૦ મું
૨૦૭ શ્રી મહાકલ્પ સૂત્રમાં તીર્થયાત્રાના ઉત્તમફળનું વર્ણન છે, જે કે આપણે રહીએ છીએ, તે સ્થળે પણ દહેરાસરો હોય છે, પણ તીર્થ યાત્રામાં તે કરતાં વિશેષ લાભ રહેલો છે કારણ કે ઘરના વાતાવરણમાં સંકલ્પ-વિકલ્પાદિ સતત રહેવાથી, ચિત્ત ધર્મધ્યાનમાં સ્થિર રહી શકતું નથી, વળી નેકરી-ધંધાની ઉપાધિ પણ રહે છે. એક પિતાના જ ઘરને લગતા તુચ્છ વિચારોમાં ચિત્ત ખૂંપેલું રહે છે.
જ્યારે ઘર છોડીને તીર્થયાત્રાએ જવાથી તે સર્વ ઉપાધિઓ મહદ્દ અંશે છૂટી જાય છે. સાથે બીજા સ્વધર્મી બંધુઓ હોવાથી તેમની સાથે ધાર્મિક વાતોલાપથી મન પ્રફુલિત થાય છે. શાસ્ત્રનું જ્ઞાન મળે છે. માર્ગમાં અનેક સુજ્ઞ શ્રાવકને જેગ મળવાથી, નવીન શિક્ષા અને બોધ પ્રાપ્ત થાય છે.
તીર્થક્ષેત્રમાં જઈને રહેવાથી તીર્થ સંબંધી તારક વિચારો આવે છે. ત્યાં અનેક મહાનુભાવેને મળવાનો લાભ મળે છે તેમજ મહાત્મા
ને દશનને ઉત્તમ જોગ પણ ખાસ થાય છે અને પૂરતો સમય મળવાથી તેમને સાંભળવાને લાભ પણ મળે છે. દુન્યવી કામ ધંધે નહિ હોવાથી મન ઊંચું-નીચું થતું નથી પણ તેમને એકાગ્રતાથી સાંભળીને તે સદ્દબો ધમાં સારી રીતે રંગાય છે. ઘેર રહેવાથી આ બધા લાભ ભાગ્યે જ મળે છે. | તીર્થક્ષેત્રમાં શ્રી તીર્થંકરદેવ, ગણધર મહારાજા તથા બીજા ઉત્તમો ત્તમ પુરુષોના નિર્વાણ થયા હોય છે, તેથી તેની યાદ વારંવાર આવે છે ને તેમના ગુણાનુવાદ કરવાને ધન્ય અવસર પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિ નિર્મળ થાય છે, તે પૂજ્ય પુરુષ જે રસ્તે ચાલી ગુણવંત થયા. તે રસ્તે ચાલવાની આપણને પણ ઈચ્છા થાય છે. તે વખતે આ સંસાર અસાર જેવા લાગે છે. તેથી સંસાર પર ઉદાસીનતા પેદા થઈ આમ ધ્યાન કરવાનું મન થાય છે. પરભાવ રમણતા ઓછી થાય છે.
જે-જે પ્રકારે આત્મવિશુદ્ધિ થઈ શકે, તે તમામ ઉપાયે યેજવાની કિમત તક, તીર્થક્ષેત્રમાં યાત્રિકને મળે છે, કેટલાક યાની પુરુષે પહાડની ગુફાઓમાં જઈ, એકાંતમાં બેસી સ્થિર થઈ, આત્મા તથા જડના વિભાગે તથા તે બંનેમાં રહેલી ભિન્નતાને વિચાર કરે છે, ધર્મધ્યાનમાં તલ્લીન બને છે અને શુકલ ધ્યાનાદિ ધ્યાઈ શકાય તે માટેનો અભ્યાસ કરે છે.
-
જન
Page #225
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાપૂજન
વધારે શુદ્ધિ ખીજું ખાસ કારણ એ છે કે. ઉત્તમ પુરુષાના શરીરના પુદ્ગલ પરમાણુએ ત્યાં ફેલાએલા હોય છે. તે સર્વે ઉત્તમ ભાવથી વાસિત હાય છે. ‘શિવમસ્તુ સવ જગતઃ'ની શુભ ભાવનાના લેપવાળા હાય છે. તેના ઉત્તમ લાભ ચાગ્ય યાત્રાળુઓને મળે છે.
૨૦૮
જે પુરુષાની મુક્તિ નિકટવર્તી કાળે થવાની હોય છે, તે ઉત્તમ પુરુષાના શરીરમાં ધ્યાનને પુષ્ટિ આપે એવા પુદ્દગલા એકત્ર થયેલા હાય છે. હવે તે પુરુષા તા નિર્વાણુ પામી ગયા, પણ તે પુદ્ગલેા તેમની નિર્વાણ ભૂમિમાં વિખરાએલા હોય છે અને તે આપણામાં દાખલ થાય છે. ઘણા કાળ વ્યતીત થઈ જવા માત્રથી તે સ પુદ્ગલેા કાંઈ નાંશ પામતા નથી.
r
આવી વિશુદ્ધ જગ્યા પર પુણ્યવાન સ્ત્રી-પુરુષાને આ નિ`ળ પુદ્ગલાને સ્પર્શ થતાં, બુદ્ધિ કેટલી બધી નિ`ળ થતી હશે, તેના ખ્યાલ તા અનુભવ કરવાથી જ આવી શકે છે.
આ રીતે ઘર કરતાં તીર્થં યાત્રામાં અનેકગણા લાભ મળે છે અને ધર્મ ધ્યાન અધિક સુગમ ખને છે. એટલે જ કહ્યું છે કે- શ્રી તી પાંથ રજસા, વિરજી ભવન્તિ (તી ક્ષેત્રના પથની રજના સ્પર્શે આત્મા કમરહિત બને છે.)
મને આ ક
પ્રશ્ન ૭૮– ભગવાનની પૂજા, પૂજકને હિતકારી છે, છતાં ચિંતામણિ-રત્નની જેમ તેનુ ફળ એકદમ અહીં જ કેમ મળતું નથી ?
ઉત્તર- આ વિષયમાં દીધ દૃષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. દરેક વસ્તુને જે—જે કાળે ફળવાનુ હોય, તે તે કાળે તે ક્ળે છે. તેમાં ક્તિની ઉતાવળ કે અધીરાઈ કામ આવતી નથી.
ગ્
કહેવત છે કે, ‘ઉતાવળે આંબા પાકે નહિ.' અર્થાત્ આંખે કેરી તેના કાળે જ આવે છે. તે જ રીતે ખેતરમાં ખીજ વાવ્યા પછી તેના સમય પૂરો થયેથી જ અન્ન પાકે છે, પહેલાં નહિ.
ગર્ભસ્થિતિની પ્રાયઃ નવ માસ વીત્યા બાદ જ પ્રસુતિ થાય છે. વનસ્પતિ, ફળફૂલ પણ એકદમ પાકતાં નથી.
તે જ રીતે રાજા, ઇન્દ્ર પ્રમુખની કરેલી સેવા તત્કાળ નહિ, પણ સમય થયેથી જ ફળ આપે છે.
મંત્ર-તંત્ર પણ કોઇ હજાર જાપથી, કોઇ લાખ કે ક્રોડ જાપથી સિદ્ધ થાય છે.
* Ra
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ રમું
૨૭૯
એ નાના
તારાજ, પાનાના મન માં
*
*
મr,*
ન
ક
કાર
માં .
*
*
* *** .
શરમ માદક મક
રેગ નિવારણ અર્થે કરેલી દવા પણ કાળ પાકવાથી જ અસર કરે છે. પારાને સિદ્ધ કરતાં બહુ વખત લાગે છે. એમ સર્વ કાર્યો પિતપોતાની મુદત પૂરી થયા પછી ફળ આપે છે.
એ જ પ્રમાણે આ ભવમાં ભાવ સહિત કરેલી દ્રવ્ય પૂજાનું મહત્વ પુણ્ય ભવાંતરમાં ભેળવી શકાય છે તથા સામાન્ય પૂજાનું સામાન્ય પુણ્ય તો કવચિત આ જન્મમાં પણ ભોગવી શકાય છે,
ઉત્તમ ફળ દેનારા કાર્યોમાં વિવેકી પુરુષેએ ઉતાવળા કે ચિંતાતુર થવું ઘટે નહિ.
વાવેલા બીજને ફળવામાં પવન, પાણી, ખાતર ઉપરાંત ભૂમિનું દળ પણ અગત્યનો ભાગ ભજવે છે, તેમ પ્રભુ પૂજામાં દ્રવ્ય-ભાવ, વિધિ ઉપરાંત પૂજકનું આત્મદળ પણ અગત્યનો ભાગ ભજવે છે.
પિતાના આત્માને દળદાર બનાવવા માટે દળદાર આત્માવાળા શ્રી અરિહંત ભગવં તેની સતત સેવના અત્યંત આવશ્યક છે, તેનાથી આત્માના શુદ્ધ સ્વભાવની અસર આપણી સમગ્ર જાત ઉપર ફેલાય છે.
તે પછી ચિંતામણિ રત્નથી મળતું ફળ સાવ તુચ્છ લાગે છે, વળી તે પરભવમાં નહિ પણ આ મનુષ્ય ભવ કે જે ઘણું કરીને અ૫ સમયને માટે હોય છે, તેમાં જ ફળ આપે છે. જ્યારે પૂજાથી ઉપાર્જન કરેલ પુણ્યનું ફળ બહુ મોટું હોવાથી ઘણુ કાળ સુધી જોગવવા લાયક હોય છે, એવી સચોટ શ્રદ્ધા તેનાં પૂજકના રૂંવાડે-રૂંવાડે સ્થિર થઈ જાય છે.
વળી ભાવપૂર્વકની શ્રી જિનપૂજાથી બંધાતા પુણ્યની એ વિશિછતા હોય છે કે, તે પૂજકને પરિણામ-ભ્રષ્ટ થતાં પ્રાય: અટકાવે છે અને ઉચ્ચ પરિણામમાં રમતા રાખે છે. અને એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે પૂજકને શ્રી જિનશાસનની વધુને વધુ ભક્તિ કરવાના ઉત્તમ મનોરથ જાગે છે, ભૌતિક સુખોની ભૂખ નથી જાગતી, તેથી તે પુણ્ય પરપરાએ પૂજકને મોક્ષરૂપી સર્વોત્તમ ફળ આપનારૂં નીવડે છે. જે ફળ ચિંતામણિ રત્ન કદી પણ આપી શકતું નથી. ચિંતામણી રત્નથી ઉત્તમ સામગ્રી મળે છે, જ્યારે શ્રી જિનપૂજાથી બંધાતા પુણ્યના ઉદયે ઉત્તમ સામગ્રી ઉપરાંત ઉત્તમ સમાધિ પણ મળે છે.
જ. : મ
કર
જાત
ક "
.- 7
+ +
***
* * *
*
*
T
યાકલhiewોના નામ
કે ૧:* * *.-
-
** ** '+'' મમ '
rJve
ના નનન+ ક
=
Page #227
--------------------------------------------------------------------------
________________
મરામાન
નવા નવા કાળા
ર૦
પ્રતિમા પૂજન, તાત્પર્ય કે ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વકની શ્રી જિનપૂજા એ તે મોક્ષની વામા પલાસી છે. શુભ પુર્ણયને હસી કાઢવાની વાતમાં જરા પણુંચાયા સિવાય તેનાથી મળતા સાક્ષાત્ અને પરંપરક ફળને ધ્યાનમાં લઈને હંમેશાં ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક તેવા પુણ્યને બંધ કરાવનાર શ્રી જિનપૂજામાં સ્વ–સમયને શ્રેષ્ઠ સદુપયોગ આપણે કર જોઈએ.
પ્રશ્ન- ૭૯–દેવ દર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ લાભ થાય કે નહિ ?
ઉત્તર – આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે શ્રી જિનમતમાં દરેક વસ્તુ પિતપોતાના સ્થાને એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે.
જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. I જે જ્ઞાન ભણવા છતા સામાયિકનો ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિના ભાવ ઉત્પન્ન થાય તે જ્ઞાન પણ નિષ્ફળ જે છે
જેમ જ્ઞાન રહિત સામાયિક કિમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યક્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યગ્ર જ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારો એકને પણ શુદ્ધ રીતે સ્વીકારી શકતો નથીએકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી, દેવદર્શનને છોડી દેવાથી સમ્યગ જ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકાતું નથી.
જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આ શ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિન મતમાં
.*
*
જ
છે.
-
જરા
મારn * = ***
, જcurat #
નામક
નામનાક
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મુ
૨૧૧ અજ્ઞાન અને અવિરતિથી જેમ કમને આશ્રવ અને બંધ માનેલા છે, તેમ મિથ્યાત્વથી પણ કમેને આશ્રવ અને બંધ માનેલે છે.”
મિથ્યાત્વના આશ્રવને અને બંધને અટકાવવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતું નથી. કિંતુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. દેવદર્શન એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચને પૂજન આદિકાઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશ જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદશનની પવિત્ર ક્રિયા નિરંતર કરવા માટે અત્ય ત ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનાથી બીજું કાંઈ પણ ન બની શકતું હોય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરંતર દેવદર્શનની ક્રિયામાં રત રહે અને તેને ન છોડે, તે તેને ઉદ્ધાર પણ કાળક્રમે શક્ય છે. મિથ્યાત્વરૂપી જળથી અને દુરાગ્રહરૂપી જળજંતુઓથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટે તે પણ મજબૂત એક પાટિયું છે.
અપૂજ્યની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કર્મ-સંચય કર્યો છે, તેનું પ્રક્ષાલન કરવા માટે દેવદર્શન અને ‘દેવપૂજન' સમાન બીજું કઈ પવિત્ર જળ નથી. મિથ્યાત્વ એ પરમ રેગ છે, પરમ અંધકારે છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે.
દેવદર્શન અને દેવપૂજા એ મિથ્યાત્વ-રોગને પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યાત્વરૂપી એ ઘકારનુભિયારણ કરવા માટે એ પરમ દીપક છે. મિથ્યાત્વરૂપી શત્રુનો સમૂળ ઉછેદ કરવા માટે એ પરમ શસ્ત્ર છે અને મિથ્યાત્વરૂપી વિષને નાશ કરવા માટે એ. પરમ અમૃત છે.
મિથ્યાત્વ-રેગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ-અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુને ઉછેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષનો નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતને ઉપગ કર્યા સિવાય આજ સુધી કોઈને ચાલ્યું નથી, વર્તમાનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનુંય નથી, એ સત્યને સ્વીકાર કરીને સહુએ આ મેદ્ધાર માટે દેવદર્શનાદિ ધર્મ ક્રિયામાં અધિકાધિક રસિકતા કેળવવી જોઈએ. ભવ-રસિકતાને અંત આણવાને એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
પ્રશ્ન – ૮૦—સૂર્યભ નામના દેવે શ્રી મહાવીર પરમાત્મા પાસે નાટક કરવાનું કહ્યું, ત્યારે તેએશ્રી મૌન કેમ રહ્યા ? તે સાવદ્ય કરણી હતી માટે ને ?
૧૨
ઉત્તર – તે વખતે સૂભ દેવે શુ કહ્યું છે, તે વિષે શ્રી રાયપસેણી. સૂત્રના નીચેના પાઠના વિચાર કશે !
66.
અવળાં મતે ? લેવાનુણ્વિયાળ' મત્તિપુચ્યય સમળાળ' નિળ થાળ बत्तीसई बद्ध नट्टषिहि उवद सेमि ।
,,
અર્થ :- હે ભગવન્ ! હું આપની આગળ ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થાને ખત્રીસ પ્રકારનુ નાટક દેખાડુ
સૂત્રકાર તા ‘ભક્તિપૂર્વ ક’ લખે છે, છતાં તેને મન: કલ્પિતપણે સાવદ્ય કહી દેવું એ ખરેખર અનુચિત છે તથા સૂર્યાભદેવે પ્રશ્નાર્થ પૂછ્યુ નથી, પણ પેાતાની ઇચ્છા જાહેર કરી છે. તેવી વાતચીતમાં જવાબ આપવાની જરૂર નિષેધ વખતે જ રહે છે, સ્વીકાર વખતે નહિ.
અગર સવાલના રૂપમાં પૂછ્યુ· હોય, તા સૂર્યાભ જેવા મહા વિવેકી ભગવાનના જવાબ વગર કાર્યના આરંભ ન જ કરે. જેમકે કેાઈ નાકર અમુક કામનેા હુકમ આપવા માટે પેાતાના સ્વામીને સવાલ કરે. છતાં તેના હુકમ રૂપે જવાબ મળ્યા સિવાય તે નેકર, તે કામ શરૂ કરે, તે તે અવિવેકી અને આજ્ઞા લેાપક જ ગણાય.
પરમ સમ્યક્વાન સૂર્યાભ દેવને તેવા કેમ ગણી શકાય ? ભક્તિની ઇચ્છા જણાવવાના વાકયમાં મૌન રહેવાથી જ આજ્ઞા સમજાય છે. અને નિષેધ કરવા હોય, ત્યારે જ ખેલવાની જરૂર રહે છે. જેમ કે શ્રાવક ગુરૂ પાસે આવી ઇચ્છા જાહેર કરે કેહે ગુરૂજી ! હુ આપને ભક્તિપૂર્વક વંદન કરૂં ?
હવે જો ગુરૂ કહે કે, ‘હા. કરા’ તા તેથી પાતાના મુખે જ પેાતાને વંદન કરવાનું કહેવાથી માની-લાભી ઠરે અને જો ‘ના' કહે તેા ગુરૂવદનના નિરવદ્ય કાના નિષેધ થાય. આમ ‘સુડી વચ્ચે સેાપારી’ જેવી સ્થિતિ ગુરૂની થાય, ત્યારે તે કામને નિરવદ્ય જાણી ગુરૂને ચૂપ રહેવું પડે. જગદ્ગુરૂ સર્વજ્ઞ ભગવાન અગર શ્રી ગૌતમસ્વામી મહારાજા વગેરે નાટક પૂજાને સાવદ્ય (સપાપ) જાણતા હૈાત તા નિષેધ કેમ ન કરત ?”
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું
૨૧૩
“ભક્તિપૂર્વક શબ્દ શાસ્ત્રકર્તાએ વાપર્યો છે. તેથી સૂર્યાભ દેવની ભક્તિ પ્રધાન છે અને ભક્તિનું ફળ શ્રી ઉત્તરાયયન સૂત્રમાં મોક્ષ સુધીનું કહ્યું છે.
ક્ષાયિક સમ્યકત્વી, એકાવતારી અને ત્રણ જ્ઞાનનો ધણી સૂર્યાભદેવ શું દેવ-ગુરૂની ભક્તિની વિધિને નહિ જાણત- હેય ? વળી સર્વજ્ઞ પરમાત્મા તથા બીજા સૂત્રકારેએ પણ તે કાર્યને “ભક્તિ માં સમાવેશ કર્યો છે અને તેથી જ તેને નિષેધ નથી કર્યો.
અગર મૌન રહેવાથી જ નિષેધ થઈ જવાનું કહેશે. તે શ્રી ભગવતી સૂત્રના ૧૧મા શતકમાં કહ્યું છે કે, શ્રી વીર પ્રભુ-સન્મુખ ઋષિભદ્રને ઘણા શ્રાવકેએ તેની પ્રશંસા સાંભળી વંદન કર્યું, અપરાધ ખમાવ્યા તથા બારમા શતકે પણ એ અધિકાર છે કે, શંખ શ્રાવકની પ્રશંસા ભગવાનના મુખે સાંભળી, તેથી તે શંખને ઘણા શ્રાવકેએ ખમાવ્યા.
આ બંને ય પ્રસંગોએ ભગવાન તે મૌન રહ્યા હતા. અગર ભગવાનના મૌનના કારણે આ કાર્યને આજ્ઞા બહારનાં કહેશે, તે તે ચાલવાનું નથી, કારણ કે ભગવાને જાણતા છતાં ઉપર પ્રમાણે શ્રાવકની પ્રશંસા કેમ કરી તથા વંદન કરતાને નિષેધ્યા કેમ નહિ ? એવો પ્રશ્ન ઊભે થશે.
શ્રીજીવાભિગમ, શ્રી ભગવતીજી તથા શ્રી ઠાણુગ સૂત્રમાં-દેવતાઓ શ્રી નંદીશ્વર દ્વીયમાં અઠાઈ મહેત્સવ નાટક ઈત્યાદિ કરે છે, તેમને આરાધક કહ્યા છે, પણ વિરાધક નહિ.
શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભ પણ દેવના સેવકોએ ભગવાનને કહ્યું, ત્યારે ભગવાને તેમની પ્રશંસા કરી છે. શ્રી જ્ઞાતા સૂત્ર વગેરેમાં કહ્યું છે કે, શ્રી પાર્શ્વનાથજીની અનેક સાધ્વીઓ ચારિત્ર-વિરાધી તાપસીએ બની અને અજ્ઞાન તપસ્યાના પ્રભાવે દેવલોકમાં ગયા બાદ શ્રી મહાવીર પરમાત્મા સન્મુખ બવિધ નાટક કર્યું, જેનું ફળ શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને ફરમાવ્યું કે “આ નાટકની ભક્તિ કરી તેઓ એકાવતારી પણાને પ્રાપ્ત થઈ છે.”
Page #231
--------------------------------------------------------------------------
________________
ના
નાના નાના
૧૫
oth.
= " * * * *
* *
1 st
-
મક
૨૧૪
પ્રતિમા પૂજન આમ, આ બધા પ્રશ્નને અને તેના ઉત્તર ઉપર પૂર્વગ્રહરહિતપણે. શાંત ચિત્ત ચિંતન કરવાથી પ્રતમા-પૂજનની અનિવાર્યેતા. તેમજ રકતા-એ ત્રણેયનું વિશદ સ્વરૂપે બુદ્ધિ તેમજ હૃદયને સ્પશીને જીવનમાં દેઢમૂળ બને છે.
(પ્રણવતી શ્રી જિન ભક્તિના પ્રભાવે જ્ઞાનના વિશિષ્ટ ક્ષયે પશમને પામેલા પરમોપકારી, પરમ પૂજ્ય પંન્યાસજી ભગવંતે આ પ્રશ્નોત્તરીને એટલા વિશાળ ફલક પર નિર્માણ કરી છે કે, કેઈ પણ વિદ્યાશાખામાં પારંગત બનેલા પુરુષને પણ તેમાંના તથ્યને સ્વીકાર કરે પડે તેમ છે.
જેને જેનું નામ ગમે, તેને તેની છબી આકૃતિ, પ્રતિમા વગેરે ગમે. એ નિયમ નિરપવાદ છે. આ પ્રનેત્તરીમાં તેને સર્વે અપેક્ષાએ જે સમાવતાર થયેલ છે, તે જ તેના અકાટટ્ય સ્વરૂપની યથાર્થતાને પુરાવે છે.-)
..
પ
ાક : : :
:
:
:
પ્રકાશક
1
કાન કામ, ..
રિકામકાજ ના જા
"*
* *******
- રાજા
હતો .
અને
3 કુસંગે ચઢેલા ઉદંડ યુવાનને પોતાના માતા-પિતા તેમજ આ
ઉપકારી વકીલેની હિતકારી વાત પણ સાંભળવી ગમતી નથી, તેમ છે મિથ્થામતિ જન્ય દેષથી ખરડાએલા જીવોને નિત્ય કલ્યાણકારી શ્રી ને જિન પ્રતિમા નથી ગમતી. આજના ભગ
* જેનો ભાવ-નિક્ષેય પૂજ્ય હોય છે, તેના બાકીના (નામઆકૃતિ અને દ્રવ્ય-નિક્ષેપ પણ અવશ્ય પૂજ્ય હોય છે.
વ્યવહારથી પણ આપણને જેનું નામ ગમતું હોય છે, તેની આ છબિ-ચિત્ર-આકૃતિ વગેરેને જોઈને હર્ષ જ થાય છે પણ લવલેશ , િખેદ નથી થતું.
SSSSB GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB3
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પુજનની પ્રાચીનતા ૨૧
આકારના અનાદિકાલીન અવતાર
સમસ્ત વિશ્વ, એ મૂર્તિ માન પદાર્થાના સમૂહરૂપ છે. જેટલી પ્રાચીનતા અન તતા વિશ્વના અસ્તિત્વની છે, તેટલી જ પ્રાચીનતા મૂર્તિ, આકાર અને તેની પૂજા વગેરેની છે.
જૈન-સિદ્ધાન્ત મુજખ સમસ્ત લેાક ષડ્ દ્રવ્યથી ભરેલા છે. એ છ દ્રવ્યેામાં પાંચ દ્રબ્યા અદ્ભૂત છે. અને એક મૂત છે. અમૃત એટલે અદૃશ્ય અને મૂત એટલે દૃશ્ય !
k
એ અમૂર્ત દ્રબ્યાને પણ અમુક આકારને ધારણ કરનારાં માનવામાં આવ્યાં છે ચાવત્ અલાકાકાશ, કે જ્યાં કેવળ એક આકાશ દ્રવ્ય જ છે, તેના પણ છિદ્રવાળા ગાળા જેવા આકાર સ્વીકારવામાં આવ્યે છે.
***''
અમૃત દ્રવ્યેાના જેમ આકાર માનેલે છે, તેમ એ અમૃત દ્રબ્યાના જ્ઞાનને પણ આકારયુક્ત માનવામાં આવેલુ છે. અમૃત દ્રવ્યાનું જ્ઞાન પણ મૃત દ્રવ્ય દ્વારાજ થાય છે.
આ રીતે આકાર અને મૂર્તિને માનવાના ઇતિહાસ કોઈ અમુક કાળના નથી, પરંતુ વિશ્ર્વની હયાતિ સુધીના સ કાળ માટે એ સજા એલા છે.
ૐ મૂર્તિના વિશ્વવ્યાપક સિદ્ધાન્ત ઝ
મૂર્તિ, આકૃતિ, પ્રતિમા, પ્રતિબિંબ, આકાર, પ્લાન, નકશા, ચિત્ર ફાટા એ સઘળા એક જ અને કહેનારા શબ્દો છે. કોઇને કોઇ પ્રકાર આ આકારાદિને આદર આપ્યા વિના કોઈને પણ ચાલતું નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
પ્રતિમ પૂજન
એક બાળકથી માંડીને મોટા જ્ઞાની પર્યત સૌ કોઈને પિતાના ઈચ્છિતની સિદ્ધિ માટે, સર્વ પ્રથમ મૂર્તિની જ આવશ્યક્તા પડે છે, ધાર્મિક, વ્યાવહારિક કે વૈજ્ઞાનિક-કઈ પણ ક્ષેત્રમાં, મૂર્તિને કે આકારને માન્યા સિવાય ચાલતું નથી. મૂર્તિ કે આકારને માનવાને સિદ્ધાન્ત આ રીતે વિશ્વ વ્યાપી અને વિશ્વ જેટલો જ પ્રાચીન છે.
સુવર્ણ અને તેમાં રહેલી પીળાશ તથા રત્ન અને તેમાં રહેલા કાતિ જેમ કદી જ અલગ થઈ શકતાં નથી, તેમ વિશ્વથી તેના આકારની મૂર્તિને પણ અલગ કરી શકાય તેમ નથી. સમસ્ત વિશ્વની પ્રકૃતિ જ આ રીતે મૂર્તિ અને આકારને ધારણ કરનારી છે, તે પછી મૂર્તિને ન માનવી એ એક રીતે વિશ્વની પ્રકૃતિ સામે જ પડકાર કરવા બરાબર છે. જ મૂર્તિ પૂજાની પરમ આવશ્યકતા છે - મુમુક્ષુ માત્રનું અંતિમ ધ્યેય જન્મ, જરા અને મરણ વગેરેનાં દુઓને અંત કરી, અક્ષય સુખને પાસ કરવું તે છે.
એ મહાન ધ્યેયની સિદ્ધિ માટે સૌથી પ્રથમ આવશ્યક્તા, શુભના વાહક નિમિત્ત-કારણેને મેળવવાની છે.
ચંચળ ચિત્ત, ઉચ્છખલ ઈન્દ્રિ, વિષમ વિષયે અને કટુ કષાયે ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે, એવું ઉત્તમ નિમિત્ત, શુકલ ધ્યાનમા સ્થિત અને પ્રશાન્ત મુદ્રાયુક્ત શ્રી જિનેશ્વર”પરમાત્માની મનોહર મૂતિથી ચઢી જાય તેવું બીજું એક પણ નથી! પછી એ મૂતિ ભલે પાષાણ, કાઇ, ધાતુ, કૃતિકા (મોટી) ગેમ, વાલુકા (રેતી) કે કઈ પણ શુભ પ્રદાર્થની બનેલી હોય!
ઈશ્વરની ઉપાસના, એ જે ધર્મનું એક મુખ્ય અંગ હેય, તે તેની સિદ્ધિ માટે મૂર્તિની આવશ્યક્તાને કેઈથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી.
કઈ પણ નિરાકાર વસ્તુની ઉપાસના, મૂતિ (આકાર). વિના અસંભવિત છે, એ સર્વ વિદીઓને સિદ્ધ છે. તેથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને તેના અસ્તિત્વને વિશ્વાસ ટકાવી રાખવા માટે મૂર્તિપૂજાની પરમ આવશ્યક્તા છે.
નમક અને મારી નજર
છે
આ
જ
- પર
- નાસ્તા જ 'જય
*
.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૭
પ્રકરણ ૨૧ સુ
#
અનુભવીઓ કહે છે કે- પેટપૂજા સિવાય હજી ચલાવી લેવાય, પણ પ્રભુ-પ્રજા સિવાય તા ન જ ચલાવાય ! સર્વ કાળે, સર્વ આત્માઆને સર્વ પ્રથમ પૂજ્ય પ્રભુની પૂજાને પોતાના જીવનમાં પ્રથમ ન મરે સ્થાપીને જ આરાધક આત્મા સર્વ કર્મોના ક્ષય કરનાર સત્ત્વ પ્રગટાવી શકે છે.
144port =>
મૈં ગુણપૂજા માટે પણ આકાર જરૂરી !
અહી કાઈને એવા પ્રશ્ન થાય એ સ`ભવિત છે કે- ઈશ્વરની ઉપાસના માટે જડ મૂર્તિનુ આલંબન લેવા કરતાં, તેમના ખુદ ગુણાનુ આલખન લેવુ' એ શુ ખાતુ છે?
આ પ્રશ્ન ઉ`ડી સમજણ વિનાના છે ઈશ્વર એ જેમ નિરાકાર છે, તેમ ઇશ્વરના ગુણા પણ નિરાકાર છે, ઇશ્વર અને ઇશ્વરના ગુણાને જો આકાર નથી, તેા તેની ઉપાસના અલ્પજ્ઞ જીવા કેવી રીતે કરી શકવાના ? અલ્પજ્ઞ જાને ઉપાસનામાં જોડવા માટે સાકાર, ઇન્દ્રિય ગાચર અને દૃશ્ય પદાર્થોની જ આવશ્યક્તા રહેવાની છે.
ચૈત્રી ન
કાઈ એમ પણ કહે એ સંભવિત છે કે અમે ઈશ્વર કે ઇશ્વરના નિરાકાર ગુણાની મનેામ ંદિરમાં માનસિક કલ્પના કરીને ઉપાસના કરી લઇશું, તેા પછી પાષાણમય મંદિરમૂર્તિની શી જરૂર છે?
આ કથન પણ સાચી સમજના પાચા વગેરનુ છે. મનેામંદિરમાં નિરાકાર ઇશ્વરની પણ કલ્પના તેા સાકાર જ બનવાની! જેમ કે- અષ્ટ મહાપ્રાતિહાર્ય થી વિભૂષિત, કેવળજ્ઞાનાદિ અનત ચતુષ્ટયથી ચુંક્ત, સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્ર્વર પરમાત્માની ધમ દેશના વખતની અવસ્થા, આ અવસ્થાની કલ્પના નિરાકાર નહિ, પણ સાકાર છે.
મદિર અને મૂર્તિને માનવાવાળા પણ આ કલ્પનાને જ મૂ સ્વરૂપ આપીને ઉપાસના કરે છે, કલ્પના કરીને કે સાકાર મૂતિ અનાવીને ઉપાસના કરો, બ ંનેનું ધ્યેય એક જ છે. તેમ છતાં તેમાં એટલુ 'તર અવશ્ય છે કે કાલ્પનિક મનેામંદિર ક્ષણવિનાશી છે અને સાક્ષાત મદિર અને મૂતિ ચિરસ્થાયી છે !
માટે ચિરસ્થાયી દૃશ્ય મદિશમાં જઈને ભગવાનની શાન્ત મુદ્રાયુક્ત મૂર્તિની ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરીને આત્મકલ્યાણ કરવું એ સવ શ્રેષ્ઠ ખાખત છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રતિમા પૂજન
e)
હ
મ કક્ષાએ જ્યક'r*"લ
છે,
*A. Fr. ધન
જા
. * *
* * *
* *
જ
કરી
પળ-પળે રંગ બદલતા મનને શુદ્ધ અને શાન કરવાનો શ્રેષ્ઠ ઈલાજ પણ આ જ છે. કઈ સંસારી તેમજ છદ્મસ્થનું મન સર્વ કાળે એકસરખા શુભ તેમજ શુદ્ધ પારણામવાળું હોતું નથી, તેથી એવા મનને મદિર બનાવીને તેમાં અદશ્ય મૂતિની કલ્પનાની સ્થાપના કરીને પૂજા કરવામાં ભક્તિની ખામી છે.
આટલા વિવેચનથી એ સ્પષ્ટ થશે કે જેટલી પ્રાચીનતા સંસારની છે, તેટલી જ પ્રાચીનતા મૂર્તિપૂજાની છે. તેથી જ સંસારના ઈતિહાસની સાથે સંસારી જીવનો કલ્યાણને માટે પરમ આવશ્યક મૂતિપૂજાને ઈતિહાસ પણ પ્રાપ્ત થાય છે.
જેનું કલ્યાણ અને મૂર્તિની પૂજા એ બંનેને આપસમાં ઘનિષ્ટ સંબંધ છે. પરમ પુરુષની મૂર્તિઓના શુભાવહ આલંબનથી સંસારી આત્માઓની પાપ-વાસનાઓ મંદ પડે છે, વિષયકષાયનું જોર ઘટે છે,
આરંભ-પરિગ્રહના ત્યાગની ભાવના જમે છે, સન્માર્ગની અભિમુખતા. [કાયમી બને છે અને હંમેશાં ઉચ્ચ ગુણને આદર્શ મળતું રહે છે.
બાળક માટે જેવી મા ! ભક્તને તેવી પ્રભુપ્રતિમા ! એ કથન ઘણુંઘણા મહાભકતના ઘણા-ઘણું અનુભવનો નિચોડરૂપ છે, તેને અપલાપ કરવાથી નિર્જળ રણમાં જળ વગર તરફડતા પ્રાણુ જેવી દુર્દશા જીવની થાય છે. 2 મૂર્તિપૂજાને વિરોધ ઉત્પન્ન થવાનાં કારણે છે - મૂર્તિપૂજા યુગ યુગ પ્રાચીન અને કલ્યાણકાર હોવા છતાં, તેને વિધ ક્યારથી અને કેનાથી અને ક્યા કારણથી ઉત્પન્ન થયો, તેને ઇતિહાસ જાણ પણ જરૂરી છે.
| વિશ્વાસપાત્ર હકીકતોથી એ સિદ્ધ થાય છે કે વિકમની ૭ મી શતાબ્દિ પહેલાં સમસ્ત સંસાર મૂર્તિપૂજાને ઉપાસક હતે.
સૌથી પ્રથમ આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મૂર્તિપૂજાની વિરુદ્ધ ઘોષણા અરબસ્તાનમાં મહંમદ પયગંબરે કરી હતી, કારણ કે તે દેશમાં મૂર્તિ પૂજાના નામે અત્યાચાર ઘણા વધી ગયા હતા. માથા ઉપર વાળ વધી જવાના કારણે માથાને જ કાપી નાખવાની ક્રિયા જેટલી અઘટિત છે, તેટલું જ અઘટિત અત્યાચારને વિરોધ કરવાને બદલે
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પ્રકરણ ૨૧ મું મૂર્તિપૂજાને વિરોધ કરે તે હતું. આખો બગડે એટલે તેને યોગ્ય ઈલાજ કરવો પડે, પણ આંખને ફાડી ન નંખાય પણ એ વિવેક ન જળવાય, તેમાંથી અરબસ્તાનમાં મતિ પુજાને વિધવિમાન થયે.
કેવળ આર્ય પ્રજામાં જ નહિ, પણ પાશ્ચાત્ય પ્રદેશોમાં પણ મૂતિ. પૂજાને માટે પ્રચાર હતો. એમ ઐતિહાસિક પુરાવાઓ સિદ્ધ કરે છે. ઓરિદ્રયામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજીની મૂતિ, અમેરિકામાં તામ્રમય સિદ્ધચકને ગટ્ટો, મેંગેલિયામાં અનેક ભગ્ન મૂર્તિઓના અવશેષ અને મક્કા મદીનામાં જૈનમંદિર (જે હાલ ત્યાંથી ફેરવવામાં આવ્યું છે.) વગેરે મૂર્તિપૂજાના પુરાવા છે.
વ્યક્તિગત કઈ મૂર્તિપૂજામાં ન માને એ વાત અલગ છે, પરંતુ વિશ્વ-પ્રવાસ કરવાવાળાઓથી એ વાત અજાણ નથી કે- આજે પણ, મૂર્તિપૂજાના પ્રચાર વિનાને કઈ પણ પ્રદેશ જગતભરમાં શોધ્યે ય જડતો નથી ! | મુસ્લિમ જાતની ઉત્પત્તિ થયા બાદ મુસલમાનેએ ભારત વર્ષ ઉપર અનેક આક્રમણ કર્યા અને ધર્માધતાના કારણે ભારત વર્ષના આદર્શ મંદિરમૂતિઓને તેડી–ફાડી નાખ્યા; તો પણ ૧૫ મી સદી સુધી ભારત વર્ષની આર્યપ્રજા ઉપર મુસ્લિમ સંસ્કૃતિને ખાસ પ્રભાવ પહો નહોતો. | વિક્રમની ૧૩ મી શતાબ્દિમાં દિલ્હી ઉપર મુસ્લિમ સત્તાની હકુમત સ્થપાયા પછી સત્તાના મદમાં આવીને તેઓ અનેક ભદ્રિક અને અજ્ઞાન લોકોને હિંદુધર્મથી ભ્રષ્ટ કરવા લાગ્યા, તો પણ તેમણે સંપૂર્ણ સફળતા મળી નહિ. છેડા-ઘણું જે વિધમી થયા, તે પણ મહદ્ અંશે સ્વાથી અને ધર્મથી અનભિજ્ઞ લોક હતા. તેવા વિકટ સમયે પણ ભારતીય ધર્મવીરે ઉપર અનાર્ય સંસ્કૃતિનો ખાસ કાંઈ પ્રભાવ પડ નહિ.
વિક્રમની ૧૪મી સદીમાં દિલ્હી ઉપરાંત માળવા અને ગુજરાતની. ભૂમિ ઉપર મુસ્લિમોની સત્તા કાયમી બની અને ત્યાંની શિલ્પકળા અને મંદિરોનો તેઓએ મોટા પ્રમાણમાં નાશ કર્યો. વિધમી નહિ બનનારાએના ધનમાલ લુંટી લીધા અને તેમને દેહાંત દંડ સુધીની સજાઓ, પણ કરી, તે પણ ધર્મવીર ઉપર અનાર્ય સંસ્કૃતિની અસર ન જ પડી. ઉલટું પ્રતિસ્પર્ધાના કારણે ધર્મ તેમજ મૂર્તિપૂજા ઉપર વિશ્વાસ અને ભક્તિભાવ વધતા જ ગયા.
Page #237
--------------------------------------------------------------------------
________________
રર૦
પ્રતિમા પૂજન
,-'1*:
*
*
મચક
ન
, , , ,
ક
,
,*=+
ક 1
જ
તા , તે
: * * * *
કમળ
શિલાલેખ પરથી એ સિદ્ધ થાય છે કે, તેવા કટોકટીના સમયે પણ પૂર્વ-મંદિરે કરતાં નવીન મંદિરો અધિક સંખ્યામાં થયાં. દાખલા તરીકે વિ. સં. ૧૩૬૯માં મુસલમાનોએ શત્રુંજયના તમામ મંદિરે નાશ કર્યો અને ૧૩૭૧માં શ્રેષ્ઠ સમરસિહે કરડે રૂપિયાનો ખર્ચ કરીને ફરીથી પાછાં શ્રી શત્રુંજય ઉપર સ્વર્ગવિમાન સમાન મંદિરનું નવનિમોણ કર્યું. તે જ રીતે મહંમદ ગઝનીએ જે દિવસે સોમનાથ મહાદેવનું મંદિર લુંટ્યું તેમજ તેડયું હતું, તે પછી તરત જ તેના જવાબમાં તે કાળના ઘર્મશ્રદ્ધાળુ અને મૂર્તિપૂજક આર્યોએ નવાં દિશહજાર શિવાલયને શિલાન્યાસ કર્યાને ઉલેખ પ્રાપ્ત થાય છે, પરંતુ પડતા કોળે એને જબરજસ્ત પ્રભાવ પાથર્યો અને તેના પરિણામે મંદિરે અને મૂતિઓ તરફ દૂર-દષ્ટિથી જોનારા, તેમજ તે જ ઝેરી પ્રચાર કરનારા અનેક ત આ દેશમાં પણ પેદા થયા.
શ્વેતાંબર જનોને તો લેકશા સાથે સબંધ છે, એટલે અહીં મૂર્તિપૂજાના અન્ય અનેક વિધીઓને ઉલેખ ન કરતાં તેમને જ ઉલ્લેખ કરે પ્રસ્તુત ગણાશે. લેકીશાના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકોના ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેમનું જન સાધુ દ્વારા અપમાન થયું હોવાના વિષયમાં બધા સહમત છે, એક બીજું એમનું અપમાને અને બીજી બાજુ મુસ્લિમેને સંગ, કાશાને કર્તવ્યભ્રષ્ટ કરનારે થયે.
વિ. સં. ૧૫૪૪ની આસપાસ થયેલા ઉપાધ્યાય શ્રી કમળસંયમી સિદ્ધાન્ત ચેપાઈમાં લખે છે કે, પીરેજખાન નામને બાદશાહ દહેરાં અને પૌષધશાળાઓને પાડી નાખીને જિનમતને પીડા આપતે હતે. દુઃષમ કાળના પ્રભાવે કાશાને તાવની સાથે જેમ માથું દુ:ખવા આવે, તેમતેને સંગ મળી ગયે.
આવેશમાં અંધ બનેલે મનુષ્ય કર્યું અપકૃત્ય નથી કરતો ? એ વિષયમાં જમાલિ અને શાળાનાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે.
ક્રોધાવેશમાં આવેલા લોકાશાએ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી, મંદિર અને મૂર્તિની ભક્તિ-પૂજામાંની પોતાની એક કાળની નિષ્ઠાને ફગાવી દીધી. તે પહેલાં લોકાશા ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા, એવા ઉલેખે મળી આવે છે.
ન ઉતા
મા
,
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ મુ
૨૨૧
લેાકાશાએ કેવળ એક મૂર્તિ પૂજાના જ વિરાધ કર્યાં છે, એવું નથી, પણ તેની સાથેાસાથ જૈન આગમ, જેન સ`સ્કૃતિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેના પણ વિરાધ કર્યા છે. અતિમ અવસ્થામાં તેને પોતાનાં આ દુષ્કૃત્યોને પશ્ચાત્તાપ પણ થયા છે. એ વાતની સાબિતિ એ છે કે—જે ખત્રીસ સુત્રો તેમણે માન્ય રાખ્યાં છે, તેમાં સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ વગેરેની વાત નાહ હોવા છતાં એ ક્રિયાએને તેમણે સાદર સ્થાન આપ્યું છે અને દાન દેવાની પણ ફરીથી છૂટ આપી છે. તથા તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તે મૂર્તિ પૂજાના સમક અને પ્રચારક બન્યા છે.
લેાકાગચ્છીય આચાર્યાએ મંદિર અને મૂર્તિ એની પ્રતિષ્ઠા કરાવી છે તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાએ સ્થાપન કરીને મૂતિ એની ઉપાસના કરી છે. લેાકાગચ્છના એક પણ ઉપાશ્રય એવા ન હતા કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂતિ ન હોય ! પરંતુ વિક્રમની ૧૮મી સદીમાં ચતિ ધમ સિંહ અને લવજી ઋષિ એ એ એ લેાકાગચ્છથી અલગ થઈને ફરી મૂર્તિ સામે બળવા ઉઠાવ્યેા. લેાકાગચ્છના શ્રી પૂજ્ગ્યાએ તે બન્નેને ગચ્છ બહાર પણ કરી દીધા. પરંતુ તે અનેએ પ્રચારેલા મૂર્તિ પૂજાના વિરાધના મત ચાલુ રહ્યો, જે ઢુંઢક મતના નામે ઓળખાય છે.
વિશાળ આકારને ગમે તેટલું મોટુ પણ વાદળ સર્વથા ઢાંકી શકતું નથી, તેમ મ ંદિર અને મૂર્તિની પૂજા ભક્તિમાં નિષ્ઠાવાળાએ આજે પણ પૂરતા પ્રમાણમાં વિદ્યમાન છે, તેમજ ગઇ કાલ સુધી મૂર્તિ પૂજામાં નહિ માનનારા અનેક માનવાના મનમાં મૂર્તિપૂજા ઉપકારક હાવાનું સત્ય પ્રતિષ્ઠિત થવા માંડયુ છે. સનાતન સત્યના ગમે તેટલા વિરાધ કરવા છતાં તે પેાતાના બળ વડે કાયમ ટકી રહે છે, તેમ સનાતન એવી મૂતિપૂજાના પણ ગમે તેટલા વિરોધ થવા છતાં તે પેાતાના નૈસગિક પ્રભાવ વડે ટકી રહેલ છે અને વિશ્વના અસ્તિત્વ સુધી ટકવાની છે, તે નિર્વિવાદ હકીકત છે,
મૂર્તિ પૂજાનાં મૂળ કેટલા ઊંડા છે, તે મૂર્તિ પૂજાનેાવિરોધ કરનારાઓ પણ તેની પ્રચંડ અસર નીચે હોવાની હકીકત નીચેના દાખલાઓ દ્વારા પ્રમાણભૂત કરે છે.
સૌથી પ્રથમ મૂર્તિ પૂજાનેા વિરોધ કરનારા મહંમદ પયગમ્બરના અનુયાયીઓ આજે પણ પોતાની મસ્જીદોમાં પીરોની આકૃતિઓ
Page #239
--------------------------------------------------------------------------
________________
રરર
પ્રતિમા પૂજન બનાવી પુષ્પ ધૂપાદિથી તેને પૂજે છે, તાજીયા બનાવી તેની સામે રોવાપીટવાનું કામ કરે છે તથા યાત્રાર્થે મક્કા-મદીના જઈ ત્યાં એક કાળા પથ્થરને પ્રણામ વગેરે કરે છે અને તેથી પાપને નાશ થયે એમ દઢતા પૂર્વક માને છે.
મૂર્તિપૂજામાં નહિ માનવાવાળા ઈરાઈએ શુળી પર લટકતી જીસસ ક્રાઈસ્ટની મૂર્તિ અને + (ક્રોસ) સ્થાપિત કરી, પિતાના ચર્ચ (દેવળ)માં તેને પૂજ્યભાવથી જુએ અને દ્રવ્યભાવથી પૂજે છે.
કબીર, નાનક, રામચરણ વગેરે મૂા-વિરોધીઓના અનુયાયીઓ, પિોતપોતાના પૂજ્ય પુરુષની સમાધિઓ બનાવીને પૂજે છે. સમાધિઓનાં દર્શન માટે ભક્ત વર્ગ હર-દૂરથી આવે છે અને પુષ્પાદિ પદાર્થો ચઢાવીને પિતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
સ્થાનકવાસી વર્ગ પિતાના પૂજ્યની સમાધિ, પાદુકા મૂર્તિ, ચિત્ર, ફેટાઓ વગેરે બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર-દૂરથી આવે છે અને દર્શન વગેરે કરી પિતાને કૃતકૃત્ય માને છે. આમ, કહેવાનું તાત્પર્ય એ છે કે, કઈ પણ પંથ, મત, સંપ્રદાય,જાતિ, ધર્મ, વ્યક્તિ–મૂર્તિપૂજાથી સર્વથા વંચિત નથી, પણ કેઈને કેઈ પ્રકારે એ મૂર્તિ પૂજક જ છે, કારણ કે કેવળ અમૂર્તમાં જ આસ્થા રાખવાનું કઈ સંસારીનું ગજુ નથી. "
જીદ, હઠાગ્રહ, પૂર્વગ્રહ મત-મમત્વ વગેરે કારણે જેઓ સીધેસીધા મૂર્તિપૂજા નથી કરતા, તેઓ પણ આડકતરી રીતે તે મૂર્તિને પૂજે જ છે,
એવું સાબિત કરનારા આ દાખલાઓ એ પુરવાર કરે છે કે, આ વિશ્વમાં જ્યાં સુધી સાકાર માનવ-પ્રાણીઓ રહેવાના છે, ત્યાં સુધી આકાર-મૂર્તિની પૂજા-ભક્તિ રહેવાની જ છે. જેનાં મૂળ આટલાં ઊંડા અને વ્યાપક છે, તે મૂર્તિ અને તેની પૂજા-ભક્તિ કરવામાં આડે આવતા શુદ્ધ વિચાર-વમળને વશ ન થવામાં જ આપણું સર્વદેશીય હિત છે. - મનહર જિનમૂર્તિમાં મનને પવવાને બદલે મનને ત્યાં નહિ જવા દઈએ, તો એ ક્યાં જઈને કરશે? તે ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્નનો જવાબ આપતાં મહર્ષિ એ ફરમાવે છે કે, મૂર્તિમાન વિશ્વમાંથી મૂર્તિને બાદ કરી દઈએ, તે આત્મા વગરને દેહ જેવી દયનીય –દશા, મડદાલ દશા વિશ્વની પણ થઈ જાય. જે ત્રણે કાળમાં સંભવિત નથી. કારણ કે ત્રિકાળમાં-ત્રિલોકમાં મૂર્તિના પૂજક રહેવાનાં જ છે. માટે જાગ્યા ત્યારથી સવાર ગણીને સહર્ષ પુરુષોત્તમ પરમાત્માની મૂર્તિની પૂજા-ભક્તિમાં મનને તલ્લીન બનાવી દેવોમાં કલ્યાણ છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અસીમોપકારી દેવ દર્શન
૨૨ अमोघा वासरे विद्युद्, अमोघ निशिगर्जितम् । नारी-बाल-वचोऽमोघ-ममोघ देवदर्शनम् ॥
અર્થ : દિવસે વીજળી અમોઘ છે. રાત્રિએ ગર્જારવ અમેઘ છે અને સ્ત્રી તથા બાળકનું વચન જેમ અમોઘ છે, તેમ દેવનું દર્શન પણ અમોધ એટલે કે અવશ્ય ફળને આપનારું છે.
પરોપકારી પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરવાનો દઢ સંસ્કાર આ દુનિયામાં જ્યાં સુધી સૂર્ય-ચન્દ્ર ઉગે છે, ત્યાં સુધી ટકી રહેવાનો છે. દેવદર્શન કરવાના અતિ ઉત્તમ સંસ્કારને વિરોધ કરનારાઓ પણ, પિતે માની લીધેલી ઈષ્ટ વસ્તુઓનું દર્શન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એ રીતે પોતાના સમય દ્રવ્ય અને શક્તિનો વ્યય કરે જ છે. એ વ્યયનું પરિણામ અને દેવ દર્શન માટેના સમયાદિના વ્યયનું પરિ. ણામ-એ બે વચ્ચે કેટલું અંતર છે, તે કઈ પણ તટસ્થ વિચારક તરત સમજી શકે તેમ છે.
દેવદર્શન માટે નિર્મિત થયેલાં દેવમંદિરની અંદર અને આસપાસ આધ્યાત્મિકતા છવાઈ રહેલી હોય છે, કેઈ પણ પ્રકારના દુન્યવી પાપ કર્મોની કે વિષય-રાગની વૃદ્ધિ થતી દેખાતી નથી. જ્યારે તે સિવાયનાં સ્થાનોમાં કે તેની આસપાસના વાતાવરણમાં તેટલી પવિત્રતા, નિષ્પાપતા કે આધ્યાત્મિકતાને વાસ અશકય બને છે.
એક સિનેમા-ઘર કે એક નાટયગૃહની આસપાસ જે વિકારક દશ્ય નજરે પડે છે, તે દશ્ય એક દેવમંદિરની આસપાસ કદી પણ દેખાતું નથી, દુન્યવી દો જેવાના સ્થાનની ચેમેર પાપ-પ્રવૃત્તિઓના પુજના પંજ એકત્ર થાય છે, એથી વિરુદ્ધ દેવદર્શન કરવાના સ્થાને-દહેરાસરેની ચોમેરથી પાપ-પ્રવૃત્તિઓ દૂરને દૂર હડસેલાતી હોય છે. અને પાપભીરુતાનું વાતાવરણ પ્રસરતું હોય છે. આનું કારણ દેવ મંદિરમાં પ્રતિષ્ઠત થયેલ દેવાધિદેવની મૂર્તિ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રતિમા પૂજન દેવાધિદેવની મુર્તિ અને દેહેરાસરના પ્રભાવને ઈન્કાર કરે એટલે ઝળહળતા સૂર્ય, તેનાં કિરણે અને પ્રકાશના અસ્તિત્વને ઈન્કાર કર-એમ કહેવામાં કશું ખોટું નથી.
સ્થાનને પણ અવશ્ય પ્રભાવ છે. સ્થાનમાં પ્રભાવ તેના અધિષ્ઠાયક મૂર્તિ આદિનો પડે છે, પ્રભાવક મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં તેના પ્રભાવને વિસ્તારનાર-કાયમી બનાવનાર તેની મૂતિ અને મંદિર છે અને એટલા માટે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્ન કવિઓએ ગાયું છે કે
" किंब्रीकमयी किमुत्सवमयी-प्रेयोमयी कि किमु ज्ञानानन्दमयी किमुन्नतिमयी कि सर्व शोभामयी । इत्थं कि किमिति प्रकल्पनपरस्त्वन्मूर्तिरुद्विक्षिता, कि! सर्वाऽतिगमेव दर्शयति सध्यान प्रसादान्महः ॥"
અર્થ -શું આ મૂતિ બહામય છે? શું ઉત્સવમય છે? શું કલ્યાણમય છે ? શું જ્ઞાનના આનંદમય છે ? શું સર્વ શોભામય છે? એ રીતની કલ્પનાઓમાં તત્પર એવા કવિઓ વડે જેવાયેલી આપની મૂર્તિ સદ્દધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને દેખાડે છે.
મૂતિ પાષાણની કે ધાતુની હોવા છતાં, કવિઓને તે બ્રહ્મમય, ઉત્સવમય, કલ્યાણમય, જ્ઞાનમય, આનંદમય, ઉન્નતિમય, સર્વ શેભામય કે કેવળજ્ઞાનરૂપી તેજના પંજમય લાગે છે, તે કેવળ અતિશક્તિરૂપ કે ભાષાના અંલકારરૂપ છે, એમ સમજવાનું નથી, પણ તે એક પરમ સત્ય છે. જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કેઈ ગ્રન્થવિશેષ, કાગળ અને શાહીના સમૂહરૂપ સાધારણ વસ્તુને બનેલું હોય છે, તે પણ એકાગ્ર ચિત્તથી તેનું અધ્યયન કરનાર વિદ્વાન પુરુષને તે જ્ઞાનના પંજેરૂપ અને ચૈતન્યના ભંડારરૂપ સમજાય છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂતિ પણ તેની દેશને કરનાર જ્ઞાની પુરુષને સાક્ષાત વીતરાગટ્ય દેખાય છે અને તેનો ચિત્તમાં શ્રી વીતરાગના ગુણોને પ્રતિબિંબિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ, તે -શ્રી વીતરાગ પાસે જવા માટે, વીતરાગતાની ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે - મૂર્તિ -એ સાક્ષાત નિસરણી રૂપ છે."
/
કપ
-
-
-
i
,
મામા નામના વિકાસના કામમાં જ ભાજપને
-
કાન
,
,
,
,
,
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૨ મું
૨૨૫
ગ્રન્થ એ શ્રી વીતરાગના વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મૂતિ એ સાક્ષાત શ્રી વીતરાગ પરમાત્માને જાણવા અને ધાવવા-એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાનું બેનમૂન સાધન છે. ગ્રન્થ દ્વારા જ્ઞાન મેળવવા માટે જેમ વ્યાકરણ કાવ્ય, કષ અને ન્યાય શાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરોના સંકેતનું તથા વાકય, મહાવાકય અને ઔદંપર્યાર્થ પર્યતનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા રહે છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂર્તિ દ્વારા શ્રી વીતરાગ અને વીતરાગતાનું જ્ઞાન મેળવવા માટે શ્રી વીતરાગના સ્વરૂપનું, શ્રી વીતરાગના ગુણોનું, શ્રી વીતરાગ શક્તિનું, શ્રી વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, શ્રી વીતરાગના શાસનનું, શ્રી વીતરાગના શાસનના આરાધકનું શ્રી વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળનું, ફળની પરંપરા વગેરે-વગેરેનું યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ કરવાની આવશ્કયતા રહે છે.
એ જ્ઞાન જેમ જેમ પ્રગટ થતું જાય છે અને ચિત્તમાં જેમ જેમ સ્થિર થતું જાય છે, તેમ તેમ શ્રી વીતરાગનો મૂર્તિને દર્શનથી, શ્રી વીતરાગના સાક્ષાત દર્શન અને સમાગમ એટલે લાભ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જ ઘાચારણ અને વિદ્યાચારણ જેવા લબ્ધિધર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા મુનિવરે પણ જ્ઞાન-ધ્યાનમાંથી સમય કાઢી, શ્રી નંદીશ્વરાદિતીમાં રહેલાં શાશ્વત ચૌઢ્યા અને મનુષ્યલોકમાં રહેલા બીજા અશાન યાત્રાએ જવાનો ઉલ્લેખ મળે છે, તે એમ સિદ્ધ કરે છે કે જ્ઞાની સડSિSઓને પણ શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવા માટે શ્રી વીતરાગના બિનું જ એક શરણ સ્વીકારવું પડે છે.”
ત્રણે ભુવનમાં શ્રી વીતરાગનાં મનહર બિંબ અને સૈ દ્વારા જે ઉપકાર થઈ રહ્યા છે, તે અનુપમ છે, પરંતુ તેની યથાર્થ કદર જ્ઞાની આત્માઓ જ કરી શકે છે, એ કારણે ચાર જ્ઞાનના ઘણી શ્રી ગૌતમ સ્વામીજી તથા શ્રત કેવળા ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વધર અને બીજા શ્રત કેવળી મહાપુરુષોએ પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચ અને શ્રી જિનબિંબને નમન, વંદન અને ભક્તિ કરવા માટે તત્પરતા દાખવી છે.
શાસ્ત્રો ફરમાવે છે કે, આ પંચમ કાળમાં જીવને તરવાનાં બે સાધન છે, એક શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વરદેવ પ્રણિત આગમ અને પ્ર. પૂ. ૧૫
માતા કી
' "
"
મા
.
.
.
.
*
*
*
* * *
*
*
* *
*
Page #243
--------------------------------------------------------------------------
________________
જા
જા મનમાં
કામ ક-wives
પ્રતિમા પૂજન બીજુ શ્રી વીતરાગ પરમાત્માનું બિંબ. શ્રી વીતરાગપ્રણિત આગમ જડ કાગળ અને શાહી વગેરેનો બનેલાં છે. શ્રી વીતરાગનાં બિંબ જડ પાષાણ અને ધાતુ વગેરેનાં બનેલાં છે. બંને જડ હોવા છતાં, રૌતન્યને વિકસાવનારાં છે એ બે જડ વત એ જગતમાં એ પી છે કે, જે આત્માની અંદર ભરાયેલી સઘળી જડતાને સમૂળ-ઉચ્છેદ કરે છે. - એ કારણે શ્રી જિનશાસનમાં શ્રી આગમ શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલે ભાર મૂકવામાં આવ્યો છે, એટલે જ અને કોઈ અપેક્ષાએ તેથી પણ વધારે ભાર, વિધિપૂર્વક શ્રી જિન અને શ્રી જિન મૂર્તિ એની ઉપાસના ઉપર મુકવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વરેની ત્રિકાળ પૂજા અને શ્રી જિનેશ્વરની સ્તુતિ (નિgવા નિકુળ) એ શ્રાવકનાં અગત્યમાં અગત્યનાં કર્તવ્ય ગણવામાં આવ્યા છે, એથી આમાની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર ઉપાથી પણ થતી નથી,
શ્રી જિનેશ્વર દેવની પૂજા-ભક્તિ આત્માને વિશ્વના એક સર્વોત્તમ ગુણીની સાથે સીધે સંપર્ક સધાવો આપે છે. તેમના વિપુલ ગુણનું જ્ઞાન તથા ધ્યાન કરાવતાં શીખવે છે અને અત્યંત નમ્ર બનાવીને આત્માને સદા તેમના ગુણોની અભિમુખ વૃત્તિવાળે બનાવે છે. ત્રિભુ વનપતિ શ્રી અરિહંત પરમાત્માની મુર્તિના દર્શન કરવાથી શ્રી અરિહંત પરમાત્મા ઓળખાય છે. એક શ્રી અરિહંત પરમોમાને નહિ ઓળખવાના કારણે જ, અનંતાનંત જીવ અનંત કાળથી આ સંસાર-ચક્રમાં નિ:સીમ દુઃખ અનુભવે છે, અને | ‘સુજ્ઞ પુરૂષ સમજી શકે છે કે, જગત ઉપર શ્રી અરિહંત ભગવંતોને મોટામાં મોટો ઉપકાર છે. એ ઉપકારના મહા ભાર તળ સમસ્ત વિશ્વ દબાયેલું છે પરતું અફસની વાત છે કે, તેવા પ્રકારની યેગ્યતા અને સામગ્રીના અભાવે સમસ્ત વિશ્વનો એક નાનો અંશ પણ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારને ઓળખવા ભાગ્યશાળી બની શકતું નથી.
જીવને એવી તક- એ ઉપકારને ઓળખવાની તક કવચિત જ સાંપડે છે એવી તક મળ્યા પછી પણ પ્રમાદથી અને અજ્ઞાનથી એને જતી કરનાર ઘણું છે. એ કારણે લોકેત્તર ઉપકારી શ્રી અરિહંત પર ત્માને ઓળખવા અને પૂજવા માટે પ્રાથમિક અને સૌથી વધુ અગત્યનું સાધન જે દેવદર્શનમાં છે તેને પુણ્યશાળી આત્માઓએ નિરંતર સેવવું
- જામ રામ
દ,
--- -*
- * .
- કાબર
માતાજી
ના મેમાન ને "."
* - -
-
' 'I *
* *
*
* * કે ''7'
, '
'
–
કડ,
પાપા
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૨૨ સુ
२२७
જોઈ એ. વહેલા કે માડા, એવી જ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ થવાની છે. એમના ઉપકારના ખ્યાલ આવવાના છે અને એમની આજ્ઞાના આરાધન માટે ભાવાલ્લાસ જાગવાને છે. એટલું જ નહિ, પણ સમસ્ત જગતનાં પૂયતમની પૂજાનું ઉલ્લંઘન કરવાથી ઉપાર્જન થતા ભારે ક સમૂહથી એના વિના છૂટકારા થતા નથી.
શાસ્ત્રમાં પુજ્યની પુજાના ઉલ્લધનને માટું પાપ માનેલુ છે, દુનિયામાં પશુ ઉત્તમ અને અચપદ ધરાવતા પુરૂષને તેને ચેાગ્ય સન્માનાદ્વિ કરવામાં ન આવે તે તે અપરાધ ગાય છે તેમ ત્રણ જગતમાં ઉત્તમ સર્વ પ્રાણીગણના નેતા સમસ્ત વિશ્વને મેહરૂપી ક્વામાં પડતા ઉગારનાર વિશ્વાપકારીને અરિહંત પરમાત્માનુ તેમને ચાગ્ય સન્માનાદિ ન કરવું એ પણ મહા અપરાધ છે શાસ્રોગાં એને માટું પાપ માનેલું આદિ કર્મોની મિથ્યાત્વ માહતી દીર્ઘ પ્રકૃતિને બંધાવનાર કારમા દુષ્ટ અધ્યવસાય માનેલા છે, એ મોટા પાપથી છૂટવા માટેનુ અદ્વિતીય સાધન દેવદર્શન છે. દેવાધિદેવની પ્રતિમાનાં દર્શન કરવા તે છે એમ સમજી તેના પ્રત્યે અધિકાધિક આદરવાળા બનવું જોઈ એ,
જે ખરેખર સર્વોચ્ચ આદરને પાત્ર છે. તેજિનપ્રતિમાના સર્વોચ્ચ આદર કરવામા` સાચી બુદ્ધિમત્તા છે તેને જરા જેટલા પણ અપલાપ કે અનાદર જીવને ઊંચે ચઢતા અટકાવીને નીચે પાડે છે. માટે ઉત્કૃષ્ટ ભાવ અને દ્રવ્ય વડે તેની સેવા ભક્તિ કરવામાં ઉત્કૃષ્ટ શ્રેય છે.
33
પ્રા
જેમ સૂર્ય માં અંધકાર નથી તેમ શ્રી જિનરાજમાં રાગ-દ્વેષ નથી, એવી જ તેમની પ્રતિમા છે. તેને હૃદયમાં ધારણ કરવાથી—જે શ્રી જિનરાજ છે, તે હું છું-એવા તાત્ત્વિક અભેદ અનુભવ ગાચર થાય છે.એટલુ જ નહિ. પરંતુ પરમ ચૈતન્યમય યેાતિને અલોકિક અણુસાર સમગ્ર પિંડમાં અપૂર્વ રીતે સ્કુરાયમાન થાય છે.
防腐防
Æ防腐防 防火防防R&DD保留8
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પુજનની અકાય વ્યાપકતા
-. નાગરિક
તક
- માનવ સમાજ
મન મકકમ
રૂ
. 1 * * *
* * * *
* * .
- ઋ ધામ 'Y'
5
'*
*
મૂર્તિ-પૂજા-વિષયક એક અજેનના મનનીય વિચારે
જ્ઞાન એ આત્માને સહસિદ્ધ ધર્મ છે. સંસારી આત્માઓનું એ જ્ઞાન મોહથી આચ્છાદિત હોય છે, મોહાચ્છાદિત જ્ઞાનને શાસ્ત્રમાં જ્ઞાનાભાસ તરીકે પ્રતિપાદન કરેલ છે. તેમાં યથાર્થ જ્ઞાન નહિ, પણ જ્ઞાનને માત્ર આભાસ હોય છે. તેવા જ્ઞાનથી આ દુનિયામાં અનેક કુકલ્પનાઓ ઉત્પન્ન થાય છે. અનેક નિભંગી જીવે એ કુકલ્પનાઓને. ભંગ થઈ પડે છે. કુકલપનાની ભ્રમજાળમાંથી બચવાનો એક જ રસ્તા છે અને તે મોહરહિત આત્માઓના જ્ઞાન અને વચનને આશ્રય લે. તે જ છે. તે સિવાય તેનાથી બચી શકાતું નથી.
એક મત, આ જગતમાં અજ્ઞાનવાદીઓને છે, તેઓનું કહેવું છે કે, જ્ઞાનમાંથી જ સઘળો કલહ ઉત્પન્ન થાય છે. જ્ઞાન મેળવવાનો પ્રયાસ આ જગતમાં જ્યાં સુધી અટકે નહિ, ત્યાં સુધી દુ:ખને અંત આવે નહિ, એ રીતે જ્ઞાનનું મૂળ ઉખેડવાનો પ્રયાસ થાય છે. પરંતુ તેમ કરતાં અજાણતા પણ તેનાથી જ્ઞાનનું સમર્થન થઈ જાય છે. કારણ. 2 નાન એ અનર્થનું મૂળ છે, એવું તેનું પ્રતિપાદન પણ રાનમાથા જ જન્મેલું હોય છે. • જ્ઞાનનું ખંડન કરવા જતાં જેમ જ્ઞાનનું ખંડન થઈ જાય છે, તેમ મૂતિનું ખંડન કરનાર પિતાની અજાણમાં પણ ‘મૂતિ નું મંડન કરી રહ્યા હોય છે, “મૂર્તિ કે તેની પૂજાનું ખંડન કરનારા પિતાના વિચારે બીજાઓને ઠસાવવા માટે અક્ષરાકાર મૂર્તિઓને જ આશ્રય લે છે. કારણ કે તેના વિચારોનું પ્રતિપાદન કરનાર પુસ્તકે, નિરાકારી વિચારને સમજાવનારી એક પ્રકારની મૂર્તિઓ જ છે.
કડ કરી .
.
.
. . **
*
.
.
-
ક
૬ '*
**
-
**
Page #246
--------------------------------------------------------------------------
________________
--
-- ''
* પર
-
કાક.
જવાને,
'' 7
*
*
,-...
", "
.
પ્રકરણ-ર૩ મું
૨૨૯ મૂર્તિ અને તેની પૂજા સત્યથી પરિપૂર્ણ છે. સુખ સંપાદન કરવાને એનાથી ચઢીઆતે કે એની બબરી કરી શકે તે અન્ય માગે હજુ સુધી શેધી શકાયું નથી. એ માર્ગને બતાવનારા જ્ઞાની પુરુષે જેટલાં જ્ઞાન, બુદ્ધિ કે દીઘ દર્શિતા, વર્તમાન માનવીઓમાં પ્રગટ થઈ શકયાં નથી, પરંતુ મર્કટને રન પણ એક કાચને કટકે જણ્ય, તેની જેમ કાચી બુદ્ધિના મનુષ્ય મૂર્તિપૂજા જેવા સર્વોત્તમ અનુષ્ઠાનને પણ નુકશાન કરનાર જણાવીને ખેડે છે કે, “મૂર્તિપૂજા નુકશાન કરનારી છે. વ્યર્થ છે, અતિશક્તિવાળી છે, સ્વતંત્ર વિચાર કરવાને અસમર્થ મનુષ્ય જ વિના વિચારે તેનું આચરણ કરી રહ્યા હોય છે.” એમ અનેક રીતે, કઈ પણ જાતને અભ્યાસ કર્યા વિના જ મૂતિ પૂજાની વિરુદ્ધ અધુરા માણસો પોતાને અભિપ્રાય જાહેર કરે છે.
આ સ્થિતિનું કારણ આજે પાશ્ચાત્ય શિક્ષણ આદિથી રંગાએલાં ૧૦૦ માંથી ૭૫ કે ૮૦ –૯૦ માણસોને ઈશ્વરને માપવાની અગત્યતા જણાતી નથી તે છે. પાશ્ચાત્ય શિક્ષણ આદિથી રંગાયેલાઓને સારા અને મોટા માનનારા સેંકડે મનુષ્યા, તેમનાં વચનોને દેવવાણીની જેમ સાચા માની બેસે છે. તેવાઓના અંધકારને ભ્રમ શાસ્ત્રના પ્રકાશ વિના કદી પણ ટળી શકતો નથી.
જેમ જ્યોતિષ શાસ્ત્રને યથાર્થ રીતે સમજવા માટે બાર વર્ષ સુધી ભારે શ્રમપૂર્વક તેના અધિકારીની નજર નીચે અભ્યાસ કરવું પડે છે અને તે જ તે યથાર્થ રીતે સમજાય છે, અન્યથા ભ્રમણ, વહેમ કે ઠગવિદ્યા જેવું લાગે છે, તેમ મૂર્તિ અને તેની પૂજાનું રહસ્ય યથાર્થ રીતે સમજવા માટે તેવા સમર્થ ગુરૂની નિશ્રામાં વર્ષો સુધી ધીરતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
મંત્રશાસ્ત્ર, યેગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રો ભણવા અને તેનું ખરું રહસ્ય સમજવા વર્ષોના પરિશ્રમની આવશ્યકતા છે, તેમ અધ્યાત્મ શાસ્ત્ર અને તેને અંગભૂત પરમાત્મ-પ્રતિમા પુજન દિન ખરું રહસ્ય સમજવા માટે દીઘ કાળના પરિશ્રમની જરૂર છે.
પેટ ભરવાના ઉદ્યમ શીખવમાં જ જેઓએ જીદગીને માટે સમય પસાર કર્યો હોય દુન્યવી આળપંપાળમાં જ જેઓની જીંદગીને મોટો સમય નવી હોય તેઓ પરમેશ્વરની ઉપાસના અને ભક્તિ માટે અત્યંત જરૂરી એવી પરમેશ્વરની મૂર્તિ, મંદિર અને તેની પૂજા માટે મનફાવતું એલે, તેના ઉપર સુજ્ઞ મનુષ્યએ બીલકુલ વજન મુકવું જોઈએ નહિ,
૧
.
* *
*
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
કઈ
f
...
.
કેક ને
,
મુ
.
,
.
-
કી ટકા
મન
પ્રતિમા પૂજન મૂર્તિ પૂજન એ અપૂર્વ કલ્યાણને સાધનારું છે' એમ સંયમી પુરૂષો શાસ્ત્રાધારે ફરમાવે છે, બીજાઓને તેને તેવું ન જણાય તે તેમાં દે તેઓની અપકવ મતિને જે સમજવું જોઈએ. શાસ્ત્રોનાં રહોને સમજવા માટે બુદ્ધિને સંયમબળે સૂક્ષ્મ બનાવવી જોઈએ, કેઈને વીજળામાં કશું દૈવત ન ભાસતું હોય, તે તે ભલે તેમ માને, પરંતુ
એડીસન જેવા વિજ્ઞાનીને વીજળીમાં જો અગણિત ચમત્કારોનું ભાન થતું હોય તે તેની અવગણના થઈ શકે નહિ. એડીસનને ગાંડ કે ગપ્પીદાસ કહેનાર જ પોતાનું ગાંડપણ છતું કરે છે, તેમ હજારો વિદ્વાનને મૂર્તિનું જે રહસ્ય સૂઝયું તે તેમની વિદ્વતા અને સામર્થ્યને લાખમાં ભાગ પણ જેમનામાં નથી, તેઓને ન સૂઝયું તેટલા માત્રથી તેનું રહસ્ય નષ્ટ થઈ જતું નથી. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સંયમી પુરૂષોને જે પ્રત્યક્ષ થાય છે. એમની મૂર્તિનું સ્થાપન અને તેનું ધ્યાન-પૂજન સઘળા સંયમી પુરુષોથી કરાયેલું હોય છે, તેથી તે સત્ય છે.
કેટલાક કહે છે કે – પરમેશ્વર નિરાકાર છે, તેમની મૂર્તિ કેમ હોઈ શકે ? આકારવાળાની જ મૂર્તિ હોય અને નિરાકાર ની ન હોય એમ કહેવું પણ બેઠું છે. નિરાકારની મૂતિ ન સંભવે એમ કદાચ એક વખત માની લઈએ, પણ આકારવાળાની મુતિ સંભવે છે, એ. શી રીતે સિદ્ધ થાય છે. ગાય, ભેંસ કે ઘેડાનાં ચિત્રે પણ ખરી ગાય, ભેંસ કે ઘોડાને કઈ રીતે મળતાં આવે છે ? ખરો ઘડો ત્રણ-ચાર હાથ ઊંચે અને ચાર-પાંચ હાથ લાંબે હોય છે, ત્યારે એ ચિત્રને ઘેડો. કેટલીક વાર બે ત્રણ તસુ પણ લાંબે પહેબે હોતે નથી. ખરે ઘોડો ખાંખારે છે, ઘાસ ખાય છે, પાણી પીએ છે, માણસને પોતાની પીઠ પર બેસાડી ઘણું ગાઉ સુધી લઈ જાય છે. જ્યારે ચિત્રને ઘડાથી. આમાંનું કશું બનતું નથી. ખરા ઘોડા સાથે ચિત્રના ઘોડાને સરખાવી. શકાય એવો એક પણ અંશ ભાગ્યે જ જડે છે.
આકારવાળી વસ્તુની આ રીતે ખરી મૂર્તિ બનવી અશક્ય છે, તે. નિરાકારની બનવી અશક્ય હોય તેમાં કહેવું જ શું? કઈ પણ અંશમાં મળતી ન આવે, એવી મુર્તાિઓ અને ચિત્રો બનાવીને તેનું જ્ઞાન. આપવામાં આવે છે અને તે જ્ઞાન આપવા કરેલા પ્રયત્ન સફળ થત પણ જોવામાં આવે છે. તે પછી નિરાકારનું જ્ઞાન આપવા માટે તેની
Page #248
--------------------------------------------------------------------------
________________
ઉ૧
- જ
નમન
કઈ જ
મૂર્તિ બનાવવા પ્રયત્ન છે અને નિષ્ફળ છે-એમ કેમ કહેવાય ! , આકારવાળાનું જ્ઞાન આપવાનું સાધન આકૃતિ છે, તેમ નિરાકારનું પણ જ્ઞાન આપવાનું સાધન તેમની મૂર્તિ છે.
મૂર્તિપુજાનું ખંડન કરનારા પિતાના આકા૨ વિનાના વિચારો બીજાઓને સમજાવવા માટે મૂતિનો જ આશ્રય લે છે. તેઓનાં સઘળા પુસ્તક નિરાકાર વિચારોને સમજાવનારી મુતિઓ જ છે. બે-ચાર અક્ષરવાળા નામમાં નામવાળાને સહેજ અંશમાં પણ મળતું આવે તેવું શું છે?
‘દયાનંદ” એવા ચાર અક્ષરવાળા નામમાં દયાનંદ સરસ્વતીના કહેવાતા ભગીરથ પ્રયત્નનું, અવિરત ઉત્સાહનું કે પ્રચંડ પ્રતિકાર શક્તિનું ભાન કરાવે એવું શું છે ? છતાં એ ચાર અક્ષરના સમુદાયથી બનેલી અક્ષર-મૂતિને જોઈને તેમના અનેક ભક્તોનાં હદય અપૂર્વ ભક્તિથી ઉભરાય છે ?
વિચાર જેવા નિરાકાર વસ્તુને અન્યને બંધ કરાવવા માટે વાંકા ચૂંકા અને આડા અવળા લીટા જેવા અક્ષરે કે તેની આકૃતિઓ, કે જેના સ્વરૂપને વિચારના સ્વરૂપની સાથે લેશ પણ મળતાંપણું નથી, તેને નિત્ય ઉપગ કરતાં છતાં પણ, મૂર્તિપૂજાનું ખંડન કરનારા મનુષ્ય પોતાને કઈ રીતે બુદ્ધિમાન ગણાવી શકે છે ?
આફ્રિકાના હબસીઓ આગળ આગમશાસ્ત્રોને ધરે, તે તેમને તે કીડી, મંકેડી જેવા વાંકાચુંકા લીટા સ્વરૂપ જ લાગશે. જગતના ઉત્તમ પુસ્તકાલયમાં કૂતરા, બિલાડાઓને છોડી મૂક્યા હોય, તો તેમને જ્ઞાનનાં ભંડારરૂપ મહામૂલ્યવાન પુસ્તકો પણ મોઢામાં ઘાલીને તોડવા ફોડવા જેવાં જ લાગે કે રમવાના સાધનરૂપ જ ભાસે, પરંતુ જેમને ભાષાજ્ઞાન થયું છે અને તેથી જેઓ અક્ષરોની મૂતિ પાછળ રહેલા જ્ઞાન રૂપી પ્રકાશને જોઈ શકે છે, તે છે એ પણ શું તુચ્છ મતિના કૂતરા, બિલાડાની જેમ દાંતમાં ઘાણીને તેડવા-ફેડવા કે રમવાનાં સાધનરૂપ પુસ્તક માનવાં?
મનુષ્ય-શરીર મળ્યા છતાં અને ધાનથી હજારગુણી કે લાખગુણી બુદ્ધિ મળ્યા છતાં–‘મૂતિ એ નિરાકાર વસ્તુને બોધ નથી કરાવતી. અને જ્ઞાનના રહસ્યને પ્રકાશ પાથરવાને અસમર્થ છે.—એમ બુદ્ધિમાન મનુષ્યએ પણ માનવું, એના જેવું બેહુદુ બીજું છે ? .
Page #249
--------------------------------------------------------------------------
________________
*
*
ર૩ર
પ્રતિમા પૂજન જ્ઞાનને જાણવાનું દ્વાર જે મૂર્તિ છે, તે પછી જ્ઞાનસ્વરૂપ પરમેશ્વરને જાણવાનું દ્વાર પણ મૂર્તિ જ હોય, એમાં આશ્ચર્ય શું છે? મૂર્તિને આશ્રય લીધા વિના નિરાકાર વસ્તુને બધ કરી શકાય છે, એમ જેઓ માને છે. તેઓ સાકાર શરીરના સહારા વિના જ નિરાકાર પદને પ્રાપ્ત કરી શકાય છે, એવી નિરાધાર માન્યતાવાળા છે.
જગતમાં જડ અને ચેતન એમ બે તત્ત્વ છે, ચેતન તત્ત્વનું સામર્થ્ય જણાવવાનું દ્વાર જડ તત્ત્વ છે. મનુષ્યને આત્મા પોતાનું અસ્તિત્વનું અને પિતાની સર્વશક્તિઓનું ભાન દેહરૂપ જડ મતિ વડે જ કરીકરાવી શકે છે. ચેતન આત્માએ દેહરૂપ જડ મુતિને અભાવ થતાં પોતાના અસ્તિત્વનું અને પોતાની શક્તિઓનું ભાન કરાવ્યાનું એક પણ ઉદાહરણ આપી શકાય તેમ નથી.
વીજળી અને વરાળનું પ્રચંડ સામર્થ્ય પણ જડ યંત્રને આશ્રય લીધા બાદ જ જણાવી શકાય છે અને કાર્યમાં લાવી શકાય છે. કેવળ, ચૈતન્ય કે કેવળ નિરાકાર અકિય જ હોય છે. કર્તા સાકાર અને વડે ક્રિયા કરી શકે છે. સ્થૂલ જગતમાં જે નિયમો છે, તે જ સૂમ જગતમાં છે. નિરાકાર શક્તિનો અનુભવ કરવા ઈચ્છનાર, સોકાર મૂતિ દ્વારા પ્રયત્ન કરે તો જ તે સફળ થાય છે.
નિરાકાર આત્માનો અનુભવ સાકાર દેહ વિના થઈ શકતો નથી, તેમ નિરાકાર જ્ઞાન પણ આકાર શરીર અને તેના હાથ, પગ, જીભ આદિ અવયા વિના પ્રગટ કરી શકાતું નથી, પુસ્તક વગેરે આકાર વાળી મુર્તિઓ વિના નિરાકાર સિદ્ધાન્તને પ્રસારવાને બીજે કઈ માર્ગ આજ સુધી શોધી શકાયું નથી, - આ રીતે કોઈ પણ નિરાકાર દ્રવ્ય આકારવાળા દ્રવ્યની મદદ વિના જે બુદ્ધિમાં ઊતરી શકતું નથી, તે સર્વ રહસ્યના રહસ્ય અત્યંત નિગૂઢ અને નિરાકાર પરમાત્માના આકારવાળી વસ્તુને આશ્રય લીધા વિના બુદ્ધિમાં ઉતરી શકે, એ શું સંભવિત છે ?
પ્રણવ એટલે ઓમકાર બ્રહ્મને વાચક છે, એમ સર્વ શાસ્ત્રો સ્વીકારે છે. તેને જાપ, ભાવના અને ધ્યાન કરવાથી બ્રહ્મનુ જ્ઞાન થાય છે. એમ શાસ્ત્રો ફરમાવે છે. હવે એ ઓમકાર અને તેને બ્રહ્મમાં શું સરખાવે છે ? બ્રહ્મા ચિદાનંદ સ્વરૂપ છે અને તેના અનુભવથી મનુષ્ય જન્મ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૨૩ મું
૨૩૩ જરા મૃત્યુના દુઃખથી મુક્ત થાય છે. જ્યારે કાગળના કટકા પર લખેલો તે, દરેક મનુષ્યને જ્ઞાન કે આનંદ આપનારે થતો નથી તથા તેને જેનાર બધાંના જન્મ મૃત્યુનાં દુઃખોનો નાશ કરતો નથી, તે પણ અનુભવી પુરુષો જાણે છે કે – એજ ઓમકાર શબ્દ તેના વિધિપૂર્વક કરેલા જાપ અને ધ્યાનથી બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે છે.
નિરક્ષર ગામડીઆને ઓમકાર (ઓ એ એવા શબ્દથી) પેટમાં ચૂંક આવવાની બ્રાન્તિ પેદા કરનાર થાય છે. જ્યારે જ્ઞાનીને મન પરમાત્મા કે બ્રાના સ્વરૂપનો બોધ કરાવવા માટે, તે આજ સુધી શોધાયેલા સર્વ શબ્દમાં સર્વોપરિ પ્રતીત થાય છે, પ્રત્યેક શાસ્ત્ર અને મંત્રમાં તે પ્રધાનપદ ધરાવે છે અને પ્રારંભમાં તેનું જ સ્થાપન કરવામાં આવે છે. “આકારવાળી મૂતિ નિરાકારનો બંધ કરાવવા અસમર્થ છે?—એવું ખરા અંતઃકરણથી માનનાર ઓમકારનો જાપ કરી શકે નહિ પરંતુ જે મુર્તિ સ્વરૂપ ઓમકાર પરમાત્માનો બોધ કરાવી શકે તો પરમાત્માને બોધ કરાવનાર બીજી આકૃતિ અને મૂતિઓને નિરર્થક કે હાનિકર કહીને. પ્રણવનું ચિંતન પરમાત્માને સાક્ષાત્કાર કરાવી શકે અને મૂતિ ન કરાવી શકે. એમ કહેવા માટે કોઈ પણ પ્રમાણ ખૂથી.
મૂતિ એ પરમેશ્વર છે. એવું મૂર્તિને પૂજનારા એકાતે માનતા નથી, પણ મૂતિ પwત એ પમેશ્વરની ઉપાસના કરવાનું તથા તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ સાધન છે એમ માને છે.
મૂર્તિપૂજકો પાષાણ, ધાતુ, કાષ્ટ કે માટી કે તેની અમુક ઘાટની ઘડેલી આકૃતિને જ ઈશ્વર માનતા નથી. પથરા, ધાતુ, લાકડા કે માટીને જ જે તેઓ ઈશ્વર માનતા હોત, તે જગતમાં તે વસ્તુઓ
જ્યાં જ્યાં હોય તે સર્વની તેઓ પૂજા કરતા હોત, પરંતુ કઈ પણ મૃતિ પૂજક પિતાના ધર્મસ્થાનના ઓટલાના પાષાણને, લાકડાના સ્થાને કે આંગણામાં પડેલી માટીને કદી પૂજતા નથી અગર પાપાણ વગેરેની આકૃતિને જ જે ઈશ્વર માનતા હતા, તે મૂર્તિઓ વેચનારની દુકાને જઈને પગે લાગત અને શસ્ત્ર, અલંકાર કે નૈવેદ્ય વગેરે ધરાવત, પણ આ પ્રમાણે કઈ પણ મૂર્તિપૂજક કરતે અનુભવમાં આવતું નથી આથી સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજhભૂતિને જ ઈશ્વર માનતા નથી, કિન્તુ મૃતિરૂપ દ્વારા વડે તેઓ કોઈ અન્ય અગમ્ય વસ્તુને જ ઈશ્વર માને છે. તેમજ તેની પૂજા-ભક્તિ કરે છે અગમ્ય ઈશ્વરનું ભાન કરવા માટે મૂર્તિપૂજક મૂર્તિને આશ્રય લે, તેમાં બેટું શું છે ?
'
પાન કાર, જાન જતા : ક
ન
'*
* *
* * *
*
*
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪.
* પ્રતિમાપૂજન લાખ માઈલ વિસ્તારવાળી પૃથ્વીનું ભાન શું વિર્ધાથીને એક નાની માટલી જેવડા પૃથ્વીના ગોળાથી કે ત્રણ-સાડા ત્રણ ફુટના ચોરસ નકારાથી નથી કરાવી શકાતુ ? આકાશમાં ઉગેલા બીજના ચન્દ્રમાને જોવા માટે શું કઈ છાપરા ઉપર કે ઝાડ ઉપર જેનારની દૃષ્ટિ આરંભમાં નથી સ્થાપવામાં આવતી?
''રાજ rkets he'કો અગ્રતા
આપવામાં આવી
સૂક્ષ્મ વસ્તુનું ભાન કરવા-કરાવવા સ્થલ પદાર્થોના આશ્રર્ આ જગતમાં સવ બુદ્ધિમાનો સર્વત્ર લે છે, તે પછી સૂમથી પણ સૂક્ષ્મ એવા પરમ ધરનું જ્ઞાન કરાવવા માટે અને તેમનામાં ભક્તિ પ્રગટાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ મૂર્તિની એજના કરી હોય, તો તેમાં આશ્ચર્ય જેવું શું છે? અગમ્ય વસ્તુનું ભાન સર્વદા જાણીતી વસ્તુઓ વડે જ કરાવી શકાય છે. - જે શિક્ષક વિદ્યાર્થીની બુદ્ધિમાં ઉતારવા માટે અનેક પ્રકારનાં જાણીતાં સ્કૂલ ખાતે આપી શકે છે, તે કુશળ શિક્ષક ગણાય છે, જેમાં આમ નથી કરી શકતા, તેઓ ગમે તેટલા વિદ્વાન છતાં શિક્ષક થવાને લાયક ગણતા નથી.
પરમેશ્વરનું જ્ઞાન અગમ્યમાં અગમ્ય જ્ઞાન છે અને તે આપવા માટે અત્યંત સૂક્ષ્મ મતિવાળા મઆિએ મૂતિ દ્વારા જે કુશળતા દર્શાવી છે. તેવી પૃથ્વીના કોઈ પણ દેશના ધર્મ પ્રવર્તકે ભાગ્યે જ દર્શાવી શક્યા છે.
જ્ઞાનનાં ગૂઢતમ રહસ્યો સમજાવવા માટે દરેક દેશના વિદ્વાને એ. સાંકેતિક ચિચો વડે, ગૂઢાક્ષરવડે, ગૂઢ શબ્દ વડે, રૂપકે વડે અને કથાઓ વડે તેમજ મૂર્તિઓ વડે પ્રયાસ કર્યો છે, પરંતુ એ સર્વેમાં આર્યમહર્ષિઓએ જે સૂમ દષ્ટિ અને બુદ્ધિ-ચમત્કાર દર્શાવે છે, તે હજી સુધી કઈ પણ પ્રજા દર્શાવવાને શીતમાન થઈ શકી નથી. ઉત્તમ કલ્યાણ કારક રહુને સંકેતમાં ઉતારવાં, તે કાંઈ રમત વાત નથી. જેમ-જેમ બુદ્ધિની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આ સા મધ્યે આવે છે. થે.ડામાં ઘણુ અને બતાવવાનું કામ સૂક્ષમ પ્રજ્ઞાવાન પુરુ જ કરી શકે છે.
પ્રણવ અથવા ઓમકારના એક જ અક્ષરમાં કેટલું નિગૂઢ રહસ્ય સમજાવવામાં આવ્યું છે. તેની કલ્પના પણ આજે કરોડમાં એક માણસ,
* * * * * કાકા કg
'ના
.'
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ મું
૨૨પ
પણ ભાગ્યે જ કરી શકે તેમ છે. ત્રણ ચાર શબ્દથી બનેલા એક જ સૂત્રથી સેંકડો પૃષ્ઠોમાં સમાય તેટલો અર્થ દર્શાવવામાં પૂર્વ ઋષિમુનિઓ કેવા વિજયી નીવડયા છે, તે વિશ્વ પ્રસિદ્ધ છે.
આ પ્રમાણે ગૂઢ રહસ્યને દર્શાવનારા સંકેત જવામાં અગાધ બુદ્ધિ બળની આવશ્યકતા છે. અસાધારણ બુદ્ધિના નિધાન પૂર્વ–મહર્ષિ પ્રણવ જે એક જ સંકેત છને અટક્યા નથી; પણ અસંખ્ય ભેદવાળી પ્રકૃતિને મનુષ્યને જોઈને તે સર્વને જ્ઞાનના માર્ગમાં આપી લાવવા માટે, સેંકડો સંકેત જવા પ્રયત્નશીલ થયા છે અને સંકેત.
જવામાં તેમના આ પ્રબળ પ્રયાસના પરિણામે જ અસંખ્ય ભેદવાળી અક્ષરાદિની તથા પાષાણાદિની મૂતિઓ દષ્ટિગોચર થાય છે.
આથી એ સ્પષ્ટ થાય છે કે મૂર્તિઓ ઈશ્વરના સ્વરૂપને અથવા જ્ઞાનનાં ઊંડા રહસ્યોને ન સમજવાથી અથવા કેટલાક કહે છે તેમ મનુષ્યની બુદ્ધિની બાલ્યાવસ્થા હતી તે સમયમાં નીકળી છે, એમ નથી; પણ ઈશ્વરના સ્વરૂપને અને જ્ઞાનનાં ઊંડાં રહસ્યોને સમજ્યા પછી બુદ્ધિની પ્રૌઢ અવસ્થામાં નીકળી છે.'
એ વાત કેટલાક અંશે સાચી છે કે, આજે મૂર્તિઓ રહી છે, પણ એ મૂર્તિઓથી જે રહસ્ય સૂચવાય છે, તે રહસ્યને શોધી કાઢવાની કળાને મોટે ભાગે લોપ થયે છે; પણ તેમાં મૂતિઓને શે દેષ કે તેમનું ખંડન કરવું ?
કઈ ગૂઢ ભાષામાં લખેલા ગ્રન્થો આપણું અજ્ઞાનથી આપણને ન સમજાય, માટે તે ભાષા સમજવાનો પ્રયત્ન કરે એ વધારે યોગ્ય છે. કે તે ગ્રન્થને ઢગલો કરી તેની હેળી સળગાવવી એ ગ્ય છે? ગ્રન્થમાં અક્ષરો અને શબ્દની ગૂંથણી વડે જ્ઞાન સૂચવવામાં આવ્યું છે અને મૂતિઓમાં તેમની આકૃતિ વગેરેથી સૂચવવામાં આવ્યું છે. પણ બંને જ્ઞાનને સૂચવનારા સંકેત છે.
એક અપેક્ષાએ મૂતિ ગ્રન્થ કરતાં પણ વધારે ઊંચા અનુભવ જ્ઞાનને સૂચવનારી છે. મૂર્તિને વિધિ-બહુમાન પૂર્વક ઉપયોગ કરનાર, એ વાતને સારી રીતેં જાણી શકે છે. તો પછી ગ્રન્થોને જ્ઞાનનાં સાધન ગણવાં અને મૂર્તિને અજ્ઞાન વધારનારી તથા બુદ્ધિને જડ કરનારી ગણવી એ કેટલી મોટી ભૂલ છે? '
--
-
-
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રતિમા–પૂજન
કઈ કહેશે કે, ગ્રન્થોથી તે જ્ઞાન થતું પ્રત્યક્ષ અનુભવાય છે, પણ મૂર્તિથી જ્ઞાન થતુ કયાં અનુભવાય છે? તેને ઉત્તર એ છે કેગ્રન્થથી જ જ્ઞાન થતું અનુભવાય છે, તે પણ કોને ? જે ગ્રન્થને સમજવામાં સમર્થ છે તેને, બધાને નહિ. ગાય, ભેંસ, શ્વાન વગેરેને ગ્રન્થથી કેમ જ્ઞાન નથી થતું? ગામડાના અભણ મનુષ્યને ગ્રન્થથી કેમ જ્ઞાન નથી થતું? મૂર્તિ સંબંધમાં પણ એમ જ છે.
જેમ ભાષા ભણવામાં અનેક પગથિયાં છે અને કેટલાંક પગથિયાં ચઢી આવનારને જ ભાષાનું જ્ઞાન થાય છે અને ગ્રન્થને સમજવાનું બળ આવે છે. પણ કક્કો કે બારાક્ષરી ભણી ઉતરનારને પ્રૌઢ લેખો સમજવાનું બળ આવતું નથી. તેમ મૂર્તિને ચંદન, પુષ્પ ચડાવનારને કે પગે લાગનારને જ મૂર્તિનાં સઘળાં રહસ્યને જાણવાનું પૂરૂં બળ આવતું નથી.
હાલ લોકમાં જે મૂતિ પૂજા ચાલે છે. તે તે મૂર્તિપૂજનની પહેલી કે બીજી ચોપડી છે. એનાથી આગળ વધવાનું છે. જેઓ વૈર્યથી પહેલા પગથિયાને ઓળંગી ઉપરનાં પગથિયાં ચઢતા જાય છે, તેઓને મૂર્તિપૂજાને અલભ્ય લાભ પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી.
મૂર્તિપૂજાના પહેલા પગથિયાનું કર્તવ્ય પણ જેઓ બરાબર બજાવતા હોય છે, તેઓનું અંતઃકરણ, મૂર્તિપૂજન નહિ કરનાર કરતાં વધારે સાત્વિક અને સમાધાન વાળું હોય છે. આગળના પગથિયાને તેને બંધ કરાવનાર કંઈ મળ્યું નથી, તેથી તે ત્યાંને ત્યાં અટકી રહ્યો છે. પરંતુ જો તેને ત્યાં કઈ બેધ કરાવનાર મળે અને તે પ્રયત્ન સેવે, તો તત્ત્વજ્ઞાનમાં ઘણે આગળ વધ્યા સિવાય રહે નહિ.
મૂર્તિપૂજન નહિ કરનારનું અંત:કરણ ભક્તિશૂન્ય, તામસી, અનિર્ણિત, ગોટાળાવાળું અને ઢંગધડા વિનાનું હોય છે. જ્યારે મૂર્તિને પૂજનારમાં સાત્વિકતા, ભક્તિ અને અધિક સમાધાનવાળી મનોવૃત્તિ હોય છે, એવી મૂતિને ન માનનારમાં ઓછી સંભવિત છે.
પરમેશ્વરનું જ્ઞાન કેવળ શાસ્ત્રોમાંથી તેમના સ્વરૂપને જાણવા માત્રથી થતું નથી, પણ અનુભવવાથી થાય છે. જેણે નારંગી ખાધી નથી. તેની આગળ નારંગીનું ગમે તેટલું વર્ણન કરવાથી પણ નારંગીના સ્વાદનું તેને અંશે પણ ભાન થતું નથી. સ્થૂલ વસ્તુઓમાં જ્યારે આમ થાય છે, ત્યારે સૂફમમાં તો તેમ થાય તે સ્વાભાવિક છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
2 Twાવ
-
કદ અને જમીનની
પ્રકરણ ર૩ મું
૨૩૭ પરમેશ્વર જેવા છે, તે તેમને અનુભવ શબ્દોથી લેશ પણ થતું નથી. નારંગીના સ્વાદને અનુભવ કરવા માટે જાતે નારંગી વાપરવી પડે છે, તેમ પરમેશ્વરનો અનુભવ કરવા માટે પરમેને પૂજનાદિ વડે પ્રત્યક્ષ કરવી પડે છે. જે-જે વસ્તુ અગમ્ય હોય છે, તે તે વસ્તુના સ્વરૂપનું અનુભવજ્ઞાન મનથી તે તે અગમ્ય વસ્તુઓમાં એકાગ્ર બનવાથી થાય છે.
એડીસને વીજળીના વિવિધ ધર્મ અને તેને ઉપયોગ શી રીતે શોધી કાઢયે? જેનું જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું, તેમાં તેમાં મનને તથા વિચારને એકાગ્ર કરવાથી ! રહસ્ય-જ્ઞાનને પ્રકાશ કરનારી એકાગ્રતા એક દિવસે થતી નથી, મનની ચંચળતા અભ્યાસ વિના ટળતી નથી. આથી પરમેશ્વરનું અગમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા ઈરછનારે, પરમેશ્વરમાં એકાગ્ર થવાની પ્રથમ આવશ્યકતા છે અને પછી તેને પગથિયે-પગથિયે અભ્યાસ કરવાની બીજી જરૂર છે, એકાગ્રતાનું પ્રથમ પગથિયું મૂર્તિ પૂજન છે.
મૂર્તિ અને તેની પૂજામાં નહિ માનનારા ભલે એમ કહે કે“અમે મનને નિરાકાર ઈશ્વરમાં એકાગ્ર કરવા શક્તિમાન છીએ અને તેથી અમારો અધિકાર ઈશ્વરની માનસિક-પૂજા કરવાનું છે પરંતુ તેમનાં નયન, વચન અને વર્તન સ્પષ્ટ દર્શાવે છે કે આ વાતને વર્તનમાં મૂકવી સહેલી નથી ! એકડેએક ભણ્યા વિના ગણિતના મેટા માંટા કેયડા છોડવા કેઈ સમર્થ થતું નથી, તેમ એકાગ્રતા સાધવાના ક્રમ વાર પગથિયાં ચઢયા વિના કેઈથી એકાગ્રતા સાધી શકાતી નથી.
પ્રત્યેક પ્રકારની એકાગ્રતા સાધના–પછી તે વિદ્યા વિષયક હે, કળા વિષયક હે, વ્યાપાર વિષયક હો કે અધ્યાત્મ વિષયક હે, પરંતુ આરંભમાં મૂર્તિ લેવો જ પડે છે. અને આ મૂર્તિમાં મનને જોડવાના અભ્યાસથી ક્રમે-ક્રમે અંતકરણનું બળ વધતાં વધારે સૂક્ષ્મ પદાર્થો કે ધર્મોમાં એકાગ્રતા સાધી શકાય છે.
મૂતિ પૂજનમાં અંત:કરણનું બળ વધવાના જે-જે નિયમ છે, તે સંર્વ આશ્ચર્યકારક રીતે જાઈ જાય છે. મૂર્તિમાં ઈશ્વરની ભાવના કરી, મૂર્તિપૂજક તેનું પૂજન-અર્ચન કરે છે, તેથી તે સમયે તેના
જાફ કરે ,
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
૧૩૮
અંત:કરણમાં વધારે ઊંચી ભાવના રમણ કરે છે. મૂર્તિને સ્નાન, અલ’કાર, નવેદ્ય વગેરેથી ભજવાથી અંતઃકરણમાં પરમેશ્વર સબધી પ્રેમ અને ભક્તિ સંગીનપણે પાષાય છે.
| A
મૂર્તિરૂપ એક સ્થાનમાં પરમેશ્વરના આરોપ કરેલા હોવાથી, તેટલા જ સ્થાનમાં મૂર્તિપૂજકની વૃત્તિ ઝટ એકાગ્ર થાય છે. તે જેટલી વાર મૂર્તિપૂજન કરતો હોય છે, તેટલી વાર તેની વૃત્તિએ જો કે ઉપરથી જોતા જડ પદાના આશ્રય કરીને રહેલી હોય છે; પણ વસ્તુતઃ જડમાં આા પેલા ઈશ્વર-તત્ત્વના ઘડી ઘડી સંબ ંધ કરવાને તલપ મારતા હોય છે. તેથી તેના અ ત:કરણમાં ઇશ્વર સ`ખ'ધી વિચારાનુ એક શુદ્ધ દ્રષ્ટ જામતું જાય છે અને તેદ્રષ્યમાં નિત્ય અભ્યાસની વૃદ્ધિ થતાં, ઇશ્વરમાં તેના પ્રેમ અને ભક્તિ વધતાં જ જાય છે. આ સાથે જે સ્થાનમાં તે મૂર્તિ પૂજન કરતા હોય છે, તે સ્થાનનું વાતાવરણ પણ તેના પવિત્ર વિચારો વડે અધિક-અધિક પવિત્ર થતુ જાય છે અને નિત્ય આમ થતાં અંતમાં તે દેવગૃહની પવિત્રતા અને આધ્યાત્મિકતા કોઈ વિલક્ષણ શાન્તિને, ભક્તિને અને વૃત્તિના ઉચ્ચ ભાવને પ્રગટાવનાર થાય છે. આવી અનેક દૃષ્ટિએ વિચારતાં મૂર્તિ પૂજન મનુષ્યની મતિને જડ ન કરતાં અધિક શુદ્ધ, આધક ભક્તિવાળી અને અધિક આધ્યાત્મિકતાથી સપન્ન કરવાને સમર્થ થાય છે.
સ્થળ-સ્થળે સ્થપાયેલાં દેવાલયે। અને મદિરાથી આ પ્રજાનું આ આધ્યાત્મિક બળ રક્ષાઈ રહ્યું છે. જો કે મૂર્તિ પૂજનના વિધિ પ્રત્યે દુય થવાથી તથા વ્યવસ્થાપકોના અજ્ઞાનથી અધ્યાત્મબળ ઘણે સ્થળે નામનુ જ રહેવું જોવામાં આવે છે. તેાય નામનું પણ એ અધ્યાત્મ ખળ, જ્યાં મૂર્તિ પૂજન નથી, એવી પ્રજાએાના અધ્યાત્મબળ કરતાં સેંકડે દરજ્જે ચઢીઆતું છે. ઠેકાણે ઠેકાણે દેવાલયેા હોવાથી અનેકવાર રસ્તામાં આવતા-જતાં આર્ય પ્રજાને ઇશ્વર પ્રત્યે વૃત્તિ વાળવાના યાગ થાય છે.
દિવસમાં બે-ચાર વાર પણ ઇશ્વરમાં વૃત્તિને વાળવાના યોગ જે આ પ્રજાને મળે છે, તે તેના દેવાલયાના પ્રતાપ છે, અને આ હજાર દેવાલયાને લીધે પ્રતિદિન જે હજારો ઉચ્ચ ભાવનાએ આ પ્રજાના હૃદયમાં ઉમટે છે અને વાતાવરણમાં પ્રસરે છે, તેથી આ ભૂમિનુ` દેવત્વ,
Page #256
--------------------------------------------------------------------------
________________
પકરણ ૨૩ મું
૨૩૯ ભારેલા અગ્નિની જેમ હજી પણ ગુપ્ત રીતે રક્ષાઈ રહ્યું છે અને અંદરથી જાવલ્યમાન છે.
પ્રશ્ન- મૂર્તિપૂજામાં બીજો દોષ નથી, પણ એના ઓથે રહીને સ્વાથી મનુષ્ય અનેક પ્રપંચ ચલાવે છે અને ભેળી પ્રજામાં નિરાંતે ચરી ખાય છે. એવા દુષ્ટનું ટટ્ટ ન નભે માટે મૂર્તિપૂજાને અટકાવવી જોઈએ.”
ઉત્તર- આ વિચાર “પાડાનાં વાંકે પખાલીને ડામ' જેવું છે. મૂર્તિપૂજાના આંથે મૂર્તિપૂજક ચરી ખાય છે અને પ્રજાને ઠગે છે, તો મૂતિને નહિ માનનારા કે શું આ જગતમાં ચરી ખાતા નથી? અને ભેળી પ્રજાને ઠગતા નથી ? મૂતિને નહિ પૂજનારા સઘળા જ શું પોતાનો નિર્વાહ પ્રામાણિકપણે ચલાવે છે? મૂર્તિને નહિ માનનારા બધા જ શું નીતિના સિદ્ધાન્તને ત્રિવિધે અનુસરનારા હોય છે?
જે નહિ તે અમૂર્તિ પૂજકોમાં દોષ હોવા છતાં નભાવી લેવામાં આવે છે, તેમ મૂર્તિપૂજકો માં કઈ-કઈ દોષિત હોય, તો તેના પ્રત્યે ધૃણ ધરાવવાથી શું ફાયદો? અલબત્ત, તેઓને સુધારવા પ્રયત્ન કર જોઈએ.
આમ, કોઈ પણ દષ્ટિએ ગ્ય વિચારથી મૂર્તિપૂજાનું ખંડન કરી શકાય તેમ છે નહિ.
મૂતિને ન માનનારી પાશ્ચાત્ય પ્રજાઓ પણ, પોતાની પ્રિયતમાના માથાના વાળની કાપેલી લટને પ્રેમથી આલિંગન આપે છે. ઈશુ ખ્રિસ્તના કલ્પિત દાંતને અને એવી જ સેંકડે વસ્તુઓને અત્યંત પ્રેમથી પૂજે છે. મૂર્તિ પૂજા તરફ તિરસ્કારથી જોનારા પણ કબરને ફૂલ ચઢાવે છે, પોતાના ધર્મનાં પુસ્તકો પ્રત્યે અત્યંત પૂજ્યભાવ ધરાવે છે, પિતાના રાજા, રાણી, નેતા કે મોટા સરદારના બાવલા આગળ કઈ દુર્જન અડપલું કરે, તે મેટું અપમાન થયેલું માને છે, સ્વતન્ત્રતાના ઘંટના વરઘોડા ચઢાવે છે અને જે-જે રસ્તેથી તે વડે પસાર થાય છે, તે તે રસ્તાના તમામ મનુષ્ય ઘંટને જોઈને પોતાની ટોપી ઉતારે છે.
આ રીતે મૂર્તિપૂજા સર્વત્ર અપીને રહેલી છે અને તેમાં ઘણું સત્ય સમાયેલું છે. જેમાં તેને સેવે છે. તેઓ કોઈ જાતનું પાપ કરતા નથી, પણ પિતાના આત્મ હિતને જ સાધે છે. મૂર્તિપૂજા જાતે દેષવાળી નથી. પણ તેને વિધિ લોકોને જે સમજાવે જોઈએ, તે
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રતિભાપૂજન
બરાબર સમજાયા નથી, એટલા જ દોષ છે. તે ન સમજાવાથી મૂર્તિપૂજક આગળ વધતા નથી, અને તેવી હાનિ તા મૂર્તિને નહિ પૂજનારાએ પણ ભેગવી રહ્યા છે.
સ્મૃતિ પૂજકો તા-આધ્યાત્મિક માર્ગમાં એક-બે પગથિયાં પણ આગળ વધેલા છે જ્યારે મૂર્તિને નહિ પૂજનારાની સ્થિતિ તે કોઈ પણ પગથિયામાં નથી. આથી મૂર્તિ પૂજકોને પોતાની પૂજનની વિધિના ઉદ્ધાર કરવાની જેટલી અગત્ય છે, તેટલી ખકે તેથી વધુ અગત્ય મૂર્તિને નહિ માનનારાઓએ પેાતાનુ ઘર સુધારવાની છે. D ઉકત લેખની સમીક્ષા D
એક જૈનેતર ચિ'તકના આ લેખ. એક નહિ પણ અનેક ષ્ટિકાણથી મનનીય છે. તેમાં કોઈ જાતના પૂર્વગ્રહ નથી, પણ મૂર્તિમંત આ વિશ્વમાં, મૂર્તિ પૂજા જે આગવુ સ્થાન ધરાવે છે, તેનુ' સચાટ નિરૂપણ છે. આ લેખ મૂર્તિ પૂજકા માટે પ્રેરણાદાયી છે, તા અમૂર્તિપૂજકો માટે મા દશક છે.
માનવ-મનના સમગ્ર સ્વરૂપના અભ્યાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે- મૂર્તિ પૂજા એ તેને આત્માભિમુખ કરવાના શ્રેષ્ઠ ઉપાય છે. આ ષ્ટિકાણની જે માવજત આ લેખમાં છે, તે તે તેના અભ્યાસ કરવાથી જ હૃદયગત થાય તેમ છે.
તાત્પર્ય કે મૂર્તિ અને તેની પૂજા ભક્તિ એ ભવસાગર તરવાના સુદૃઢ યાન સમાન છે. તેને તે રીતે લાભ લેવામાં સ્વપર હિત સમાએલું છે.
તેમ છતાં માત્ર ભાવ––નિક્ષેપટને આદર કરવા તે બુદ્ધિરહિત
કૃત્ય છે.
ખાખરાની ખિસકોલીને સાકારના સ્વાદની કલ્પના ન આવે, કૂવાના દેડકાને સાગરની વિશાળતાની કલ્પના ન આવે. ઝુંપડીવાસીને રાજમહેલના વૈભવની કલ્પના ન આવે, તેમ જેઓએ શ્રી જિનપ્રતિમાના દર્શન-પૂજન—સ્તવન આદિ કર્યાં જ નથી, તેમના મૈત્રા છવા મુખ આદિ તે અમૃતાસ્વાદની કલ્પના પણ નથી કરી શકતાં, જે આસ્વાદ શ્રી જિનપ્રતિમાના દર્શન પૂજન-સ્તવન આદિ કરનારને અનુભવવા મળે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન
૨૪ લેાકાદિના સંગ્રહ
પૂ. ન્યાયાચાય, ન્યાયવિશારદ મહાપાધ્યાય શ્રીમદ્ યાવિજયજી મહારાજ વિરચિત
શ્રી પ્રતિમાશતક' માંનાં અતિ મનનીય ૧૧ પો [1]
पेन्द्रश्रेणिनता प्रतापभवन भव्यांगिनेत्रामृत', सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता । मूर्त्तिः स्फूर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरनमोहोन्मादघनप्रमाद मदिरामत्तैरनालोकिता ।।
ઈંદ્રોની શ્રેણિએ નમસ્કાર કરેલી, પ્રતાપના ગૃહરૂપ, ભવ્ય પ્રાણીએના નેત્રને અમૃતરૂપ, સિદ્ધાંતના રહસ્યના વિચાર કરવામાં ચતુર પુરુષાએ પ્રીતિથી પ્રમાણુ કરેલી અને સ્કુરાયમાન એવી શ્રી જિનેશ્વરભગવંતની પ્રતિમા વિવિધ પરિણામવાળા માહના ઉન્માદ અને ગાઢ પ્રમાદરૂપી મદિરાથી ઉન્મત્ત થયેલા કુમતિ-પુરુષાના જોવામાં આવતી નથી. (૧)
[૨] नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं,
शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्ट मुहुः । तेनाह तुप्रतिमामनादृतवतां भाव पुरस्कुर्वतामधानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः ॥
પ્ર. પુ. ૧૬
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા-પૂજન
નામાદિ ત્રણે નિક્ષેપ ભાવભગવંતના તકૂપપણાની બુદ્ધિનાં કારણ છે, અને તે શુદ્ધ હૃદયવાળા ગીતા પુરુષોએ શાસ્ત્રથી અને સ્વાનુભવથી સ્વીકારેલ છે તથા વારંવાર અનુભવેલ છે. તેથી અહુ તની પ્રતિમાને અનાદર કરી માત્ર ભાવ અહુ તને જે માનનારાં છે, તેની બુદ્ધિ નવ ણુમાં મુખ જોનારા અંધ પુરુષોની જેમ કુત્સિત અને દોષયુક્ત છે ! (૨) [3]
स्वांत ध्वान्तमय ं मुखं विषमय हग् धूमधारामयी, तेषां येन नता स्तुता न भगवन्मूर्तिन वा प्रेक्षिता । देवैश्चारण गर्वः सहृदये रानन्दितैवन्दिता, ये त्वेनां समुपासते कृतधियस्तेषां पवित्र जनुः ॥ જેએએ ભગવંતની મૂર્તિ ને નમસ્કાર કર્યા નથી તેનું હૃદય અધકારમય છે, જેઓએ તેની સ્તુતિ કરી નથી તેઓનું મુખ વિષમય છે, અને જેએએ તેનાં દન કર્યા નથી તેમની દૃષ્ટિ ધૂમધારાથી વ્યાપ્ત છે. દેવતાઓ, ચારણ મુનિએ અને તત્ત્વવેત્તાએ વડે આનંદથી વંદના કરાયેલી આ પ્રતિમાની જેઓ ઉપાસના કરે છે તેઓની બુદ્ધિ કૃતાર્થ છે અને તેમના જન્મ પવિત્ર છે. (૩)
[9]
૨૪૨
उत्फुल्लामिष मालती' मधुकरो, रेवामिवेभः प्रियां, माकन्दद्रुमम जरीमिव पिकः सौन्दर्य भाज मधौ । नन्दच्चन्दनचारुनन्दनवनीभूमिमिव द्यो: पतिस्तीथेशप्रतिमां न हि क्षणमपि स्वान्ताद्विमु चाम्यहम् ॥ જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, જેમ હાથી મનહર રેવાનદીને છેડે નહિ, જેમ કેકિલ પક્ષી વસંતઋતુમાં સૌ વાળી આમ્રવૃક્ષની મજરીને છેડે નહિ, અને જેમ સ્વર્ગપતિ ઇંદ્ર ચંદનવૃક્ષાથી સુંદર એવી નંદનવનની ભૂમિને છેડે નહિ, તેમ હું તી‘કર ભગવંતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેાડતા નથી. (૪)
[]
मोहोद्दामदवानलप्रशमने पाथोदवृष्टिः शमस्त्रोतोनिर्झरिणी समीहितविधौ कल्पवल्लिः सताम् । संसारप्रबलान्धकारमथने, मार्त्त 'डच' घुतिजैन मूर्तिरुपास्यतां शिवसुखे भव्याः पिपासास्ति चेत् ॥
Page #260
--------------------------------------------------------------------------
________________
મરણ ૨૪ સુ
હ
હે ભવ્ય પ્રાણીએ ! જો તમારે માક્ષ સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તા તમે શ્રી તીર્થંકર ભગવંતની પ્રતિમાની ઉપાસના કરો, જે પ્રતિમા માહરૂપી દાવાનલને શમાવવામાં મેઘવૃષ્ટિરૂપ છે, જે સમતારૂપ પ્રવાહ ઝરાવવા માટેની નદી છે, જે સત્યુષાને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સ'સારરૂપી ઉગ્ર અંધકારને નાશ કરવામાં સૂર્યની તીવ્ર પ્રભારૂપ છે. (૫)
[૬]
दर्श' दर्श मषापमव्ययमुद विद्योतमाना लसद्विश्वास' प्रतिमामकेन रहित ! स्त्रां ते सदानन्द ! याम् । सा धत्ते स्वरसप्रसृत्रगुणस्थानोचितामानमद्विश्वा संप्रति मामके नरहित ! स्वान्ते सदान दयाम् ॥
‘હું સવ દુઃખથી રહિત પ્રભુ ! હું સદા આનંદમય નાથ ! તમારી મૂર્તિ ને જોઈ જોઈ હું મારા હૃદયમાં વિશ્વાસ મેળવી, અવ્યય, અવિનાશી એવા હુ ને પ્રાપ્ત થયેલા છે. હે મનુષ્યના હિતકારી પ્રભુ I તે આપની પ્રતિમા અભયદાનસહિત ઉપાધિવગર વધતા ગુણસ્થાનકને ચાગ્ય એવી દયાનુ પાષણ કરે છે, (૬)
[9]
बिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तर', त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वमदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदोल्लेख: किंचिदगोचरं तु लसति ज्योतिः पर चिन्मयम् ॥
હે પ્રભુ ! તમારૂ બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કાઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કાઇરૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના ઉદયથી યુધ્મત્ અને અસ્મ” પદના ઉલ્લેખ પણ થતા નથી અને કોઇક અગાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે. (૭)
[ ૮ ]
किं ब्रह्मेकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु. ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी ।
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન इत्थ' किं किमितिप्रकल्पनपरैस्त्वन्मूर्तिरुदीक्षिता,
किं सर्वातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥ શું આ પ્રતિમા બ્રહામય છે ! શું ઉત્સવમય છે ! શું કલ્યાણમય શું જ્ઞાનાનંદમય છે! શું ઉન્નતિમય છે ! શું સર્વશભામય છે ! આ રીતની. કલ્પના કરતા એવા કવિઓ વડે લેવાયેલી તમારી પ્રતિમા સદ્દધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને બનાવે છે. (૮)
त्वप परिवर्ततां हृदि मम ज्योतिः स्वरूप प्रभो! तावद् यावदरूपमुत्तमपदं निष्पापमाविर्भवेत् । यत्रानन्दघने सुरासुरसुख सपिडित सर्वतो,
भागेऽनन्ततमेऽपि नैति घटनां कालत्रयीसंभवि ॥ હે પ્રભુપાપને ક્ષય કરનારૂં, ઉત્તમ પદસ્વરૂપ અને રૂપરહિત એવું અપ્રતિપ્રાતી ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન ત્યાં સુધી મારા હદયમાં તમારું રૂપ અનેક પ્રકારે સેવાકારરૂપે પરિણામ પામો ! જે આનંદઘનમાં ત્રિકાલસંભવી અને સર્વ તરફથી એકત્ર થયેલું સુર અસુરનું સુખ અનંતમા ભાગે પણ ઘટતું નથી. (૯)
[૨૦] स्वान्त शुष्यति दह्यते च नयन भस्मीभवत्यानन', दृष्ट्रवा तत्प्रतिमामपीह कुधियामित्याप्तलुप्तात्मनाम् । अस्माक त्वनिमेषविस्मितदृशां रागादिमां पश्यतां,
सान्द्रानन्दसुधानिमन्जनसुख व्यक्तीभवत्यन्वहम् ॥ જિનપ્રતિમાને વિષે જેમને આત્મા ખંડિત થયે છે એવા કુમતિઓનું, તે પ્રતિમા જોઈ હૃદય સુકાઈ જાય છે, નેત્ર બળી જાય છે, અને મુખ ભસ્મ થઈ જાય છે. જ્યારે રાગથી તે પ્રતિમાને અનિમેષ ધષ્ટિથી જોતાં એવા અમને તે આનંદઘન અમૃતમાં નિમજ્જનનું સુખ નિરંતર પ્રગટ થાય છે. (૧૦)
मन्दारमचारुपुष्पनिकरैर्वृन्दारकैरचितां, सदवृंदाभिनतस्य निर्वृतिलताकन्दायमानस्य ते । निस्यन्दात् स्नपनामृतस्य जगती पान्तीममन्दामयावस्कन्दात् प्रतिमा जिनेद्र ! परमानदाय वन्दामहे ॥
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું
૨૪૫
હે જિનેન્દ્ર ! ઉત્તમ પુરૂષના વૃદેએ નમસ્કાર કરેલ અને મુક્તિરૂપ લતાના કંદ સમાન એવી તમારી પ્રતિમા, જે દેવતાએ મંદાર વૃક્ષના પુષ્પ સમૂહ વડે પૂજેલી છે. અને જે ઉગ્ર રોગને શોષણ કરનારા સ્નાત્ર જલરૂપ અમૃતના ઝરણુથી સર્વ જગતની રક્ષા કરે છે, તે પ્રતિમાને અમે પરમ આનંદને (મેક્ષને અર્થે વંદના કરીએ છીએ. (૧૧)
કુમતિ–લતા–ઉમીલન
–યાને- શ્રી જિનબિંબ–સ્થાપન-સ્તવન ભરતાદિકે ઉદ્ધારજ કીધે, શત્રુજ્ય મોઝાર; સેનાતણું જેણે દેરાં કરાવ્યાં, રત્નતણું બિંબ થાપ્યાં, હે કુમતિ! કાં પ્રતિમા ઉત્થાપી? એ જિનવચને થાપી. ! ૦૧ વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ; સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કેડ બિંબ થાપ્યાં.
હે કુમતિ !૦ ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ કરાણ, છટ્ટે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી.
હો કુમતિ !૦ ૩ સંવત નવસેંતાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ; આબુ તણાં જેણે દહેરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાપ્યાં.
હે કુમતિ !૦ ૪ સંવત અગિઆર નવાણું વરસે, રાજા કુમારપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ થાપ્યાં.
' હે કુમતિ !૦ ૫ સવંત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ; . ચાંચ હજાર પ્રાસાદકરાવ્યા, અગીઆર હજાર બિંબ થાપ્યાં.
હે કુમતિ ! ૦ ૬
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન સંવત બાર બહોતેર વરસે, સંઘવી ધનને જેહ; - રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં.
હે કુમતિ ! ૦ ૭ ' સવંત તેર એકેતેર વરસે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધે, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્યાં. '
હે કુમતિ ! ૦૮ સંવત પંદર સત્તાસી વરસે, બાદરશાહને વારે; ઉદ્ધાર સલમે શેત્રુજે કીધે, કરમાશાહે જશ લીધે.
હે કુમતિ !૦ ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તમે પ્રાણી; જિનપ્રતિમમાં સંદેહ ન રાખે વાચક જસની વાણી.
હે કુમતિ ! ૦ ૧૦ શ્રી જિનપ્રતિમા–સ્થાપન–સ્વાધ્યાય જેમ જિન પ્રતિમા વંદન દીસે, સમક્તિને આલાવે; અંગે પાંગ પ્રગટ અરથ એ, મૂરખ મનમાં નાવે છે.
- કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી? ૧ એ મતિ શુભ મતિ કાપી રે-કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? મારગ લેપે પાપી રે, કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી ? એહ અરથ અંખડ અધિકારે, જઓ ઉપાંગ ઉવવાઈ એ સમક્તિને મારગ મરડી, કહે દયા શી ભાઈ રે.
કુમતિ ! ૦ ૨ સમતિ વિણ સુર દુરગતિ પામે, અરસ વિરસ આહારે; જુઓ જમાલી દયાએ ન તરીઓ, હુઓ બહુલ સંસારી.
કુમતિ n! ૩ ચારણ મુનિ જિન પ્રતિમા વંદે, ભાખિઉં ભગવાઈ અંગે; રમૈત્ય સાખિ આલયણ ભાખે, વ્યવહારે મન રંગે.
કુમતિ !૦ ૪ પ્રતિમા–નતિ ફલ કાઉસ્સગે, આવશ્યકમાં ભાખ્યું; રૌત્ય અર્થ વેયાવચ્ચ મુનિને, દસમે અંગે દાખ્યું રે.
કુમતિ ! ૦ ૫
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ સુ સૂરિયાલ સૂરિ પ્રતિમા પૂજી, રાયપસેણી માંહિ; સમક્તિ વિષ્ણું ભવજલમાં પડતાં, દયા ન સહે માંહિ રે.
કુમતિ ! ૬
અંગે વાંચે; માચે રે ! કુમતિ ૦ ૭ સૂત્ર ઘણાં તુ લેાપે ! આપમતી કાં ગેાપે ? કુમતિ !૦ ૮
દ્રોપદીએ જિન-પ્રતિમા પૂજી, છઠે તા સુ' એક દયા પાકારી, આણા વિષ્ણુ તું
એક જિનપ્રતિમા વંદન દ્વેષે, નદિમાં જે આગમ સંખ્યા,
જિનપૂજા ફલદાનાદિક સમ, મહાનિશીથે હિએ; અંધ પરંપર કુમતિવાસના, તા કિમ મનમાં વહિએ રે ? કુમતિ !૦ ૯ કલ્પસૂત્રમાં દેખા; સૂત્રના લેખા રે. કુમતિ ! ૧૦ તુ' દેખી ધૃજે; આવી પૂજે રે. કુમતિ !૦ ૧૧ દોષ વિશેષ;
પડિમણે મુનિ દાન વિહારે, હિંસા લાભાલાભ વિચારી જોતાં, પ્રતિમામાં સ્યા દ્વેષ રે ? કુમતિ !૦ ૧૨ ટીકા શૂર્ણિ ભાષ્ય ઉવેખ્યાં, ઉવેખી નિયુક્તિ; પ્રતિમા કારણ સૂત્ર ઉવેખ્યાં, દૂર રહી તુઝ મુગતિ રૂ. કુમતિ !૦ ૧૩ શુદ્ધ પરંપર ચાલી આવી, પ્રતિમા–વંદન વાણી; સમૂ॰મ જે એ મૂઢ ન માને, તેહુ અદીઠ કલ્યાણ રે. કુમતિ !૦ ૧૪
સિદ્ધાર્થ રાયઈં જિન પૂછ્યા, આણા શુદ્ધ યા મન ધરતાં, મિલે
થાવર હિ'સા જિન – પૂજામાં, જે તા પાપી તે દૂર દેશથી, જે તુઝ
જિનપ્રતિમા જિન સરિખી જાણે, કવિ વિજય કહે તે ગિરૂઆ, કીજે
પંચાગીના જાણુ; તાસ વખાણુ રે.
કુમતિ !૦ ૧૫
૨૪૭
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનપ્રતિમા સ્થાપન
શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન શાંતિજિનેશ્વર સાહેબ વંદે, અનુભવ રસને કદ રે. મુખને મટકે લોચન લટકે, મા સુરનર વૃદે છે.
શાંતિo ૧ મંજર દેખીને કેયલ ટૌકે, મેઘ ઘટા જેમ મેરે રે, તેમ જિનપ્રતિમા નિરખી હરખું, વળી જેમ ચંદ ચકે રે.
શાંતિ ૨ જિનપ્રતિમા જિનવર ભાખી, સૂવ ઘણું છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષ રે.
શાંતિ. ૩ રાયપણિ પ્રતિમા પૂછ, સુરિયાભ સમકિત ધારી રે. જીવાભિગમે પ્રતિમા પૂછ, વિજ્યદેવ અધિકારી રે.
શાંતિ- ૪ જિનવર બિંબ વિના નવિ વંદુ, આણંદજી એમ બેલે રે, સાતમે અંગે સમક્તિ મૂળે, અવર નહિં તસ તેલ રે.
શાંતિ- ૭ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે રે, રાય સિદ્ધારથે પ્રતિમા પૂછ, કલ્પસૂત્રમાંહે રાગે રે.
શાંતિ- ૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે. જઘાચારણ મુનિવરે વંદી, જિનપ્રતિમા મન રંગે રે.
શાંતિ૭ આર્યસુહસિત સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિરાય રે, સવા કેડિ જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયા રે.
શાંતિ. ૮
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું
૨૪ મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્ધમાર રે, જાતિસ્મરણે સમકિત પામી, વરીએ શિવસુખ સાર રે.
શાંતિ. ૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહે સુખકારી રે, સૂત્ર તણે એક વર્ણ ઉત્થાપે, તે કહ્યો બહુલ સંસારી રે.
શાંતિ. ૧૦ તે માટે જિનઆણ ધારી, કુમતિ કદાગ્રહ વારી રે, ભક્તિ તણું ફલ ઉત્તરાધ્યયને, બોધિ બીજ સુખકારી રે.
એક ભવે દેય પદવી પામ્યા, સોલમાં શ્રી જિનરાય રે, મુજ મન મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગળ ગવરાય રે.
શાંતિ. ૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે, જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ કરતાં મંગળમાળા રે.
શાંતિ. ૧૩
શ્રી શાશ્વતજિન સ્તુતિ
હષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણું દુ:ખ વારે છે, વિદ્ધમાન જિનવર વલી પ્રણ, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હોવે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમીયે નિત્ય સવારે છે. ૧ ઉર્ધ્વ અધે તિછ લોકે થઈ, કડિ પન્નરસું જાણે છે, ઉપર કેડી બહેંતાલીસ પ્રણ, અડવન લખ મન આ છે; છત્રીસ સહસ એંશી તે ઉપરે, બિંબ તણે પરિમાણે છે. અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમુ તે સુવિહાણ છે. ૨ રાયપશેણિ છવાભિગમ, ભગવતી સૂત્રે ભાખી છે, જબૂદ્વીપ પન્નત્તિ ઠાણાગે, વિવરીને ઘણું દાખી છે; વલી આશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખી જી, તે જિનપ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જી, ૩
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રથમપૂજન
એ જિનપૂજાથી આરાધક, શાન ઈન્દ્ર કહાયા જી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયા જી, નદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયા જી, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા જી.
દેવાધિ દેવનાં દર્શન પૂજન આદિનુ ફળ
શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન-પૂજન-સ્તવન અદિની ભક્તિનુ ફળ પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાના શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.
૨૫૦
૩
પ્રભુ શ્રી ગુરૂરાજ આજ, જિનમદિર કેશ; પુણ્ય ભણી કરશુ. સફળ જિનવચન ભલેશ. ૧ દેહરે જાવા મન કરે, ચેાથ તણું ફળ પાવે. જિનવર જુહારવા ઉડતાં, છાર પાતે આવે. ૨ જાવા માંડયુ' જેટલે, અઠ્ઠમ તણુ. ફળ હોય, ડગલુ' ભરતાં જિન ભણી, દશમક તાણુ ફળ જોય. જાઈસ્યુ જિનવર ભણી, મારગ હાવે દ્વાદશપ તણું પુણ્ય ભક્તિ અ પથ જિનહર તણેા, પ`દર દીઠે સ્વામી તણેા ભુવન, લહીએ એક જિનહર પાસે આવતાં, છ માસીક ફળ આવ્યા જિનહર બારણે, વરસી તપ ફળ લીધ. ૬ સાવ ઉપવાસ પુણ્ય પ્રદક્ષિણા દેતાં, સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે ભાવે જિનવર જીહારીએ, ફળ હાવે તેહથી લઠ્ઠીએ સા ગુણું, જો પૂજે
સિદ્ધ,
જોતાં, છ
૧- એક ઉપવાસ. ૨- બે ઉપવાસ. ૩ઉપવાસ ૫– પાંચ ઉપવાસ.
ચાલ’તા, માલતા. ૪
ઉપવાસ, માસ.
૫
અનંત, ભગવત. .
ત્રણ ઉપવાસ. ૪- ચાર
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ મું
૨૫૧
ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કઠે ઠવતાં, પાર ન આવે ગીત નાદ કેરાં ફળ થતાં. ૯ નિરમળ તન-મને કરી ધુણતાં ઈન્દ્ર જગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૦ જિનવર ભક્તિ વળી એ પ્રેમ પ્રકાશી, નિસુણી શ્રી ગુરૂવયણ સાર, પૂર્વ ઋષિ ભાષી. ૧૧ અષ્ટ કર્મને ટાળવા જિનમંદિર જઈશું, ભેટી ચરણુ ભગવંતના, હવે નિરમળ થઈશું. ૧૨ કીતિવિજય ઉવજઝાયને, વિનય કહે કરોડ, સફળ હેજે મુજ વિનતિ, જિનસેવાને કેડ. ૧૩
ESSAGESSE3E3%83%8888888888888
જન્મ–જીવન અને બુદ્ધિને સાર્થક કરવા માટે પ્રતિમા– ૪ પૂજામાં દિલ જોડવું તે આપણું પ્રધાન કર્તવ્ય છે. # જેવા પરમાનંદમય શ્રી જિનેશ્વર ભગવંત છે. તેવી જ તેમની કે પ્રતિમા છે.
જુઓ શ્રી જિન પ્રતિમા ને છે કેઈ ઉપાધિ ? ના. માટે તેની ભક્તિ કરવાથી ઉપાધિ રહિત અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
જાણે દયાના દરિયાનું ઘન સ્વરૂપ જોઈ લે ! એવો અનુપમ 2 જિનપ્રતિમાની ભક્તિથી દયાના દિવ્ય ગુણ સ્થાનકે પહોંચી શકાય છે. જે 3833H83829121289299983E383
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા–પૂજન: પરમપદના પાચા !
૨૫
ધ્રુવ પૂજનની અગત્યતા
नामादि भेदैविंशदैश्चतुभि- ये लोककालत्रितय पुनन्तः । भवोर्द्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु ॥ (પૂ.આ. શ્રી મુનિસુંદર સૂરિજી) અચ્-નિમ ળ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભે વડે ત્રણે લાકને, ત્રણે કાળ પવિત્ર કરતા જેએ ભવથી ઉદ્વિગ્ન થયેલા આત્માઓને મુક્તિપદ આપે છે, તે સર્વે સર્વાંવિદ્યા-શ્રી જિનેશ્વર દેવા જયવંત વતા.
શાકાર ભગવતાએ ધરૂપી મહેલ ઉપર ચઢવા માટે પ્રથમ ભુમિકારૂપ ચાર પગથિયાં બતાવ્યાં છે. તેમાં પ્રથમ સ્થાન દેવપૂજનને છે,
દેવમંદિરનું આગવું પવિત્ર વાતાવરણ ત્યાં જઈ ને બેસનારને પણ કંઈક લાભ તા કરે જ છે, તેમાં પ્રતિમા અને તેની ભક્તિ અધિક પ્રાણ પૂરેછે. એક બગીચામાં જઈને બેસનારને ત્યાંની સુગંધને અનાયાસે અનુભવ થાય છે. તેમ દેવમંદિરમાં જઈને બેસનારને થાડીક પણ દિવ્યતાના સ્વાભાવિક લાભ મળે છે અને તેમાંય સર્વ પ્રકારની અશાત
ના ટાળીને, શાસ્ત્રોક્ત સર્વ શુદ્ધિઓનુ જ્યાં પાલન કરવાની ચિવટ રખાય છે તે શ્રી જિનમંદિરમાં જઈને બેસનારને તે આ લાભ મળ્યા સિવાય રહેતા નથી.
ગમે તેવા કલામય રાજમહેલ, તેમાં વસનારને જે સુખ આપે છે, તે રાજસિક હોય છે, સાત્ત્વિક નથી હોતું. એટલે તેનાથી દેહને ઠીક જેવુ લાગે છે, પણ આત્માની તે પરાધીનતા જ પાષાય છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ મું
૨૫૩ જ્યારે શ્રી જિનમંદિરમાં શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા મુખ્ય સ્થાને હાવથી, સ્વયં શ્રી જિનેશ્વર દેવના સાનિધ્યમાં અનુભવવા મળતા આત્મિક સુખને આંશિક અનુભવ તે ત્યાં જનાર માત્રને થાય છે. અને તત્વષ્ટિવાળાને તો વિશેષ-આત્મિક લાભ થાય છે.
જેમનાં મન-બુદ્ધિ વગેરે ખૂબ જ ચંચળ એને બહિર્ભાવાત્મક હોય છે. તેમને આ લાભનો પ્રગટ અનુભવ તરત કળા નથી. જે રીતે રસોડાની અતિશય કાળી ભીંત પર લગાડાતા ચૂનાના એક હાથથી પ્રગટ સફેદી તરત ઉઘડતી નહિ હોવા છતાં તે હાથ બાતલ જતે નથી, પણ કાળાશને કંઈક તે ઓછી કરે જ છે, તેમ આવા આત્માઓને પણ શ્રી જિનમંદિરમાં જવાથી કંઈક આત્મિક લાભ તે થાય જ છે અને તેનું પ્રધાન કારણ શ્રી જિનપ્રતિમા છે.
ભૌતિક દષ્ટિએ ગામમાં નિશાળ, દવાખાનું, વ્યાયામ શાળા, મનેરંજન કેન્દ્ર, બાગ વગેરે જેટલાં જરૂરી મનાયા છે, તેના કરતાં ખૂબખૂબ જરૂરી દેવાલય છે. નિશાળ, દવાખાનું, વ્યાયામ શાળા, મનરંજન કેન્દ્ર, બાગ વગેરેથી શરીરને ફાયદો થતો મનાય છે, તે વાત ક્ષણભર માની લઈએ, તે પણ શરીરના સ્વામી એવા આત્માને તેનાથી ફાયદે નથી થતો એ હકીકતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. એટલે એક કાળે આ દેશના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક દેવાલય નિર્માણ કરવાની કાળજી રખાતી હતી !
કરોડ–બે કરોડના ખર્ચે એક દવાખાનું ઉભું થાય છે, તે તેની ખૂબ જાહેરાત થાય છે તેમજ તેના ઉદ્દઘાટન સમારંભમાં સમાજના આગેવાનો હર્ષભેર સામેલ થાય છે, આવાં દવાખાનેથી દેહના કેટલાક રેગ થડા સમય માટે દૂર થાય છે, તે તેનાથી થતે દષ્ટ ફાયદે છે.
જ્યારે ઉત્તમ જિનાલયનું નિર્માણ થાય છે તે તેનાથી વપરને સીધા તેમજ આડકતરા જે લાભ થાય છે, તેમાં રોગમુક્તિ, ચિત્તશુદ્ધિ, પવિત્ર વિચાર તેમજ આત્મરતિ વગેરેને સમાવેશ થઈ જાય છે.
અનુભવી શાસ્ત્રને મત છે કે, દેવાલય વગરના ગામ-નગરએટલે આત્મા વગરના શરીર. ગામ–નગરમાં દેવાલય ન હય, એટલે પૂ. સાધુ-સાધ્વીજીને સમાગમ ભાગ્યે જ થાય, વ્રત-નિયમ પાળવાની વૃત્તિ જાગે નહિ, પશુ જેવા જીવનમાં જ રાત-દિવસ પસાર થાય, મન
-
% જ
કામ
-
ના
*
*
*
*
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રતિમાપૂજન ઉત્તરોત્તર વધુ મલિન બને, તેમજ દાન-શીલ તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કરવા માટે મળેલ માનવભવ વેડફાઈ જાય.
આહાર, નિદ્રા, ભય, મૈથુન આદિ સંજ્ઞાઓ તે પશુઓને પણ વળગેલી છે. જે માણસ પણ તે જ વળગાડને “જીવન” માનીને જીવે. તે તે “પશુ ને સારો કહેવરાવનાર ન ગણાય?
દેવપદથી ઊંચા પદની પ્રાપ્તિ માટેની ધર્મારાધના, એક માનવના ભવમાં જ થઈ શકે છે. માટે તે દેવદુર્લભ ગણાય છે. આવા અણમોલ માનવભવનું યથાર્થ મૂલ્ય આંકવાની દષ્ટિ તેમજ તે દષ્ટિ મુજબ ચાલવાની સદ્દબુદ્ધિ શ્રી જિનપ્રતિમાની ભક્તિથી જાગે છે. માટે શ્રી જિન-પ્રતિ માને “ભવજલનિધિ પિત’ ભવસાગરથી તારનારી નૌકાની યથાર્થ ઉપમા છે. - જળાશયમાં આસાનાથી તરવા માટે શરીર ઉપર ભાર ઉતારી દેવે પડે છે, તેમ ભવસાગર પાર કરવા માટે આત્માને વળગેલા કર્મોને ભાર ઉતારી દેવું પડે છે. અત્યંત કઠિન આ કાર્ય કઈ માનવી માત્ર સ્વ-પ્રયત્ન સફળતાપૂર્વક પાર પાડી શકતું નથી. પણ તે માટે તેને શ્રેષ્ઠતમ સહાય-આલંબનની જરૂર પડે છે.
પિતાના પગમાં પેસી ગયેલા કાંટાને પણ માણસ સેય કે તેવા અણીદાર પદાર્થની મદદ વડે જ પગમાંથી બહાર કાઢી શકે છે. તે પછી આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા ભાવમળને આપણે કેવળ સ્વ પ્રયત્ન દૂર ન કરી શકીએ, તે સ્વાભાવિક છે.
અસાધારણ કેટિનું આ કાર્ય તેવા જ અસાધારણ કક્ષાના માધ્યમની મદદની અપેક્ષા રાખે છે. શ્રીજિનપ્રતિમા વડે આ અપેક્ષાઓ સંતોષાય છે. માટે મૂર્તિપૂજામાં નહિ માનનારા માણસો પણ પિતાના આત્માની શુદ્ધિ માટે કઈને કઈ આકારનું આલંબન ગ્રહણ કરે છે. આવા આલંબનોમાં મૂર્તિ એઉત્કૃષ્ટ આલંબન છે. એટલે તે અનુભવી મહાસંતો જણાવે છે કે તમે શ્રી જિન પ્રતિમા સન્મુખ ઊભા રહો ! આટલું કરશે તે પણ મોરને જોતાંની સાથે નાસભાગ કરતા સર્પ સમૂહની જેમ, આત્માને વળગેલા કર્મોરૂપીસર્પ નાસભાગ કરવા માંડશે. કારણ કે તમે બીજા કેદની સન્મુખ નથી ઊભા. પણ શ્રીજિનેશ્વર પરમાત્મા રૂપી મેરની સન્મુખ ઊભા છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૨૫ મું
૨૫૫
મૂતિ, જેમને મૂર્તિમંત કરે છે, તે શ્રીજિનેશ્વર દેવની પડખે રહેવાનું સૌભાગ્ય આપણને સાંપડે આપણો બેડે પાર થઈ જાય એવું જે આપણે માનતા જ હોઈએ, તે શ્રી જિનેશ્વર દેવ તુલ્ય શ્રીજિન પ્રતિમાના દર્શન પૂજન કરવાનો અવસર આપણને આપણા જીવનને ધન્યતમ અવસર લાગ જ જોઈએ.
ઘણા વર્ષોથી વિદેશમાં વસતા પોતાના સ્નેહીંને ફેટો જોઈને, માણસને અકથ્ય આનંદ થાય, તે વાતનો સ્વીકાર કરનારા આપણને મેક્ષનગરમાં જઈ વસેલા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શન કરતાં, તેના કરતાં પણ ચઢીઆતે આનંદ થ જોઈએ.
સમગ્ર સાંસ્કૃતિક પ્રવાહને શુદ્ધ રાખવામાં દેવાલયે જે ભાગ ભજવે છે, તે અજોડ હોય છે. તેથી સર્વ દેશ અને કાળના વિવેકી પુરુષે દેવ-પૂજાનને મહત્ત્વ આપ્યું છે.
મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરનારા પૂજક અનીતિ આચરવામાં પાછું વળીને જોતા નથી, એવું કહેનારાઓને જણાવવાનું કે એમાં મંદિર અને ભગવાનનો શે દોષ ? કોઈ માણસ સ્નાન કર્યા પછી પુનઃ ચંદે થાય, તેમાં જે પાણીને દેષ ગણાતે હેય, તે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરનાર અનીતિ આચરે, તેમાં ભગવાનનો દેષ ગણાય. નહિ નહાવાની વૃત્તિવાળા ગૃહસ્થના દેહ પર મેલના થર જામી જાય છે. પણ તે નહાય છે, તે તેમાં ઘટાડો થાય છે, ભલે પછી તે વિવેક ચૂકીને ગંદે થતો હોય અથવા કુદરતી રીતે પરસેવા આદિથી તેના શરીર પર મેલ જામતે હોય, છતાં એક વાર પણ સ્નાન ક્યને લાભ તેના શરીરને તે મળે જ છે. તે જ રીતે દેવપૂજા નહિ કરનારા કરતાં દેવપૂજા કરનારે અમુક કાળ પૂરતે પણ અમુક પ્રમાણમાં આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. તે પછી જે તે વિવેક ચૂકીને નીતિ ચૂકે તે તે અનુમોદનીય ના હોવા છતાં તેણે કરેલી પૂજા ભક્તિની તે અનુમોદના કરવી જ પડે.
ધર્મને આરાધક સદંતર ધાર્મિક હેય જ એ એકાન્ત આગ્રહ રાખવાથી સંપૂર્ણ ધર્મમય એવા પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ અને સિદ્ધ ભગવંત સિવાય અન્ય મહાત્માઓ પ્રત્યેને પૂજ્યભાવ પણ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રતિમા–પૂજન જળવા મુશ્કેલ પડે. કારણ કે તેઓ હજી સંપૂર્ણ કર્મ રહિત થયા નથી પણ થવાના માર્ગે આગળ વધી રહેલા છે.
તે જ રીતે મૂર્તિ પૂજક એટલે પૂર્ણ નીતિમાન–એવી વ્યાખ્યા બાંધવા જઈએ તે માટે અનર્થ થાય.
અનીતિને પક્ષ ન કરાય તે સાચું, પણ સંપૂર્ણ નીતિમય જીવન કેઈ માણસ થોડા કાળની ભક્તિથી ભાગ્યે જ પામી શકે છે. પડતાં આખડતાં ચાલતા શીખતા બાળકની જેમ બાળકક્ષાના આવે પણ મતિપ્રજાના પ્રભાવે કાળક્રમે સંપૂર્ણ શુદ્ધ નિર્દોષ જીવન જીવવાની યેગ્યતા હાંસલ કરે છે.
એક શાળાના ૪૦ વિદ્યાર્થીઓમાં એક જ વિદ્યાથી પહેલા નંબરે પાસ થાય છે. તે શું બાકીના ઓગણચાળીસને નાપાસ સમજવા
ના. એ તે અયથાર્થ ગણાય. બસ, આ જ ન્યાય મૂર્તિપૂજકને પણ લાગુ પડે છે, લાગુ પાડવો જોઈએ. હા, આપણે એ વાત ભાર દઈને કહેવી જોઈએ કે ભાઈઓ ! ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક શ્રીજિનપૂજામાં તન્મય બની જવામાં જ માનવ જન્મની સાર્થકતા છે. પણ માંડ-માંડ પૂજાના માર્ગે ચઢેલા કોઈને ખોટી ઠેસ પહોંચાડવી ન જોઈએ.
ઉત્તમ ભાવેત્પાદક ગીત, નૃત્ય અને સંગીતને જે ત્રિવેણી સંગમ દેવાધિદેવની ભક્તિ કરતાં–થાય છે. તેમાં એક મિનિટ પૂરતી પણ ડૂબકી મારવાને વીલાસ જાગ્યા સિવાય ભાગ્યે જ રહે છે. આ મહાન લાભ દેવાધિદેવના ભવ્યાતિ ભવ્ય દરબારના દરબારીને જ મળે છે.
સ્થૂલ લાભનું જે ગણિત છે. તેના કરતાં નિરાળુ સૂકમ લાભનું ગણિત છે. તે ગણિત અનુસાર એકને થતે લાભ, અનેકને લાભપ્રદ નીવડે છે. એક ભાવિક દહેરાસરમાં અર્ધા કલાક ભક્તિની રમઝટ
લાવે છે, તે ત્યાંના સમગ્ર વાયુ–મંડળ ઉપર તેની પવિત્ર અસર ફેલાય છે અને તેને લાભ ત્યાં રહેલા તેમજ આવનારા ભાઈ બહેનને પણ મળે છે.
સ્વરૂપવાન યુવતીનું ચિત્ર જેવાથી કામ-વિકાર જાગતે હેવાની જગપ્રસિદ્ધ હકીકત શાન્તાકાર શ્રી જિન પ્રતિમાના દર્શનથી તુચ્છ રાગ ક્ષીણ થતું હોવાના સમર્થનમાં જ પરિણમે છે. માટે પૂજ્યતમ પરમાત્માની પ્રતિમાને પૂજવાની અગત્યને જીવનમાં અગ્રિમતા આપવી તેમાં બુદ્ધિની સાકતા છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૨૫ સુ
૫૦
સકળ વિશ્વ અક્ષર અને આકૃતિમય છે. એમાંથી એકની પણ ઉપેક્ષા કરવાથી આપણે સ્વય ઉપેક્ષિત થઇ મા ભ્રષ્ટ થઈ એટીએ, આ હકીકત ધ્યાનમાં લઈને આપણે અક્ષરમય શ્રી આગમે િઅને આકૃતિમય આ શ્રી જિનપ્રતિમાની અનન્ય ભાવે આરાધના-ઉપાસના કરવી જોઇએ. શ્રી જિનપૂજનની ન્યાયપુરસ્કરતા
દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રા તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે
TET
"अभ्यच नादहतां मनः प्रसाद स्तत समाधिश्च: तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजन न्याय्यम् ॥
1
શ્રી અરિહતા રાગદ્વેષાદ્ધિ મળથી રહિત હોવાથી તેમના વંદન અને પ પાસના આદિથી ચિત્ત પ્રસન્ન થાય છે. જેમ નિમળ જળથી બાહ્ય મળ દૂર થાય છે તેમ શ્રી અરિહતા. રાગ દ્વેષાદિ મળથી રહિત હાવાથી તેમની ઉપાસના કરનારાના રાગાદિ આંતરિક મળા દૂર ય છે.
રાગાદિ મળેા દૂર થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્ત એકાગ્ર થવાથી તત્ત્વ શ્રવણુની અભિલાષા થાય છે. તત્ત્વ શ્રવણુની અભિલાષાથી સાચુ-ભાવનાવાળુ શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવણથી તત્ત્વ વિષયક ધારણા, ગ્રહણ અને ઉહાપાહુ થાય છે. તત્ત્વના અભિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થાય છે. હિત-પ્રાપ્તિ અને મહિતના પરિહાર થવાથી પરમ કલ્યાણ રૂપ મુકિતની પ્રાપ્તિ થાય છે.
એ રીતે ચિત્તની પ્રસન્નતાથી માંડીને માક્ષ પર્યંતના કલ્યાણેાની પરંપરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહંતાનુ પૂજન, અભિગમન, વંદન અને પપ્પુ પાસન આદિ સજ્જને માટે ન્યાય ચુંક્ત છે.
શ્રી અરિહતાને તે પૂજનની જરૂર નથી. તેા પણ પૂજકને કલ્યાણુ પરંપરાના કારણે ભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રી અરિહતેાની પૂજા અવશ્ય કર્તવ્ય છે.
શ્રી અહિં તાની પૂજા તેમના બિાની પૂજા દ્વારા થઈ શકે છે. સસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી
પ્ર. પુ. ૧૭
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
૩૫૮
હાય છે. તેવા જીવાને શ્રી જિનેશ્ર્વર દેવાની શાન્ત આકારવાળી પ્રતિમાઓ જોઈ ને કર્મના ક્ષાપશમ થાય છે.
કર્મના ક્ષયાપશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેવેાના મનેાહર બિખા, એ ઉત્તમાત્તમ દ્રવ્યુ છે. શ્ર જિનમદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતના કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રશ્યાદિની સામગ્રી મળવાથી માહરૂપી મળ ઘટે છે. અને મેહનીયાદિ કર્મ-પ્રકૃતિના ઉપશમ, ક્ષચેાપશમ કે ક્ષય થાય છે. માહનીયના ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન્ન-સ્વચ્છનિર્માળ થાય છે. ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિન વચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે, તેથી શ્રી જિનવચનનું શ્રવણુ સમ્યક્ પ્રકારે થાય છે. અને આ પ્રકારના શ્રવણથી સમ્યક્ દન આદિ ગુણાના આરાધકને લાભ થાય છે.
સમ્યગ્દર્શન આદિ ગુણાને પામેલા આત્માઓને પણ શ્રી જિન પ્રતિમાના દર્શન, વંદન, પૂજનાદિ વડે પ્રમાદાદિદૂર થાય છે, સ વેગાદિ વધે છે અને શ્રી જિન ગુણુના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને તેથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી જિન-પ્રતિમા-પૂજન સર્વથા ન્યાય–સગત કરે છે.
શ્રી જિન પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ
(૧) ગુણ–મહુમાન,
(૨) કૃતજ્ઞતા અને (૩) વિનય
આ ત્રણ ગુણુ શ્રી જિન પૂજનથી સિદ્ધ થાય છે. ગુણુ-બહુમાનના પ્રભાવ વર્ણવતાં શાસ્ત્રકાર ભગવ ંતા ફરમાવે છે કે
" गुण बहुमानिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्य पुण्य प्रबन्ध सामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशघरकरनिकरगौरं गुणग्राममवश्य मवाप्नुवन्ति तद्बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तियुक्तत्वात॥"
અર્થ :-ગુણા પ્રત્યે બહુમાન ધારણ કરનારા જીવા, એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલ અવધ્ય પુણ્ય સમૂહના સામર્થ્યથી, આલાક અને પરલેાકમાં શરદ ઋતુના ચંદ્ર કરણના સમૂહ જેવા ઉજ્જવળ
Page #276
--------------------------------------------------------------------------
________________
પકરણ ૨૫ મું
૨૫૦
ગુણ-સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણકે ગુણ–બહુમાનને આશયઅધ્યવસાયચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક શક્તિ યુક્ત છે.
શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર, શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અનંત ગુણેનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે.
શ્રી સિન્દર પ્રકારના કર્તા શ્રી સમસુંદર સુરીશ્વરજી ફરમાવે છે કે"यः पुष्पैजिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽच्यते, यस्त वदत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्त स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्त ध्यायति क्लप्त-कर्म निधनः स ध्यायते योगिभिः ॥"
અર્થ : જે પુણ્યાત્મા પુષ્પ વડે શ્રી જિનરાજને પૂજે છે, તે સિમત વદનવાળી દેવાંગનાઓના લચને વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનરાજને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિરંતર વંદન કરાય છે. જે ગુણ-બહુમાનના ભાવથી શ્રી જિનરાજની આ લોકમાં સ્તુતિ કરે છે, તે પરકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે. તે સમસ્ત કમનો અંત કરનારે બની યોગી પુરુષો વડે પણ ધ્યાન કરાય છે.
ઉક્ત કથનમાં જેઓને અતિશક્તિ લાગતી હોય અથવા શ્રદ્ધા ન બેસતી હોય, તેઓએ શ્રી જિનેશ્વર દેવના અનંત ગુણની ગણનામાં મન પરોવવું જોઈએ.
શ્રી જિનેશ્વરદેવે અનંત ગુણના પુંજ છે. સર્વ ગુણના પ્રકર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આજવ, સંતોષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર વૈર્ય, સ્વૈર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાર્ય આદિ સ્વપપકારક જેટલા ગુણ આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણોનું પાલન શ્રી જિનેશ્વર દેવે એ સ્વયં કર્યું ! છે, અન્ય પાસે કરાવ્યું છે, તેમજ તે ગુણોનું નિરંતર પાલન થતું ! રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અંતે અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજે કઈ છે નહિ.
Page #277
--------------------------------------------------------------------------
________________
२९०
પ્રતિમા પૂજન એવા અનંતગુણ શ્રી જિનેશ્વર દેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનાર છે. તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીના પૂજન માટેને સદુપયોગ તે અનંત લાભને આપના થાય, તેમાં આશ્ચર્ય જ શું ?
અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, દાન આદિ અગણિત ગુણે, પૈકી એકાદ ગુણના શિખરે પહોચેલા પુરુષના સમરણ મનન આદિથી. પણ માણસમાં તે ગુણ પ્રગટે છે અને તેને પ્રતિપક્ષી દેષ નાશ પામે છે. એ સર્વવિદિત હકીકત ધ્યાનમાં લેનારને અનત ગુણવાન શ્રી, જિનેશ્વરદેવના સ્મરણ, મનન, વંદન, પૂજન આદિ કરવાથી ગુણ-સમૃદ્ધ જીવનની પ્રાપ્તિ બાબતમાં લેશ પણ સંશય રહે તેમ નથી.
મહાસતી સીતાજીના નામના સહારે અનેક સ્ત્રીઓએ પોતાના શીલની સુરક્ષા કર્યાના દાખલા મોજુદ છે. - રાજા હરિશ્ચદ્રના જીવનમાંથી પ્રેરણું લઈને અનેક માન સત્ય પરાયણ જીવન જીવવામાં સફળ થયા છે.
in દાનેશ્વરી કર્ણને દાખલાએ અનેકને દાનશૂરા બનાવ્યા છે. તે | પછી શીલ, સત્ય, દાન આદિ અનંત ગુણના પ્રકર્ષને પામેલા શ્રી | જિનેશ્વર દેવની પૂજા ભક્તિ કરવાથી સમગ્ર જીવન ગુણ સમૃદ્ધ બની (જાય તેમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી.
હવે કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ અંગે વિચારીએ : બીજા તરફથી આ લોક સંબંધી કે પરલેક સબંધી થડે પણ ઉપકાર પિતાના ઉપર થયે હોય, તેને ન ભૂલવે, તે કૃતજ્ઞતા ગુણ છે.
શ્રી જિનેશ્વર દેવો તરફથી ત્રણ જગતના તમામ જીવે ઉપર જે ઉપકાર થયા છે તેમજ થઈ રહ્યા છે, તે વર્ણનાતીત છે. જન્મ આપનાર માત-પિતાને ઉપકાર, આજીવિકાનું સાધન પૂરું પાડનાર સ્વામીને ઉપકાર, લૌકિક વિદ્યા શીખવનાર વિદ્યાગુરૂને ઉપકાર દુપ્રતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર સદ્દગુરૂનો ઉપકાર અત્યંત દુપ્રતિકાર મનાય છે. કોઈ પણ પ્રકારે તે ઉપકારને બદલે વાળી શકાતો નથી. જ્યારે શ્રી જિનેશ્વર દેવાનો ઉપકાર તે ઉક્ત સર્વના ઉપકારોને ટપી જાય, તે અસાધારણ છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું
ર૬
માતા, પિતા, સ્વામી, કલાગુરૂ ધર્મગુરૂને ઉપકાર તે તેમને આ જન્મમાં કે અન્ય જન્મમાં ધર્મ પામવા–પમાડવાના સંગ મળે તે વળી પણ શકે છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવના ઉપકારનો બદલો વાળવાને કઈ માર્ગ નથી. કારણ કે તેઓશ્રીને ઉપકાર, લૌકિક સર્વ ઉપકાર કરતાં અનંત ગુણ મટે છે. સદ્ધર્મ પમાડનારા ધર્મગુરૂના ઉપકાર કરતાં પણ તેઓશ્રીને ઉપકાર મોટો છે.
શ્રી જિનેશ્વર દે એ કેવળજ્ઞાન પામીને ધર્મ તીર્થની સ્થાપના ન કરી હોત, તે ધર્મગુરૂ પણ સદ્ધર્મ પમાડવારૂપ ઉપકાર ન કરી શક્યા હોત એ કારણે શ્રી જિનેટવરદે તો ગુરૂના પણ ગુરૂ છે, ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનાર છે, આંધળાને આંખ આપનારા ઉપકારી કરતાં પણ તેઓશ્રી મેટા ઉપકારી છે.
ત્રણે જગતને સમ્યફ વ્યુતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓશ્રીએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનારા કરતાં પણ તેઓશ્રી અનંત ગુણ ઉપકારી છે. કારણ કે મરતાને જીવાડયા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી, જ્યારે શ્રી જિનેટવરદેવ એ જગતના જીવેને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકાશ્યો છે. એ માગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ-જરા અને મરણની અતિ આપત્તિને તરી ગયા છે. તરી રહ્યા છે, અને તેરી જનારો છે. તેથી એમના સમાન બીજે કઈ ઉપકારી નથી
ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણુવત્સલ, અસંકલિતકઃપવૃક્ષ, અચિન્ય ચિંતારત્ન, કૃપાસિંધુ, સવજીવહિત ચિંતક, આંતરિક ધન દાતાર, મુક્તિપ’થ પ્રદશક, ઘોર સંસારફ સમુદ્ધર્તા, ભવાટવી સાર્થવાહ, ભદધિનિમક, મહાપ અને મહા માહણાદિ અનંત ઉપમાઓથી અલંકૃત શ્રી જિનેટવર દેવે થાય છે.
આવા અસીમ ઉપકારી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરનારે આત્મા, ઉપકારીના ઉપકારને હૃદયમાં ધારણ કરી, કૃતજ્ઞતા ગુણને દીપાવતે ધર્મ-પ્રાપ્તિને લાયક બને છે. તે સિવાય આ લાયકાત કેઈ આત્મા ભાગ્યે જ પ્રાપ્ત કરી શકે છે. અને આ લાયકાત સિવાય, કેઈ આત્મા પરમાર*-પદ પ્રાપ્ત કરી શકતા નથી.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬ર
પ્રતિમા પૂજન શ્રી જિનપૂજાથી વિનય ગુણ પણ સિદ્ધ થાય છે. 'विनीयते अपनीयते विलीयते वा अष्टप्रकार कर्म येन स विनयः।'
આઠ પ્રકારના કર્મ જેનાથી દૂર થાય, નાશ પામે, તે વિનય કહેવાય છે. તે વિનય સર્વ ગુણનું મૂળ છે.
વિનય રહિત આત્માને ધર્મ કે તપ નિષ્ફળ માન્ય છે, વિનયથી. જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મેક્ષ અને મેક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે.
આ વિનયના પાંચ મુખ્ય પ્રકાર છે: જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઉપચાર વિનય. - શ્રી જિનેશ્વર દેવની પૂજામાં આ પાંચ પ્રકારના વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દર્શન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવા અલૌકિક લાભને આપનારી શ્રી જિનપૂજાને વિશ્વના વિવેકી આત્માએ પોતાના જીવનમાં અગ્રિમતા આપે છે અને તેમાં પિતાના શ્રેષ્ઠ દ્રવ્ય-ભાવ આદિને સદુપયોગ કરે છે.
શ્રી જિનપૂજા નહિ કરવાની મતિ બંધાય છે, તે આ ત્રણ મહાન ગુણેની પ્રાપ્તિ દુર્લભ બને છે, એટલું જ નહિ. પણ તેના પ્રતિપક્ષી દે–ગુણષ, કૃતઘ્નતા અને અવિનય આત્મામાં વધુ દઢ બને છે, તેથી આત્માનું ભવભ્રમણ વધે છે. ભવભ્રમણ વધવાથી ભવ-સંબધી યાતનાઓ અને અશાતા વધે છે. તેથી સ્વ-પર પ્રત્યે સદ્દભાવ એકદમ એ છે થાય છે અને વધુ નીચ ગતિના કર્મો બંધાય છે. માટે પ્રભુ પૂજાને પરમપદને પાયે સમજીને સૌ કોઈ આલંબને આવકારે અને આકારના આધારે નિરાકાર, અંજનના આધારે નિરંજન તેમજ રૂપના સહારે અરૂપદશાને વહેલી તકે સાધે એ જ એક કલ્યાણ-કામના.
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉપસંહારનો–ઉપદેશ
૨૬ પ્રતિમા–પૂજન નામે આ ગ્રન્થમાં પરમ પૂજ્ય શ્રી તીર્થકર દેવની પ્રતિમાની ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક પૂજા-સ્તુતિ-ભક્તિ વગેરે કરવાથી પૂજકુ આમા પણ કાળક્રમે પૂજ્યતમ પરમાત્મ- પદને પામે છે, તે શાસ્ત્રીય સત્યનું શાસ્ત્રાધારે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. મૂતિ. પૂજામાં થતી જણાતી સ્વરૂપ-હિંસાને આગળ કરીને જેઓ તેનાથી વિમુખ રહે છે, તેઓ પણ જીવવા માટે જરૂરી શ્વાસની લે-મુક કરતા થતી જીવહિંસાને ટાળી શકે તેમ છે ખરા? ના. તેમ કરવાથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માટે મળેલે માનવ ભવ જ અસાર્થક બને છે.
જીવન પ્રત્યેનું નકારાત્મક વલણ આપણે નથી અપનાવતા, પણ હકારાત્મક વલણ અપનાવીએ છીએ. અને તેથી જ જીવનમાં આપણે રસ ટકેલું રહે છે.
અનંતજ્ઞાની ભગવંતે કે જેઓ દયાના સાગર હતા તેમજ છે, તેઓએ પણ જેને યથાર્થતાની મહોર મારી છે, તે મૂર્તિપૂજામાં પાપ જેવું અને માટે તેનાથી વિમુખ થવું, એ પડતા-આખડતાં ચાલતાં શીખતા બાળકને પારણામાં જ ગોંધી રાખીને સલામત રાખવા જેવું. અહિતકારી પગલું છે.
મૂર્તિપૂજા તરફના આ જાતના નકારાત્મક વલણને ગંભીર ગણીને સુધારીને હકારાત્મક બનાવવાની સુંદર. મન ની છણાવટ આ ગ્રન્થમાં છે.
પોતાના ઉપકારી માતા-પિતાના ફોટા તરફ નફરત દાખવનાર સુપુત્ર નથી જે ગણાતું. આખી દુનિયા તેને ભાંડે છે એ જાણવા છતાં અર્સીમાપકારી જિનેશ્વર દેવની પ્રતિમાના દર્શન કરવામાં પણ જેઓ પાપ માને છે, તેઓ દુનિયાની નજરમાંથી ઉતરી જાય છે. એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વરદેવની કૃપા ઝીલવાની પાત્રતાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે.
જેની મૂર્તિ ન ગમે તેના વચન આદેય શી રીતે લાગે ? આ પ્રશ્નને કેઈ એક જ દષ્ટિકોણથી ન જોતાં-મૂલવતાં સ્યાદ્દવાદ દષ્ટિએ જોવામૂલવવાથી દર્પણમાં પિતાનું માં જોવાની જે વૃત્તિ સર્વને વળગેલી
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રતિમાપુજન
m
હાય છે, તેનુ ઉથ્વી કરણ થઈને શ્રીજિન પ્રતિમામાં સ્વ-સ્વરૂપને નિરખવા-પારખવાનું ચલણુ મને રાજ્ય પર સ્થપાય છે.
પ્રતિમા પૂજન સંબધી જે પ્રનેાત્તરી આ ગ્રન્થમાં આપવામાં આવી છે. તેના તલસ્પશી આભ્યાસ કરનારને, એ એક વાત દીવા જેવી સ્પષ્ટ થાય તેમ છે કે, પ્રતિમા-પૂજન વિશ્વ જેટલું જ પ્રાચીન છે, અર્થાત્ અનાદિનુ છે.
કોઇ પૂછે કે આંખને સદુપયેાગ શેમાં ? તે કહેવુ પડે કે, જોવા જેવા પદાર્થીને સારી રીતે જોવામાં. જોવા જેવા પદાર્થીમાં પણ ઉત્તમ પદાર્થ કયા ગણાય! જેને જોવાથી મનની ચંચળતા ઓછી થાય, વિષયાના આવેગ મંદ પડે, કષાયના તોફાની વાયરા ઓછા થાય અને આંતરમનમાં આત્મલેાકની નિર્મળ છબી પ્રતિબિંઅિત થાય.
આવા પદાર્થ આ વિશ્વમાં શ્રીજિન પ્રતિમા રૂપે વિદ્યમાન છે, એમ કહેવામાં જરા પણ અતિશયાક્તિ નથી.
સાકાર શરીર વાટે નિરાકાર આત્માની સંપૂર્ણ શુદ્ધિની સાધના થઇ શકે છે, તેમ નિરકાર પરમાત્માની સાધના તેમના નામ, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપાની જેમ સ્થાપના નિક્ષેપાથી પણ થઇ શકે છે.
ભાવ
જેમના ભાવ-નિક્ષેપો પૂજ્ય હોય છે, તેમના બાકીના ત્રણે નિક્ષેપા પૂજ્ય હોય છે. તેમ છતાં જે શ્રી તીર્થંકર પરમાત્માના નિક્ષેપાને જ પૂજ્ય માને છે અને સ્થાપના નિક્ષેપાને પૂજવા ચેાગ્ય નથી માનતા તેઓ તત્ત્વત: શ્રીતીર્થંકર દેવની આશાતનાના ભાગી અને છે, એ હકીકતની તાત્ત્વિક તેમજ તસ`ગત સ્પષ્ટતા આ ગ્રન્થમાં કરાવામાં આવી છે.
અમૂર્ત પરમાત્માના પરમ મંગલકારી સ્વરૂપને મૂતિ માં ઉતારીને અસીમેાપકારી ભગવતાએ જે ઉપકાર ત્રિભુવન ઉપર કર્યા છે. તેનું ચકિંચિત્ પણ ઉપકારક મૂલ્ય બુદ્ધિગ્રાહ્ય કરવું હોય, તેા ઘડી ભરને માટે એમ ચિંતા કે–જો જગતમાં જિન-પ્રતિમા ન હોય તેા શુ થાય? –તા કયાંય શ્રી જિનમદિર ન હેાય. લાક ષ્ટિએ ગામમાં દવાખાનુ ન હાય તા ત્યાંની વસ્તીને કેવી-કેવી પરેશાની ભેાગવવી પડે તે આપણે તરત સમજી શકીએ છીએ, અને તેવી સમજથી પ્રેરાઈને દવાખાના માટે સૌ કોઈ સક્રિય બને છે. આ દવાખાનુ એ દેહરોગના ઇલાજનું કેન્દ્ર છે. તેમાં આત્માના રોગની કોઇ દવા નથી મળતી. એ દવા તે શ્રી જિનમ`દિરમાં મળી શકે છે.તેા દેહના સ્વામી એવા આત્માની
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ સુ
૨૬૫
ઉપેક્ષા કરીને, કેવળ દેહને સાચવીએ તેા પશુવત્ જીવનમાં ઘસડાઈ જવું પડે એવુ સ્પષ્ટ જ્ઞાન ધરાવનારા સુજ્ઞ જના ગામે-ગામમાં દવાખાનાના હિમાયતી જનાની જેમ પ્રત્યેક ગામમાં જિનાલય ઊભું કરવામાં સ્વપર શ્રેયઃ સમજીને તે કાર્ય માં ત્રિવિધે સહભાગી બને છે.
ગામમાં બગીચા પણ જોઇએ. મનેારજન કેન્દ્ર પણ જોઇએ એવા મત ધરાવનારા જો સુમતિવાન હેાય છે. તે તેમને ગામમાં પ્રાથમિક આવશ્યકતા દેવાલય તેમજ જિનાલયની લાગે જ છે. શાસ્ત્રો તે ત્યાં સુધી કહે છે કે, આત્મા વગરના દંહ જેવુ જિનાલય વગરનું ગામ છે. આ વાત ખૂબ જ ગંભીર રીતે સમજવાની છે. આ ગાંભીય ને આ ગ્રંથમાં મનનીય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે.
શ્રી.જિનમંદિરમા નિત્ય જવાના નિયમને આપણા જીવનમાં પહેલા નખર આપવા જોઇએ. જેને શ્રી જિનાલયમાં મજા આવે છે, તે નિયમા અપભવી છે, તેને સ`સાર-શેરીની ધૂળમાં અકળામણ થયા સિવાય રહેતી નથી, એ પણ હકીકત છે.
ઉપકારક આ વાતાને આ ગ્રન્થમાં વણા લેવામાં આવી છે, તેનું એક ચિત્તે અધ્યયન કરવાથી શ્રી જિનપ્રતિમા તરફ શ્રી જિનરાજ તરફ હાય છે તેવાજ પરમ પૂજ્યભાવ પેદા થયા સિવાય રહેતે નથી. અને તેથી શ્રી જિનાજ્ઞાના પાલન માટે જરૂરી આત્માલ્લાસ પણ જાગે જ છે અને કાળાં કર્માનાં વાદળાં દૂર દૂર ભાગે છે, આત્માને એના ગુણાની જ ભૂખ જાગે છે-પરિણામે ભવદુઃખ ભાગે છે. આત્મરતિ જાગે છે. આત્મા પરમાત્માને પગે લાંગે છે અને કોઈ તુચ્છ વૃત્તિને નમવાના બ્યામાહ જડમાંથી નાબૂદ થઈ જાય છે.
માટે ફરી ફરીને એજ ભલામણ કે ત્રિજગપતિ શ્રી જિનરાજની પ્રતિમાની ભક્તિમાં આપણે આપણી સર્વ શ્રેષ્ઠ શક્તિના સદુપયોગ કરવામાં કૃતનિશ્ચયી બનીએ !
સમાપ્ત
Page #283
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વર્તમાનકાળે મુ ંઝવતા પ્રશ્ના
(આગમાનુસારે અને તર્કબદ્ધ રીતે પ્રતિમા-પૂજનની આવશ્યકતા તથા પુરાવા આદિ પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રીએ કર્યાં છે. તે આપણે જોઈ ગયા. અહી વિશેષ વમાન કાલમાં ઉપસ્થિત થતાં કે મુંઝવતા પ્રશ્નોનુ ખુબજ સારી રીતે સમાધાન કરવામાં આવ્યું છે.) * મદિરા પાછળ ખર્ચ થાય છે. ગરીખા પાછળ કેમ નહી' ?
* એક જ શહેરમાં ઘણાં મદિરા કેમ ?
* મનથી પરમાત્મ ભક્તિ કરીએ તે કેમ ?
* મદિરા સાદા આંધવા યેાગ્ય નથી લાગતા ?
* આત્માના ઉલ્હાર મંદિરે જ કરી શકે ? બીજો કાઈ નહિ ?
* મંદિર નિર્માણનાં ઉપદેશ કરતાં સાધર્મિક ઉત્થાનના ઉપદેશ કેમ નથી અપાતા.
પ્રશ્ન -૧ આ દેશમાં મદિરા ઘણાં છે તેમ ગરીબ પણ ઘણાં છે, તે મદિરા પાછળ ખર્ચાતાં નાણાં ગરીની ગરીખી દૂર કરવા પાછળ ખર્ચાય તા શુ વાંધા ?
ઉત્તર્– ભારત એ આધ્યાત્મિક દેશ છે, સંત-મહંત—ઋષિ-મુનિયાની ભૂમિ છે, ત્યાં દેવ મદિરા ઘણાં હેાય તે સ્વાભાવિક છે. મદિરા હજી પણ ખંધતાં જ રહે છે, તેની પાછળ થતા નાણાંના ખર્ચે એ લક્ષ્મીને સદ્વ્યય છે, તેથી શૈલેાકય પૂજ્ય-મેાક્ષમાના દાતાર એવા પરમાત્માની પ્રતિમા કે મંદિરના નિર્માણ કાર્યોંમાં અવરોધ ઉભા કરવા, તે તા ધવૃક્ષના મૂળમાં ઘા કરવા સમાન છે, પ્રભુ ભક્તિના પવિત્ર કાર્યમાં રૂકાવટ કરવા બરાબર છે,
આજે દેશમાં મ`દિશ કરતાં, દવાખાનાં વધી રહ્યાં છે. રાગીની સંખ્યા વધતી જાય છે, વસતિ વધારામાં સયમ ધના અભાવ વરતાય છે. જીવન વિલાસી અને ભૌતિક સુખ-સગવડ પાછળ પાગળ થતું જાય છે. સમજણના અભાવે જીવાતું જીવન ‘ગરીબી’ રૂપે ફૂલતું-ફાલતું જાય છે.
માટે આત્માનુ આરોગ્ય ખીલે સયમ–શીલ તપના ભાવની પ્રભાવના થાય, તેવાં મદિશના નિર્માણમાં ધન વપરાય તેજ સારૂ, તેના વિવેક પૂર્વક વિચાર કરવાની દૃશાળી પુરૂષો ખૂબ જ જરૂર છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૭
પરિશિષ્ટ * મંદિરની પરંપરાથી ભારતની સંસ્કૃતિ અને ધર્મ આજે પણ સજીવ છે, આજે જે સ્વરૂપમાં તેની પરંપરાઓ જોવા મળે છે, તે શ્રદ્ધાળુ ધાર્મિક આત્માએને લઈને છે.
ગરીબોને આપવા માટેની દયા ભાવના સારી છે, પરંતુ એ દયા ધર્મના મૂળ તો ભગવાન છે, એને આધાર નહી હોય તે દયા પણ ક્યાંથી ટકવાની ? વળી મંદિરે બાંધવાના કાર્યમાં પણ હજારેને રોજી મળે છે, દેશને પૈસો દેશમાં રહે છે, પરદેશ જતા નથી.
ધર્મની ધજા ફરકાવતાં મંદિરે, અનેક આત્માઓને ભક્તિ કરવા માટે, તીર્થ યાત્રા કરવા માટે પુષ્ટ આલંબન પૂરું પાડે છે. તેના દ્વારાજ દયા–દાનાદિ ધર્મોનાં આટલાં પરોપકારી કાર્યો ટકી રહ્યાં છે. મંદિર બંધાવનારા પૂણ્યશાળી આત્માઓ, અનેક જીવો ઉપર ઉપકારી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. સદૂગતિનાં. મુક્તિનાં ભાથાં મેળવે છે. - આજે દેવ દ્રવ્યમાં ખર્ચ કરવાની ના પાડનારા ચલચિત્રો, ક્રિકેટ–ફેશનઈત્યાદિ મેજ શેખ કે રમતો પાછળ પારાવાર પૈસો ખરચતાં અટકતાં પણ નથી ! ત્યાં ગરીબ માણસો યાદ પણ આવતાં નથી ! અને ધર્મ કાર્યો પાછળ-થતાં ખર્ચાઓ માટે બૂમાબૂમ કરી મૂકવી, એ શોભાસ્પદ નથી.
આજે મનને બગાડનારાં સાધને પ્રત્યે, અશાંતિ વધારનારાં તો પ્રત્યે, કે વ્યક્તિઓ પ્રત્યે પૈસે વાપરવો એ ન્યાય નથી, પણ મન જેમાં સુધરે, મનને શાંતિ મળે, વ્યક્તિનું સાચું આત્મ-સ્વાતંત્ર્ય પાંગરે એ દિશામાં દ્રવ્યનો વપરાશ
તે ન્યાય સંમત છે, કારણ કે તેમાં તન-મન અને ધન એ ત્રણેનો સદુપયોગ થવાથી એ ત્રણેય સુરક્ષિત રહે છે, બાકી દુઃખી પ્રત્યે દયા કરવાનું કાર્ય તે સમાજના સાધન સંપન્ન અગ્રણીઓ કરતા જ રહે છે, તે માટે દાનાદિને ઉપદેશ સાધુઓ આપતા જ હોય છે,
પ્રશ્ન- ૨ એક ગામમાં ઘણાં મંદિરોની શી જરૂર ? કારણ કે મંદિરે જનારા ઓછા થતા જાય છે, અને પૂજા કરનારા તે ખુબ ઓછા થઈ ગયા છે, માટે વધુ મંદિરે બાંધીને દેવનું મહત્વ ઘટતું અટકાવવું જોઈએ.
ઉત્તર- પશ્ચિમની કેળવણીના પ્રતાપે આજે ભોગ વિલાસના અનેક સાધન વધી રહ્યાં છે ભૌતિક જીવનની સુખ સગવડે પણ વધતી જતી દેખાય છે. શરીર અને ઈન્દ્રિય સુખની રૂચીના કારણે આત્મા અને બુદ્ધિને બગાડનારાં સાધન પ્રત્યે મનનું વલણ રહે તે સ્વાભાવિક છે.
- ભારત ગામડાઓને દેશ છે ગામે આજે ઉજજડ થતાં જાય છે. ગામ ઉજજડ થાય એટલે મંદિરે જનારા અને પૂજા કરનારા ઓછા થાય, એ પણ દેખીતુ છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
ર૬૮
- પ્રતિમા–પૂજન
મંદિરની પૂજા ઘટે તે શરીરની પૂજા વધે એ પણ દીવા જેવું ચોખ્ખું છે. શરીર સુખને પોષવા ધંધાથે લેકે શહેર તરફ વળ્યા છે. શહેરો તરફની આંધળી દેઢ એ માનવ અને માનવતાના વિનાશનું કારણ બની છે. શહેરની વસતિ ગીચોગીચ બની છે. વસવાટના પ્રશ્નો ઉભા થાય છે. કારખાનાં, યંત્ર, મીલે, ફેકટરીઓના કારણે હવા પાણી અને ખોરાક દૂષિત બની રહ્યા છે, તેથી પ્રદૂષણને પ્રશ્ન અને ભય પેદા થવા પામ્યો છે, અનેક પ્રકારના રોગના ભાગ પ્રજા બની રહી છે. દારૂ-સટ્ટા-માંસાહાર-જુગાર વ્યાપક બનતાં જાય છે, ગ્રામીણ જીવન બગડતુ જાય છે.
શહેરી કરણચંત્રીકરણ ઉદ્યોગી કરણના કારણે આજે વિશ્વભરમાં વિષાદ વ્યાપી વળ્યો છે. પારાવાર પોડાઓ ઉભરાય છે. Tension બધાના જીવનમાં દેખાય છે. અને ચિંતાઓના ખડકલા નીચે માનવ જીવન હાડપિંજરમાં ડોકાય છે.
આવા દાવાનળમાં ભડથું થઈ રહેલા માણસને ધર્મનું શીતલ જળ જ, ઠારી શકશે, મંદિરમાં રહેલા દેવ કે ઉપાશ્રયમાં રહેલા ગુરૂ જીવનને સાચો રાહ બતાવી શકશે.
ગામડાની પ્રજામાંથી પણ આજે શહેર પ્રત્યેના મોહને કારણે, શહેરી સંસ્કૃતિના આકર્ષણને કારણે, ધર્મ અને નીતિનો લેપ થતું જાય છે. ગ્રામ જીવન કથળતું જાય છે. તેવા સમયે વિષય-વિકાર પર વિજય મેળવવા માટે, વાસના વિહીન થવા માટે, ઈચ્છાઓને નિયંત્રિત કરવા માટે, મનોવૃત્તિઓને સંયમિત કરવા માટે મંદિરો, ઉપાશ્રય અને સાચા ધર્મગુરૂઓની ખૂબ જ આવશ્યકતા ઉભી થાય છે.
- મંદિર અને ઉપાશ્રયો એતો સાચા જીવનની શિક્ષા અને દીક્ષા આપનાર સંસ્થાઓ છે. તેના વધારા સામે આનંદ હોય. જ્યાં વિરોધ કરવાનું છે, ત્યાં આંખ પણ ઉંચી ન થાય અને જ્યાં કાર્ય કરવાનું છે, ત્યાં બૂમાબૂમ કરી મૂકાય, એજ માનવીના પરમાર્થ (ધાર્મિક) જીવનને પરાજય છે. પાર્થિવ જીવનની છત છે.
જ્ઞાની ભગવતેએ બતાવેલાં આત્માના વિકાસને રૂંધતાં સાધનોને પોષવા એતો સામે ચાલીને પોતાનો વિનાશ નોંતરવા જેવું કાર્ય છે, તેને ભાગ્યે જ કઈ સજજન– સુજ્ઞ પુરૂષ સાથ સહકાર આપી શકે. જેમાં માણસને સાચા જીવન જીવવાની સૂઝ અને સમજ મળે, કર્તવ્યની કેડી પર ચાલવાને આનંદ મળે, પ્રભુ આગળ પાપને એકરાર કરવાને ઉપદેશ મળે, પિતાને ઓળખવાનો અવસર મળે, અને માનવ જીવનને કૃત-કૃત્ય કરવાને મન મળે, તેવા મંદિર અને ઉપાશ્રયો ગામમાં એક કરતાં વધુ હોય તો તે સહુને ઉપકારી બને છે. સંસ્કારી
I ના કર
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૯
જીવનની સર્વત્ર સુવાસ ફેલાવવામાં સહાયક બને છે, પરિણામે મંદિરમાં દેવનું અને ઉપાશ્રયમાં ગુરૂનું મહત્વ ઘણું જ વધી જાય છે.
પ્રશ્ન-૩ મન મંદિરમાં આત્માને–પરમાત્માને પધરાવીને ભક્તિ કરીએ તે. પછી મંદિરની આવશ્યકતા રહે ?
ઉત્તર મન આધાર વિના રહી શકતું નથી– મન અસ્થિર છે, અશુદ્ધ છે. આવું મન આત્માની મૂડી (રત્નત્રય) લુંટાવનારા લુંટારા જેવું છે. જીવને “ચિંહુગતિને દુઃખ દેનારું છે. જેમાં અનાદિ કાળની વાસના ઢંકાઈને સુપ્ત પડી હોય, અને જેને નિમિત્ત મળતાં જ ન કરવાનાં કામ કરવાનું મન થાય, તેવા મનમાં આત્મા કેવી રીતે ઓળખાય ? પરમાત્માનો પ્રવેશ પણ કેવી રીતે થાય ?
વ્યવહારમાં પણ કચરાવાળા મકાનમાં કોઈ રહેતું નથી, કાંકરાવાળું ભજન પણ કેઈ લેતું નથી, મલિન વસ્ત્રને કઈ પહેરતું નથી, તે પછી જેમાં અનાદિકાલીન રાગ-દ્વેષને પારાવાર મળ પડયો હોય, તેવાં મનમાં આત્માને કે પરમાત્માને પધરાવીને ભક્તિ કેવી રીતે થાય ? ખતરનાક એવી મનની ચાલબાજી સમાવનાર ધર્મગુરૂઓના ઉપદેશની પણ જરૂર શી ? અને
મનડું કિમ હિ ન બાઝે એ કુંથુજિન મનડું કિમ હિ ન બાઝે મન સાધ્યું એણે સઘળું સાધ્યું”
એવા શાસ્ત્ર વચનોની કે ભક્ત હૃદયના ઉદ્દગારની પછી તો જરૂરૂ પણ પડે જ નહિ........
પુષ્ટ આલંબન વિના જીવને ફાયદા થતાં નથી. મનને પુષ્ટ આલંબન આપવાની આથી જ જરૂર ઉભી થાય છે, શત્રુંજય જેવા તીર્થસ્થાનોમાં જતાં આત્મા પોતાના મનને પ્રભુ તરફ વાળે છે. પ્રભુ ભક્તિ કરતાં ધન્યતા અનુભવે છે. દર્શનાદિથી દુરિતને ધવંસ કરે છે.
મનને શુદ્ધ કરવા માટે મંદિર અને ઉપાશ્રયો, દેવ-ગુરૂ-ધર્મનો સતત આવશ્યકતા ઉભી રહે છે. કારણ કે સાકાર વિના નિરાકારમાં કદી જવાત નથી. દેવની પ્રતિમાના દર્શન-વંદનપૂજન–સ્તવનસ્મરણ–ઉપદેશાદિ મનને ન-મન કરવા માટે અનિવાર્ય સાધન છે. તેથી જ શાસ્ત્ર પિકારી–પકારીને મનને પત્તર રાવ પવાર–આ ચારના શરણે રહેવાનું કહ્યું છે.
તે દર્શાવે છે કે મનને મનમંદિર બનાવવા માટે, તેમાં આત્મા કે પરમાત્માને પધરાવવા માટે આ ચાર જ્યાં મળે, ત્યાં જવાની ખૂબ જ જરૂર છે, તે જ તેની આવશ્યકતા પૂરવાર કરે છે.
પ્રશ્ન ૪ મંદિરે સાદા હોય તો શું વાંધો છે તેની પાછળ લાખો કરડે ખર્ચવા તે શું ધનને દુર્વ્યય નથી ?
-
--*
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૦
પ્રતિમા પૂજન
ઉત્તર-સંસારી મન વિવિધ રંગી રંગબેરંગી–અને કઢંગી દુનિયામાં, દુનિયાના પદાર્થોમાં રહેવાને ટેવાયેલું છે. તેથી જ સંસારના પાંચ વિષયોનું આકર્ષણ મનને-જીવને સદા થતું રહે છે.
તાજમહેલ, ઓપેરે ફાઈવ સ્ટાર જેવી હોટેલમાં વિષય રસ માણવા માટે મન થતું હોય છે. રેડિ-સંગીત-ચલચિત્ર-રંગીન ટી.વી. જેવાનું, વાતાનુકુલિત
સ્થાન કે જગામાં રહેવાનું, મન ઈચ્છા કરતું રહે છે. ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ હટેલો-દુકાને કે વસ્તુઓની રંગબેરંગી સજાવટ જે અનેરા આકર્ષણ ધરાવતી હોય, તો મોહાંધ છોને આકર્ષણ કરવા માટે વિવિધ આકાર– ઘાટનાં મંદિર બને એ ખૂબ જ ઇચ્છવા જોગ છે. ગગન ચુંબી ભવ્યાતિભવ્ય—મનોહર મંદિર મનને અચુક આ, આરાધનાનો વિષય બને, ચિત ચૂંટે, તેવાં હેવાં જરૂરી છે, ધર્મ મંદિરની વિશાળતા તેના સંત-કમાને-ઘુમ્મટનું ભવ્ય રૂ૫, છાયા પ્રકાશની યોજના તથા રમણીય આકાર; જેનારને મુગ્ધ કરે, આનંદ આપે અને મનુષ્ય આત્મામાં કઈ દિવ્ય પ્રકાશ-શાંતિ અને ભક્તિ ભાવને અનુભવ કરાવે.
ભગવાનની પ્રતિમા પણ જ્ઞાન- શાંતિ–પ્રેમ-કરૂણું અને વિતરાગતા વહાવે, જોનારના જીવનમાં જીવંત બને, તે બધા પાછળ થતો લાખે-કરડેને ખર્ચ એ ધનનો સદ્વ્યય છે અને તે ધન શુદ્ધિનું કારણ પણ બને છે, અને જીવને પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયક પણ બને છે.
આજે પણ રાણકપુરના કે દેલવાડાનાં મંદિરે ભૂલાય તેમ નથી. આ બધા મંદિરે પાછળ ધર્મપ્રેમી આત્માઓએ કરેલ ખર્ચ એ જ ધનને સાચો સવ્યય છે.
એક પેઢી પણ સારી હોય તે વશપરંપરાને લાભ કરે છે. આ તે પુણ્યરૂપી ધન કમાવવાની પેઢી છે, અને તે પુણ્ય કમાવવાની કેળવણી છે, જે આખા સંઘ અને સમાજ કે સમગ્ર લેક સમુદાયને ઉપયોગી અને ઉપકારક પણ છે.
મંદિરની રચના ભવ્ય હશે–રમણીય હશે તે ત્યાં જવા માટે મન થશે. મનને સ્થિર અને શાંત કરવાનું સ્થાન મળશે. પ્રભુજીની આંગી પૂજા પણ ખુબ સુંદર હશે તે મનમાં ભાવની ભરતી જાગશે. વિવિધ તાલમાં-સ્વરોની સંવદિતતામાં, સંગીતની સુરાવળીમાં, નાદની વ્યવસ્થામાં પરમાત્માનાં ભાવ ભર્યા સ્તવનેનો રમઝટ હશે તે જ ચિત્ત પ્રસન્નતા પામશે, આનંદ લોન બનશે. તેથી આ બધા પાછળ થતા ખર્ચ ઊગી નીકળે છે.
આવા પુકારની ભક્તિ મુક્તિમાં જવા માટે સાથ આપે છે. માનવનાં જન્મો જન્મના દુઃખ દારિદ્ર અને દુર્ગતિ મટાડે છે, ટાળે છે, અને જીવને શાશ્વત સુખ તરફ વાળે છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૧
પરિશિષ્ટ જ્યારે સંસારના શરીરના વિષય કષાયને પિષવા કોઈ પણ પ્રકારના પ્રસંગે -લગ્ન ભોજન સમારંભ–પાટી–પીકનીક-મેળાવડા-શણગાર-સજાવટ-ફટાકડા ફોડવા ઈત્યાદિ પાછળ થતાં લખલૂંટ ખર્ચ–એ ધનને દુર્વ્યય છે, વિલાસ અને વિકાર તરફ છવને ધકેલી મનની ખાના ખરાબી કરે છે, અશુભ પ્રકારનાં કર્મો બંધાવી -જીવને દુર્ગતિમાં ધકેલે છે, જેનાં આકરાં પરિણામ જીવને ભોગવવા પડે છે.
પ્રશ્ન ૫ શું મંદિર સિવાય આત્માને ઉદ્ધાર ન થાય ?
ઉત્તર મંદિર, મૂર્તિ અને તેના મહત્વનું જ્ઞાન અને ભાન કરાવનાર ગુરૂ કે ધર્મ વિના આત્માનો ઉદ્ધાર શક્ય નથી. જિન મંદિર તે ભવ્યાત્માને ભદધિથી તારનારૂ જમ્બર જહાજ છે. મનને સ્થિર કરવા માટેનું મહાન-પુષ્ટ આલંબન છે, દયા–દાનાદિ ધર્મોની-શુભ-કાર્યોની પવિત્ર સરવાણી ત્યાંથી ફુટે છે, વહે છે અને લાભ લેનારને લાભ કરે છે. પતિતને પણ પાવન કરે છે. અમને પણ ઉદ્ધાર કરે છે. જીવ માત્ર પ્રત્યે નેહભાવ જગાડનાર, અથવા તે જીવ માત્ર પ્રત્યે મધુર મૈત્રીને મેળ કરાવી આપનાર, જિન ભક્તિ તે જિન મંદિરમાં જ થાય ને......! પરમાત્માની પ્રતિમાંનું દર્શન હરહાલતમાં તેઓના સામાયિક સ્વરૂપને યાદ કરાવે, ને એમાંથી જગતના છ પ્રતિ કરૂણ-કૃપા અને દયાનાં ઝરણાં વહી રહ્યાં હોય તેમ લાગે. હાથ–પગ અને હેડની મુદ્રા એક સમર્થ યેગી પુરુષનું જ્ઞાન કરાવે, પ્રભુજીના સમગ્ર વ્યક્તિત્વમાંથી વીતરાગતાને ધધ વહી રહ્યો હોય અને તે આપણને પાવન કરી જતો હોય તેવી પ્રતીતિ કરાવે, તેવાં મંદિર અને મૂર્તિથી આત્માને ઉદ્ધાર અચુક થાય, અન્યથા નહિ.
પ્રશ્ન ૬ મંદિર બાંધવામાં જે જીવહિંસા થાય, તે જોતાં મંદિરે ન બાંધવા એ દયાનું કાર્ય ન ગણાય?
ઉત્તર ૬ જે શ્વાસ લેવો એ પણ હિંસા થાય, તે શ્વાસ ન લેતા મોતને સ્વીકારવું એ સત્કાર્ય ન ગણાય? દ્રવ્ય પ્રાણેને ટકાવવા માટે જેમ શુદ્ધ હવાપાણી અને ખેરાકની જરૂર છે. તેમ તેથી પણ વધુ જરૂર તે ભાવ પ્રાણેની શુદ્ધિને ટકાવવા માટે જિનાલયોની છે, દેવ મંદિરની છે. મંદિરમાંથી જ મનને આત્માને ખોરાક મળે છે. અને મનની મલીનતા ટળે છે.
- જેના દર્શનથી દુરિતને વંસ થાય છે, પાપનો નાશ થાય છે, તેવા પ્રભુજીની પ્રતિમાનું નિવાસ સ્થાન મંદિર છે.
મકાન અને મહેલે બાંધવાથી પાપ બંધાય, જ્યારે મંદિર બાંધવાથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય પેદા કરે અને અહિંસા એ પરમ ધર્મ છે–એમ કહેનાર પ્રિભુજીની સ્મૃતિને મંદિર દ્વારા તાજી કરે છે.
પ્રશ્ન. ૭ મંદિર માગીઓના કાલજા પથ્થર જેવાં કઠણ હોય છે. તે સાચું છે?
નમ - -
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા પૂજન
ઉત્તર. કઠણ કાળજુ તા હૈયામાં ક્યા ધમ ન હેાય ત્યાં જ જોવા મળે, `દિરમાં જવાથી મંદિરે જનારાઓ ધર્મની કરણી કરે છે, દયાસાગર પ્રભુજીની પ્રતિમા એમના દિલમાં દયા કરવા પ્રેરે છે, તેથી કઠેર આત્મા પણ દયાળુ બને છે. હંમેશાં દયાને વાસ ક્રમળ હૈયામાં જ થાય છે, તેથી તેવા કામળ આત્મા, દરેક મનુષ્ય પ્રત્યે યાનાં—પરોપકારનાં કામ કરતા જ રહે છે.
૨૭૨
પરંતુ ધર્મ કે ધર્મના દાતાર પરમાત્મા કરતાં પણ ધનને જ વધુ મહત્ત્વ આપનાર પૈસાની ગાંઠ કરનાર, વિષય સુખના ઈચ્છુક એવા જીવે મદિરે જવા છતાં તેમનાં કાળજામાં કòષ્ણુતા દેખાય તે તેમાં તે જીવની અયેાગ્યતા કારણ છે. પ્રશ્ન ૮ જિનાલયેાના નિર્માણુ માટેને ઉપદેશ અપાય છે, તેા આર્થિક રીતે કમજોર અનેાના ઉત્કર્ષ માટેના ઉપદેશ કેમ નથી અપાતા ?
ઉત્તર : સાત ક્ષેત્રોની સેવા કરવાના તે માટે ધનને સદ્વ્યય કરવાના ઉદેશ દાન ધર્મ દ્વારા અપાતા જ રહે છે, તેમાં શ્રાવક-શ્રાવિકા પણ આવી જાય છે,
સાધર્મિક ભક્તિ કરવાનું જૈન શાસન ક્માવે જ છે, પર્વાધિરાજ પર્યું`ષણા પનાં પાંચ મુખ્ય કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિનુ પણ સ્થાન, મહત્ત્વનુ ં ગણાવ્યું છે.
શ્રી જિનશાસનને સઘળા ઉપદેશ આત્માના ઉત્કર્ષ માટે જ છે, તે ઉપદેશનુ નિરૂપણુ કરનાર બધાનાં મૂળમાં મેખરે તો જિનેશ્વર ભગવાન અને તેમની ભક્તિ છે. તેમના વડે જ બાકીના છ ક્ષેત્રોનું મહત્ત્વ છે, તેથી મદિરા માટેને ઉપદેશ અપાય તે વ્યવહારિક છે. એ ઉપદેશનો સાથે મહાત્માએ સાધર્મિક ભક્તિ માટે પણ સતત ઉપદેશ આપતાં હોય છે, અને તેના પ્રભાવે ઘણાં ભાવિ–સસ્થાઓ ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિનાં ઘણાં કાર્યાં અત્યારે વત માનમાં કરી રહેલ છે.
શિવમસ્તુ સ જગતઃ
Page #290
--------------------------------------------------------------------------
_