SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજન પ્રભુની સર્વ અવસ્થાએ પૂજનીય છે, તેથી તેઓશ્રીને પૂજવાની રીત પણ ઉપરોક્ત ત્રણ પ્રકારે શાસ્ત્રકારોએ ફરમાવી છે. એક વાત એ પણ સમજવાની છે કે જે સાધુને ગૃહસ્થા વાંદે છે, તે સાધુએ ત્યાગી છે કે ભાગી ? જો ત્યાગી છે, તેા આહાર-પાણી વગેરે વાપરે છે? આ વાપરવુ' તે શું છે ? વળી વસ્ત્ર-પાત્ર વગેરે લેવાથી તેઓ તેના ભાગી, અભિલાષી કે તૃષ્ણાવત સિદ્ધ થાય છે ? જો નહિ, તે જેમ સાધુ મહાત્માએ નિરાગીપણે પૂર્વોક્ત વસ્તુઓને ઉપયાગમાં લઈ ને સયમ સાધના કરે છે, છતાં ભાગી બની જતા નથી, તેમાં લેપાઈ જતા નથી, માત્ર સેવક વર્ગ એ રીતે તેમની યથાચિત ભક્તિ કરીને આત્મ કલ્યાણ સાધે છે, તેમ શ્રીવીતરાગ અરિહંત પર માત્માની ભક્તિ માટે પણ સમજી લેવું. પ્રશ્ન ૪૫–ભગવાન તા સાધુ છે, તેમને કાચા પાણી વડે સ્નાન કરાવવામાં ધર્મ કેમ સ‘ભવે ? ૧૪૮ ઉત્તર્← ઉપર જણાવી ગયા તેમ ભગવાન તેા જન્મથી માંડી પૂજ નિક હોવાથી, જન્માવસ્થાને આરોપી સ્નાન તથા યૌવનાવસ્થાને આરોપી વસ્ત્રાલંકાર પહેરાવવામાં આવે છે, જેમ શ્રદ્ધાળુ શ્રાવક સંઘને ખબર પડે કે અમુક પુરુષ ચા શ્રી દીક્ષા ગ્રહણ કરનાર છે' તેા તેને એક એ માસ સુધી ઘરે ઘરે ભાવથી જમાડવામાં આવે છે. સ્નાન કરાવી, વસ્ત્રાભૂષણ પહેરાવી, વરઘેાડે ચઢાવી ફેરવવામાં આવે છે. તે કાંઇ સગપણસંબંધને અંગે કરવામાં આવતુ' નથી, માત્ર ભકિત નિમિત્તે જ કરવામાં આવે છે, છતાં પણ તે જ પુરુષ કે સ્ત્રી જ્યારે સાધુ કે સાધ્વી થઈ જાય છે, ત્યારે તેમાંનું કાંઇ કરી શકાતુ નથી. અર્થાત્ ભાવ નિક્ષેપાને આશ્રિત કાર્ય અને દ્રવ્ય નિક્ષેપાને આશ્રિત કાર્ય જુદાં-જુદાં હોય છે. ભગવાનને સ્નાન-અલ કાર આદિ દ્રવ્ય નિક્ષેપાની ભક્તિને અનુલક્ષીને છે, કિન્તુ ભાવનિક્ષેપાને કારણે નહિ. મૂર્તિની ભકિત ચારૂં નિક્ષેપાના કારણે કરવાની હોય છે. શ્રી તીથ 'કર મહારાજાઓએ તા નાખ્યા છે, કખ ધનનું મૂળ જે માહ નાખ્યા છે. પ્રભુને નવા ક્રમના બંધ ચાર ઘનઘાતી કર્મોને ક્ષય કરી છે, તેને બાળીને ભસ્મીભૂત કરી વીતરાગ હાવાથી ન પડે, એમ શ્રી ભગવતી તથા શ્રી પત્નવા આદિ સૂત્રોમાં ફરમાવ્યુ છે. જ્યારે સાધુને તા ચાર કષાય, છ લેશ્યા અને આઠે કમ છે, તેથી સામાન્ય સાધુ અને ભગવાનની પૂજાના રીતે હાય ! ખપાવવાનાં બાકી કલ્પ એકસરખા શી
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy