SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રતિમપૂજન અને ગુણ વર મળશે તે અમૂક કિંમતની મીઠાઈ આદિને ભોગ ચઢાવિશ” આમ તે તેણીએ કહ્યું નથી, પણ તેણીએ તો “શુળ - તાr માતાજી” અર્થાત્ “નમસ્કાર થાઓ શ્રી આરહંત ભગવંતેને એમ શ્રી અરિહંત ભગવાનનું નામ લઈને સ્તુતિ કરી છે, છતાં કામદેવનું ખોટું નામ દેવું યોગ્ય નથી. ? વળી “નમુત્થણું”માં તેણીએ શી માગણી કરી છે?—“તિન્નાઇ તારા વૃદ્ધોને જોયા, કત્તાના મોવાણ, નવા સવરિલીઝ !” અર્થાત-હે ભગવાન! તમે તર્યા છે ને મને તારે, તમે કેવળજ્ઞાનને પામ્યા છો ને મને પમાડે, તમે કર્મથી છૂટેલા છે ને મને છોડાવે-વિગેરે પ્રાર્થનાથી તે તેણીએ મેક્ષફળની જ યાચના કરી છે. તે શું અરિહંત સિવાય બીજે કેઈ મિથ્યાત્વી દેવ આપવા સમર્થ છે? તથા એવા અનુપમ ગુણયુક્ત બીજો કોઈ દેવ છે, કે જેની એ મુજબ સ્તુતિ કરી શકાય? છેવટે તેણીએ કહ્યું છે કે “તીવિનામધે કાન સંપત્તાના સિદ્ધિગતિ છે નામ જેનું, એવા સ્થાનકને આપ પામ્યા છે. તે વિચારી જુઓ કેશ્રી અરિહંતદેવ સિવાય બીજા ક્યા દેવ સિદ્ધિગતિ નામના સ્થાનને પામી શક્યા છે? લાયક પતિ માગવા સંબંધી પ્રાર્થનાનું સૂત્રમાં નામનિશાન પણ નથી, છતાં પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા માટે અયોગ્ય કલ્પના કરવી ઉચિત નથી. પ્રશ્ન ૫૪-“ જસ્થ” ને પાઠ બીજા દેવ પાસે ન કહેવાય, તે પછી અંબડ શ્રમણે પાસકના સાત શિષ્યોએ પિતાના ગુરૂને તે પાઠ કેમ કહ્યો? ઉત્તર-“નમોહ્યુ ” માં વર્ણવેલા ગુણો અરિહંત સિવાય અન્ય દેવમાં હોઈ શકે જ નહિ, તેથી શાસ્ત્રમાં કયાંય પણ બીજા દેવ પાસે કહ્યાનો ઉલ્લેખ છે જ નહિ. અંબઇ સંન્યાસી શ્રાવકના સાત શિએ કેવી રીતે કર્યું હતું, તેને પાઠ શ્રી ઉવવાઈ સૂત્રમાં નીચે મુજબ છે _ "नमोत्थुण अरिहताण भगवताणं जावसंपत्ताण, णमोत्थुण समणस्त भगवओ महावीरस्त जाव सौंपाविउकामस्स, नमोत्थुण अबडस्स परिवायगस्स अम्ह धम्मायरियस्स धम्मोवएसगस्स।" ' અર્થ-તે સાતસો શિષ્ય બે હાથ જોડીને એમ કહે છે કે –). નમસ્કાર થાઓ-શ્રી અરિહંત ભગવંતને, યાવત્ મોક્ષને પ્રાપ્ત થયા નજા -અ*/
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy