SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ વિધાનમાં પ્રવર્તવાનું છે નહિ. આમ છતાં જેઓ અર્થોપાર્જન કે શરીર શુશ્રુષાદિ માટે લેશ પણ દયાના વિચાર વિનાના છે. અભક્ષ્ય અને અનંતકાય પર્યતના પદાર્થોને ભેગો પગ પણ જેમણે ડો. નથી, તેવા આમા એ માત્ર શ્રી જિનપૂજા માટે વપરાતાં જળ પુષ્પાદિના વિરાધનાને જ જે મેટું રૂપ આપી દેવાનો પ્રયાસ કરતા હોય, તે તેઓ કોઈ દુરાગ્રહથી પીડિત છે, એમ જ સમજવું રહ્યું. શક્ય. શ્રેષ્ઠ અહિંસાનું જે પાલન પરમ અહિંસક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેક વચનના પાલનમાં થાય છે, તેને જેટ નથી, એમ સ્વીકારવામાં ન્યાય નિપુણ માનવી જરા પણ અચકાતા નથી. થતી જણાતી અનિવાર્ય સ્વરૂપ હિંસને આગળ કરીને જીવનમાંથી શ્રી જિનપૂજાને જ બાદ કરી દેવાય, તે જીવદયાનો પરિણામ પણ જીવનમાંથી બાદ થઈ જાય, એ ગભીર બાબતને કેમ અવગણી શકાય. ગામમાં 38 2399985398993838138938 દેવગુરૂવંદનનો પ્રભાવ दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । જ તિષ્ઠતિ વિર વાપ, છિદ્રદત્તે અથો ' અર્થ:-શ્રી જિનેન્દ્રોનું દર્શન કરવાથી તથા સાધુ પુરૂષોને આ એ વંદન કરવાથી–છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી પા૫ ટકતું નથી.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy