SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજનની શાશ્વતતા ૮ પ્રતિમા પજન : આત્મ કલ્યાણનુ અતિશય અગત્યનું અંગ “नामाकृतिद्रव्य भावैः, पुनत त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे || આ સુરમ્ય પદ્ય-રત્નમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વર મહારાજા ફરમાવે છે કે “સર્વ કાળમાં અને સ ક્ષેત્રમાં ‘નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ આ ચારે સ્વરૂપ વડે ત્રણે જગતના જનાને પવિત્ર કરનારા શ્રી અરિહતાની અમે ઉપાસના કરીએ છીએ. ઉપરાક્ત પદ્યમાંથી એ ભાવ નીકળે છે કે, શ્રી અરિહંત ભગવંતની મૂર્તિ એ અને તેની પૂજા આજ કાલની નથી. પર ંતુ સદાની છે. કારણ કે શ્રી અરિહંત ભગવંતા આજ કાલના નથી, પણ અનાદિના છે. આ કથનાનુસાર શ્રી અરિહ ંતાના ચારે નિક્ષેપાએ ઉપાસ્ય છે. આ ચારમાંથી એક પણ નિક્ષેપાની અવગણના સમ્યક્ત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત સમ્યક્ત્વનો નાશ કરનાર છે. અસ્તિત્વ ન કોઈ પણ કાળ એવા નથી, કે જેમાં મૂર્તિ પૂજાનું હાય અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી, કે જેમાં શ્રી અરિહંત ભગવ તાની મૂર્તિએ તેના ઉપાસકાને પવિત્ર કરતી ન હોય ! ।
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy