________________
૧૦૧
મારા રામ નામ
કોને
કેક
કામ
,
જખમ
, :N,
કામ છે
?
ન
જ
'
,
+
5
ધ
.."
B
.;
જ
.
+ + 4-
ન નમઃ
..",
એક
વાત
માનામાં અગિકી, જામવાના
, * *
* * *
* * * * *
- પ્રકરણ ૧૪ મું લૌકિક દૃષ્ટિએ ઉત્સાહજનક એવા લગ્ન કાર્યમાં પણ ગૃહસ્થ શુભ મુહૂર્ત જ પસંદ કરે છે જેથી લગ્નજીવન સુખી નીવડે!
તો લૌકિક તેમજ લોકોત્તર ઉભય દષ્ટિએ મહામંગળકારી એવા પ્રતિષ્ઠા-કાર્યમાં ઉત્તમ મૂહુંત જ પસંદ કરાય તે સ્વાભાવિક છે.
શાસ્ત્રકારોએ ફરમાવેલ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, જપ નિયમ, ધ્યાન વગેરે પ્રત્યેક ક્રિયા વિધિ પ્રમાણે કરવાથી લાભ કરે છે, તે જ બાબત મૂર્તિની પ્રતિષ્ઠા માટે પણ સમજી લેવી. .
દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની જેમ કાળ પણ આગવું બળ ધરાવે છે. તેની ઉપેક્ષા કરવાથી લાભ નહિ પણ નુકસાન છે. માટે મૂર્તિની પ્રતિષ્ઠાનું કાર્ય યંગ્યવિધિએ ગ્ય કાળે કરવું જોઈએ.
પ્રશ્ન ૧૫-શ્રી જિનપ્રતિમાને કોઈ અન્ય દર્શની પોતાના મંદિરમાં સ્થાપન કરે તો તે વંદનીય ગણાય કે કેમ?
ઉત્તર-અન્ય દર્શનીએ ગ્રહણ કરેલી તથા પોતાના દેવ તરીકે સ્વીકારેલી શ્રી જિનમૂતિને શ્રાવક નમે નહિ કારણ કે તેઓ પોતાના ઈષ્ટ દેવ તરીકે તે મૂર્તિને માની, સ્વમતની વિધિથી પૂજા કરે અને તે વિધિ જૈનેને માન્ય હેય નહિ, તેથી અવિધિએ પૂજનાદિ થતું હોય તેવા અન્ય દર્શનીએ ગ્રહણ કરેલાં શ્રી જિનબિંબને માનવા પૂજવાનો શાએ નિષેધ કરેલ છે.
શાસ્ત્રોની બાબતમાં એ નિયમ છે કે સમ્યગુદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યા શ્રત પણ સમ્યગ શ્રત છે અને મિથ્યા દૃષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યક શ્રુત પણ મિથ્યા શ્રત છે.” તે જ નિયમ શ્રી જિનમૂર્તિને લાગુ પડે છે.
અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી પ્રતિમામાંથી પ્રતિમાપણું જતું રહેતું નથી, તો પણ અવિધિ પૂજનના કારણથી તથા અન્ય જીવોને મિથ્યાત્વની વૃદ્ધિમાં હતુભૂત થતુ હાથી, સમ્યગૂદષ્ટિ આત્માઓ તે પ્રતિમાનું પૂજન કરવાનું ત્યાગે છે.
અહીં કોઈને સવાલ થાય કે, શ્રી જિનમૂર્તિની જેમ સાધુ મિથ્યાત્નીના મઠમાં ઉતરે, તે તે પૂજનીય ખરા કે નહિ ? તે તેને ઉત્તર એ છે કે–અન્ય દર્શનીન મઠ-મકાનમાં ઉતરવા માત્રથી સાધુનું સાધુપણું ચાલ્યું જતું નથી. જ્યાં સુધી પોતાનુ લિબ“એને “કિચો છેડી અન્ય લિગા કે અન્ય લિંગની ક્રિયા કરે નહિ, ત્યાં સુધી તે સાધુ,
જ
કરતા સમુદાય
***
**