Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001649/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હિરદે મેં પ્રભુ આપ પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીનું જીવનચરિત્ર, Page #2 -------------------------------------------------------------------------- ________________ Jalil Erdonarnona For Pers. Only www.jainelibrary Page #3 -------------------------------------------------------------------------- ________________ an Education International www.jainelibraryorg Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ || શ્રી મહાવીરાય નમઃ || II શ્રી સદ્ગુરુદેવાય નમઃ ।। હિરદે મેં પ્રભુ આપ પરમ શ્રદ્ધે સંતશ્રી આત્માની જીની જીવનચરિત્ર] પ્રા. જયંત મોઢ "bake-6.123]} સાધના આ કેન્દ્ર કોબા ૧-૩૮૨૦૦૭ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત કોબા - ૩૮૨૦૦૭. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯, ૨૩૨૭૬૪૮૩-૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ E-mail : srask@rediffmail.com www.shrimad-koba.org For Private Personal Use Only www.jainellbrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ હિરદે મેં પ્રભુ આપ Hirdemen Prabhu Aap Biography of Param Shraddheya Sant Shree Atmanandji By Prof. Jayant Modh આવૃત્તિ : પ્રથમ પ્રકાશનવર્ષ : ઈ.સ. ૨૦૦૬, વિ. સં. ૨૦૬૩ મૂલ્ય : રૂ. ૧૦૦/ © શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર THEY લેખક : પ્રા. જયંત મોઢ પ્રમુખશ્રી, શ્રી જયંતભાઈ એમ. શાહ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર) gua ulicam 2/10t શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર) ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૧૯૪૮૩૪૮૪ ફેક્સ નં. (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ BT=JD(U) અમીત શાહ સાબરમતી, અમદાવાદ. મોબાઇલ : ૯૮૯૮૬ ૫૫૪૧૧ મુસ્ક ડ્રીમ ગ્રાફિક્સ સાબરમતી, અમદાવાદ. મોબાઇલ : ૯૮૯૮૧૦૨૦૬૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાઘા સંસ્થા તેના સ્થાપનાકાળથી જ સાત્ત્વિક, તાત્ત્વિક અને જીવનોપયોગી સત્સાહિત્ય પ્રકાશિત કરતી રહી છે; જે જિજ્ઞાસુઓને અને વિદ્યાર્થીઓને વિશેષપણે ઉપયોગી અને પ્રેરણાદાયી બન્યું છે. વળી છેલ્લાં ૩૦ વર્ષથી સંસ્થાનું આધ્યાત્મિક માસિક મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ અને તેના વિશેષાંકો તેમજ સર્વોપયોગી ‘દિવાળી-પુસ્તિકાઓ' પણ છેલ્લાં ૨૬ વર્ષોથી નિયમિત પ્રકાશિત થતાં રહ્યાં છે. હવે ‘હિરદે મેં પ્રભુ આપ નામનું આ જીવનચરિત્ર વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં અમો મેં પ્રસન્નતા અનુભવીએ છીએ અને આગળનાં પ્રકાશનોની માફક જ વાચકવર્ગને માટે તે રસપ્રદ, પ્રેરક, માહિતીસભર અને માર્ગદર્શક પુરવાર થશે એવી ભાવના અસ્થાને નહીં ગણાય. અનેક સાધક-મુમુક્ષુઓની ઘણાં વર્ષોથી એવી ભાવના હતી કે આ ચરિત્ર લખાય અને તેના દ્વારા જિજ્ઞાસુઓને દિવ્ય જીવન અને આધ્યાત્મિક સાધના અંગેનું પ્રયોગલક્ષી, બહુઆયામી, શાસ્ત્રસંમત અને વર્તમાન દેશકાળને અનુરૂપ પાથેય મળી રહે. ઉપરોક્ત ભાવના આજે સાકાર થાય છે; તેથી સ્વાભાવિક સંતોષ અનુભવીએ છીએ. આ ગ્રંથનું મૂળ લખાણ પ્રા. શ્રી જયંતભાઈ મોઢસાહેબે (ઈ. સ. ૧૯૯૯માં) ખૂબ જ પ્રેમપરિશ્રમપૂર્વક અને સંશોધનાત્મક દૃષ્ટિથી કરેલ છે. તેઓશ્રીએ જીવનચરિત્રનું વિવિધ પાસાઓથી આલેખન કરી, અનેક વ્યક્તિઓની અંગત મુલાકાતો લઈ, સમસ્ત પાથેયને વિગતદોષ રહિત કરીને તેને ઉચ્ચ અને મૂલ્યલક્ષી લખાણ બનાવ્યું છે. અનેક ઠેકાણે તેઓએ કરેલ લખાણ જોતાં, તેમની ચરિત્રલેખન માટેની કોઠાસૂઝ અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની વિશિષ્ટ કળા દૃષ્ટિગોચર થાય છે, જે કોઈ પણ સફળ ચરિત્રલેખકનું અગત્યનું જમા પાસું છે. આવું પરિશ્રમસાધ્ય અને સાહિત્યિક સૌષ્ઠવયુક્ત આલેખન નિષ્કામભાવે કરવા બદલ સંસ્થા તેમનું ઋણ સ્વીકારીને સાભાર અભિનંદન પાઠવે છે. પૂજ્ય આત્માનંદજી સાથેના પોતાના દીર્ઘકાલીન અને ઘનિષ્ઠ સંપર્કને અનુરૂપ, પ્રસિદ્ધ સાહિત્યકાર, આપણી પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ, પરામર્શદાતા તરીકે ઉપરોક્ત લખાણનું વ્યવસ્થિત Fat Private & Persorial Use only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિભાગીકરણ કરેલ છે. આ પ્રકાશનના સમુચ્ચય કાર્યકલાપમાં તેઓશ્રી તરફથી અમૂલ્ય માર્ગદર્શન અને વિશિષ્ટ સહયોગ દરેક તબક્કે પ્રાપ્ત થયાં છે. વળી અમારી વિનંતીને માન આપીને આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપેલ છે; જે બદલ પ્રકાશન સમિતિ તેમને ધન્યવાદ પાઠવીને અંતઃકરણપૂર્વક આભાર માને છે. આ ઉપરાંત પ્રસ્તુત ચરિત્રનાં છેલ્લાં છ વર્ષનાં આલેખનમાં, સુશ્રી બિંદુબહેન પારેખ (રાજકોટ)ના સહયોગની અને સાભાર નોંધ લઈએ છીએ. આ આલેખનમાં ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના નિયામક ડૉ. ઉષાબહેન ઉપાધ્યાયે પણ ઉપયોગી અને નિર્ણાયક સૂચનો કરીને અમોને ઉપકૃત કરેલ છે; જેને અમો અમારું સૌભાગ્ય માનીને સાભાર કૃતાર્થતા અનુભવીએ છીએ. પંદર મહિના પહેલાં, ન્યૂયૉર્કમાં જ શ્રી પ્રફુલભાઈ લાખાણી પરિવારે ગુરુભક્તિથી પ્રેરાઈને આ ગ્રંથના પ્રકાશનખર્ચમાં સિંહફાળો આપવાની પોતાની ઇચ્છા સંસ્થાની પ્રકાશન સમિતિના કેટલાક સભ્યો સમક્ષ વ્યક્ત કરી હતી. તેને અનુરૂપ, ગ્રંથના પ્રકાશનને સર્વાંગસુંદર બનાવવા તેઓશ્રીએ અંગત રસ લઈને, ભાવપૂર્ણ પ્રેમપરિશ્રમ કરેલ છે; જે અભિનંદનીય અને ધન્યવાદને પાત્ર છે. વળી, તેઓશ્રીએ આ ગ્રંથનું પ્રિન્ટિગ કલાત્મક અને સમયસર થાય તેની સંપૂર્ણ કાળજી અને જવાબદારી પણ લીધેલ છે. સંસ્થાના સિનિયર અને શ્રદ્ધાવાન મુમુક્ષુ દંપતી પુષ્પાબહેન જયંતીભાઈ શાહ (લંડન)નો પણ અર્થસહયોગ સંસ્થાને મળેલ છે. વળી આ ગ્રંથના પ્રકાશનમાં જેમનો વિશિષ્ટ સહયોગ અને ભક્તિભાવપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા આદરણીય શ્રી અશોકભાઈ પી. શાહ, શ્રી પ્રવીણભાઈ વી. મહેતા, શ્રી ચંપકભાઈ પરમાર્થી તથા શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ પણ ધન્યવાદને પાત્ર છે. અંતમાં, ટાઇપસેટિંગ માટે શ્રી ભગવતસિંહ ઝાલા તથા પેઇજસેટિંગ અને સમયસર કલાત્મક રીતે પ્રિન્ટિંગ કરી આપવા માટે, શ્રી અમીતભાઈ શાહ (ડ્રીમ ગ્રાફિક્સ)ના પણ અમે આભારી છીએ. ૫-૧૧-૨૦૬, કાર્તિક સુદ પૂનમ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-મંગળ દિન સાહિત્ય પ્રકાશન સમિતિ (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર, કોબા) Page #9 -------------------------------------------------------------------------- ________________ |IITલી HI[ MUT HIGH ચરિત્ર ચારિત્ર્યનું ઘડતર કરે છે અને એવું એક ચારિત્ર્યઘડતર કરતું અને આધ્યાત્મિક ઊર્ધ્વતાની યાત્રા દર્શાવતું આ ચરિત્ર છે. આમેય જીવન અને અર્થમાં ઊર્ધ્વતાની વિકાસયાત્રા છે. અધ્યાત્મનું આરોહણ છે. આપણે જોઈએ છીએ કે એક નાનકડું બીજ વિશાળ અને વિરાટ વટવૃક્ષ બને છે. પર્વતમાંથી રૂમઝૂમગાતું નાનું ઝરણું ગતિ સાધતાં એક વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે પૂર્વજન્મનાં સંસ્કારો, બાળપણનું વાતાવરણ, યુવાનીના સંયોગો વ્યક્તિનું જીવનઘડતર કરે છે. હકીકતમાં આ સંયોગો જીવનઘડતર કરતા નથી, બલ્વે સ્વયં વ્યક્તિ સંયોગોનું ઘડતર કરે છે. માનવી એ માત્ર પ્રારબ્ધને ખોળે જીવન જીવતો નથી, બલ્ક અમુક અંશે સ્વયંનું પ્રારબ્ધ સર્જે છે. એ સંજોગોનો શિકાર બનવાને બદલે સંજોગોનો સવાર બને છે. પૂ. આત્માનંદજીના જીવન સમક્ષ એક લક્ષ્ય હતું અને એ લક્ષ્યની સિદ્ધિ માટે જીવનમાં આવતાં અનેકાનેક આકર્ષણો અને પ્રલોભનો સામે લેશ નજર પણ નાખ્યા વિના એમણે અવિરતપણે ઊર્ધ્વગતિ સાધી છે. એમની આ ઊર્ધ્વયાત્રા અત્યંત સાહજિકતાથી ગતિ કરે છે. સંસારી સદૈવ પ્રભાવ પ્રગટ કરવા મથતો હોય છે, જ્યારે સંત પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે અને આત્માનંદજીના જીવનમાં એ જ સાહજિકતા દૃષ્ટિગોચર થાય છે. છેક ૧૯૭૮થી એક યા બીજા નિમિત્તે એમને મળવાનું બન્યું. પંચભાઈની પોળ, મીઠાખળી, માણેકબાગ હૉલ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા), સદ્ગુરુપ્રાસાદ તથા ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તેઓની સાથે રહેવાનો અને તેમના સત્સંગનો યોગ થયો. આ બધાં વર્ષો પર દૃષ્ટિપાત કરતાં એમ થાય કે આ સંતને માપવાનો કોઈ માપદંડ આપણી પાસે છે ખરો ? સંતને માપવાનો માપદંડ એટલે શું ? એમની સાહજિકતા ? એમની સત્યનિષ્ઠા કે એમના હૃદયમાં રહેલો લાગણીનો ધબકાર ? ત્યારે એમ થાય કે એમને માપવાનો માપદંડ એ એમની ઊર્ધ્વ સાધનાયાત્રા છે. કપડાં ધોવાની જે રીત છે, એવી જ સાધનાની પ્રક્રિયા છે. પહેલાં કપડાં પર ધોકો મારી એને ધોવામાં આવે, એમાંથી મેલ કાઢવામાં આવે, પછી નિચોવવામાં આવે, પછી સૂકવવામાં P aroratory Page #10 -------------------------------------------------------------------------- ________________ આવે, તેવી રીતે પહેલાં આપણે સાંસારિક આકર્ષણનો ત્યાગ કરવો પડે, પછી ધીરે ધીરે કષાયોને નિચોવતાં જવું પડે અને પછી વિવેકપૂર્વક તપ-ત્યાગની ભાવનાઓથી જીવનને સૂકવવું પડે. પૂજ્ય સંતશ્રી આત્માનંદજીની સાધના જોઈએ ત્યારે એમ લાગે છે કે એમનું જીવન સંદેશરૂપ છે. આ બાળપણમાં વૈષ્ણવધર્મના અને ભક્તિના સંસ્કારો તેમજ એ જ જિજ્ઞાસા અને એ જ નિખાલસતા. બાળપણની એ નિખાલસતા અને નિતાંત પારદર્શકતા આજે પણ જોવા મળે છે. બાળપણમાં પિતાજી ક્યારેક એમ કહે કે જીવનમાં ક્યારેક કોઈ વસ્તુ અતિશય ન હોવી જોઈએ. અતિ સર્વત્ર વર્જયેતુ’ એમ આપણે ત્યાં કહ્યું છે, ત્યારે તેઓ પૂછતા કે “પિતાજી, આ ભક્તિ પણ અતિશય ન કરવી ?” ત્યારે પિતાજી શું જવાબ આપે ? મેડિકલમાં અભ્યાસ કરતા ત્યારે ઈ.સ. ૧૯૫૪માં ‘કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' પુસ્તક હાથમાં આવ્યું, જેમાંથી તેઓશ્રીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું. હૃદયમાં જે શંકાઓ અને આધ્યાત્મિક જિજ્ઞાસાઓ હતી એ બધી પરિતૃપ્ત થઈ. એ પછી બીજી એક ઘટના ‘સમાધિ શતક’ વાંચવાથી બની. આ બે ગ્રંથોએ એક મોટો સ્ફોટ સજર્યો. પરિણામે એમની અધ્યાત્મજિજ્ઞાસા પ્રબળ બની અને પરમાત્મપ્રાપ્તિનું ધ્યેય સ્પષ્ટ બન્યું. એ પછી ઈ.સ. ૧૯૫૭માં “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનો અભ્યાસ કર્યો. સંતન સાધકનો સ્વભાવ ચોકીદારનો હોય છે. એ ચોકીદારનો સ્વભાવ એટલે સમ્યફ સ્મૃતિ. જાત ઉપર સતત ચોકી રાખે એ જ સાધક થઈ શકે. ઈ.સ. ૧૯૫૭થી ૧૯૬૧ સુધીનાં વર્ષોમાં મુંબઈ અને માણસાના રહેઠાણ દરમ્યાન શાસ્ત્ર-અભ્યાસ છતાં યથાયોગ્ય સત્સંગના અભાવનો કાયમી વસવસો રહ્યા કરતો હતો. પૂ. આત્માનંદજીની ઈ.સ. ૧૯૬૯ની બીમારી સમયે એમની સંજોગોને ઘડવાની શક્તિ જોવા મળે છે. બીમારી પરેશાની બનવાને બદલે પરમતત્ત્વની ખોજનું પગદંડી બની. એ બીમારી દરમ્યાન એમની અધ્યાત્મ-જિજ્ઞાસા અને એકાંત-સાધના વધવા માંડી અને તેના ફળ રૂપે શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. એમણે હૉસ્પિટલનું કામ ઓછું કર્યું, પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ એમણે ઓછી કરી અને એમાંથી ક્રમશઃ મુક્તિ લઈ લીધી. આ ઘટના પાછળ કેવો પ્રચંડ પુરુષાર્થ અને દઢ નિર્ધાર હશે એની કલ્પના કરીએ. જીવનમાં આવાં ઊંચાં ચઢાણ ચઢવા માટે કેટલું બધું સંકલ્પબળ જોઈએ ! એ પછી એમના જીવનમાં આવેલાં અનેક પરિવર્તનોનો સાર આ ગ્રંથમાંથી પામીએ. હું હંમેશાં એમ માનું છું કે સંતની સાચી કસોટી ત્યારે થાય કે જ્યારે કોઈ એમને ખાસડાં મારતું હોય; નહીં કે જ્યારે કોઈ એમને ફૂલનો હાર પહેરાવતું હોય. મારો એક અંગત પ્રસંગ છે. એક વાર મુંબઈમાં ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો” નામના, તેઓશ્રીએ અતિ પરિશ્રમ અને Page #11 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interna સંશોધન લઈને તૈયાર કરેલા ગ્રંથનો વિમોચન-સમારોહ યોજ્યો હતો. એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી એક ભાઈ આવ્યા. સમાજમાં કેટલાકની આંખોને ન હોય તો પણ કંટક નજરે પડતા હોય છે. એ ભાઈએ આવીને પહેલાં કહ્યું કે આવા કાર્યક્રમની શી જરૂર હતી ? હું અહીં ઉપસ્થિત હતો. મેં કહ્યું, આની જરૂર તો ખરી જ ને! આવું ઉત્તમ પુસ્તક સમાજ તરફ મુકાવું જોઈએ. અત્યાર સુધી જૈન સમાજ એમ જ માને છે કે આપણે ત્યાં બધા વેપારી જ થયા છે. કોઈ સંતો, વિદ્વાનો, કર્મયોગીઓ અને વીરપુરુષો થયા નથી. આ વિષયમાં કેટકેટલાં સંશોધન પછી આ પુસ્તક તૈયાર થયું છે. આ પ્રસંગે હું જરા પુણ્યપ્રકોપ સાથે વાત કરતો હતો, પણ પૂજ્ય આત્માનંદજી એટલા જ સ્વસ્થ હતા. કોઈ જવાબ નહીં. ત્યારે ખ્યાલ આવ્યો કે મનની સ્થિરતા કોને કહેવાય ? જે સ્તુતિ અને નિંદામાં એક સમાન રહે છે. જૈન ડેક્લેરેશન ઑન નેચર' (જૈન ધર્મમાં પર્યાવરણની ઘોષણા) પ્રિન્સ ફિલિપને આપવા ગયા, ત્યારે પૂજ્યશ્રી આત્માનંદજી અમારા સૌના માર્ગદર્શક હતા. એ સમયે એમણે પોતે જે રજૂઆત કરી, તેનો મોટો પ્રભાવ વિદેશના લોકો પર પડ્યો. ખાસ કરીને અંગ્રેજો ૫૨. જીવનના આ બધા કોલાહલ વચ્ચે પણ એકાંત શોધી લેવાની એમની આવડત અદ્ભુત છે. આ ચાલતું હોય છતાં તમે જુઓ તો એમનું મન ક્યાંક કોઈક મસ્તીમાં, કોઈક સમાધિમાં, કોઈક ધ્યાનમાં ડૂબેલું હોય. મોટેભાગે માણસો વાદળો જોતા હોય છે, આકાશ નથી જોઈ શકતા જ્યારે પૂજ્યશ્રીએ આકાશ જોયું. એમણે જ્યારે શ્રીમદ્ ભગવદ્ગીતા અને અધ્યાત્મ પર પ્રવચન આપ્યું ત્યારે મને એમ થયું કે ભારતીય સંસ્કૃતિનાં મૂળ તો આ છે કે જ્યાં દરેક ધર્મ એકબીજાની સાથે રહી, એકબીજાને ઓળખી-જાણીને એમાંથી તત્ત્વ તારવે. એવી વ્યક્તિઓ જોઈ કે જેમના જીવનમાં કાળો ડિબાંગ અંધકાર અને ભયંકર નિરાશા હોય, આજ સુધી જે ભાગીદારી પર વિશ્વાસ રાખી ધંધો ચલાવ્યો હોય એ ભાગીદારો છૂટા થઈ ગયા હોય, જીવનમાં માણસ એકલો ઊભો હોય, નોંધા૨ો થઈ ગયો હોય, ચારે બાજુએ એમ થતું હોય કે બધું જ ખોટું... બધું જ ખોટું ત્યારે એવા માણસનો પૂ. સંતશ્રી આત્માનંદજી સધિયારો બને છે. એને માત્ર ઊભો કરતા નથી, ઊભો કર્યા પછી અધ્યાત્મ-માર્ગમાં એની ગતિ કરાવે છે. આ આત્મચરિત્ર એક અર્થમાં આત્માની ઊર્ધ્વ યાત્રા છે, તો બીજા અર્થમાં હૃદયમાં પ્રભુભક્તિ હોય તો કેવું જીવન આકાર પામે એનો આલેખ છે. આના દ્વારા સામાન્ય માનવી, સાધક કે મુમુક્ષુ સહુ કોઈને પ્રેરણાનાં પીયૂષ પ્રાપ્ત થાય, તેમાં જ આ ગ્રંથરચનાનું સાર્થક્ય છે. - કુમારપાળ દેસાઈ ૧-૧૧-૨૦૦૬ www.jain=llbtai.org. Page #12 -------------------------------------------------------------------------- ________________ yn 7132101 ડૉ. સોનેજી હૉસ્પિટલ ૨, હરિનગર સોસાયટી, કાંકરિયા રોડ, ટેલિફોન એક્સચેન્જની સામે, અમદાવાદ-૩૮૦૦૨૮. ફોન : (૦૭૯) ૨૫૩૫ ૫૦૭૫ શ્રી સદ્ગુરુપ્રાસાદ લાયન્સ હૉલની સામે, મીઠાખળી છ રસ્તા પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૬. ફોન : (૦૭૯) ૨૬૫૬૮૪૨૩ શ્રી જયેશભાઈ શાંતિલાલ શાહ બ્લૉક નં. ૭, શાંતિ સોસાયટી, બૉમ્બે ગેરેજની પાછળ, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦૦૦૪. ફોન : (૦૭૯) ૨૫૬૨ ૧૭૪૮ શ્રી સુવર્ણાબહેન જે. જૈન ૬૯, કનિંગહામ ક્રોસ રોડ, બેંગ્લોર - પ૬૦૦૫૨. ફોન : (૦૮૦) ૨૨૨૫ ૨૩૮૦ શ્રી નવનીતભાઈ પી. શાહ ધી આર્કડ, ફ્લેટ નં. ૬, ૨૧, તિલક સ્ટ્રીટ, ટી. નગર, ચેન્નાઈ - ૬OO૦૧૭. ફોન : (૦૪૪) ૨૮૩૪ ૦૭૩૦ શ્રી શિરીષભાઈ વી. મહેતા C/o. મહેતા બ્રધર્સ ઍન્ડ કું. યુનિયન બેંક બિલ્ડિંગ, ચોથે માળ, રૂમ નં. ૧૦, દલાલ સ્ટ્રીટ, મુંબઈ. ફોન : (૦૨૨) ૨૨૬૭ ૪૯૪૦ રૂપમ ડ્રાયફ્રુટ્સ એ-૪, અશોક સમ્રાટ, દફતરી રોડ, મલાડ (ઈ), મુંબઈ - ૪OO૦૯૭. ફોન : (૦૨૨) ૨૮૮૨ ૯૨૪૯ પારેખ બહેનો હાર્મનિ હાઉસ, પંચનાથ પ્લોટ, રાજકોટ, ફોન : (૦૨૮૧) ૨૨૨૫૧૦૮ શ્રી શિલ્પાબહેન પી. મહેતા ૨૧, રણછોડરાય પાર્ક, વીઆઇપી રોડ, વડોદરા. ફોન : (૦૨૬૫) ૨૨૪૨ ૬૭૯૭ શ્રી પ્રફુલભાઈ જે. લાખાણી ૩૦, બાલસમ ડ્રાઇવ, ડીક્સ હિલ, એન. વાય. ૧૧૭૪૬, યુ.એસ.એ. ફોન : ૬૩૧-૪૨૩-૯૬૪૭ શ્રી પ્રવીણભાઈ વી. મહેતા ૮૩૦ લે કોર્ટ ડ્રાઇવ, હંટિંગટન બીચ, કૅલિફૉર્નિયા ૯૨૬૪૬, યુ.એસ.એ. શ્રી વિનયભાઈ કે. શાહ ૧૨૩, વીથ કોચ ગાર્ડન, એડવર, એચ.એ.૮. ૬.પી.જી., લંડન. ફોન : ૨૦૮-૯૫૧-૫૪૨૪ For Private & Personal use only www.ainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. તેજસ્વી તારકનો જન્મ ચંદનની સુવાસ સરફરોશીકી તમન્ના સંસ્કાર-બીજ જીવનસાધનાનું પ્રભાત જ્ઞાનનો રંગ, પ્રકૃતિનો સંગ ભરતી પછી ઓટ લગની લાગી પ્રભુમાર્ગની અધ્યાત્મને અજવાળે દામ્પત્યજીવનની કથા વિદેશની ધરતી પર સંઘર્ષ સ્વદેશ ભણી શુભ ઘડીની રાહ વ્યાધિ બની સમાધિ અગમપિયાલાની પ્રાપ્તિ સાધના અને શોધ અંતરને અજવાળે યા હોમ કરીને ચિંતનની કેડીએ આજીવન બ્રહ્મચર્ય અંગીકાર અંતર ચેતનાનો ઉત્સવ નિકટવર્તી જિજ્ઞાસુઓ સાહિત્યસાધનાનો પંથ શિબિરો તથા તીર્થયાત્રાઓ aluીધ્ધી ૧ ૪ - ૧૨ ૧૫ ૧૯ ૨૪ ૨૬ ૩૧ 39 186 ×દ જે 2 જે પર ૬૩ ૬૬ ૬૯ ૭૨ ৩৩ ૮૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. વિશેષ વાંચન ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. સ્વાધ્યાયની ગંગા – ધ્યાનની ઉત્કૃષ્ટતા બહુમુખી પ્રતિભાનો પ્રકાશ આત્માનંદની મસ્તી પારસમણિનો સ્પર્શ ગુણોથી ઘડાયેલું જીવન વીણેલાં મોતી 래밍 문어 પૂજ્યશ્રીના ઋણનો સ્વીકાર આચાર્યશ્રી સમંતભદ્રની આજ્ઞા સંતો-મહાનુભાવોના શુભેચ્છા-સંદેશ - સાધકોના પ્રતિભાવો સંસ્થાકીય પ્રવૃત્તિઓ અમેરિકામાં ધર્મપ્રભાવના કેન્યા-યુ.કે.માં ધર્મપ્રભાવના અગત્યની તીર્થયાત્રાઓ સંસ્થાનાં પ્રકાશનો જીવનરેખા વંશાવલી છેલ્લા દાયકાની ચિત્રાત્મક વિકાસયાત્રા ૯૭ ૧૦૦ ૧૦૩ ૧૦૬ ૧૧૮ ૧૩૦ ૧૩૪ ૧૩૯ ૧૪૨ ૧૫૨ ૧૭૦ ૧૭૮ ૧૮૦ ૧૮૧ ૧૮૪ ૧૯૬ ૧૯૮ www.jalmallbrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ Poe પ્રવેશ આ જીવનકથા નથી, કિંતુ જીવનયાત્રા છે. આ યાત્રા કોઈ બહારના સ્થળની નથી, પરંતુ મુખ્યપણે અંતરયાત્રા છે. જગતને બાહ્ય સ્થળોનો પરિચય છે, બાહ્ય યાત્રાનો અનુભવ છે. આ માનવહૃદયમાં ચાલતી અને ચિત્ત સમૃદ્ધ કરતી માનસયાત્રા છે. 9 S બાહ્ય યાત્રામાં સુવિધા અને સગવડ હોય છે, અંતરયાત્રામાં પોતાનો કોઈ સાથી કે સંગાથી હોતો નથી. પરંતુ સદ્ગુરુ-૫૨માત્મા અને તેમના દિવ્યબોધને અંતરમાં આત્મસાત્ કરીને, ‘એકલો જાને રે'ની માફક વ્યક્તિ પોતે એકલો જ અંતરયાત્રા કરે છે અને પદે પદે આંતરદર્શન કરીને પોતાની યાત્રાને આગળ ધપાવે છે. જરૂર પડે ક્યાંક અટકે છે, વિચારે છે, તપાસે છે, પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાની જાતને સુધારે છે અને ફરીથી દૃઢ નિર્ધાર કરીને આગળ વધે છે. બાહ્ય આકર્ષણો ક્વચિત્ આ યાત્રામાં લાલચો ઊભી કરે છે, પરંતુ તેને અટકાવી શકતાં નથી. દૃષ્ટિ સમક્ષ ગમે તેટલી ભૌતિકતા હોય, પણ તે સાધકની અંતરશ્રદ્ધાને અને અવિરત આગેકૂચને વિચલિત કરી શકતાં નથી. જગત જેની પાછળ આંધળી દોટ લગાવે છે, તેને એ વ્યર્થ ઉધામા (Rat-race) લાગે છે. એની દોટ આંતરખોજની હોય છે. આમાં, જીવન બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો વચ્ચેથી પસાર થતું હોય છે, પણ અંતરમાં એક અસ્ખલિત ધારા ચાલતી હોય છે. એ અધ્યાત્મધારાની ગતિને કોઈ અટકાવી શકતું નથી. વય તેના વહેણને ઓછું કરી શકતું નથી. સિદ્ધિ કે પ્રશંસા એમાં વધારો-ઘટાડો કરી શકતી નથી. આવી એક જીવનયાત્રાનો આ આલેખ છે. એમાં આલેખાયેલી બાહ્ય ઘટનાઓ તો માત્ર જીવનની સપાટી પર બનેલા પ્રસંગો જ છે. એમાં વાચકે કે સાધકે, ખોજ કરવાની છે - જીવનની એ દિવ્ય અને આંતરિક શુદ્ધિની પ્રક્રિયાની. અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફનો આ ઝોક છે. વ્યક્તમાંથી અવ્યક્તતાની આ શોધ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની આ ગતિ છે. બાહ્યમાંથી ભીતર પ્રતિનો આમાં સંકેત છે. તે પામવાનો પુરુષાર્થ કરવો એ જ આ ગ્રંથના વાચક, સાધક કે મુમુક્ષુનો પુરુષાર્થ અને એ જ ગ્રંથ-આલેખનનું પરમ સાર્થક્ય. www.jalrvelbrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ For Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારકનો છે. જન્મ બાળપણના દિવસો એટલે આનંદ-મસ્તીના દિવસો. એમાંય કોઈ તહેવાર આવે એટલે આનંદનો પાર ન હોય. ઉત્તરાયણ એટલે પતંગનું પર્વ. આકાશમાં પતંગ ઊડે અને જીવનનો આનંદ પણ આકાશે પહોંચે છે. મકરસંક્રાંતિ(ઉત્તરાયણ)નો તહેવા૨ અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં ઘણો મોટો તહેવાર કહેવાય. ઉત્તરાયણના કેટલાય મહિના અગાઉથી એની તૈયારીઓ ચાલવા લાગે છે. કોલકતા જેવાં દૂર દૂરનાં શહેરોમાંથી માંજો પાવા – દોરી પાવા માટે મુસ્લિમ કારીગરો ઊમટી પડે. ઠેર ઠેર રંગ-બેરંગી દોરીઓ પવાતી હોય. આબાલવૃદ્ધ સૌને પતંગ ઉડાડવાનો રસ પડે. નાનાં છોકરાંઓ તો નિશાળેથી છૂટીને સીધાં જ ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય. એનો ઉમંગ એટલો બધો કે સહુ ખાવા-પીવાનું બધું જ ભૂલી જાય. જાન્યુઆરીમાં આકાશી ઉમંગ લઈને ઉત્તરાયણ આવે. તો શિયાળાના ત્રણ મહિના ક્રિકેટની રમતના હોય. નાના ટાબરિયાથી માંડીને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓની અલગ અલગ ટીમો, સાંજે કે રજાના દિવસોમાં આખો દિવસ રમ્યા જ કરે. ઠેર ઠેર ફળિયામાં બૅટ-બૉલ-સ્ટમ્પ ન હોય તો દીવાલ-પથ્થર કે ધોવાના ધોકાનો પણ ઉપયોગ થાય. બીજું કશું દેખાય જ નહિ. વડીલને પૂછો કે એમનો પુત્ર ક્યાં છે? તો કહેશે કે બૉલ-બૅટ ટીચવામાં પડ્યો હશે. ઘેર ઘેર ફરિયાદ હોય. ખાસ કરી ‘મા’ની હોય. કહે કે સહેજે ગાંઠતો નથી. ભણવામાં ધ્યાન નથી. બસ, રખડ્યા જ કરે છે. કલાકોના કલાકો રમ્યા જ કરે છે. શરીરનું ભાન નથી. લાલચોળ બનીને આવે છે. વગાડીને આવે છે. ધાબા ઉપર પતરાની ધાર વગાડી લોહીલુહાણ બની આવે છે. વળી ૨મતમાં ઘરનાં નળિયાં તોડી નાખે છે. દડો લેવા માટે એક ધાબેથી બીજા ધાબે કૂદકા લગાવે. ચોતરફ ઘોંઘાટ થતો હોય. પડોશીની ફરિયાદ પણ અવારનવાર સાંભળવી પડે. હાથમાં પતંગ કે દોરી પકડવા માટે વાંસને કાંટાથી બાંધેલો ઝંડો હોય. ફળિયામાં પતંગ પડ્યો કે ઝંડો લઈને તરત પકડવા દોડી જાય. વળી, પતંગ ખરીદીને લાવવા કરતાં પકડવામાં વધારે આનંદ આવે. એના ચહેરા પર પણ જુદી જ જાતનો આનંદ-ઉલ્લાસ વર્તાય. અગિયાર વર્ષનો બાળક મુકુન્દ. અમદાવાદ, એલિસબ્રિજ વિસ્તારની ઠાકર્સ હાઈસ્કૂલમાં ભણતો હતો. અભ્યાસમાં તેજસ્વી પણ પતંગ અને ક્રિકેટનો એટલો રસિયો કે બધું ભાન ભૂલી જાય. રાંધ્યાં ધાન ઠંડાં પડી જાય. આ તો રોજની રામાયણ. વધારે પડતો સમય પતંગ ઉડાડવામાં અને ક્રિકેટ રમવામાં જાય. માતાને ચિંતા થવા લાગી. હોનહાર છોકરો આ રમતની પાછળ ભણવામાં પાછો તો નહિ પડેને! પણ આ બધી ચિંતા થોડી છોકરાને હતી ? બસ, એ તો એની મસ્તીમાં મસ્ત. ગુણવાન પિતા વીરજીભાઈ ધંધામાં વ્યસ્ત હતા. ક્યારેક આનો ખ્યાલ આવે, પણ નજરઅંદાજ કરે. ક્યારેક પત્નીને પૂછેય ખરા, “ભાગીરથી, ક્યાં છે મુકુન્દ?” ક્યાં હોય? હશે ક્યાંક ધાબા પર કે પછી ગયો હશે બૉલ-બૅટ રમવા. માતાએ પિતા વીરજીભાઈને ફરિયાદ કરી. સ્ત્રી ત્યારપછી જન્મ તેજસ્વી તારકતો જન્મ તેજાં તારકતો જન્મ તેજસ્વી તારકતાં જન્મ Page #18 -------------------------------------------------------------------------- ________________ લોકો 2000 કંઈક કહો તો ખરા? ભલે થોડુંક રમે, પણ આ તો આખો દિવસ.... વીરજીભાઈને લાગ્યું કે હવે પુત્ર મુકુન્દને કહેવું જોઈએ. હદ બહાર રમે એ સારું ન કહેવાય. વીરજીભાઈ સંસ્કારી હતા. એમની કહેવાની કે ઠપકો આપવાની આગવી રીત હતી. ગુસ્સો કરીને કડવાં વેણ કહેવાં ગમે નહીં. માર મારવામાં માને જ નહીં. છોકરાંઓને ધીમે ધીમે પ્રેમપૂર્વક અને અસર થાય એવી સાચી રીતે સમજાવવામાં માનતા હતા. બ્રહ્મક્ષત્રિય હતાને! બ્રહ્મનું તેજ અને ક્ષત્રિયની શક્તિ અને એના ઉપર અંકુશ હતો. વારંવાર ટોકવા કરતાં એક જ વખત અસર કરે એ રીતે કહેવામાં માનતા હતા. અમદાવાદના પ્રીતમનગરમાં આવેલા ‘રમણનિવાસ’માં વીરજીભાઈ પહેલા માળે દાતણ કરતા હતા. ચોકમાં નળ પાસે દાતણ કર્યા બાદ મુકુન્દને પિતા વીરજીભાઈએ બોલાવ્યા “મુકુન્દ, અહીં આવ તો!’’ “જી, બાપુજી, ,” આજ્ઞાંકિત મુકુન્દ વિનયભેર આવીને ઊભો રહ્યો. ઘરમાં સંસ્કારી ધાર્મિક વાતાવરણ હતું. પિતા વીરજીભાઈએ સ્નેહથી કહ્યું, “ભાઈ! દરેક વસ્તુ મર્યાદામાં સારી. તું વધારે પડતું રખડે છે. ગતિ સર્વત્ર વર્ઝયેત્ સમજાયું?’ બાળકના મનમાં અચાનક વિચાર સ્ફુર્યો અને પિતાને નમ્રતાથી પ્રશ્ન પૂછ્યો, “પિતાજી, શું બધીય વસ્તુ વધારે પડતી કરીએ તો નુકસાન થાય?” “હાસ્તો.” “શું કોઈ ભગવાનની અત્યંત ભક્તિ કરે, તો એનાથી એને ખરેખર કોઈ નુકસાન થાય ? શું ઈશ્વર સામે એકરૂપ બનીને અતિશય ભક્તિ ન કરવી ?’’ બંદૂકની ગોળીની જેમ આવેલો આ પ્રશ્ન વીરજીભાઈને ચોંકાવી ગયો. તત્કાળ શું જવાબ આપવો? જેટલા જોરથી દડો ફેંક્યો તેટલા જ જોરથી સામો આવ્યો. પિતા વીરજીભાઈ આશ્ચર્યચકિત બની ગયા. બાળકની આંખમાં આંખો મેળવી. નિરુત્તર. પિતાજીએ બાળકની આંખમાં શું જોયું હશે ? કયો ભાવ ઉત્પન્ન થયો હશે! શું કેવળ બુદ્ધિચાતુર્ય હશે ? ના. પ્રશ્ન જેટલો સહજ હતો, તેટલો જ પ્રતિપ્રશ્ન પણ સારગર્ભ હતો. પણ એમાં ભાવિનો કોઈ ગૂઢ સંકેત છુપાયેલો હતો. વિદ્યા બાળક મુકુન્દની જીવનદિશાની રેખા દોરી રહી હતી. આનો ખ્યાલ ન તો વીરજીભાઈને હતો કે ન તો ભાગીરથીબહેનને કે ન તો મુકુન્દને હતો. આ મુકુન્દ એ બીજો કોઈ નહિ, પણ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા, માર્ગદર્શક, સાધકપૂર્વાવસ્થાએ ડૉ. મુકુન્દ સોનેજી તથા વર્તમાનના પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી. do do do do do do d Page #19 -------------------------------------------------------------------------- ________________ **** બાળ મુકુન્દના પિતા વીરજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી રંગના એક પ્રતિષ્ઠિત વેપારી હતા. આમ તો બ્રહ્મક્ષત્રિય (ખત્રી) હતા એટલે વારસામાં જ ‘રંગ’ સાથેનો નાતો હતો. કુટુંબ પણ ખાસ્સું મોટું અર્થાત્ બહોળું હતું. એમનું મૂળ વતન સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મૂળી ગામ હતું. અસલમાં તો આ કુટુંબ સિંધપંજાબમાં વસતું હતું. ત્યાંથી નગરપારકર (સિંધ) થઈને સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા અને પછી ત્યાંથી મૂળીમાં સ્થાયી થયું હતું. મૂળીમાં દાદાનું કુટુંબ ‘ભગત'ના કુટુંબ તરીકે ઓળખાતું. કુટુંબનો મૂળ ધંધો તો કાપડના રંગાટીકામનો હતો. આ કામ સખત મહેનત અને પરિશ્રમનું હતું. વીરજીભાઈના પ્રબળ પુરુષાર્થ તેમજ કુટુંબના સભ્યોના સહકાર વડે અમદાવાદ તથા મુંબઈમાં ધંધાનો વિસ્તાર થયો. કાપડ તથા રંગનો વેપાર શરૂ કર્યો હતો. વ્યવસાયમાં સતત પ્રગતિ પર નજર નોંધાયેલી હતી. વિકાસ સાધવા માટે સતત વિચાર કરે. દીર્ઘ વિચારણા પછી સમજાયું કે પ્રગતિ માટે વિશાળ ક્ષેત્ર અને વિશેષ સુવિધાની જરૂર છે, આથી આ કુટુંબે ઈ.સ. ૧૯૨૬માં અમદાવાદમાં વસવાટ કરવાનું નક્કી કર્યું. આને પરિણામે નવાં ક્ષેત્રોમાં વિકાસ થવા લાગ્યો. એના ફળ રૂપે જો શ્રી વીરજીભાઈ મૂળીમાં જ દુકાન રાખીને રહ્યા હોત તો અને ગુજરાતની ઔદ્યોગિક રાજધાનીમાં ન આવ્યા હોત તો અમેરિકાની આ કંપનીની Distributorship તેમને મૂળીની દુકાનમાં ન જ મળી હોત એમ કહેવાનો આશય સમજાય છે. ન્યૂયૉર્કની નૅશનલ ડાઇઝ ઍન્ડ કેમિકલ્સ નામની કંપનીના પશ્ચિમ ભારતના Sole-Distributor તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. મહેનતના જાદુનો સહુને અનુભવ થયો. પુરુષાર્થથી પ્રાપ્ત થતી સિદ્ધિ જોવા મળી. અંગ્રેજીમાં પોતાની સહી પણ કરતા ન આવડે એવા એક ગામડાના વેપારીને માટે આ એક સાનંદાશ્ચર્ય સફળતા ગણાય. તે જમાનામાં (ઈ.સ. ૧૯૩૦ની આસપાસ), અમદાવાદ મોટે ભાગે ‘કોટ’ વિસ્તારમાં જ વસતું. નદીપારનો વિસ્તાર ગુજરાત કૉલેજ સુધીનો જ ગણાય. વીરજીભાઈના બીજા ત્રણ ભાઈઓ – મોહનલાલ, ઉજમશીભાઈ તથા મૂળજીભાઈ પણ ક્રમશઃ આ સમયગાળામાં અમદાવાદમાં સ્થિર થયા. સૌથી નાના મૂળજીભાઈ ૧૯૩૩માં એલ.સી.પી.એસ. ડૉક્ટર થયા. તેઓ તો પહેલેથી જ વીરજીભાઈ સાથે અમદાવાદ આવેલ. પછી ૧૯૪૫માં લગભગ ઉજમશીભાઈ અને ક્રમશઃ ત્યાર પછી મોહનભાઈના દીકરાઓ અમદાવાદમાં સ્થિર થયા. હાલ બન્નેનાં કુટુંબો અમદાવાદમાં જ રહે છે. ડૉ. મૂળજીભાઈને કોઈ સંતાન નહોતું. - એકાદ વર્ષનો વસવાટ થયો હશે. વેપાર પણ ધીમે ધીમે જામતો હતો. આવે સમયે આ વિશાળ કુટુંબમાં એક તેજસ્વી તારકનો જન્મ થયો. 020 de de de de de de www.jn|hillurity.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ચદનની સુવાસ ૧૯૩૧નું વર્ષ, ડિસેમ્બરની બીજી તારીખ હતી. કારતક વદ-૬, સંવત ૧૯૮૮ના શુભ દિને અમદાવાદમાં માંડવીની પોળ, દેડકાની પોળમાં તે વખતના પ્રખ્યાત શાંતાબહેનના પ્રસૂતિગૃહમાં મુકુન્દનો જન્મ થયો. મુકુન્દનો જન્મ એક રીતે કહીએ તો પુષ્ય યોગ હતો. ત્યાર પછીના બે-ત્રણ વર્ષના ગાળામાં વીરજીભાઈએ વેપારી તરીકે સારાં નામ-પ્રતિષ્ઠા મેળવ્યાં હતાં. એમાં એમના વ્યક્તિત્વનું ઊજળું પાસું જોવા મળ્યું. ઈ.સ. ૧૯૩૩માં તેઓ અમદાવાદ કલર-મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. - વીરજીભાઈના કુટુંબમાં સંયુક્ત જીવનની સુવાસ હતી. એ સમયે સંતાનો વધુ હોય, પણ સંયુક્ત કુટુંબને કારણે એની તીર્થસ્વરૂપ પૂ. પિતાશ્રી વીરજીભાઈ પુ. ભાગીરથી બા જવાબદારીનો ભારે કોઈને લાગતો નહીં. દરેક વ્યક્તિ બીજાને નિઃસ્વાર્થભાવે સ્નેહથી સહયોગ આપતી. આને ઉપકાર નહીં, પણ સાહજિક કર્તવ્ય માનતી હતી. આવા વિરાટ વડલા જેવા કુટુંબમાં મુકુન્દ ચોથા સંતાન હતા. તેમના કરતાં સૌથી મોટા રસિકભાઈ તથા બે બહેનો કુસુમબહેન અને હંસાબહેન. એટલે સ્વાભાવિક છે કે ભાઈબહેનો વચ્ચે પ્રેમપૂર્વક ઊછરતા મુકુન્દ સૌને લાડકા હોય અને મુકુન્દ પર એમનો પ્રભાવ પણ પડ્યો હતો. મુકુન્દના જન્મ પછી બાળ મુકુન્દ પણ વીરજીભાઈને બીજા ત્રણ પુત્રો અને એક પુત્રી થયાં. આમ, સોનેજી કુટુંબ આઠ ભાઈ-બહેનોનું એક બહોળું સંસ્કારી કુટુંબ બન્યું. આ સમયગાળામાં આવા મોટા ઘરનું કામ અને બાળકોની સંભાળ રાખવામાં, ડૉ. મૂળજીભાઈનાં પત્ની, પૂ. મોતીકાકીનો ખૂબ નોંધપાત્ર હિસ્સો હતો. તેઓ નિઃસંતાન હોવાને લીધે બાળકોને ઉછેરવામાં તેમને પ્રેમ અને આનંદનો અનુભવ થતો. કુટુંબમાં વડીલો માટે ખૂબ આદરભાવ જોવા મળતો. કોઈ પણ નિર્ણય વડીલોની સંમતિથી થતો. મતભેદ થતો હશે, બોલવા કરવાનું પણ થતું હશે, પણ મનભેદ જવલ્લે જ થતો. બધી પરિસ્થિતિ અને બધા સંયોગોની વચ્ચે પ્રેમની સરવાણી વહેતી હોવાથી કુટુંબમાં સંપ, સંસ્કાર અને સ્નેહનો અનુભવ થતો. એક દિવસ વીરજીભાઈને (ઈ.સ. ૧૯૩૩માં) એક જ્યોતિષીને મુકુન્દનું ભવિષ્ય બતાવવાનું મન થયું. જ્યોતિષીએ કુંડળીમાં જોઈને કહ્યું, “આ બાળકનું ભાવિ ઉજ્જવળ છે, પણ એને ગ્રહ નડે છે; એના ભાવિને રાંદનની સુદાસ ચંદનની સુવાસ રચતની સાસ ચંદનની સુવાસ ચદતની સવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશેષ ઉજજવળ બનાવવું હોય તો એના માટે ખાસ પૂજા કરાવવી અને પ્રીતિભોજન કરાવવું.” - વીરજીભાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પૂજા અને પ્રીતિભોજન કરાવ્યાં. આમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો પ્રશ્ન નહોતો. પરંતુ કોઈ પણ પિતાના પોતાના પુત્રના ઉજ્જવળ ભાવિ માટેની શ્રદ્ધા હતી. આપણે એમ નહિ કહીએ કે આ પૂજાને કારણે બાળકને કંઈક લાભ થયો હશે. પણ ગર્ભિત ભાવિનો સંકેત સમજીએ તો કેવું! સ્ટિોડિયા રોડ પર હાલ જ્યાં હિન્દુસ્તાન કો-ઓ. બેન્ક છે તેના ઉપરના માળે સોનેજી કુટુંબ વસતું હતું. સમગ્ર કુટુંબ આનંદ-ઉલ્લાસથી રહેતું હતું. નીચે ‘ત્રિભોવન પ્રેમજી ઍન્ડ કંપની’ નામની પેઢી હતી. વેપાર સારો ચાલતો એટલે કુટુંબ પૈસે-ટકે સુખી હતું. વીરજીભાઈને શિક્ષણનો લાભ ન મળ્યો એનો વસવસો હતો અને તેથી પોતાનાં સંતાનો શિક્ષણથી વંચિત રહી ન જાય એની ખાસ કાળજી રાખતા. પ્રવૃત્તિ, શક્તિ અને બહુઆયામી સગવડો, વિપુલ માત્રામાં વિદ્યમાન હોવા છતાં, સ્વાર્થમય કાર્યોમાં તેનો ઉપયોગ ન કરતાં પરોપકાર અને જ્ઞાતિજનોને સહાયક થવાની એમનામાં વિશેષ ભાવના હતી. જેના ફળ રૂપે લગભગ ઈ.સ. ૧૯૩૦ની આજુબાજુ આસ્ટોડિયા, વેરાઈ માતાની પોળમાં તેમની પ્રેરણા અને રાહબરી હેઠળ, ‘અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા-સમાજની સ્થાપના થઈ હતી. એમણે બધાં બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું. રસિકભાઈ બી.એસસી. થયા. અનિલભાઈ પ્રોફેસર થયા. મુકુન્દભાઈ ડૉક્ટર થયા. રણજિતભાઈ અને જ્યોતીન્દ્રભાઈ ગ્રેજયુએટ થઈને કૅનેડા સ્થાયી થયા. | શિક્ષણ અને ધર્મ એ બન્નેનો આ કુટુંબમાં સુયોગ હતો. ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. કુટુંબમાં વૈષ્ણવ પરંપરા ચાલતી હતી. ઘરમાં વિશ્વાસ, સંપ અને સૌહાર્દ્રનું વાતાવરણ હતું. માતુશ્રી ભાગીરથીબહેન સવાર-સાંજ બે વખત ગીતાના ૧૨મા અધ્યાયનું રટણ કરતાં. સમસ્ત કુટુંબમાં ભાષાવિષયક પ્રવીણતા અને શુદ્ધ તથા સ્પષ્ટ ઉચ્ચારણ કરવાની ટેવ અને આવડત જોવા મળતી, એની પાછળ ‘બા'ના સંસ્કૃતના ગીતાના અધ્યાયના ઉચ્ચારણનો પ્રભાવ હતો. સંસ્કૃત શ્લોકના અર્થ સમજાય કે ન સમજાય પરન્તુ એનું ગાન અને ઉચ્ચારણ પણ એક પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. આજના યુગની ભાષામાં કહીએ તો એક પ્રકારનો પવિત્ર ધ્વનિ આંદોલિત થાય છે. જેમ યજ્ઞના ધૂપની અસર હોય છે તેમ ઉચ્ચારણ-ગાનની પ્રભાવી અસર હોય છે. કોઈ પણ આશ્રમમાં પ્રાતઃકાળના મધુર સંગીતની જે પવિત્ર અસર ધન્ય બનાવે, તેવી જ રીતે જો ઘરમાં આ વાતાવરણ મળે તો એના સંસ્કાર અચૂકપણે બાળકોને મળે છે. મુકુન્દ પર પણ આની મોટી અસર હતી. ‘બા'ને ગીતાપઠનમાં એટલી ઊંડી શ્રદ્ધા હતી કે મૃત્યુ પહેલાં પાંચ-સાત મિનિટે, ડૉ. મુકુન્દ તેમને પૂછ્યું કે ગીતાના પાઠ સાંભળો છો કે? ત્યારે આંખના ઇશારાથી અને સહેજ ડોક હલાવીને ‘હા’ પાડી. કેવું સુખદ મંગલમય મૃત્યુ! (તા. ૧૯-૧૨૧૯૭૧) મુકુન્દની ત્રણ-ચાર વર્ષની ઉમર થતાં વિક્ટોરિયા ગાર્ડન આગળ આવેલી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ સ્કૂલમાં જુનિયર કે.જી.માં અભ્યાસાર્થે દાખલ કર્યા. કે.જી. પણ આ જ સ્કૂલમાંથી કર્યું. અઢારેક મહિના અહીં ભણવાનું થયું હશે. ઉંમર નાની. એટલે સ્કૂલમાં મૂકવા તેમના ઘરના નોકર ઉકાઇ જાય. ઉકાજી મૂળ મારવાડના હતા. અત્યંત વફાદાર હતા અને ઘરમાં બધા તેમને નોકરની જેમ નહિ પણ કુટુંબના એક સભ્ય તરીકે રાખતા. ઉકાજીની A ઉકાજી સાથે બાલમંદિર જતી વેળાએ વફાદારીમાં પણ કુટુંબ પ્રત્યેની લાગણી અને પ્રેમ જોવા મળતાં. કોઈ પણ કામ For Private & Personal use only Page #22 -------------------------------------------------------------------------- ________________ દિલ રેડીને કરતા. મુકુન્દને સ્કૂલમાં લઈ જવા-લાવવાનું કામ પણ તેઓ જ કરતા. એ વખતે કોઈ વાહન નહોતું, એટલે ઘેરથી ચાલતા સ્કૂલે જવાનું. મુકુન્દ થોડુંક ચાલે ત્યાં..... “ઉકાજી ઉકાજી, થાક લાગ્યો છે.” “હવે ક્યાં દૂર છે?” લો, હું તો અહીં બેસી જાઉં છું.” “અરે, અરે, આમ તે કરાતું હશે? લ્યો હું તમને તેડી લઉં. ચાલો મારા ખભા પર બેસી જાવ,” કહી મઝા કરાવે. આમ, થોડુંક ચાલવાનું – થોડુંક તેડાવાનું. મઝા પડતી હતી. તેડ્યા હોય ત્યારે આજુબાજુ નિરાંતે જોવાનો બાળસહજ આનંદ આવતો હતો. થોડીક મઝાક-ટીખળ કરવાની બાળવૃત્તિ હતી, તેથી ક્યારેક ડબ્બામાં રબરનો સાપ મૂકી, આવતા-જતા રાહદારીઓને..... “જરા ખોલી આપોને?” ઠાવકાઈથી મુકુન્દ કહેતો. “કેમ તારાથી નથી ખૂલતો? લે ત્યારે... આ ખોલી દઉં” કહી ખોલવા જાય કે રબરનો ‘નકલી સાપ’ ઊછળે. પેલા ભાઈ એવા ડરી કે ચમકી જાય – એ જોઈને હા..હા..હા.. કરીને તાલી પાડીને મુકુન્દ આનંદ વ્યક્ત કરતો. આવી ટીખળવૃત્તિ બાળ મુકુન્દમાં હતી. આશય એક જ કે મજાક કરી આનંદ મેળવવો. આનંદ મેળવવાની આવી સ્થળ સ્થિતિ અને વૃત્તિમાંથી આગળ જતાં બાળક મુકુન્દ આત્માનંદી બને છે. ઘરમાં અને ઘર બહાર પણ સંસ્કાર તો મળતા જતા હતા. એ વખતે શ્રી ચંદુલાલ ત્રિવેદી કરીને એક સંસ્કારી શિક્ષક હતા. તેઓ શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરતા. માતા-પિતા સાથે કેમ વર્તવું, મોટા-વડીલો સાથે કેમ વર્તવું, ગુરુ સાથે કેમ વર્તવું વગેરે સંસ્કારી શિક્ષણ પ્રેમપૂર્વક આપતા. બાળમન લોહચુંબક જેવું હોય છે. તરત જ ખેંચી લે. પછી એ સારું હોય કે ખોટું. સદ્દનસીબે મુકુન્દને બાળપણમાં સારા સંસ્કાર મળતા રહ્યા અને એની અસર આપણે ભવિષ્યમાં જોઈ શકીએ છીએ. વિનય, નમ્રતા, પ્રેમ આ બધું જાણે કે ગળથૂથીમાંથી મળ્યું હોય એવું લાગે છે. આગળ ઉપર ઠાકર્સ હાઈસ્કૂલમાં પણ બીજા બે આદર્શ શિક્ષકો પાસેથી સંસ્કાર-સિંચન પ્રાપ્ત થયેલ. ઈ.સ. ૧૯૪૩-૧૯૪૪ના ગાળામાં ઠાકર્સ હાઈસ્કૂલ(એલિસબ્રિજ, વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલની સામે)માં શિક્ષક તરીકે સેવાઓ આપનાર શ્રી નાનુભાઈ પાઠક, સુંદર ધાર્મિક વાર્તાઓ કહીને ભારતીય સંસ્કારોની જાણે લહાણી કરતા. પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ પાઠકના તેઓ ભાઈ થાય અને તેઓ ભારતીનિવાસ સોસાયટીમાં (નગરી હૉસ્પિટલની સામે) રહેતા હતા. ત્રીજા શિક્ષક શ્રી એસ. વી. ભટ્ટ . તેઓ ‘ગુડ મૅનર્સ' (૧૯૪૪-૪૫) શિખવાડતા. ખાવું-પીવું, ન્હાવું, કપડાં પહેરવાની રીત, નાના-મોટા-સમવયસ્ક સાથે કેમ બોલવું ઇત્યાદિ તેમની શીખ(ટીચિંગ)ની નોટ મુકુન્દ બનાવેલી, એ આજે પણ ઉપલબ્ધ છે. જીવનમાં ચડતી આવે છે, તેમ પડતી પણ આવે છે. ભરતી અને ઓટનું ચક્ર સદા ચાલ્યા કરે છે. કહ્યું છે કે ‘એકસરખા દિવસ કોઈના જાતા નથી.” વીરજીભાઈના સંસ્કારી અને હેતાળ કુટુંબ પર ૧૯૩૮માં આફતની આંધી આવી. www.ainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ બહોળું હતું અને આર્થિક સંકડામણ તો હતી નહિ. કોણ જાણે કેમ વીરજીભાઈ સટ્ટો (શેરબજારનો વાયદાનો વેપાર) ખેલવા લાગ્યા. એ સમય એવો હતો કે ભલભલા આ સટ્ટાની મોહજાળમાં ફસાઈ જતા. ચોતરફ વાતાવરણ પણ એનું હતું. આથી વીરજીભાઈએ સટ્ટો ખેલ્યો. સૂકા ભેગું લીલું પણ બળી ગયું. ખૂબ મોટું આર્થિક નુકસાન થયું. વેપારી તરીકેની પ્રતિષ્ઠા જોખમમાં આવી પડી. એકાએક અઢળક પૈસો કમાવાની મહત્ત્વાકાંક્ષા ભારે પડી. તેમની પાસે ન્યૂયૉર્કની નૅશનલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની વેસ્ટર્ન ઇન્ડિયાની એજન્સી હતી. એના ઉપરી સાહેબ આવ્યા. તેમણે કહ્યું : “તમારાથી નિયમિતપણે કમિશનની રકમ ભરાશે? નહિ ભરાય તો અમારે નાછૂટકે એજન્સી બીજાને સોંપવી પડે.” વીરજીભાઈએ કહ્યું, “મારી પાસે મૂડી નથી. ખલાસ થઈ ગઈ છે. હું નિયમિત રકમ ભરી શકું એવી સ્થિતિમાં નથી.' વીરજીભાઈએ સટ્ટામાં ભલે બધું ખોયું હોય પણ એમની ‘શાખ’ તો હતી. વળી તેઓ પ્રામાણિક વેપારી તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા. કંપનીવાળાને પણ એમને માટે માન હતું. એજન્સી બીજા કોઈને સોંપવી તો કોને સોંપવી? આ પ્રશ્ન તો હતો જ. “કમિશન ભરી શકે એવો કોઈ પ્રામાણિક માણસ બતાવો” એમ સાહેબે તેમને પ્રશ્ન પૂછ્યો. તેમણે તરત જ નટવરલાલ ઍન્ડ કંપનીવાળા રમણકાકાને કંપનીના વિતરક તરીકે નીમવા સૂચન કર્યું અને એમનું સૂચન તરત જ સ્વીકારાઈ ગયું. ઘરમાં વીરજીભાઈ શૂન્યમનસ્ક રહે. ઘણો મોટો આઘાત લાગ્યો હતો. ક્યાં અવળી મતિ સૂઝી કે સટ્ટામાં પડ્યો! એની અસર શરીર પર પડી અને ત્યાર બાદ કેટલાક એવા પ્રસંગો બન્યા કે જેથી શહેરમાંથી મન ઊઠી ગયું. એમણે, કુટુંબમાં બધાને કહી દીધું : “આપણે અહીં રહેવું નથી.” સામાજિક પ્રતિષ્ઠા ઘવાઈ હતી એટલે એમને ખૂબ લાગી આવ્યું હતું. આમ, શારીરિક અને સામાજિક કારણોસર એમણે શહેરનું મકાન છોડી ગામ બહાર નદી પારના વિસ્તારમાં સ્થળાંતર કર્યું. પહેલાં બારેક મહિના અંબાલાલની ચાલીમાં રહ્યા અને પછી તેની તદ્દન નજીકના ‘રમણનિવાસ' (પ્રીતમનગર બં. નં. ૮૨)માં રહેવા ગયા. આજે પણ એ મકાન સુધારાવધારા સાથે એ જ નામથી ઊભું છે. આ બનાવની મુકુન્દ પર શી અસર પડી? ઉંમર નાની નિવાસસ્થાન “રમણ નિવાસ” (૧૯૩૯ થી ૧૯૫૬) એટલે વિશેષ કંઈ સમજ પડી નહીં, પણ એની બાળબુદ્ધિને સમજાયું કે સટ્ટો એ “ખરાબ” છે. એના કારણે ઘરના વાતાવરણમાં પણ ગંભીરતાનાં દર્શન થયાં. પહેલાંનો ઉલ્લાસ લુપ્ત નહિ પણ ઓછો થયેલો જોવા મળ્યો. મુકુન્દ કરકસરથી જીવનારો વિદ્યાર્થી હતો. વળી ‘બા’ને ઘઉં વીણવા કે પાપડ સૂકવવામાં ચીવટપૂર્વક મદદ કરતો. ક્યારેક તે કહેતો, “બા, હું મોટો માણસ બનીશ.” બા, મુકુન્દના આ Jain Education Intematonal www.ainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ બાળ-ખ્યાલને હસી લેતા. નવા વાતાવરણે હળવાશ આણી. પિતાજીને શાંતિ જોઈતી હતી. અહીં આવ્યા પછી ભણવાનું ચાલુ થયું. મુકુન્દને અમદાવાદ મ્યુનિસિપલ શાળા નં. ૧માં આ સમયે(૧૯૩૮માં) બીજા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. નવી નિશાળ, નવું વાતાવરણ. સહેજે ગમે નહીં. | એકલું લાગે. આ વખતે રમેશ વનેચંદ મહેતા નામના છોકરાએ અમદાવાદ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નં. - ૧ | તેમને હિંમત આપી અને કહ્યું, “મુકુન્દ! ગભરાતો નહીં, મારું ઘર સાવ નજીકમાં છે.” રિસેસમાં તેને ઘરે લઈ જાય. હીંચકા ખવડાવે. નાસ્તો પણ આપે. લગભગ ૫૦ વર્ષ પછી પણ આ આખું કુટુંબ કોબાનું ભક્ત બની ગયું છે. આઠ વર્ષ પહેલાં રમેશભાઈ તો હૃદયરોગથી ગુજરી ગયા; પણ તેમના ઘરના ચાર સભ્યો અને તેમનાં પત્ની નિયમિત કોબા આશ્રમનો લાભ લે છે. રમેશભાઈનાં પત્ની ચન્દ્રાબહેન, રમેશભાઈનાં બહેન ઈલાબહેન, રમેશભાઈના એક નાના ભાઈ શિરીષભાઈ મહેતા અને તેમનાં પત્ની પદ્માબહેન, મરીન લાઇન્સ, મુંબઈ જેમની દીકરીના વિવાહ કૃપાળુદેવની દીકરીના પૌત્ર સાથે ૧૯૯૭ની શરૂઆતમાં થયા. રમેશભાઈના સૌથી નાના ભાઈ પ્રવીણચંદ્ર મહેતા, જેઓ એન્જિનિયર તરીકે લોસ એન્જલસ (અમેરિકા) સ્થિર થયા છે અને પત્રવ્યવહારથી આત્માનંદજીના ઘનિષ્ઠ સંપર્કમાં રહે છે. દર વર્ષે કોબા આવે છે. ડિસેમ્બર ૧૯૯૭ની બીજી શિબિર(૧૭-૧૨-૯૭ થી ૨૪-૧૨-૯૭)ના તેઓ અગ્રેસર રહ્યા છે. મહેતા પરિવાર, કોબા આશ્રમમાં સાધના કુટિર બંધાવી છે અને બૃહદ્ પરિવારના કોઈ ને કોઈ સભ્યો વર્ષમાં દસેક માસ રહીને સેવા-સાધના કરે છે; આમાં શિરીષભાઈ અને પ્રવીણભાઈ મુખ્ય છે. શિરીષભાઈ, કે જેઓ દસ મહિના કોબામાં રહે છે તેઓ અને તેમનાં ધર્મપત્ની (સ્વ.) પદ્માબહેને સંસ્થાની ચાર વર્ષ સુધી વિવિધ રીતે સેવાઓ કરી છે અને રજત-જયંતિની ઉજવણીમાં પણ ખૂબ યોગદાન આપેલ છે. શિરીષભાઈ સુંદર ભક્તિ કરાવે છે અને વિદ્યાભક્તિ-આનંદધામ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી પણ શિખવાડે છે. મહેતા પરિવારના સૌથી મોટાભાઈ (સ્વ.) રસિકભાઈ મહેતાનાં ધર્મપત્ની ઉષાબહેન તથા સુપુત્ર સુનિલભાઈ પણ અવારનવાર કોબા આશ્રમનો લાભ લે છે. અવારનવાર દરરોજ ભાગીરથીબહેન, પ્રીતમનગરના નીલકંઠ મહાદેવમાં પૂજા કરવા જાય અને નિયમિતપણે ગીતાનો ૧૨મો અધ્યાય બોલે. અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક અભ્યાસ કે ધાર્મિક રંગ મુકુન્દને પડ્યો નહોતો. અન્ય ઘરનાં બાળકોની જેમ જ જીવન ચાલતું હતું. ઘરમાં ધાર્મિક વાતાવરણ ખરું, પણ ઊડીને આંખે વળગે એવું કશું નહિ. પરંતુ મુકુન્દને તેમનાં ‘બા કહે : “આપણા ઘરમાંથી એક જણે દરરોજ મંદિરે જવું જ જોઈએ અને પૂજાઅર્ચના કરવી જોઈએ.” જેમ આજે ઘણાના ઘરમાં દેવપૂજા કે દીવાબત્તી વડીલમાંથી કોઈ એક કરે અને બાકીનાને ચાલે એવું જોવા મળે છે. તેવું તે વખતે પણ હતું. આગળ જતાં ખ્યાલ આવ્યો કે દરેકને પોતે કરેલા કર્મનું જ પુણ્ય કે પાપનું ફળ મળે છે. કોઈ કોઈની પાસેથી ઉધાર કે ઉછીનું લઈ શકતું નથી. પણ એ વખતે “બા” કહે તેમ કરવું. ઘરમાંથી કોઈ એક જણે મંદિરે જવું જોઈએ તો ‘હું' જ શા માટે ન જાઉં એવી સમજથી એમની સાથે મુકુન્દ જોડાઈ ગયો. મંદિરે ભગવાનને બીલીપત્ર ચડાવે, નૈવેદ્ય ધરાવે. સૌથી પહેલાં મંદિરમાં જઈ પૂજા વગેરે કરી પાછો આવી, જમીને નિશાળે જતો. આ મુકુન્દનો નિત્યક્રમ બની રહ્યો. For Private & Personal use only www.ainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ સરફરોશીકી dual આમ, મુકુન્દમાં ધીમે ધીમે ધર્મનાં-ભક્તિનાં બીજ રોપાતાં ગયાં. જે કંઈ કરે તે ભાવથી, શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરે. ક્રિયા કરવા ખાતર કે કોઈને બતાવવા ખાતર નહીં. આપણે જેને લૌકિક ભાષામાં ‘દંભ’ કહીએ છીએ એવું કરે નહિ. આ સ્વભાવને કારણે મુકુન્દને એક ફાયદો એ થયો કે ધીમે ધીમે એમના અંતરમાં ધર્મનાં મૂળિયાં ઊંડાં ઊતરતાં ગયાં. સભાનપણે હજુ કશું નહિ, પણ સહજપણે બધું થતું હતું. - બીજી બાજુ ભણવા અંગેની નિષ્ઠા તીવ્ર હતી. વધારે લાગણીશીલ (Sensitive) સ્વભાવ. શ્રેષ્ઠ વસ્તુ પામવી એ લક્ષ્ય હંમેશાં રહ્યું છે. જે કંઈ કરીએ તેના મૂળ સુધી પહોંચવાની હંમેશાં ઇચ્છા થતી. પછી એ ધર્મ હોય કે શિક્ષણ. ઊંડા ઊતરી ‘ટૉપ' ઉપર પહોંચવું. ઊંચાઈ સિદ્ધ કરવી એ સ્વાભાવિક ગુણ હતો. | ડૉક્ટરકાકા(ડૉ. એમ. ટી. સોનેજી)ને જોઈ, બાળપણમાં ચાર વર્ષની ઉમરે, કાને સ્ટેથોસ્કોપ ભરાવી મુકુન્દ કહે, “હું મોટો ડૉક્ટર બનીશ.” ડૉ. મૂળજીકાકાનો એ વખતે વટ પડે. ઇસ્રીટાઇટ કપડાં પહેરે, રોજ સૂટ બદલે, એમનો મોભો જોઈ એમના જેવા બનવાનું મન થાય. આગળ જતાં એ સાચે જ મોટા ડૉક્ટર બન્યા. આ હકીકતના શ્રેષ્ઠ વસ્તુ પામવાની એમની ઇચ્છાનું પરિણામ જ સમજવું રહ્યું. - પુત્રનાં લક્ષણ પારણામાંથી થાય. કોઈ ખોટું કરે કે કરવાનું કહે તે મુકુન્દને અનુકૂળ ન આવે, ગમે નહીં. ભલે નીતિના મોટા પાઠ ભણ્યા ન હોય, પણ સારું શું ને ખોટું શું એની આછીપાતળી ખબર પડે. આત્માનંદજીના શબ્દોમાં કહું તો ‘સમતા રાખવાની મુશ્કેલી પડે.” અહિંસાનાં સૂક્ષ્મ બીજ અહીં રોપાતાં લાગે છે, જે આગળ જતાં જૈન તત્ત્વજ્ઞાન તરફ ઢળવામાં પરોક્ષ રીતે ઉપકારી નીવડ્યાં હોય! વિદ્યાર્થી મુકુન્દને વર્ગમાં બીજો નંબર આવે તો રડવા માંડે. તે વખતે એવી પ્રથા હતી કે દરેક પીરિયડે વિષય પ્રમાણે નંબર બદલાય. આમતો પહેલો નંબર હોય, પરંતુ ગણિતનો વિષય આવે એટલે નંબર ત્રીજો-ચોથો ઊતરી જાય. બીજા વિષયોની સરખામણીમાં ગણિત વિષય કાચો. દાખલા આવડે નહિ. એ વખતના તેમના સહાધ્યાયીઓ વેણીલાલ મિસ્ત્રી, જે મોટા ઇજનેર બન્યા અને અરવિંદ કેશવલાલ શાહ, ગણિત વિષયમાં મેદાન મારી જાય, ને તે રડતો રહી જાય! ચોથા ધોરણ સુધીમાં તો અનેક સહાધ્યાયીઓ અને મિત્રો મળ્યા. તોફાન કરે ખરા પણ તોફાની નહિ. ક્રિકેટમાં પણ ખૂબ જ રસ. ફોજદારના દીકરા ઘનશ્યામભાઈ ઝાલા, હુસેનમિયાં કાળુમિયાં વગેરેની સંગતમાં મસ્ત રહેતા. એ વખતે પાકિસ્તાન હતું જ નહીં અને કોઈ ભેદભાવ પણ નહોતા. રકોણીથી તમો સોશીડી તગંગા સરમણીકી તલકા સરોણકી તમન્ના સરફરોશી કી તો Page #26 -------------------------------------------------------------------------- ________________ Oો છો . કોઈ કોઈ છોટો હો હો હો હો હો હો હો છો, આ બધા વચ્ચે ક્યારેય ખોટું ચલાવી ન લે. ભણવાના ભોગે બીજી રમવા કરવાની પ્રવૃત્તિ કરે એવું નહિ. હા, કુટુંબીજનોને એમનો ક્રિકેટ કે પતંગનો શોખ જોઈ ચિંતા થતી હતી ખરી. આ સમયે ભણવામાં પાછી પાની થાય તો મુકુન્દને ખૂબ દુ:ખ થાય એવું એમનું વલણ છેક સુધી રહ્યું. | નવ-દસની ઉંમર સુધીમાં મંદિરે જવા સિવાય વિશેષ કોઈ ધાર્મિકતા જોવા મળતી નથી. પણ ગમાઅણગમાનું ઘડતર આંતરિક રીતે થતું જોવા મળે છે. બીજી બાજુ ૧૯૩૯માં ભારતમાં આઝાદીનું આંદોલન તથા ચળવળ સક્રિય બનતાં જતાં હતાં. આ સમયે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જર્મની અને જાપાન વધારે આક્રમક હતા. બ્રિટનની હાલત સારી નહોતી. રશિયાઅમેરિકા વહારે હોવા છતાં જર્મનીનો નરસંહાર હાજા ગગડાવી દેતો હતો. જાપાનને કાબૂમાં લેવા અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબૉમ્બ નાંખ્યા. લાખો માણસો જોતજોતામાં સ્વાહા થઈ ગયા. બચ્યા એય મરવા જેવા વિકલાંગ અને લાચાર. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. જાપાન અને જર્મની હારીને શરણે આવ્યા, પણ બ્રિટન ખોખરું થઈ ગયું. આ પરિસ્થિતિમાં, ભારત બ્રિટનનો ગુલામ દેશ હોવાથી એની ઘેરી અસર થઈ. અનાજનું રેશનિંગ દાખલ થયેલું, માત્ર નિયત દુકાનોમાંથી જ કાર્ડ ઉપર અનાજ મળે. ઘઉં ન મળે, ચોખા ન મળે. લોકોને ખાવાના ફાંફાં પડવા લાગ્યા. ભારતની પ્રજાની અત્યંત કરુણ દેશા હતી. આઝાદીની લડત તો ચાલતી હતી પણ તેમાં બ્રિટનની સ્થિતિ અને ભારતની પ્રજાની હાડમારી બંનેએ આઝાદીની તે લડતને વેગ આપ્યો. ગાંધીજીએ દિશા ચીંધી. લોઢું ગરમ હોય ત્યારે જ ઘા મરાય એ ન્યાયે ગાંધીજીએ ભારત છોડો(Quit India)નું આંદોલન જાહેર કર્યું. “અંગ્રેજો , અહીંથી ચાલ્યા જાવ. અમારું જે થવાનું હોય તે થાય પણ તમે જાવ.” પ્રજામાં અનેરો ઉત્સાહ આવ્યો. ૧૯૪૨ની ચળવળ દરેક ગામડાંઓમાં અંતરિયાળ સુધી પહોંચી ગઈ. સ્કૂલમાં બાળકોથી માંડીને સૌનું સૂત્ર એક જ – “આઝાદી”. લોકોએ સ્કૂલ-કૉલેજો છોડી, નોકરીઓ છોડી, ધંધા સીમિત કર્યા અને '૪૨ની લડતમાં ઝંપલાવ્યું. અમદાવાદમાં લડતનાં બે મુખ્ય સ્થાનો : એક રાયપુર ખાડિયામાં અને બીજું નદી પારની સોસાયટી પ્રીતમનગરના અખાડામાં અને પાસે જૈન સોસાયટીમાં આવેલા “આઝાદ કૂવા” પાસે બધા ભેગા થતા. ચંદ્રકાંત વ્યાસ, ચંદ્રકાન્ત શાહ, સ્વ. નિરુભાઈ દેસાઈ (ગુજરાત સમાચારની ‘વાસરિકા'ના કટારલેખક) જેવા નામીઅનામી અનેક ભાઈઓ અખાડામાં આવતા અને ‘લડત'નું આયોજન કરતા. એ વખતે ‘સરસ્વતીચંદ્ર' કરીને એક ભાઈ આવતા. તેઓએ કહ્યું : “ચાલ મુકુન્દ, આપણે દેશને આઝાદ કરવાનો છે." એટલે શું કરવાનું?” મુકુન્દને કંઈ ખબર ન પડવાથી પૂછતો. માંડ ૧૧ વર્ષની ઉંમરે બીજી તો શી ખબર પડે? .....એટલે બધી નિશાળો બંધ કરી દેવાની, રેલવેના પાટા ઉખાડી નાખવાના, કોઈને સરકારી ટેક્ષ નહીં ભરવાનો.” “એક કામ કર, મુકુન્દ. ચાલ, મારા ખભા પર બેસી જા.” Jl Edotion Interior For Private Perso ne only Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ) છોડો ) ) છોડો) ) ) ) છો)))))))) ખભે બેસાડી મુકુન્દને એની નિશાળ પાસે લઈ ગયા અને કહ્યું, “સળગાવ તારી નિશાળ” અને વેન્ટિલેટરની નજદીક લઈ જઈ સળગતો કાકડો આપી કહ્યું, “નાખ અંદર ઝડપથી...” મુકુન્દને ખબર નહોતી કે આ બધું શું કરાવે છે? પણ બધું કામ સાથે કરતા હોઈએ એટલે મોટા કહે તેમ કરવું. ઝાઝો વિચાર કરવાનો નહીં. વળી ઠેર ઠેર ‘આઝાદી’ માટે આવું થતું સાંભળ્યું હતું એટલે સારું શું ને ખોટું શું એનું ભાન નહીં. કાકડો નાખ્યા પછી બધા એવા ભાગ્યા તે ભાગ્યા – ઘડીક શું થયું એની કોઈને ખબર ન પડી. પછી કોઈકે ફોન કર્યો કે “નિશાળ સળગી છે” એટલે બંબાવાળા આવ્યા. એ પછી શું થયું એની કશી ખબર ન પડી. ચોતરફ આઝાદી માટેનો લોકજુવાળ જાગી ઊઠ્યો હતો. ૧૯૪૨માં લોકઆંદોલન થયું. ગુજરાત કૉલેજમાં ધ્વજ લઈને જતા વિનોદ કિનારીવાળા તરફ પોલીસે બંદૂક તાકી. આઝાદીનો આશક વિનોદ કિનારીવાળા નિર્ભય બનીને ઊભો રહ્યો. એ શહીદ થયો! એની વિરાટ સ્મશાનયાત્રા નીકળી. ચોતરફ લોકજુવાળ જોવા મળ્યો. આ યાત્રામાં મુકુન્દ પણ જોડાયો હતો. આઝાદીના દિવસોમાં સહુમાં સરફરોશીની તમન્ના હતી. મુકુન્દમાં જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ દેશપ્રેમ અને રાષ્ટ્રીયતાના સંસ્કારો ઘૂંટાતા ગયા. એની સ્પષ્ટ સમજ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભદ્રની શાખામાં (૧૯૪૨) જવા લાગ્યા ત્યારે આવી. શાખામાં શરીર સશક્ત બનાવવા કસરતો કરાવવામાં આવતી અને મર્દાનગીભરી રમતો રમાડવામાં આવતી, રાષ્ટ્રપ્રેમ જાગ્રત થાય તેવા કાર્યક્રમો યોજાતા. સંગઠન હશે તો બધું થશે; આપણે હિન્દુઓએ એક-સંગઠિત થવું જોઈએ અને શિસ્તબદ્ધ રહેવું જોઈએ. આવા સંસ્કાર મળતા હતા, પણ એ સંપર્ક વધુ રહ્યો નહિ. વિધાતાએ મુકુન્દને માટે કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ୪ સરકાર-બીજ સંસ્કાર-બીજ મહાત્મા ગાંધીએ આંદોલન સ્થગિત કર્યું. બધાને આગલા ધોરણમાં ચડાવી દેવામાં આવ્યા. મુકુન્દને પણ ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં એટલે કે અંગ્રેજી પહેલા ધોરણમાં ચડાવી દેવામાં આવ્યો અને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે ‘ઠાકર્સ હાઈસ્કૂલ’માં દાખલ થઈ ગયો. મુકુન્દનો અભ્યાસ આગળ ચાલ્યો. અહીં ૧૯૪૨ થી ૧૯૪૯ સુધી શિક્ષણ લીધું. ૧૯૪૯માં મુકુન્દે મેટ્રિકની પરીક્ષા જ્વલંત કારકિર્દી સાથે પસાર કરી. બધા વિષયોમાં ડિસ્ટ્રિક્શન, પણ ગણિતમાં ડિસ્ટ્રિક્શન હોવા છતાં ઓછા, ધાર્યા કરતાં ઓછા ગુણ આવતાં નાખુશી થઈ. ઠાકર્સ હાઈસ્કૂલનો આ સાત વર્ષનો શિક્ષણકાળ એમના જીવનઘડતરનો મહત્ત્વનો સમયગાળો બની રહ્યો. આ અવસ્થામાં વિદ્યાર્થીના સંસ્કારજગતમાં જે બીજની વાવણી થાય છે, એ જ એના સ્વજીવનમાં વૃક્ષરૂપે પ્રગટે છે. ૧૧ થી ૧૭ વર્ષની આ અવસ્થામાં સારા સંસ્કાર મળે, તો પછીનું જીવન યોગ્ય દિશાએ વળે છે અને કુસંસ્કાર મળે તો જીવન કુમાર્ગે વ્યતીત થવા લાગે છે. આ સમયે સંવેદનતંત્ર અત્યંત તીવ્ર હોય છે. ઉત્સાહ અનેરો હોય છે. નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. સમય જતાં કંઈ બનવાની કે કરી બતાવવાની તમન્ના હોય છે. ઘરમાં જેમ માતા-પિતા-ભાઈ અને બહેનોની ઘેરી છાપ પડે છે, એવી જ રીતે શાળામાં સારા શિક્ષકો આદર્શ બને છે. માતા-પિતા કરતાંય ક્યારેક તો ‘શિક્ષકો’ની અસર વધારે વરતાય છે, એટલે સુધી કે શિક્ષક કહે એ બ્રહ્મવાક્ય. ભણેલાં માતા-પિતા કહે કે આ યોગ્ય નથી, તો બાળક કહે કે “મારા સાહેબે આમ કહ્યું છે, એ જ સાચું.” આવી સ્થિતિમાં જો યોગ્ય શિક્ષક કે ગુરુ મળી જાય તો વિદ્યાર્થીનું જીવન ધન્ય બની ઠાકર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી જાય. ઠાકર્સ હાઈસ્કૂલમાં મુકુન્દનાં ભાઈઓ અને બહેનો પણ ભણતાં હતાં. દરેક માનવી પોતાના જીવનનો પોતે જ શિલ્પી છે એ રીતે મુકુન્દનું પણ ધીમે ધીમે ઘડતર થવા લાગ્યું. પ્રારંભનાં વર્ષો શિક્ષણમાં પસાર થયાં. હા, રહેણાકની નજીક અખાડો હતો. એ વખતે બે જ કામ ‘એક ભણવું અને બીજું ઘરનું કામ કરવું’ - પછી સમય મળ્યે અખાડામાં જવું. દંડ-બેઠક કરવી, કુસ્તી, વેઇટ લિફ્ટિંગ, લાઠી, લેઝિમ, હાઈ-જમ્પ, લૉગ-જમ્પ, હુતુતુ, ખો-ખો, ફ્લૅગ-ફાઇટ, મલખમ વગેરે શીખવું. મોટી વયના લોકો જે કુશળતાથી કુસ્તીના દાવ વગેરે કરે તે મુગ્ધ બનીને જોતા હતા. એ વખતે તેમને કુસ્તીના દાવ રમણભાઈ ભટ્ટ અને હમીદભાઈ શીખવતા હતા. મુકુન્દમાં પહેલેથી 12 સરકાર-બીજ Plan Education International સાર-બીજ સંસ્કાર (For Private & Personal use only બીજ www.jainelibraryofg Page #29 -------------------------------------------------------------------------- ________________ શારીરિક નબળાઈ હતી. મન મજબૂત એટલે અખાડાની કસરત ચાલે. આ અરસામાં વિશેષ કોઈ વાચન થયું નહીં. ત્રણ-ચાર વર્ષમાં મોટાભાઈ રસિકભાઈ અને મુકુન્દે સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિને કારણે સારી નામના મેળવી. તેઓ નિશાળમાં ‘સોનેજી બ્રધર્સ' નામે જાણીતા થયા. મુકુન્દનો કંઠ મધુર હોવાથી શિક્ષક એમની પાસે ‘ભીંતે ઝૂલે છે તલવાર..’ ઉપરાંત અન્ય કવિતાઓ, ભજનો અને લોકગીતો ગવડાવે. તથા ‘પોઢો પોઢો પારણે મારા બાળુડા વનરાજ' કવિતા પણ ગવડાવે. પાંચમા કે છઠ્ઠા ધોરણની એ કવિતા હશે એમ સ્મૃતિમાં છે. મુકુન્દ ચોથા ધોરણમાં (તે વખતના 4th standard) આવ્યો ત્યારે ‘હિન્દી’ને રાષ્ટ્રભાષા બનાવવી એવું ભાવાત્મક મોટું આંદોલન ચાલતું હતું. કેટલાક શિક્ષકો સ્વૈચ્છિક રીતે પ્રચાર કરી, વર્ગો લઈ, રાત્રિવર્ગો લઈ સેવા આપતા હતા. આપણી પોતાની એક વ્યવહારભાષા - સંપર્કભાષા હોવી જોઈએ. ભલે ભાષા જુદી હોય, ખાનપાન જુદાં હોય, વેશભૂષા અલગ હોય, પણ સમગ્ર દેશ એક ભાષાસૂત્રથી જોડાય એવી પ્રજાની-નેતાઓની ઇચ્છા ખરી. પ્રચાર માટે ‘હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ'નું કાર્યાલય કામ કરે. તે જુદા જુદા પ્રકારે અભ્યાસક્રમ નક્કી કરી જરૂરી પુસ્તકો છપાવે અને ઠેર ઠેર એનાં કેન્દ્રો ઊભાં કરી પરીક્ષા લેવાય. એનું મુખ્ય કાર્યાલય (Head Quarter) વર્ધા (મહારાષ્ટ્ર)માં હતું. ઠાકર્સ હાઈસ્કૂલમાં ‘આર્યસાહેબ’ કરીને હિન્દીના શિક્ષક હતા. પોતે અત્યંત ઉત્સાહી અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ રેડીને કામ કરાવે. તેજસ્વી વિદ્યાર્થીઓને બોલાવી વર્ષાની પરીક્ષાઓ આપવાનું કહે. મુકુન્દને બોલાવી કહ્યું, “‘રાષ્ટ્રભાષા’ની બધી પરીક્ષાઓ એક પછી એક આપ.” ને મુકુન્દે તે પ્રમાણે કર્યું. ૧૯૪૬-૪૭ના વર્ષમાં દેશનું વાતાવરણ દેશભક્તિના નારોઓથી ગુંજતું હતું. ‘આઝાદી’ની પૂર્વસંધ્યાનો ગાળો હતો. દેશ માટેનું કોઈ પણ કામ ઉત્સાહથી થતું. એક પછી એક પ્રારંભિક, પ્રવેશ, પરિચય અને છઠ્ઠા ધોરણમાં ‘કોવિદ’ની પરીક્ષા આપી, કારણ કે છેલ્લા વર્ષમાં-મેટ્રિકમાં-વધારે વાંચવાનું હોય. રાષ્ટ્રભાષાની ‘પરિચય' પરીક્ષા આપ્યા પછી મુકુન્દને હિન્દીના વર્ગો લેવાનું આર્ય સાહેબે કહ્યું, “હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય એકતા માટે જરૂરી છે, બધા લોકો શીખે એ જરૂરી છે. એટલે તું બધાંના વર્ગો લે એ સારું.” એક બાજુ હિન્દી ભાષા અને સાહિત્યનો પરિચય થવા માંડ્યો જેના પરિણામ સ્વરૂપે ડૉ. સોનેજી પાસેથી હિન્દીમાં રોજનીશી અને આગળ જતાં હિન્દીમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો મળ્યાં. ગુજરાતની સીમા પાર પરપ્રાંત અને પરદેશમાં હિન્દી અને અંગ્રેજીના કારણે આધ્યાત્મિક વ્યાખ્યાનો માટેનો પ્રવાસ સંભવ બન્યો. સોનેજી કુટુંબમાં ઇતિહાસ, ભૂગોળ અને દર્શનશાસ્ત્ર ઉપરાંત ભાષાઓ એ મુખ્ય પસંદગીના વિષયો ગણાય. મુકુન્દની રુચિ પણ એમાં જ અને એને લગતું વાચન પણ ધીમે ધીમે વધવા માંડ્યું હતું. જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી જતી હતી અને પરિપક્વતા તરફ આગળ વધતી હતી. મોટાભાઈ સિકભાઈનો ગણિત અને ભૌતિકશાસ્ત્ર પર કાબૂ સારો હતો અને તેના ફળસ્વરૂપે ૧૯૪૯માં બી.એસસી. થઈ અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિએશન)માં નોકરીએ લાગી ગયા. એ જ વર્ષમાં એટલે ઈ.સ. ૧૯૪૯માં મુકુન્દ મેટ્રિક્યુલેશનની પરીક્ષા સારા ગુણાંક સાથે પાસ કરી. મુકુન્દને હવે મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં રસ પડવા લાગ્યો. વાચન પણ વધવા લાગ્યું. સુવાક્યો પોતાની નોંધપોથીમાં ટપકાવવા લાગ્યા. વ્યવસ્થિત સંગ્રહ કહીએ એટલાં બધાં અવતરણો નોંધવા લાગ્યો. હજુ સુધી ધાર્મિકતાનો અભ્યાસ નહોતો પણ સારા જીવન માટે શું એકત્ર કરી શકાય એ ખ્યાલ સ્પષ્ટ થતો ગયો. સારી સારી કવિતાઓ, પદો વગેરે કંઠસ્થ કર્યાં. નરસિંહ-મીરાંનાં પદોની તેને મોહિની લાગી. એક રીતે જોઈએ તો 13 Page #30 -------------------------------------------------------------------------- ________________ ઈ.સ.૧૯૪૭નું વર્ષ વર્તમાન આત્માનંદજીના સંસ્કારઘડતરનું દીવાદાંડીરૂપ વર્ષ ગણી શકાય. આ વર્ષમાં ધાર્મિકતાનાં સમજણપૂર્વકનાં બીજ વવાયાં. મુકુન્દના મોટા ભાઈ રસિકલાલ રામકૃષ્ણ પરમહંસના પરમ ભક્ત. ૧૯૪૭માં તેઓ એમ. જે. લાયબ્રેરીમાંથી વાંચવા માટે રામકૃષ્ણ પરમહંસનાં ‘વચનામૃતો' લાવે, વાંચે અને મુકુન્દને વાંચવા માટે આપે. The Gospel of Shri Ramkrishna (મહેન્દ્રનાથ ગુપ્તાનું) એ પુસ્તક કાયમ માટે ઘરે રાખે અને પંદર-પંદર દિવસે લાયબ્રેરીમાં રિન્યૂ કરાવે. આ પુસ્તક ન્યૂયૉર્ક ‘રામકૃષ્ણ મિશન'ના વડા સ્વામી નિખિલાનંદજીનું અંગ્રેજી ભાષામાં કરેલ ભાષાંતર હતું. એનો ગુજરાતી અનુવાદ એ સમયે પ્રગટ થયો નહોતો. તે વખતમાં મોટે ભાગે પુસ્તકો અંગ્રેજીમાં મળે. એ રીતે લાયબ્રેરીમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન કેટલાય મહિનાઓ સુધી સારા પ્રમાણમાં થયું અને તેથી પ્રભુભક્તિ, વિનય, વૈરાગ્ય, નામસ્મરણ, એકાંત સાધના વગેરે સંસ્કારો દૃઢ થયા. દર્શન અને અંગ્રેજી ભાષા બન્ને ઉપરનું પ્રભુત્વ આવતું ગયું. દિવ્યજીવન સંઘના સંસ્થાપક, પૂજ્યપાદ સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી સાથે રસિકભાઈનું સીધા પત્રવ્યવહાર દ્વારા અનુસંધાન ચાલે. શિવાનંદજી દ્વારા એમને ‘સાધનારત્ન’નો ઇલ્કાબ મળેલો. સવાર-સાંજ એમનું સાહિત્ય વાંચ્યા કરે અને અગાસીમાં જઈને ધ્યાન ધરે. એમનું જોઈને મુકુન્દને પણ ધ્યાન ધરવાનું મન થાય. એમની સાથે જઈને બેસી જાય. જોકે ધ્યાન એટલે શું એની કશી સમજ નહોતી, પણ આંખો બંધ કરી ટાર બેસવું એટલો ખ્યાલ. એમનું સાહિત્ય વાંચવાની પણ મજા પડતી. અડધું ન સમજાય, પણ રસ પડવા લાગ્યો. ‘રામકૃષ્ણ પરમહંસ’ પુસ્તકના બે મુખ્ય બોધસ્તંભો : કાંચન અને કામિનીનો ત્યાગ, જ્યાં સુધી કાંચન અને કામિનીની આસક્તિનો સાધક ત્યાગ ન કરે ત્યાં સુધી ભગવાનનાં દર્શન એને માટે દુર્લભ, માટે એ બન્નેનો ત્યાગ યથાર્થપણે કરવો એવો આગ્રહ એ બોધમાં જોવા મળતો. રસિકભાઈ પણ એ દિશામાં ગતિ કરતા હતા. મુકુન્દ ઉપર રસિકભાઈના ધાર્મિક જીવનની ગાઢ અસર થઈ. આશ્રમ રોડ પર ટાઉનહોલ સામે સંન્યાસ િઆશ્રમ અને પ્રીતમનગરમાં અખાડા સામે યોગ-સાધન-આશ્રમ. ‘યોગ-સાધન-આશ્રમ’માં દર રવિવારે સવારે, અગિયારસની રાત્રે અને પર્વોના દિવસોમાં મોટાભાઈ સાથે મુકુન્દ પણ ભજન અને કીર્તનનો લાભ લેતો. બીજી બાજુ ધાર્મિક સાહિત્યનો અભ્યાસ પણ ચાલુ થઈ ગયો હતો. ૧૯૪૭ થી ભજનો સાંભળતા હતા. આશ્રમમાં “કૃષ્ણામૈયા’ ભજન કરાવે. કૃષ્ણામૈયા એટલે મુમુક્ષુ તરીકે આવતાં સુમિત્રાબહેન-બેબીબહેનનાં ‘બા’. બન્ને માદીકરી સુંદર રીતે ભાવવાહી રીતે ભજન કરે. કૃષ્ણામૈયા તો ભજનમાં ઓતપ્રોત થઈ જાય, કંઠ પણ સુંદર, મુકુન્દને તો તેમનાં ભજનો સાંભળી અત્યંત પ્રસન્નતા થાય. અન્યનાં ભજનો ગમે ખરાં, પણ વધારે આનંદ કૃષ્ણામૈયાનાં ભજનોમાં આવે. ભજનો સાંભળતી વખતે ક્યારેય ચંચળતા આવે નહિ. એકચિત્તે સાંભળે. તન્મય થઈ જાય. વિANANી 14 Jain Education Internallonal Page #31 -------------------------------------------------------------------------- ________________ પ જીવનસાધનાનું પ્રભાત આમ જોઈએ તો ૧૯૪૭ થી ૧૯૫૪ સુધીનો સમયગાળો મુકુન્દના સાધનાજીવનનો પહેલો તબક્કો ગણાય. આ વર્ષો દરમિયાન એક બાજુ દેશને ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે આઝાદી મળી, તો બીજી બાજુ ધાર્મિકતાનાં બીજ રોપાયાં. આ જ ગાળા દરમિયાન મધ્યયુગના શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને કબીરથી માંડીને ભારતના વિવિધ પ્રાંતોના સંતો-ધર્માત્માઓનું સાહિત્ય ખૂબ જિજ્ઞાસાથી વિપુલ માત્રામાં વાંચ્યું અને જે જે સારું લાગ્યું તેની પોતાના અંગત ઉપયોગ માટે નોંધપોથીઓ બનાવી. અનેક આધ્યાત્મિક પદો, દોહરાઓ અને ભજનો કંઠસ્થ કર્યાં, એટલું જ નહિ પરંતુ ગુજરાતી ભાષાના કવિઓની જીવનપ્રેરક કવિતાઓ અને ગઝલોમાં પણ રસ પડ્યો અને કેટલીક વારંવાર ગાવાથી કંઠસ્થ થઈ ગઈ. આ વાતનો અનુભવ આજે પણ આપણને આત્માનંદજીનાં સ્વાધ્યાયો તથા પ્રવચનોમાં જોવા મળે છે. તેઓ સુમધુર કંઠે ભક્તિપદોની પંક્તિઓ સંદર્ભ સહિત લલકારે છે અને ક્યારેક તો ગાતાં ગાતાં ભાવસમાધિમાં ચાલ્યા જતા હોય એવો મુમુક્ષુ-સાધકને અનુભવ થાય છે; જેનાથી ભક્તિનાં દિવ્ય સ્પંદનોનો શ્રોતાઓને પણ લાભ મળે છે. આ રીતે તેઓને ભક્તિ અને તત્ત્વજ્ઞાનનાં રહસ્યોનાં મનન અને ગુંજન દ્વારા પોતાના જીવનમાં આધ્યાત્મિક સંસ્કારોની દઢ છાપ નિરંતર વર્ધમાન થતી ગઈ. સાચનની રુચિ અને શોખ તો બાળપણથી જ હતાં. જીવનમાં કે વાચનમાં ‘સારું એ મારું’ એ દૃષ્ટિ હતી. વળી સામાજિક-ધાર્મિક અનુભવમાં વૃદ્ધિ થતાં ‘સારું એ મારું’ એવો દષ્ટિકોણ વિકસ્યો હતો. એમના જ શબ્દોમાં જોઈએ તો “જીવનમાં ૧૫-૧૬ વર્ષની વયથી જ એવી ધૂન ચઢેલી કે આપણે શાશ્વત અને સર્વોત્કૃષ્ટ એવો નિજાનંદ મેળવવો છે અને તે, પરમાત્મતત્ત્વના સાક્ષાત્કારથી જ બની શકશે એવો નિર્ણય આ દેહધારીને (આત્માનંદજીને) થઈ ગયેલો.’’ સામા Jain Education I 15 એ સમયે અમદાવાદનો લૉ કૉલેજનો વિસ્તાર અને એની નજીક આવેલ સમર્થેશ્વર મહાદેવનું મંદિર શાંત સ્થળો હતાં. એની સામેના ભાગમાં તળાવડીઓ હતી. મુકુન્દને આ સ્થાન બહુ ગમે. એકાંત બહુ પ્યારું. વાચન-મનન માટે ઘરમાં એકલા રહેવાનું થાય તો બહુ ગમે, એટલું વાચન વધારે થાય ને! શાંત વિસ્તાર જોઈએ. એમ. જે. લાયબ્રેરી અને લૉ કૉલેજની આસપાસનો શાંત વિસ્તાર હવે વધુ અનુકૂળ લાગ્યાં. અહીં જ આધ્યાત્મિકતાના એકડા ચૂંટાયા. મુકુન્દને જીવનસાધનાનું Forphvate & Personal use વાહન પ્રભાત IICIILIIww.jainalura org Page #32 -------------------------------------------------------------------------- ________________ શોધવા માટે હવે ક્રિકેટના મેદાનમાં કે ધાબે જવાનું નહોતું. એ કાં તો એમ. જે. લાયબ્રેરીમાં કે ટાઉનહૉલના બગીચામાં વાચન કરતા મળે અથવા તો લૉ કૉલેજની સામેની પાંચ તળાવડીઓની આજુબાજુના શાંત વાતાવરણમાં ચિંતન કરતા હોય. અભ્યાસનું વાચન ચાલે ને સમાંતરે ધાર્મિક વાચન પણ ચાલે. જીવન-ઘડતર અંગેની સભાનતાની શરૂઆત આ તબક્કામાં વિશેષપણે નક્કર રૂપ લેતી જોવામાં આવે છે. રોજનીશીમાં મોટે ભાગે દૈનંદિન કાર્યની સમય-નોંધ રહેતી. કેટલા વાગે ઊઠ્યા, પ્રાત:વિધિ ક્યારે કરી, કેટલું વાંચ્યું, ક્યારે ઇતર કામ કર્યું, ક્યારે નિદ્રાધીન થયા, ક્રોધ કર્યો કે નહીં? બ્રહ્મચર્ય કેવી શુદ્ધિથી પાળ્યું? સત્સંગ કેટલો કર્યો વગેરે. પરંતુ આ રોજનીશીને કારણે ફાયદો એ થયો કે જીવનમાં આપોઆપ શિસ્ત આવી. પળેપળનો કેવો ઉપયોગ કરવો તે વિશે જાગૃતિ થઈ. આત્મનિરીક્ષણની આદત પડી. ક્યાંક ભૂલ થઈ હોય, સમય બગડ્યો હોય તો ધારવાની તક મળી. એક રીતે કહીએ તો આત્મનિરીક્ષણ (Self introspection) અને આત્મજાગૃતિ(Self awareness)ની ટેવ પડી. આત્મસભાનતા સાથે સાથે મંત્રલેખન શરૂ થયું. ૐ મંત્ર અને અન્ય મંત્રો*નું લેખન ચાલવા લાગ્યું. પરિણામે એકાગ્રતા આવવા લાગી. પાનાંનાં પાનાં અને કેટલીય નોટ મંત્રલેખનથી ભરાવા લાગી. સાધનામાં એની ઉપયોગિતા સમજાઈ. આગળ જતાં ધ્યાનમાં' એ જરૂર ઉપયોગી બન્યું હશે. ધ્યાનમાં એકાગ્રતા અતિ જરૂરી વસ્તુ છે. ૧૯૪૯માં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, તે પૂર્વે ઘણા મહિનાઓ સુધી નારાયણનગર માર્ગ પર બ્રહ્મક્ષત્રિય સોસાયટીની નજીક રહેતા સ્વામી ભગવદાચાર્યજી પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેઓ અવારનવાર સેવાધર્મ અને ગૃહસ્થ ધર્મની વાતો કરતા. લગભગ આ વર્ષો દરમિયાન બે પુણ્ય આત્માઓ ‘સ્વામી રામદાસ” અને ‘મા આનંદમયી’-નો પ્રત્યક્ષ પરિચય થયો હતો. સ્વામી રામદાસ (ઉપનામ, પપ્પાજી) ગુજરાત કૉલેજ પાસે તથા ગુલબાઈ ટેકરા પાસે પોતાના ભક્તજનોનાં ઘેર આવે ત્યારે મુકુન્દ સત્સંગ કરવા પહોંચી જાય. પૂ. મા આનંદમયીનાં દર્શન-ભક્તિનો લાભ વિવેકાનંદ મિલવાળા ‘મુન્શા’ શેઠના ઘેર ‘આનંદ’ બંગલામાં મળતો. | ‘શ્રી રામકૃષ્ણ વચનામૃત' એ પુસ્તકના વારંવાર વાચનથી એની અસર પણ થઈ હતી એટલે વૈરાગ્ય તરફની ગતિ શરૂ થઈ હતી. જીવનનાં અન્ય લક્ષ્યો સીમિત થતાં કે સંકોચાતાં ‘સાધુ’–‘સાધુત્વ'ના વિચારો આવતા હતા. - રોજનીશી સુધારવા માટે હૃષીકેશવાળા પૂજ્ય સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતીને મોકલવામાં આવતી હતી. એક વખત રોજનીશીની સાથે “સંન્યાસ લેવાની' વિનંતી કરતો પત્ર લખ્યો; પરંતુ તેમણે સ્પષ્ટ ‘ના’ પાડી અને Dાખાનો અભ્યાસ પૂરો કરવા જણાવ્યું. સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી ભારતના મહાન સંત હતા. ડૉક્ટર બનવાથી સમાજની કેવી મોટી સેવા થઈ શકે છે તે જાતઅનુભવથી જાણતા હતા અને તે સ્વયં આવી સેવા કરતા હતા. તેમનું જીવન એક મોટું પ્રેરણાસ્થાન હતું. એમની અસર આ વિદ્યાર્થી પર વિશેષ પ્રકારે થઈ રહી હતી; જે આજ પર્યત ચાલુ છે અને ૨૦૦૬ની હિમાલયની તીર્થયાત્રા દરમ્યાન સમસ્ત સંઘ, તે મહાપુરુષની તપોભૂમિ અને કર્મભૂમિના પ્રતીક સમા હૃષીકેશમાં આવેલા દિવ્ય-જીવન સંઘના મુખ્ય મથકે, દોઢ કલાક સત્સંગ-ભક્તિ માટે ગયા હતા. અહીં છેલ્લાં પાંચેક વર્ષોમાં તૈયાર થયેલા તેમના ફોટોગ્રાફિક મ્યુઝિયમના પણ સૌ યાત્રિકોએ દર્શન કર્યા. * હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આવું જ કંઈક પૂજ્યશ્રી મનુવર્યજી મહારાજે પણ કહ્યું હતું. મુકુન્દ યોગ-સાધન-આશ્રમમાં નિયમિત જતો. રંગ એટલો ચડ્યો હતો કે ડૉક્ટરી અભ્યાસમાં ખલેલ પડશે એમ સમજી મહારાજે કહ્યું : “ભક્તિમાં નહિ આવશો તો ચાલશે.” આમ, લૌકિક નિજ કર્મ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવામાં ચોતરફથી અજબની પ્રેરણા મળતી હતી. આ ગાળા દરમિયાન ભક્તિ અને ભણતર બંને સરસ રીતે ચાલતાં હતાં. એક રીતે જોઈએ તો મુકુન્દ ઉપર ત્રણ પરિબળોની ઘેરી અસર હતી. બીજી બાજુ મુકુન્દ હવે યુવાન થયો હતો. તેના સમવયસ્કો આ ઉંમરે સંસારી બની ચૂક્યા હતા. સ્વાભાવિક છે કે માતા-પિતા એ દિશામાં વિચાર કરે. યુવાવસ્થા હોવાથી ‘લગ્નના પ્રસ્તાવ’ આવતા હતા. પણ તેમણે ‘મૌન’ સેવ્યું એટલે તત્કાળ તો એમાંથી ઊગરી શક્યા. આ સમય વિશે સ્વયં મનુવર્યજીએ મુકુન્દની સાધના બાબત આલેખતાં પાછળથી કહ્યું હતું : “મુકુન્દમાં સેવાની પ્રબળ ભાવના હતી. માતા-પિતાની અને સંતોની સેવાની જાણે કે લગની લાગી હતી. ભજન સાંભળવા આવે પણ ખૂબ નિયમિતતાથી આવે. રમવા-ખેલવા કે ઇતર મોજ-શોખ માટેની ઉંમર હોવા છતાં આટલી નાની ઉંમરે, બધું પડતું મૂકીને આવવું એ મને તો પૂર્વજન્મના સંસ્કારોનો યોગ જણાય છે. વળી એનો સ્વભાવ ગુણગ્રાહી. જ્યાં સારું અને સાચું દેખે ત્યાં દોડી જાય. એના પ્રત્યે સહજભાવ - વાત્સલ્ય ઉત્પન્ન થાય. આગળ ઉપર આટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચશે એવો ખ્યાલ મને તે વખતે તો નહોતો આવ્યો પણ એનું વાંચન એટલું બધું વિશાળ હતું કે એક જિજ્ઞાસુ તરીકે પણ એના પ્રત્યે પ્રેમ ઊપજે.’* આ ગાળામાં, તેમના પર સૌથી વધારે ત્રણ પરિબળોની અસર હતી : (૧) કુટુંબની, એમાંય વિશેષ મોટાભાઈ તથા માતા-પિતાની; (૨) અભ્યાસેતર વાચનની; (૩) સંતપુરુષોનાં દર્શન-સમાગમની. તેમના વિકાસમાં માતા-પિતાનું યોગદાન ઘણું મહત્ત્વનું છે. ઘરનું વાતાવરણ અત્યંત પ્રેમભર્યું અને સ્નેહાળ હતું. ઘરના બધાને પરસ્પર ગાઢ વિશ્વાસ હતો. ભક્તિભાવ, દાન, સંસ્કાર, શિક્ષણનિષ્ઠા અને વાત્સલ્ય જેવા ગુણો કુટુંબના સૌ સભ્યોમાં આત્મસાત્ થઈ ગયા હતા. માતા-પિતા બન્નેના ફાળામાં મૌલિકતા હતી. માતાને એમનાં ફોઈબા તરફથી ગીતાવાચન, સંસ્કૃતભાષા અને સ્પષ્ટ ઉચ્ચારથી લયબદ્ધ રીતે શ્લોક ગાવાના સંસ્કાર મળેલા અને એનો પ્રભાવ ગર્ભાવસ્થાથી જ થયેલો. જ્યારે પિતાજી તરફથી દૃઢતા, કર્તવ્યનિષ્ઠા, કડક શિસ્તબદ્ધતા અને પ્રામાણિકતા પ્રાપ્ત થઈ. પિતાજી પોતે બીડી પીએ, પણ પોતાની કુટેવ વિશે કુટુંબ સમક્ષ અવારનવાર અફસોસ વ્યક્ત કરતા. મોટે ભાગે તેઓ પોતાનાં સંતાનોના દેખતા બીડી પીતા જ નહિ. જીવનના આખરી શ્વાસ સુધી કુટુંબીજનોને અપ્રમાદી જીવન જીવવાનું શીખવતા ગયા. તેઓ ક્યારેય નવરા બેસે નહીં. કપડાં સંકેલવાં, શાક સમારવું, ફૂલઝાડ ઉછેરવાં અને રાત્રે તથા સવારે પ્રણાલીગત સ્તુતિ, ભજન બોલવાનો તેમનો ક્રમ હતો. આ ક્રમ તે સમયે એક સાંસ્કૃતિક અને પરંપરાગત ક્રમ હતો; આધ્યાત્મિકતાની પ્રાપ્તિ માટેનો ક્રમ નહોતો. આત્માનંદજી આ અંગે જણાવે છે કે “નિષ્પક્ષપણે વિચારતાં, ધાર્મિક સંસ્કારોનું પ્રદાન બાપુજી કરતાં ‘બા’નું ઠીક ઠીક પ્રમાણમાં વધી જાય એવી કબૂલાત કરવી જોઈએ.” ત્યારપછી ઈ.સ. ૧૯૧૬ થી ૧૯૨૫-૩૦ સુધી ‘મૂળી’(જિ. સુરેન્દ્રનગર)ના રહેવાસ દરમિયાન ત્રિભોવનદાસ અને રતનબાને ત્યાં રાત્રે કલાકો સુધી ભજન-કીર્તન ચાલ્યા કરે. ત્યારપછી અમદાવાદમાં પણ ચાલે, * લેખકે પૂજ્ય મનુવર્યજીની પ્રત્યક્ષ મુલાકાત તા. ૦૯-૦૫-૧૯૯૯ના રોજ લીધેલી તેમની સાથેના વાર્તાલાપમાંથી. 17 Page #34 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એક ‘સંસ્કાર’ તરીકે અને સમયની મર્યાદામાં. પરંતુ જ્યારે પિતાજીને ઈ.સ. ૧૯૪૯માં આંતરડાની બીમારી થઈ ત્યારથી, ભજન-ભક્તિના ઉપક્રમનો દોર વધારે પ્રમાણમાં ચાલ્યો. આ ક્રમ થોડેઘણે અંશે તેમના જીવન પર્યંત રહ્યો. પિતાજી તરફથી વારસામાં મુકુન્દને બીજી ભેટ મળી હોય તો તે સંગીતની. પિતાશ્રીના સંગીતકળાના સંસ્કાર મુકુન્દ અને બીજા ભાઈ-બહેનોમાં, ખાસ કરીને ભાવનગરવાળા મોટાં બહેન કુસુમબહેનમાં અને ચિ. ડૉક્ટર રાજેશભાઈમાં ઊતર્યા. સૌથી વધુ વિકાસ મુકુન્દમાં જોઈ શકાય છે. એમના પિતાજી તબલાં પણ સારા વગાડતા. અત્યારે આપણે આત્માનંદજીમાં જે ચોક્કસતા, ચીવટ, ઝીણી બાબતની કાળજી, વ્યવસ્થાશક્તિ, જાતે કરી લેવાની ટેવ વગેરે જોઈએ છીએ તે ગુણો એમને પિતાજી પાસેથી વારસામાં મળ્યા હોય એવું લાગે છે. આ લેખકને પણ અલ્પ પરિચયમાં એનો અનુભવ થયો છે. | એક દિવસે ડૉ. શર્મિષ્ઠાબહેનને ત્યાં વાતચીત માટે અમારે ઉપરના માળે જવાનું થયું. તરત જ પાછા વળી નળ ટપકતો હતો તે બંધ કરી દીધો. ધાર્યું હોત તો તેઓ કોઈને કહી શક્યા હોત. એવો જ બીજો પ્રસંગ કોબા તેમની સાથે આવવાનું થયું તે સમયનો છે. ગાડીમાં અમે સહજાનંદ કૉલેજ આગળ ઊભા હતા ત્યાં શર્મિષ્ઠાબહેન અને તેઓ આવ્યાં. ગાડીમાંથી ઊતરી ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. એમાં સામાન પડેલો. અમે વિચારીએ તે પહેલાં જાતે જ ઊંચકી, અમે બેસી શકીએ એ રીતે વ્યવસ્થિત ગોઠવી દીધો. કેટલી બધી ચીવટ અને સરળ આત્મીયતા હતી ! અમને થોડીક શરમ પણ ઊપજી. કોબા આશ્રમમાં રવિવારે અને બુધવારે સવારે સામૂહિક સાફ-સફાઈ કરવાની હોય છે. એનાથી શ્રમનો મહિમા વધે. તે દિવસે આત્માનંદજી જાતે ઝાડુ લઈ સફાઈ કરવા નીકળે. કોઈને એમ ન કહે કે તમે ચાલો, સફાઈ કરો કે કોઈને સફાઈનો ઉપદેશ આપે નહિ, પણ જાતે જ કરવા લાગી જાય. સૌ પહેલું આચરણ પોતાનું હોય. એની ધારી અસર પણ થાય. મુમુક્ષુઓ પણ એમની સાથે જોડાય. ક્યારેક મનની નબળાઈ મુમુક્ષુઓને કામ કરતા રોકે તો આ મોટી પ્રેરણા કામ કરવાનો ધક્કો મારે. એવું જ સંગીતનું ગણી શકાય. તેમના સ્વાધ્યાયો તેમજ આધ્યાત્મિક વ્યાખ્યાનોમાં મધ્યકાલીન તેમજ અર્વાચીન કવિઓ-સંતોના ભક્તિ-ગીતોની પંક્તિઓ સુમધુર, ભાવોત્પાદકતા સહિતની તન્મયતાથી જ્યારે સહજપણે તેમના મુખમાંથી પ્રવકતી હોય ત્યારે સ્પંદનોનું અદ્ભુત અને પ્રેરણાદાયી વાતાવરણ ઉત્પન્ન થાય છે; જે ગંભીર શ્રોતાઓને ભક્તિની સાચી મસ્તીમાં ગરકાવ કરી દે છે. ક્વચિત્ દેહભાન ભૂલીને તેઓ ભાવસમાધિમાં સરકી જાય છે અને અગ્રુપાત કે કંઠ રૂંધાઈ જતો હોય તેવું દશ્ય શ્રોતાઓને પણ ભાવવિભોર કરી મૂકે છે. ક્વચિત્ શ્રોતાઓ પણ એમની સાથે જોડાય છે. સંગીતના શોખનું મુખ્ય ધ્યેય તેમના પિતાશ્રીને જાય છે. 18 Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો રંગ, પ્રકૃતિનો સંગ મુકુન્દનું આ ગાળામાં અભ્યાસેતર વાચન ખૂબ જ વધ્યું હતું. સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથો પ્રત્યેનો રુચિપૂર્ણ અભિગમ તો પહેલેથી જ હતો. માનવીને મહાન, ઉન્નત અને સંસ્કારી બનાવવામાં આ વિષયો અગત્યનો ભાગ ભજવે છે. મહાન પુરુષોનાં જીવનચરિત્રો જોતાં તેમનાં ઘડતરમાં પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન એવા ઉત્તમ સશાસ્ત્રોનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું છે. એકાંતમાં બેસીને વાચન-ચિંતન-મનનની મૂળ વૃત્તિ તો આદતરૂપે હતી જ. પરીક્ષાના મહિનાઓ બાદ કરતાં, દરરોજ એકાદ કલાક અને વેકેશન-રજાઓમાં ચાર-પાંચ કલાક અભ્યાસેતર વાચન ચાલ્યા કરે. અમુક સમય ઘરમાં, અમુક મંદિરમાં, બગીચામાં, નદી-તળાવના પ્રાકૃતિક વાતાવરણમાં વાચનની ધૂન પૂરી કરે. પ્રાકૃતિક વાતાવરણ પહેલેથી ગમે. કુદરતનું આકર્ષણ હોવાથી જ લૉ-કૉલેજની સામેની તળાવડીઓનો ઉપયોગ વારંવાર કરતા. તે વખતના ટાઉનહૉલ અને એમ. જે. પુસ્તકાલયના બગીચામાં અને ત્યાર પછીના ગાળામાં, કાંકરિયાના વન-ટ્રી-હિલ ગાર્ડનનો પણ અવારનવાર ઉપયોગ કરતા. - એમ. જે. લાયબ્રેરીના તે વખતના ફિલૉસોફી વિભાગનું ભાગ્યે જ કોઈ પુસ્તક એવું હશે જે મુકુન્દ વાંચ્યું ન હોય!. ગ્રંથપાલ કહે: “આ છોકરો અક્કલ વગરનો લાગે છે. આ વિભાગનાં પુસ્તકો તો કોઈ વાંચતું નથી. ભાગ્યે જ કોઈ માગે છે. ભાગ્યે જ કબાટ ઊઘડે છે. અલ્યા, તું જ વાંચ વાંચ કરે છે? તને થયું છે શું?” ઈ.સ. ૧૯૪૯ થી '૫૧ – આ બે વર્ષ ગુજરાત કૉલેજના વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે રહ્યા. આ દરમિયાન પ્રથમ વર્ષમાં હિન્દીની ‘રત્ન'ની પરીક્ષા આપી; એમાં સમસ્ત વિદ્યાર્થીઓમાં તેમનો બીજો નંબર આવ્યો અને પુરસ્કારરૂપે, હિન્દી સાહિત્યનાં ઘણાં પુસ્તકો ભેટરૂપે મળ્યાં. આર્યસાહેબની પ્રેરણાને કારણે હિન્દી સાહિત્યનો શોખ વધ્યો હતો. આ બે વર્ષમાં તો સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત, હજારીપ્રસાદ દ્વિવેદી, સુમિત્રાનંદન પંત, હરિવંશરાય બચ્ચન, દિનકરજી તથા પ્રેમચંદજી જેવા હિંદી ભાષાના ઉત્તમ સાહિત્યકારોની કૃતિઓનું રસપાન કર્યું. - ગ્રંથોનું વાચન કર્યું. ૧૯૫૪ના જૂન સુધીમાં તો અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિ હેતુથી સંતશ્રી એકનાથજીનું ભાગવત, ારતનાં સ્ત્રીરત્નો. શ્રીમદ શંકરાચાર્યનું વિવેકચડામણિ, દાદ-દયાલનાં ભજનો (અંગ્રેજીમાં). શ્રીમદ્ ભાગવતનું અંગ્રેજીમાં ભાષાંતર (The Song of the Lord), ગીતાદોહન વગેરેનું વાચન પૂરું થયું. આ ઉપરાંત મધ્યકાલીન સંત, કવિઓ સર્વશ્રી કબીર, સુરદાસ, તુલસીદાસ, નરસિંહ, મીરાં અને જ્ઞાનના વડલા સમાન પ્રીતમ અને ભોજાનાં પદોનું વાચન તો ખરું જ. ૨૦-૨૨ વર્ષનો યુવાન મુકુન્દ એના અભ્યાસ દરમિયાન જ્ઞાન-સાહિત્યનો વિરાટ દરિયો ખેડે છે. આ સમયગાળો તેમના ઘનિષ્ઠ સદ્વાચનનો પ્રથમ ગાળો હતો. આ વાચને તેમનામાં સૂઝ, પરિપક્વતા, ઊંડાણ અને 19. Inતો રેગ, છતિનો સંગ જ્ઞાનનો રંગ, એક્તિનો સંગ જ્ઞાનનો રંગ, પ્રકૃતિનો સંગ Page #36 -------------------------------------------------------------------------- ________________ Rezezezezezezezezezezezezezezezezezezezezeze તટસ્થતારૂપી વિવેક આપ્યો. સ્વયંને ઘડનારું એક મોટું પરિબળ એ એમનું વાચન રહ્યું. મહાપુરુષોનાં જીવનચરિત્રોએ પ્રેરણા આપી તો ધર્મગ્રંથોએ ભક્તિનું સિંચન કર્યું. આજેય જ્યારે સીતામાતાની વાત આવે છે ત્યારે તેમની આંખ ભીની થઈ જાય છે. હૃદય ભક્તિભાવથી તરબોળ બની જાય છે. તેમનો (સીતાનો) શ્રીરામ પ્રત્યેનો સંદેશો ઉત્સાહપૂર્વક શ્રોતાઓને જણાવે છે : “આર્યપુત્રને કહેજો કે લોકાપવાદથી સીતાનો ભલે ત્યાગ કર્યો પણ લોકાપવાદથી ધર્મનો ત્યાગ મૃત્યુ આવે તો પણ ન કરશો.” વળી, રામરાજયનું સ્વપ્ન અને એનું વર્ણન કરતા. તે વખતના ‘રામરાજ્ય' ચલચિત્રનું એક ગીત તેઓ નીચે પ્રમાણે અવારનવાર સંભળાવે છે.... “ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈં......(૨) મિથિલા કી રાજદુલારી કી હમ કથા સુનાતે હૈં......(૨) શિવધનુષ રામને તોડા, મિલા ચંદ્ર-ચકોર કા જોડા, જનકપુરી સે તોડા નાતા, અવધપુરી સે જોડા, કોમલ થી વો કલી, સુખો મેં પલી, બનો મેં ચલી, બહુત દુ:ખ પાઈ, સુનકર ઉસકી વ્યથા નયન ભર આતે હૈ, હમ કથા સુનાતે હૈં......હમ કથા સુનાતે હૈ” તેઓ શ્રોતાઓને ડોલાયમાન કરે એવા મધુરભાવથી ભીના નેત્રે ગાય છે ત્યારે ભાવુક્તા, પ્રભુપ્રેમ અને "હૃદયસ્પર્શી સ્પંદનોનો પોતાને અને શ્રોતાવર્ગને પણ અનુભવ થાય છે. રામ-હનુમાનનો આધ્યાત્મિક સંવાદ તેઓ અવારનવાર નીચે પ્રમાણે વર્ણવે છે : રામ : “હનુમાન! તમે કોણ છો?” હનુમાન : “તત્ત્વથી તો હું તમારા જેવો જ છું, સાધક અપેક્ષાએ આપનો અંશ (જીવ) છું, વ્યવહાર અપેક્ષાએ તમારો દાસ છું.” આજે જ્યારે આત્માનંદજી હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું' એ સૂત્ર બંધ આંખોવાળી ભાવાત્મક મુદ્રામાં દોહરાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે એનાં મૂળિયાં આધ્યાત્મિક ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલા આવા ગહન તત્ત્વજ્ઞાનને આત્મસાત્ કરવાથી ઊપજેલા અનુભવની ફળશ્રુતિ છે. સ્વામી વિવેકાનંદ તો એમને બહુ જ પ્રિય એમને વિવેકાનંદના જીવનમાંથી સતત કામ કરવાની પ્રેરણા મળી. ‘ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉદ્યમ કરો.” દરેક આદર્શ યુવાનને પ્રિય એવું આ સૂત્ર મુકુન્દનું જીવનસૂત્ર બની ગયું હતું, જેનો પ્રભાવ સમય જતાં એમના જીવનમાં જોવા મળે છે. કેટલાક અન્ય સંત પુરુષોનો વિશેષ સમાગમ : આગળ આપણે કેટલાક મહાપુરુષોના સમાગમનો ઉલ્લેખ કર્યો હતો; તેને કંઈક વિશેષપણે જોઈએ. પ્રત્યક્ષ સ્વરૂપે કોઈ મોટા સાધુ કે સંતોનો દર્શન-લાભ, આ ગાળામાં તેમને મળ્યો હોય તો તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 299609069 20-25569665960 Page #37 -------------------------------------------------------------------------- ________________ Jain યોગ-સાધન-આશ્રમમાં, ઈ.સ. ૧૯૪૭થી પૂજ્ય મનુવર્યજી મહારાજનો લાભ ઘણાં વર્ષો સુધી મળ્યો અને તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મળતો જ રહ્યો. પૂજ્ય સ્વ. શ્રી મનુવર્યજી મહારાજ ગુજરાતની યોગવિદ્યાના, ચાલુ શતાબ્દીના ભીષ્મ પિતામહ ગણી શકાય. યોગ-સાધન-આશ્રમ (૧૬, પ્રીતમનગર સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬, ટેલિ. ૨૬૫૭૬૪૭૨)ના માધ્યમ દ્વારા, છેલ્લાં લગભગ ૫૫ વર્ષ સુધી તેમણે સમાજને યોગાસન, આરોગ્ય, અધ્યાત્મ, જાપ ધ્યાન અને ભક્તિના સંસ્કારોનું અનુદાન કર્યું છે. તેમના પરમ ભક્તો સર્વશ્રી કૃષ્ણામૈયા, સુમિત્રાબહેન, ભામિનીબહેન, માસ્તરસાહેબ, ડાહ્યાભાઈ પટેલ તથા તેમના ભાઈ યોગાચાર્ય શ્રી વિષ્ણુભાઈના કુટુંબના સભ્યોએ અમદાવાદ તથા વડોદરામાં યોગ-વિદ્યાનું સુંદર કાર્ય જાળવી રાખ્યું છે; જે હાલ શ્રી જનકભાઈ તથા શ્રી બીરજુભાઈ સંભાળે છે. આ કાર્યમાં તેમનાં માતુશ્રીનો પણ અનુમોદનારૂપે ફાળો ખરો. આ આખા આશ્રમ પરિવારનો, પ્રભુભક્તિને નાતે, સોનેજી પરિવાર સાથે કુટુંબ જેવો ગાઢ સંબંધ રહ્યો; જે આજ સુધી પણ એવો જ ટક્યો છે. આ અંગે આત્માનંદજી પ્રકાશ પાડે છે : “૧૯૪૭ થી ૧૯૫૬ સુધીનાં ભક્તિભજન અને આધ્યાત્મિકતાના સંસ્કારોએ મારા જીવન પર એક ઊંડી, અમીટ અને પરિવર્તનકારી છાપ પાડી. સંસ્થા દ્વારા અમદાવાદમાં યોજાતા અનેક આધ્યાત્મિક સમ્મેલનોનો મંગળપ્રારંભ તેમના વરદ હસ્તે થયેલો. અમુક કાર્યક્રમોનું પ્રમુખપદ પણ તેઓએ શોભાવેલ અને પોતાના અનુભવોનો ઉપસ્થિત જનતાને સારો લાભ આપેલ. તેઓશ્રીનો સ્વર્ગવાસ તા. ૫-૧૦-૨૦૦૦ના રોજ થયેલ.' દિવ્યજીવન સંઘના સંસ્થાપક સ્વ. પૂજ્ય સ્વામી શિવાનંદ સરસ્વતીનો પત્રવ્યવહાર તથા પુસ્તકો દ્વારા પરિચય અને સંપર્ક થયેલ; જેની સારી આધ્યાત્મિક અસર જોઈ શકાય છે. ઈ.સ.૧૯૫૦માં તેઓનાં પ્રત્યક્ષ દર્શન-સંકીર્તનનો લાભ અમદાવાદના ગીતામંદિરમાં મળેલો. • પૂ. મા આનંદમયી : આ પ્રસિદ્ધ સંત અમદાવાદના પાલડી વિસ્તારના મહાલક્ષમી ચાર રસ્તાથી થોડે દૂર આવેલા શેઠશ્રી ચીનુભાઈ નાનુભાઈ મુન્શાના ‘આનંદ’ બંગલામાં ઊતરતાં. તેઓનાં દર્શન અને ભજન-ધૂનનો લાભ બે વખત મળેલો. ભક્તોમાં ‘પપ્પાજી'ના નામથી ઓળખાતા સ્વામી રામદાસજી (આનંદ આશ્રમ, કહાનન-ગઢ, કેરાલા-૬૭૧૫૩૧, ભારત) ઈ. સ. ૧૯૫૦ થી ૧૯૫૬ના ગાળામાં અવારનવાર અમદાવાદ આવતા અને ગુજરાત કૉલેજ પાસેના રસાલા ગ્રાઉન્ડ નજીકના ‘કોટેજ બંગલો’માં ઊતરતા. તેમના બોધ અને તેમની પ્રિય ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ'નો લાભ, ભજન-કીર્તન-ધૂન દરમ્યાન ત્રણેક વખત મળેલો. તેમના સાહિત્ય In Quest of God Realization’ વગેરે વાંચવાની પ્રેરણા મળેલી પણ તે દિશામાં બીજો વિશેષ પ્રયત્ન થઈ શકયો નહોતો. Page #38 -------------------------------------------------------------------------- ________________ • ૧૯૫૨ થી ૧૯૫૫ દરમ્યાન, રાયપુર-ખાડિયા વિસ્તારમાં, પૂ. પુનિત મહારાજ તથા પૂ. બિન્દુ મહારાજ (રામાયણની કથા કરતા)નો લાભ, પૂ. કાકા-કાકી સાથે ઢાળની પોળમાં, અવારનવાર રહેવાનું થતું ત્યારે કોઈક વખત મળેલો. • જેઓએ લગભગ ૧૧૫ વર્ષ ઉપરાંત આયુષ્ય ભોગવ્યું હતું, તેવા પૂ. શ્રી હંસરાજજી મહારાજનાં દર્શન, ઈ.સ. ૧૯૪૮માં થયેલાં તેમ સ્મૃતિમાં છે. (યોગસાધન-આશ્રમના સાધકો સાથે). • ૧૯૪૨માં પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજનાં દર્શન અને ઉપદેશનો લાભ શ્રી વનેચંદ કાળીદાસ મહેતાને ત્યાં (પ્રીતમનગર) થયો હતો એમ સ્મૃતિમાં છે. ત્યારથી સાદું જીવન અને પ્રાર્થનાનું વિશેષ મહત્ત્વ જીવનમાં સમજાવા લાગ્યું હતું. ' - આ ગાળામાં મોટાભાઈ, સ્વ. શ્રી રસિકભાઈના ધાર્મિક જીવનની તેમના પર ખૂબ ઊંડી અસર જોવા મળે છે. આધ્યાત્મિક જીવન પ્રત્યેનું વલણ દૃઢ થવા લાગ્યું. આમ, વિવિધ સંત-મહાત્માઓના સમાગમથી જાગ્રત-અજાગ્રત મન પર આધ્યાત્મિક સંસ્કારોની દઢ છાપ પડતી રહેતી હતી. મુકુન્દના સાધનાજીવનના આ પહેલા તબક્કાનો વિચાર કરીએ તો જણાય છે કે નવ વર્ષના આ ગાળામાં વ્યાપક રીતે વાચન થયું. દર્શનશાસ્ત્રનાં વિવિધ પુસ્તકો જોયાં, પણ આ બધું એક રીતે જોઈએ તો રસ-રુચિની સ્વાભાવિકતાને કારણે થયું. “જનરલ નૉલેજ’ વ્યાપક જ્ઞાનપ્રાપ્તિની દિશામાં થયેલું જોવા મળે છે; કોઈ ચોક્કસ લક્ષ'ની સાથે થયું હોય એવું લાગતું નથી. જીવનઘડતર તરીકે ઉપયોગી નીવડ્યું એ વાત જુદી છે. ભવિષ્યના ‘વૈરાગ્યમય જીવન માટે સબળ અને ઉદ્દીપક ભૂમિકા તૈયાર કરવામાં આ ગાળાએ મોટો ભાગ ભજવ્યો હોય એવું લાગે છે. એમના જીવનમાં આમૂલ અને ક્રાંતિકારક પરિવર્તન આવવાનું હજુ બાકી હતું તો પણ એક રીતે મુકુન્દ માનસિક ભૂમિકાએ તૈયાર થઈ ગયો હતો. લગ્ન અંગેનું મૌન એ એની સૂચક નિશાની છે. આ ધાર્મિક તેમજ તાત્ત્વિક વાચન કોઈ તત્ત્વનો નિચોડ કાઢવા માટે થયું ન હતું. કોઈ સામ્ય કે ભેદ દર્શાવવા માટે ૨૦૨૨ વર્ષની ઉંમર સામાન્યપણે વહેલી ગણાય. કુટુંબનો ધર્મ તો વૈષ્ણવ પરંપરાને અનુરૂપ હતો, એટલે એ સિવાયનું વાચન - ખાસ કરીને જૈન દર્શન અંગેનું - વાંચવામાં આવ્યું હોય એવું જણાતું નથી. ૧૯૫૧માં પૂ. બાપુજીના મિત્ર ચંદુલાલ શિવલાલ સંઘવી, સોનગઢથી પ્રકાશિત થયેલ સાહિત્ય મોકલતા, પરંતુ મુકુન્દને તેનો પરિચય અલ્પ જ થતો, પણ અજ્ઞાતપણે એ બાજુની ભૂમિકા તૈયાર થઈ રહી હતી. - આ ગાળા દરમિયાન એક-બે એવા પ્રસંગો બન્યા જેના કારણે મુકુન્દની વિચારદશાનાં દ્વાર ઊઘડવા લાગ્યાં. ઈ.સ.૧૯૪૯માં, મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી મુકુન્દના પિતાજીને (આંતરડાની બીમારીના ઑપરેશન માટે) વી. એસ. હૉસ્પિટલ, અમદાવાદમાં ડૉ. એમ. ડી. દેસાઈના વૉર્ડમાં થોડા દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં તેને હૉસ્પિટલમાં રહેવાનું અને રાત્રે સૂવાનું થતું. જેમ ભગવાન બુદ્ધને વૃદ્ધ, રોગી, મૃતક અને ભિક્ષુકને જોઈને વૈરાગ્યભાવ ઊપજ્યો હતો તેવું જ કંઈક અહીં બન્યું હોય એમ લાગે છે. તેઓશ્રી નોંધે છે : 66006096652256666666666 Page #39 -------------------------------------------------------------------------- ________________ સર્જિકલ-વૉર્ડ હોવાને લીધે રાત્રે અનેક દરદીઓ, વિવિધ પ્રકારની પીડાઓને લીધે ચીસો પાડે તે સાંભળીને હૃદય પર ખૂબ જ ઘેરી અસર થઈ અને શું માનવજીવનમાં આવાં આવાં દુઃખો જ ભોગવવાનાં છે? શું આ દુ:ખોમાંથી કાયમી છુટકારો ન મેળવી શકાય? - એમ વૈરાગ્યોત્પાદક વિચારો ઉદ્ભવેલા અને ઘણા દિવસો સુધી ચાલ્યા હતા.' આમ, મુકુન્દના જીવનમાં કહો કે પહેલી વાર સંપૂર્ણ દુ:ખમુક્તિ માટેનો વિચાર આવ્યો. એનું સમાધાન શોધવા ફિલૉસોફીનાં પુસ્તકો ઉથલાવ્યાં છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. કદાચ અભાનપણે પ્રયત્ન થયો હોય. વળી, આ જ દવાખાનામાં તે સમયે તેમની શાળાનો એક તેજસ્વી વિદ્યાર્થી નરેશભાઈ ડૉક્ટર, જે હમણાં જ સ્કૂલમાંથી પાસ થઈ કૉલેજમાં દાખલ થયેલો, તેને Acute Appendicitis થયું અને ઑપરેશન બાદ ૨૪ કલાકમાં જ તે મૃત્યુ પામ્યો. તેને અંગે તેઓશ્રી લખે છે : ‘તેની સરળતા, સેવાભાવ અને હોશિયારીને લીધે સ્કૂલમાં તે ઘણો જાણીતો હતો. તેના વિયોગથી ‘જુવાનીમાં, સારી તબિયત છતાં મૃત્યુ થઈ જાય તે કેવું?” એ વિચાર ઘણા દિવસો સુધી મનમાં ઘોળાતો રહ્યો.” - ઉપરોક્ત બે પ્રસંગોએ મુકુન્દને જીવનની અનિત્યતા અને દુઃખમય અવસ્થા વિષે ગંભીરપણે વિચારતો કરી મૂક્યો. હૃદયને આંદોલિત કરી મૂક્યું. મનને સમાધાન થતું નહોતું. આમ કેમ? આ પ્રશ્ન મનમાં સતત વલોવાતો જ રહ્યો. - પૂજ્ય (સ્વ.) શિવાનંદ સ્વામી તેમજ રસિકભાઈના જીવનનો પ્રત્યક્ષ પ્રભાવ વૈરાગ્ય તરફ ખેંચી રહ્યો હતો; તેમાં ઉપરના પ્રસંગોએ વૃદ્ધિ કરી. તેમાં રસિકભાઈ તો લગ્ન કરવાની ‘ના’ પાડતા હતા. તેઓએ છેક મોટી ઉંમરે, ૩૭મા વર્ષે લગ્ન કરેલાં. બન્ને ભાઈઓની દિશા ‘યોગાશ્રમ” તરફ જતી દેખાતી હતી. , , 22 Page #40 -------------------------------------------------------------------------- ________________ O ભરતી પછીઆટ ‘સોનેજી’ પરિવાર મોટો હતો. વેપાર વગેરેમાં બરકત હોવાને કારણે કુટુંબને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી. બધા એકબીજા માટે ઘસાવા તૈયાર હતા. સંપ પણ સારો હતો. વીરજીભાઈ પોતાનાં બાળકોને પૂરતું શિક્ષણ મળે એની તકેદારી રાખતા હતા. એકબીજાને પરસ્પર ‘હૂંફ’ મળ્યા કરતી હતી. ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતા૨વરણ હતું. બધાં ભાઈ-બહેનોમાં ખૂબ જ પ્રેમ હતો. નસીબનું પાંદડું ઊલટ રીતે ફર્યું. ઈ.સ.૧૯૫૧માં મુકુન્દના પિતાજીને ધંધામાં મોટી ખોટ આવી. ખોટ એટલી મોટી હતી કે ઘર-વખરી વેચવાનો સમય આવ્યો. પ્રતિષ્ઠા ધૂળમાં મળી જતી હતી. કુટુંબને ઘણો મોટો આઘાત લાગ્યો. પ્રતિષ્ઠા બચાવવા, લોકોની સામે મોં નહીં બતાવી શકવાને કારણે પિતાજી સૌને છોડીને, ગુપ્તવાસમાં પ્રથમ ધ્રાંગધ્રા અને પછી સૌરાષ્ટ્રના સોનગઢમાં ચાલ્યા ગયા. આઠ (મોટી બહેન કુસુમ તેના સાસરે હોવાથી) માણસના કુટુંબના નિર્વાહનો વિકટ પ્રશ્ન આવીને ખડો થયો. મોટાભાઈ રસિકભાઈ બી.એસસી. થઈ, રૂ.૧૪૦ ના પગારથી અટીરામાં નોકરી કરતા હતા. આટલી રકમમાં માણસનું ઘર કેવી રીતે ચાલે? મોટાભાઈ કહે, “મુકુન્દ, તેં હિન્દીની ‘રત્ન’ સુધીની પરીક્ષાઓ આપી છે તો હવે શિક્ષક તરીકેની નોકરી લઈ લે તો ઘરને ટેકો મળે.’’ મુકુન્દે આ વર્ષે જ ‘ઇન્ટર સાયન્સ'ની પરીક્ષા સારા માર્ક્સ મેળવીને પાસ કરી હતી. હવે કરવું શું? મૂંઝવણ હતી. એક બાજુ કુટુંબ તો બીજી બાજુ કારકિર્દી. એક બાજુ રોટલાનો સવાલ હતો તો બીજી બાજુ ભવિષ્યની કારકિર્દીનો. પણ સાથોસાથ વાસ્તવિકતા એ હતી કે વધુ અભ્યાસ થાય એવી આર્થિક સ્થિતિ નહોતી. એક બાજુ કુટુંબના નિર્વાહની ફરજ હતી, તો બીજી બાજુ તત્કાળ જ આગળ ભણવા માટેનો નિર્ણય લેવાનો હતો. સૌ કોઈ કહે કે આટલા સારા માર્ક્સ આવ્યા છે તો મેડિકલમાં જવું જોઈએ. જો તરત જ નિર્ણય ન લેવાય તો મેડિકલમાં એડમિશન બંધ થઈ જાય. શું કરવું? કેમ કરવું? આ બધી દ્વિધા વચ્ચેય આત્માનંદજી જણાવે છે : “મને પ્રભુમાં વિશ્વાસ છે, જે પ્રભુ કરશે તે સારા માટે જ કરશે.” અને સાચે જ, ત્રણ બાજુએથી જાણે સહાયનો વરસાદ વરસ્યો!! તેઓની તદ્દન નજીકના બંગલા (નં. ૮૩)માં જયાબહેન દેસાઈ રહે. તેઓ પોતે સમાજ-સેવક અને તેમના મોટા પુત્ર દિનેશભાઈ દેસાઈ પ્રસિદ્ધ રોટેરિયન તેમજ એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતા. તેમણે મુકુન્દની સાથે જઈને મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. બર્વેસાહેબને સમજાવ્યા, તેથી મેડિકલ કૉલેજમાં ફ્રીશીપ મળી પણ આટલેથી પૂરું થાય એમ નહોતું. બીજી બાજુ તેમના દૂરના ફુઆ શ્રી ચતુર્ભુજ સોનેજી મુંબઈમાં પારલે(પશ્ચિમ)માં ‘પ્રસન્ન નિવાસ’માં રહે. 24 રતી પછી પેટ ભરતી પછી ઓટ ભરતી પછી પેટ ભરતી પછી ઓટ ભરતી થી Page #41 -------------------------------------------------------------------------- ________________ તેમને મુકુન્દના આગળ ભણવા અંગેની મુશ્કેલીની ખબર પડી કે તરત જ તેમણે જ્ઞાતિનાં બે ટ્રસ્ટોમાંથી સ્કૉલરશીપ અપાવી. બ્રહ્મક્ષત્રિય વિદ્યોત્તેજક મંડળ તરફથી માસિક રૂ. ૧૫ ઉપરાંત અમદાવાદનાં બે ટ્રસ્ટો (શ્રી અચરતલાલ ગિરધરલાલ હિન્દુ શિક્ષણ ટ્રસ્ટ તથા લાલભાઈ દલપતભાઈ ટ્રસ્ટ, વહીવટ અરવિંદ મિલ્સ)માંથી પણ માસિક રૂ. ૧૦ની સ્કૉલરશીપ મળી. આમ, ભણવા સંબંધના તાત્કાલિક ખર્ચની ચિંતા તો ટળી. પણ કુટુંબના નિર્વાહનો પ્રશ્ન હતો જ. મોટાભાઈનાં સૂચન પ્રમાણે ક્યાંક ટ્યૂશન કરી આવક-પૂર્તિ કરવાનો વિચાર હતો. જેને હિન્દી ભણાવેલું તે મણિલાલ પૂજારાના કુટુંબ અને તેમના દીકરાએ તેમની ઓળખાણથી ટ્યૂશન અપાવ્યું અને માસિક રૂ. ૪૦ની આવક ચાલુ થઈ. આથી મોટાભાઈને પણ થયું કે મુકુન્દ મહિને રૂ. ૮૦ જેટલી રકમ બચત કરીને ઘરખર્ચ માટે આપી શકશે. તેથી તેમના મનને સમાધાન થયું અને તાત્કાલિક કુટુંબના નિર્વાહની ચિંતા હળવી થઈ ગઈ. આ પરિસ્થિતિ અંગે આત્માનંદજી જણાવે છે : “આખરે સૌના આશીર્વાદ સાથે મેડિકલ કૉલેજમાં દાખલ થયો (ઈ.સ. ૧૯૫૧). “ધાર્યું તો ધણીનું જ થાય’ એવી શ્રદ્ધા દેઢ થઈ અને અસંભવ હતું તે પ્રભુની કૃપાથી પાર પડ્યું. અને ઉમેરે છે : “વિધિના લખેલા લેખ કોણ બદલે? માટે પ્રભુ પરની શ્રદ્ધા દેઢ કરો આ વાત પાકી થઈ.” ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રભુ ઉપરની શ્રદ્ધા એ મુકુન્દ પરના આધ્યાત્મિક સંસ્કારનું પરિણામ હતું. નહિ તો ક્યાં વિજ્ઞાનનો વિદ્યાર્થી અને ક્યાં યોગાશ્રમમાં જતો ભાવિક. આમ બાહ્ય રીતે દેખીતો વિરોધ છે, પરંતુ આંતરિક રીતે તો તત્ત્વશોધન જ છે. - ભાષા-સાહિત્યની રુચિ ધરાવનાર મુકુન્દ મેડિકલ લાઇન પસંદ કરી તેથી આશ્ચર્ય થાય ખરું. સામાન્ય પણ તેજસ્વી વિદ્યાર્થી એ લાઇન પસંદ કરે એવો સામાન્ય ખ્યાલ હતો. એથી વિશેષ કશું જ નહીં. નાનપણમાં પૂ. કાકાને ડૉક્ટર તરીકે જોયેલા તેના સંસ્કાર તથા “સ્વાર્થ સાથે પરમાર્થ (સેવા) પણ સધાશે અને કુટુંબને ઉપયોગી થવાશે’ એવા વિચારનું ફળ; નહિ કે મોટા ડૉક્ટર બનીને માત્ર ધનસંચય કે કીર્તિની લાલસા પરિસ્થિતિવશ, પ્રીતમનગરના મકાનનો મોટો, મુખ્ય અને હવા-ઉજાસવાળો રૂમ ખાલી કરી તેમના લેણદાર શ્રી વાડીલાલ ગાંધીને સોંપી દીધો, જેથી મહિને રૂ.૧૫નું ભાડું બચી ગયું. એક રૂમ અને રસોડું ઈ.સ. ૧૯૫૬ સુધી રાખ્યાં હતાં. મોટાભાઈને રૂ. ૧૪માં અટીરામાં ક્વાર્ટર્સ મળતું હતું તે સ્વીકારી બધા ત્યાં રહેવા માટે ગયા. ‘અટીરા’ કુદરતી સૌંદર્યનો સંતોષ મળે એ રીતે વિકસાવેલું છે. લોકો રવિવારને દિવસે દૂરદૂરથી એકાંત માટે, શાંતિ માટે ફરવા જતા હતા. આજે એ મહાનગરના વિકાસમાં વચ્ચે આવી ગયું છે, છતાં એની પ્રાકૃતિક જાહોજલાલી સાચવવા ઠીક ઠીક પ્રયત્ન થયો છે, એટલું આશ્વાસન ખરું. મુકુન્દ તો એકાંતપ્રિય. એને આ સ્થળ બહુ ગમી ગયું હતું. આમ તો જ્યાં જ્યાં એકાંત મળે છે તે સ્થળ એને માટે સ્વર્ગ હતું. પ્રાકૃતિક હોય તો વિશેષ ગમે, પણ અહીં રહેવાનું ભાગ્યે જ થતું. M.B.E.S.ના પહેલા બે વર્ષનો અભ્યાસ ઘીકાંટા આગળ આવેલી બી. જે. મેડિકલ કૉલેજમાં કર્યો. તે સમયમાં મેડિકલ કૉલેજ નવી બની રહી હતી. તે વખતે એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ અસારવાચમનપુરા બાજુ બંધાતી હતી. ૧૯૫૪માં પૂર્ણ થતાં બી.જે. મેડિકલ કૉલેજ તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ નવા સ્થળે ખસેડવામાં આવી. બાકીનાં ત્રણ વર્ષ ન્યૂ સિવિલમાં પૂરાં કરી ૧૯૫૬માં M.B.E.S. ડિગ્રી મુકુન્દ પ્રાપ્ત કરી. બાળપણમાં મિમિક્રી કરતો મુકુન્દ હવે ખરેખર ડૉ. મુકુન્દ સોનેજી થયો. 25 Page #42 -------------------------------------------------------------------------- ________________ લગની, લાગ પ્રભમાગની એમ.બી.બી.એસ.ના અભ્યાસકાળ દરમિયાન ડૉ. સોનેજીની આધ્યાત્મિક લગની અભ્યાસને કારણે થોડીક મંદ પડી હતી પણ સંપર્ક ચાલુ હતો. એમાં ભરતી-ઓટનો કોઈ પ્રશ્ન નહોતો. લક્ષ્ય એક હતું કે સારી રીતે પાસ થવું. શરૂઆતનાં વર્ષોમાં મેડિકલ કૉલેજ ઘી-કાંટા નજીક હોવાથી ચાલીને જ જવાનું બનતું. સાયકલનો ઉપયોગ પણ નહોતો. નજીકમાં જ એમ. જે. લાયબ્રેરી એટલે બાકીનો સમય ત્યાં વાચનમાં પસાર થતો. ૧૯૫૧માં થયેલા આર્થિક આઘાત પછી કુટુંબની કળ ધીમે ધીમે વળતી હતી, બધું બરાબર ગોઠવાતું હતું. બધાં ભાઈ-બહેનોના અભ્યાસમાં કોઈ મોટો વિક્ષેપ ન પડ્યો, એનો સહુને સંતોષ હતો. બધાં કરકસરભર્યું જીવન ગાળતાં રહેતાં હતાં. ક્યારેક ડૉ. સોનેજી જાતે રસોઈ કરી લેતા. ‘કસોટી'નો સમય તો હતો પણ બધાં સાથે જ મળીને ‘સંઘર્ષ'નો સામનો કરતાં હતાં. પિતાજી પણ આવી ગયા હતા. બા-ભાઈ-બહેનો સૌ અટીરા રહેતાં. ઈ.સ. ૧૯૫૪ની સાલ, ઑક્ટોબરનો મહિનો, દિવાળીનું વેકેશન. મેડિકલનો ૨૨ વર્ષનો વિદ્યાર્થી મુકુન્દ. પ્રીતમનગરના ઘરમાં, તે અને તેનાં બહેન હંસાબહેન રહે. પરંતુ દિવાળી વેકેશનમાં સૌ કુટુંબીજનો સાથે રહેવા માટે હંસાબહેન અટીરા જતા રહે. ઘરમાં એકલા એકલા રહેવાનું તેને ગમે. નજીકમાં મહેતા રેસ્ટોરન્ટ, ત્યાંથી એક આનાનું પડિયામાં શાક લાવે. ઘેર પૂરી બનાવી બે ટંક ખાઈ લે અને બાકીના સમયમાં સતત વાંચ્યા કરે. એક દિવસ એમ.જે. લાયબ્રેરીમાંથી યોગાનુયોગ એક અમૂલ્ય પુસ્તક હાથ લાગ્યું. આમ તો પિતાજી પાસે આ પુસ્તકના મૂળ લેખક આચાર્ય કુંદકુંદસ્વામી વિશે થોડુંઘણું સાંભળ્યું હતું. પિતાજીના એક મિત્ર ચંદુલાલ શિવલાલ સંઘવી, ચંદુલાલની ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતાજી વીરજીભાઈને ત્યાં મૂકી ગયા હતા અને કહેલું : વીરજી, આ ચંદુને તારે ત્યાં રાખ અને ઠેકાણે પાડ.” ચંદુલાલ સમય જતાં સારું કમાયા અને અવારનવાર સોનગઢ રહેવા જતા. પિતાજી સોનગઢ રહેલા અને ત્યાંથી આવ્યા ત્યારે કુંદકુંદાચાર્યનું નામ મુકુન્દ તેમની પાસેથી સાંભળેલું અને તેમનો ફોટો પણ જોયેલો. એમ. જે. લાયબ્રેરીમાંથી મુકુન્દને જે પુસ્તક મળ્યું તે પુસ્તક એટલે શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ સંપાદિત તથા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત “શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો. આ પુસ્તક હાથ લાગતાં ઘેર જઈ હીંચકા પર બેસી સવારે લગભગ ૧૦-૩૦ થી ૧-00 વાગ્યા સુધીમાં એકી બેઠકે વાંચી કાઢ્યું હતું (ઑક્ટોબર, ૧૯૫૪). | બત્રીસે કોઠે દીવા પ્રગટ્યા હોય તેમ આ ગ્રંથનો ઘેરો પ્રભાવ પડ્યો. આંતરદશા ખૂલી, પ્રકાશ ફેલાયો, પૂર્વભવોના સંસ્કારો ઝંકૃત થઈ ઊઠ્યા અને પૂર્વની સાધનાનું અનુસંધાન થતાં તેના ગહન મર્મો ઊકલવા લાગ્યા. બસ, આત્માનો આનંદ આત્મામાં જ છે એવું પ્રતિપાદન કરતું એ સંકલનરૂપ પુસ્તક હતું. મુકુન્દને જીવનનો એક ની લાગણી પ્રભાગતી લગની લાગી પ્રમાણાંની લાગણી વાળી પ્રભુમાગતી લગતી લાગી માયા તો Page #43 -------------------------------------------------------------------------- ________________ નવો વળાંક મળ્યો. અત્યાર સુધી ધાર્મિક-આધ્યાત્મિક વાચન તો ઘણું કર્યું હતું. પણ જીવનમાં શું જોઈએ છે? એ સ્પષ્ટ થતું નહોતું. કંઈક ખૂટે છે એવો સતત અહેસાસ થતો હતો. નામકરણ થઈ શકતું નહોતું. જેમ પાણી પોતાનો કોઈ માર્ગ શોધે, વહાણને જેમ કોઈ દીવાદાંડી માર્ગ દેખાડે, તેમ આ પુસ્તકે માર્ગ સ્પષ્ટપણે દેખાડ્યો. તેમના જીવનમાં આ પુસ્તકે મોટા અંતરંગ પરિવર્તનનો પ્રારંભ કર્યો. ત્યારે આપણને એમ થાય કે એવું તો શું છે આ ગ્રંથમાં કે જેણે જીવનની દિશા બદલી નાખી! જીવનની દિશાને એક નવો જ વેગ મળ્યો. દૃષ્ટિ સૂક્ષ્મ અને વિચારક બની જાય તેવી મહાપુરુષોની અનુભવવાણીનો આ જાદુ પ્રત્યક્ષતામાં પરિણમવા લાગ્યો. ચાલો, આપણે એમના જ શબ્દોમાં જોઈએ : “વિશ્વના સમસ્ત પદાર્થોનું સંક્ષિપ્તમાં સાપેક્ષવાદની શૈલી દ્વારા વિશ્લેષણ અને નિરૂપણ, જ્ઞાનગુણ દ્વારા આત્મારૂપી પદાર્થનું અન્ય પદાર્થોથી ભિન્નત્વ, આત્માના જુદા જુદા ભાવો દ્વારા કર્મ બંધાવાની વિધિ, બંધનું સ્વરૂપ, તે બંધથી છૂટવા માટે જ્ઞાન-વૈરાગ્યની સાધના અને સર્વ બંધનોથી મુક્ત એવા સદેહ અને વિદેહ આત્માઓનું સ્વરૂપ ઇત્યાદિ વર્ણન વાંચતાં રોમાંચ, ગદ્ગદતા અને પૂર્વની કોઈ સ્મૃતિનું અનુસંધાન થયાનો પ્રતિભાસ થયો.” ગ્રંથની અંદર રહેલા આ તત્ત્વસ્વરૂપનું આકર્ષણ થવા ઉપરાંત ગ્રંથકારની નિરૂપણશક્તિની અદ્ભુતતા જોતાં, શું ભાવો જાગે છે? - “ગ્રંથકારના વિનય, પ્રજ્ઞા, સમાધિ, કથનશૈલી, આત્યંતિક વૈરાગ્ય, અનુપમ વિવેક, દિવ્ય જીવન-કવન અને કરુણાપ્રેરિત બોધવચનના સામર્થ્ય પાસે શીશ સહજપણે ઝૂકી ગયું. આજે પણ તેમના વ્યક્તિત્વ કે દિવ્યબોધનું શ્રવણ થતાં હૃદય ભક્તિભાવથી દ્રવિત થઈ જાય છે.” - તે અંગે તેઓ તેનાં મુખ્ય પાંચ કારણો આપે છે : (૧) પોતાના આત્માને પ્રાપ્ત કરવાની મુખ્ય આજ્ઞા તથા ક્રિયાકાંડ આદિની ગૌણતા. (૨) પોતાનો પરમાત્મપદ પ્રાપ્તિ માટેનો પ્રામાણિક પુરુષાર્થ. મૂળ ગાથાઓનું ટીકાકાર આચાર્યો દ્વારા અતિ સુંદર, આફ્લાદક અને બહુમુખી પ્રતિભાસંપન્ન, અનુભવપ્રેરક પ્રતિપાદન. (૪) પુનરાવર્તનથી પ્રાપ્ત થતો દિવ્ય આનંદ. (૫) પૂર્વભવનો કોઈક ચોક્કસ ઋણાનુબંધ. તેમના માનવા પ્રમાણે અત્યાર સુધીના વાચનમાં આવું ‘Objective, impartial, subtle and scientific, yet dispassionate and compassionate presentation of the nature of the universe' ud ASALસાંભળવા કે સમજવામાં આવ્યું નહોતું. ગ્રંથકાર માત્ર વિશ્વનું દર્શન કરાવે છે. તેઓ એમ કહેતા નથી કે તું આમ કર કે તેમ કર. ‘તારે સુખ જોઈએ છે? સાચું કે ખોટું?” ‘પ્રભુ, સાચું સુખ જોઈએ છે!' ધન્ય છો, જો સમજ, વિશ્વમાં છ પદાર્થ છે તેમાં આત્મા નામનો એક જ પદાર્થ એવો છે, જેમાં શાશ્વત આનંદ છે, માટે જો તારે સાચું સુખ જોઈતું હોય તો..... For Private & Personal use only www.ainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્માનું જ્ઞાન કર. આત્માની શ્રદ્ધા કર. આત્માનો અનુભવ કર.” આ આત્મા એ બીજો કોઈ નથી પણ તું પોતે જ છે, તારું મૂળ સ્વરૂપ છે : It is thy own True Self. આવો નિર્ણય તું સત્પાત્રતાથી, સત્સંગથી અને ગુરુજનોના ઉપદેશથી આત્મસાત્ કર. મુકુન્દને આ વાત બરાબર સમજાઈ ગઈ. કહો કે જાણે, મનમાં ઠસી ગઈ, ચિત્તમાં કોતરાઈ ગઈ. જે મહાપુરુષે આવી વાત કહી છે તેને અનુસરવામાં આપણા આત્માનું સર્વાગ કલ્યાણ થાય જ એ વિચાર, એ ભાવના, હૃદયમાં બરાબર કંડારાઈ ગઈ. તેથી આ ગ્રંથની ખૂબ ઊંડી અસર તેણે અનુભવી. તેઓ જણાવે છે કે, આ ગ્રંથ વાંચતાં કોઈ અલૌકિક આત્મીયતા, નિઃસ્પૃહતા અને વૈજ્ઞાનિક અવિરુદ્ધ પ્રસ્તુતીકરણને લીધે આત્મા પર જે અસર થઈ તે વર્ણનાતીત છે. સર્વ પ્રકારના બૌદ્ધિક સંશયો, વિશ્વવ્યવસ્થાના સંચાલન વિષેની દ્વિધાઓ અને મોક્ષમાર્ગની વ્યવસ્થા વિષેના વિરોધાભાસોનું નિરસન થયું; તેથી તે માર્ગના પ્રકાશક પુરુષો પ્રત્યે પરમ પ્રેમસહિત શ્રદ્ધા-સમર્પણતાના ભાવનો આવિર્ભાવ થયો. પછી તો તે પુસ્તકનું ત્રણેક વાર બારીકાઈથી વાચન કર્યું; પણ પારભાષિક શબ્દોની ભૂમિકાનો અભાવ હોવાથી તેનું સૂક્ષ્મ દાર્શનિક સ્વરૂપ સમજવામાં ન આવ્યું; આમ છતાં પણ તેમાં રહેલી આધ્યાત્મિકતાથી જીવન સારી રીતે હાડોહાડ રંગાઈ ગયું. સીધી સાદી સમજ આવી કે “તું તારા આત્માને ખરેખર ઓળખ તો તેમાં બધું આવી જશે.” ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં દક્ષિણ ભારતમાં, ૨૦૫૬ વર્ષ પૂર્વે જન્મેલા મહાન આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીનું જૈન ધર્મમાં અતિ ઉચ્ચ સ્થાન છે. માત્ર અગિયાર વર્ષની ઉંમરે જિનચંદ્ર નામના આચાર્યનો ઉપદેશ સાંભળી એટલા બધા પ્રભાવિત થયા કે તરત જ ગૃહત્યાગ કર્યો અને માત્ર ૩૩ વર્ષની ઉંમરે તો આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા. (તીર્થકર મહાવીર ૩ર ૩નદી आचार्य-परम्परा : पृष्ठ १००, डॉ. नेमिचन्द शास्त्री નિશ્ચિત). ૮૫ વર્ષના સુદીર્ઘકાળ સુધી ધર્મ-પ્રચાર કરતા રહ્યા. એમના અનુભવનો નિચોડ આપણને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નોએ પુસ્તકમાં જોવા મળે છે. આ ત્રિરત્નો એટલે સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય. આ ત્રણ ગ્રંથોને સંયુક્ત રીતે “રત્નત્રયી તરીકે ઓળખવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ લખાયેલ આ ગ્રંથના રચયિતા, વીતરાગ ધર્મના મહાન સંતનું કહેવાય છે કે મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામી પછીનું ત્રીજું સ્થાન અપ્રમત્ત યોગીશ્વર આચાર્યશ્રી કુંદકુંદસ્વામી For Private & Personal use only www.jalinelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો પાલ જામા પશ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ - ૩૮૦૦૧૪ આત્માનંદજી એમના એક લેખમાં લખે છે : “ભગવાન મહાવીરે ‘વત્થ સહાવો ધમ્મો' એટલે કે વસ્તુના સ્વભાવને ધર્મ કહ્યો છે. જે પ્રવૃત્તિ કે વિધિ દ્વારા આપણા જીવનમાં સરળતા, ક્ષમા, વિનય, સંતોષ આદિ ગુણો પ્રગટે અને પોતાના સ્વરૂપની ઓળખાણ સહિત, અંતર્મુખતાની સિદ્ધિ થઈ નિર્વિકલ્પ સમાધિદશા પ્રગટે તેને ધર્મ કહ્યો છે, એ પ્રાગ્-ઐતિહાસિક કાળથી ચાલ્યો આવે છે. તે સર્વ જીવોને...જૈન-જૈનેતરને સન્માર્ગની દિશા બતાવે છે.” આ મૂળમાર્ગની શુદ્ધિનો ખ્યાલ રાખી શ્રી કુંદકુંદે અનુભવના આધારે લખ્યું...મારા-તારાના પ્રપંચો વગર જગતના સર્વ સાધકોને.... સર્વગ્રાહી અને શ્રેષ્ઠ પાથેય તેમના આ સાહિત્યમાંથી મળી રહે છે. (દિવ્યધ્વનિ, કુંદકુંદ વિશેષાંક-૧૯૮૮). આવા મહાન જ્યોતિર્ધર અને આર્ષદ્રષ્ટા વિરચિત “કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો’’ની અસર ન થાય તો જ નવાઈ! કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો જીવનનું અંતિમ લક્ષ્ય શું? આખરે આ જીવન શા માટે? હું કોણ છું? સમજણ માટે મુકુન્દના આધ્યાત્મિકધાર્મિક પુસ્તકોના વાચને ભૂમિકા તો માનસિક રીતે તૈયાર કરી હતી. પાત્ર તૈયાર હતું. કોઈ વર્ષા પડે તો ઝીલવાની તૈયારી હતી. તમે ગમે તેટલી ઇચ્છા કરો તો પણ કોઈ પુણ્ય પળે જ ગર્ભાધાન થાય એ રીતે કોઈ એવો યોગ મળે તો જ વર્ષા ઝિલાય. આવી પળ અને યોગાનુયોગ આ ‘ત્રણ રત્નો’નો ગ્રંથ મળવાથી થયો અને મુકુન્દ ધન્ય બની ગયો. તેનાં વાચન-મનન-સ્મરણથી હૃદયે આનંદતરંગો, હર્ષાશ્રુ અને રોમાંચ અનુભવ્યાં; તેમજ એના મૂળ કર્તા પ્રત્યે એક અલૌકિક સમર્પણભાવરૂપી ભક્તિ ઊપજી; જે આજેય એવી ને એવી તાજી છે, બલ્કે વૃદ્ધિ પામી છે. એનું દર્શન તો કોબાસ્થિત ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ'માં તેઓનું પૂર્ણ કદનું વિશેષ ચિત્રપટ પ્રતિષ્ઠિત કરીને તેમનું અગાધ ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન તેણે કરેલ છે. જૈન અધ્યાત્મના ભીષ્મ પિતામહ સમાન લોકોત્તર મહાપુરુષ, એક યોગીશ્વર, ધર્મનાયક, યુગપ્રવર્તક, સિદ્ધ આચાર્યની ડૉ. મુકુન્દ પર ઘેરી અસર હતી. ‘ત્રણ રત્નો’માં આલેખાયેલું આત્મતત્ત્વનું નિષ્પક્ષ વર્ણન હૃદયમાં અપૂર્વ અજવાળાં પાથરી ગયું. આજેય ૭૫ વર્ષે એનું જ ચિંતન, મનન, માનસિક પરિકમ્મા યથાશક્તિ ચાલે છે. એ અધ્યાત્મનું જેટલું આચમન કરીએ, જળ લઈએ, તેટલું એ વધે છે અને શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવે છે. હું કોણ છું? આ વિશ્વના સમસ્ત પદાર્થો શું છે? મારે અને આ વિશ્વને શું સંબંધ છે? વિશ્વના પદાર્થો સાથે કેવા પ્રકારે વર્તવું તેનું સચોટ અને સ્તબ્ધ કરી દે તેવું વર્ણન આ ગ્રંથોમાં મળે છે. આત્મા અને બંધ-મોક્ષ સંબંધી સર્વ જિજ્ઞાસાઓનું બહુમુખી સમાધાન મુકુન્દને થયું. વય મોટી નહોતી, અનુભવ અલ્પ હતો. પરિપક્વતાના કિનારે હજુ પહોંચવાનો પ્રયત્ન હતો. છતાં જે ઝિલાયું એ ઓછું નહોતું. જે સમજાયું તેનાથી નક્કર ભૂમિકા બંધાઈ. અત્યાર સુધીમાં જે કંઈ સત્શાસ્ત્રોનું વાચન કર્યું હતું તે બધાં હિન્દુ પરંપરાને અનુરૂપ હતાં. અમુક કક્ષાએ એ બધાં એક જ માર્ગે ‘આત્મા’ને મોક્ષમાર્ગ તરફ દોરતા હતા, પરન્તુ મનુષ્યના જીવનમાં ક્યારેક એવું બને છે કે જંગલ સમસ્તમાં અમૂલ્ય ખજાનો હોય તો પણ તૃષા છીપાવે તે પાણી, શીઘ્ર ગ્રાહ્ય બને. એ ભણી લઈ જાય તે સાધન અને તારે તે તરવૈયો. મુકુન્દના જીવનમાં પણ એવું જ કંઈક બન્યું એટલે તો ‘ત્રણ રત્નો’ તારક બન્યાં અને 29 Page #46 -------------------------------------------------------------------------- ________________ તેમની દિશા પહેલી જ વાર જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન તરફ વળી. અત્યાર સુધીમાં જૈન તત્ત્વજ્ઞાનને લગતાં બીજાં કોઈ પુસ્તકો વાંચ્યાં નહોતાં. પણ હવે એમાં રસ પડવા લાગ્યો. તેથી ત્યાર પછીના ત્રણેક મહિનામાં યોગસાધન-આશ્રમમાંથી મનુવર્યજી મહારાજ પાસેથી આચાર્ય શ્રી પૂજયપાદસ્વામી વિરચિત “સમાધિશતક' ગ્રંથ મળ્યો અને તેના ઉપરની જૂની અને નવી ગુજરાતીમાં ટીકા પણ તેમની પાસે હતી તે માંગી લઈ તેનું ઊંડાણથી અધ્યયન કર્યું. આ પુસ્તક આજે પણ કોબા ગ્રંથાલયમાં છે. હા, એટલું ખરું કે હવે પછી એમ.બી.બી.એસ.ના ચોથું અને અંતિમ વર્ષ હતું. ખૂબ જ મહેનત કરવાની હતી. લક્ષ્ય કેન્દ્રિત કરવાનું હતું. પરીક્ષાની તૈયારીઓ કરવાની હતી તેથી કાચબો પોતાનાં અંગો સંકોચે તેમ આધ્યાત્મિક દિશાનાં વાચન અને મનનને સંકોચી લીધું. ગુપ્ત ગંગા કે ગુપ્ત સરસ્વતી નદીની જેમ ભીતર આ જ્યોતને પ્રજવલિત રાખી લૌકિક રીતે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. સ્વાભાવિક છે કે વિશેષ વાચન-વિચારની પ્રક્રિયામાં ઓટ આવે, છેલ્લા વર્ષની પરીક્ષામાં સાત વિષયોની એકસાથે પરીક્ષા આપવાની હોવાથી ઘણા જ પરિશ્રમની જરૂર હતી....અંતે એમાંય મુકુન્દ ૧૯૫૬માં ૨૫ વર્ષની ઉંમરે એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ડૉક્ટર બન્યા. (હવે પછી આપણે મુકુન્દનો ડૉ. સોનેજીના નામે જ ઉલ્લેખ કરીશું.) પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી તરત જ માત્ર ૨૫ દિવસ માટે વી. એસ. હૉસ્પિટલ(અમદાવાદ)માં ડૉ. ગુપ્તાના છત્ર હેઠળ મેડિસિનમાં Housemanship લીધી. એ વખતે એમના સાથીઓમાં ડૉ. હર્ષદ જોશી જે આજે અમદાવાદના વિખ્યાત ન્યૂરો ફિઝિશિયન છે તે, ડૉ. આર. એન. બૅન્કર, ડૉ. સુમન્ત એન. શાહ (Orthopaedic), ડૉ. નારાયણ એમ. પટેલ (સ્ત્રી રોગના નિષ્ણાત), ડૉ. દેવેન્દ્ર ડી. પટેલ (કૅન્સર સ્પેશ્યાલિસ્ટ), ડૉ. મનુભાઈ એચ. શાહ (ફિઝિશિયન) વગેરે ગુજરાતના અનેક પ્રસિદ્ધ ડૉક્ટરો પણ હતા. Fat Private & Personal use only www.alinelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મને અજવાળે એમ.બી.બી.એસ. પાસ થતાં, વી. એસ. હોસ્પિટલમાં તા. ૧-૮-૧૯૫૬થી પ્રોફેસરિયલ યુનિટમાં, ડૉ. કે. સી. ગુપ્તાના હાથ નીચે ડૉ. હર્ષદ ડી. જોષી સાથે Houseman તરીકે જોડાવાનું બન્યું. પરંતુ કુદરતે કાંઈક બીજું જ વિચાર્યું હતું. એવામાં સરકારી નોકરી માટેનો ઑર્ડર આવ્યો; જેમાં મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના ખોપોલી ગામમાં મેડિકલ-ઑફિસર તરીકે તા. ૧-૯-૧૯૫૬થી જોડાવાનું હતું. જેમના હાથ નીચે ડૉ. સોનેજી વી. એસ. હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા તે બન્ને ડૉક્ટરો, સર્જન સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એમ. ડી. દેસાઈએ અને મેડિસિનના પ્રોફેસર ડૉ. કે. સી. ગુપ્તાએ કહ્યું, “તું ખોપોલી ન જા, તારે પૈસાની જરૂર હોય તો અમે તને આપીએ.” “ના સાહેબ. આપણે ફ્રીશીપ લઈ ભણ્યા એટલે જવું તો જોઈએ જ.” ડૉ. સોનેજીએ કહ્યું. “જો ફરી વિચાર કરી જો . કુટુંબથી દૂર જવાનું, કમાણી ખર્ચાઈ જશે. જે હેતુથી ત્યાં જાય છે એ હેતુ સિદ્ધ નહિ થાય.” કંઈ વાંધો નહિ, અનુભવ તો મળશે.” હા, વળી, સરકારનું ઋણ ઉતાર્યાનો મોટો સંતોષ પણ મળશે. શું એ ઓછું છે?” આ પ્રમાણે બન્ને સાહેબોએ વી. એસ. હૉસ્પિટલમાં રહેવા ખૂબ સમજાવ્યો પણ મુકુન્દને મન જવું એ નિશ્ચિત હતું. અંતે તા.૧-૯-૫૬ના રોજ ખોપોલી (જિ. કોલાબા, મહારાષ્ટ્ર)ની સરકારી હૉસ્પિટલમાં નોકરીમાં જોડાઈ ગયો. મુકુન્દને બહારગામ જવાનો કે રહેવાનો અભ્યાસ નહોતો. તે જમાનામાં ત્રણ ટ્રેનો બદલીને ખોપોલી જવાતું. ઘરનાં સૌ સગાંવહાલાં અને હૉસ્પિટલનો સ્ટાફ, રેલવે સ્ટેશન પર જાણે “કન્યાને વળાવવા” આવ્યો. સૌની આંખમાં આંસુ કે એકલો ક્યાં જશે? શું કરશે? તેનું ધ્યાન આ આદિવાસી પ્રદેશમાં કોણ રાખશે? પણ ફરજ બજાવવા જવાનું જ હતું અને આખરે ગાડી ઊપડી ગઈ. બીજે દિવસે લગભગ દોઢ વાગ્યે ખોપોલી સ્ટેશને પહોંચ્યા. ત્યાંના કમ્પાઉડરે, કપડાં ઉપરથી ડૉ. સોનેજીને ઓળખી લીધા અને બીજે દિવસથી હૉસ્પિટલનું કામકાજ ચાલુ થયું. | ખોપોલીમાં તે સમયે લગભગ ૬૦ જેટલાં ગુજરાતી કુટુંબો વસતાં હતાં, જેઓ ચોખાની મિલ ચલાવતાં હતાં અને સુખી-સંપન્ન હતાં. છોકરા જેવા દેખાતા નવા ગુજરાતી ડૉક્ટર આવ્યા છે એ જાણી તેઓ ખૂબ રાજી થયા અને નવા ડૉક્ટરને રોજ પોતાને ઘેર હોંશપૂર્વક જમવા માટે નિમંત્રણ આપતા હતા. ડૉ. મુકુન્દને ઘણી અનુકૂળતા થઈ ગઈ. જમવાનો ખર્ચ (રોજનો લગભગ દોઢ રૂપિયો)બચી ગયો અને ઓળખાણ થતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ વધી તે નફામાં!! યાત્મને રાજવાળે અધ્યાત્મને અજવાળે અધ્યાત્મને અજવાળે અધ્યાત્મને અજવાળો Page #48 -------------------------------------------------------------------------- ________________ અહીંનાં સૌનો પ્રેમ સંપાદન થયો અને પ્રેક્ટિસ થોડી ચાલવા લાગી કે બેઅઢી મહિનામાં જે. જે. હૉસ્પિટલ, મુંબઈ ખાતે બદલીનો ઑર્ડર આવ્યો. વચ્ચે એક મહિનો પૂના સિવિલ હૉસ્પિટલમાં ટ્રેઇનિંગ લીધી અને ઈ.સ. ૧૯૫૬ના ડિસેમ્બરની પાંચમી તારીખે, જે. જે. હૉસ્પિટલમાં, B.T.O. (Blood Transfusion Officer) તરીકે ડૉ. સોનેજીએ ચાર્જ સંભાળ્યો. - મુંબઈની આ નોકરી દરમિયાન શરૂઆતમાં જે. જે. હૉસ્પિટલની જૂની હૉસ્ટેલમાં રહેવાનું બન્યું. ત્યાર બાદ, એક વર્ષ જે. જે. હૉસ્પિટલમાં ડૉ. તરીકે હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં સરકારી મકાનમાં રહેવા માટે ગયા. હૉસ્પિટલમાં સામાન્ય રીતે ફરજનો સમય સવારના જે.જે. હૉસ્પિટલમાં-ડૉ.ની સમૂહ તસ્વીર (ડાબી બાજુથી પહેલા) ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી પ-00નો રહેતો. સહાયક ટેકનિશિયન શ્રી દેસાઈ સારા અને અનુભવી હોવાને લીધે ડૉ. સોનેજીનું કામ હળવું થઈ જતું. સમય પણ મળતો. બપોરનું કામ ઓછું હોવાને લીધે સાધના માટેનો સમય સારા પ્રમાણમાં મળી રહેતો. એમ.બી.બી.એસ.ની પરીક્ષાના સમયે જે સાધના-વાચન-મનન ગૌણ થઈ ગયાં હતાં, તે અહીં સમય મળતાં એ જ ગતિથી આગળ વધ્યા. કેટલાક દિવસો તો પાંચથી આઠ કલાક મંદિરોમાં રહેવાનું શક્ય બનતું હતું, જેથી સ્વાધ્યાય-ભક્તિનો ક્રમ સારી રીતે જળવાતો અને શાંત ભાવે થઈ શકતો. હૉસ્પિટલથી ચાલીને બારેક મિનિટમાં પાયધુની ભુલેશ્વર પહોંચી શકાતું. સમય અને પૈસાનો બચાવ થતો. આવાગમન સરળ બનતું. નજદીક હોવાને કારણે સમયસર ચાલીને પણ જઈ શકાતું. ફરજ અને ફકીરી બન્ને સચવાય તેવો યોગ બન્યો. ખોપોલીમાંથી જ ડૉ. સોનેજીએ સોનગઢથી કુંદકુંદાચાર્યનાં ‘ત્રણ રત્નો', જેનું પૂર્વે અવલોકન કરેલું તે ત્રણ મૂળ ગ્રંથો ‘સમયસાર’, ‘પ્રવચનસાર’, ‘પંચાસ્તિકાય? તેની ટીકા-સંસ્કૃત-ગુજરાતી સહિતના મંગાવેલ. એનો અહીં ઘનિષ્ઠ અને ઊંડો સ્વાધ્યાય શરૂ થયો. સત્સંગ, સ્વાધ્યાય અને ભક્તિચિંતનનો ઉપક્રમ ચાલુ રહ્યો. નજીકમાં જ્યાં જ્યાં જૈન મંદિરો કે ઉપાશ્રયો હતાં તેનો મન મૂકીને ઉપયોગ કર્યો. શ્રી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર(ગુલાલવાડી), શ્રી ચંદ્રપ્રભુ દિગમ્બર જૈન મંદિર(ભુલેશ્વર), શ્રી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર બુલિયન એચેન્જની સામે, કાલબાદેવી રોડ અને શ્રી મારવાડી જૈનમંદિર(ચોપાટી) તથા ક્યારેક ગુલાલવાડી(મુંબઈ) દિ. જૈન મંદિરમાં સમય મળે શ્રી સુખાનંદ ધર્મશાળા સી. પી. ટૅન્ક રોડ, શ્રી બોરીવલી જૈન ચિતનાવસ્થા lain Education Intentional For Private & Pedale Page #49 -------------------------------------------------------------------------- ________________ મંદિર, શ્રી સીમંધરસ્વામી દિગમ્બર જૈન મંદિર વગેરે મંદિરોમાં જઈ ભક્તિ-વાચન-ચિંતન ચાલુ રહ્યાં અને સમુચ્ચયસાધનાએ સારો વેગ પકડ્યો. એક ડૉક્ટર પોતાની દવા - આત્માની દવા - શોધવા પ્રયત્નશીલ હતા. એક બાજુ પવિત્ર ડૉક્ટરી વ્યવસાય હતો તો બીજી બાજુ શાશ્વતની શોધનો પ્રયાસ હતો. એ માટે મંદિર હોય કે પુસ્તકાલય – જે મળે તેનો ઉપયોગ કરવાનું ચૂક્યા નહિ. ઈશ્વરકૃપાએ પ્રાપ્ત થયેલી અનુકૂળતા અને સમય વેડફાઈ ન જાય તેનું સતત ધ્યાન રાખી મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા. ક્યારેક તેઓ માધવબાગ મંદિરની પાછળ આવેલા પુસ્તકાલયનો ઉપયોગ કરે તો ક્યારેક શ્રી પરમ શ્રુત-પ્રભાવક મંડળ (ઝવેરી બજારોમાં પહોંચી જાય. પોતાના આ પ્રકારના સ્વાધ્યાયમાં ડૉ. શ્રી ભગવાનદાસ એમ મહેતા, ડૉ. ડી. ડી. સંઘવી, ડૉ. વિદ્યાચંદજી શાહ, શ્રી શાંતિભાઈ સી. મહેતા અને શ્રી કાંતિલાલ એચ. શાહ વગેરે સજ્જનો અને અભ્યાસીઓનો ઠીક ઠીક સહયોગ રહ્યો. આમ ધર્મસ્થાનકો, ગ્રંથભંડારો, પુસ્તકાલયો અને ગુણિયલ જનોના સંપર્કમાં ધર્મનો અભ્યાસ અને ધર્મની ભાવના ઠીક ઠીક પ્રમાણમાં વૃદ્ધિ પામ્યાં હતાં. ધીમે ધીમે જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત થતા ગયા હતા. જૈન સમાજનાં વિવિધ સામયિકો મંદિરોમાં આવતાં હતાં. તેનું નિયમિત વાચન થવા લાગ્યું. તેને કારણે ભારતના બૃહદ્ જૈન સમાજના ત્યાગી-વર્ગની, શ્રાવક-વર્ગની અને વિભિશ આધ્યાત્મિક, સાંસ્કૃતિક ક્રિયાકલાપની ઠીક ઠીક માહિતી મળી રહેતી હતી. ઈ.સ. ૧૯૫૭માં “શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત'ની ઉપલબ્ધિ થઈ. કેટલાક મુમુક્ષુઓ શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનો અને પ્રશંસકો હતા. તેથી તેમની પ્રેરણા અને સમાગમથી, પરમ શ્રુતપ્રભાવક મંડળની કાલબાદેવી ઑફિસમાંથી તે ગ્રંથ ખરીદ્યો, જે આજે પણ તેઓ વાંચે છે. દર ૧૦-૧૨ વર્ષે એનું બાઇન્ડિંગ કરાવતા જાય છે. આમ શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત ગ્રંથનો યોગ બન્યો. આ પહેલાં એમને રાજચંદ્ર વિશે ખાસ કોઈ માહિતી નહોતી. આ ગ્રંથના વાચન અને મનનથી આધ્યાત્મિક જીવન જીવવા માટે પ્રાયોગિક દિશામાં ખૂબ જ ઉપયોગી પાથેય અને માર્ગદર્શન મળ્યાં; પરમ પ્રેરણા પ્રાપ્ત થઈ અને જેમ જેમ તેનાં વાચન-મનન થતાં ગયાં, તેમ તેમ ધર્મભાવનાની વૃદ્ધિ અને | પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી (કૃપાળુદેવ) Lontora www.alnelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ જ છે મા બાળકો ની સાં નાનું બગસ સૂક્ષ્મ તત્ત્વની વિશેષ સમજણ પ્રગટવા લાગી. આ સમયે ચિત્તમાં મોક્ષમાર્ગ વિશે વિચારણા ચાલવા લાગી અને એમણે નોંધપોથીમાં લખ્યું : શ્રીમદ રાજચંદ્ર • આ માર્ગ જન્મ-મરણાદિ દુ:ખોથી રહિત થવાનો છે. • તેનું ફળ અનંત સુખ છે. • દરેક જીવ સુખ જ ઇચ્છે છે. • તેથી મોક્ષમાર્ગ તે સુખમાર્ગ છે. • તેની પ્રાપ્તિ અતિશય પુરુષાર્થની અપેક્ષા રાખે છે. • તેની પ્રાપ્તિ ક્રમથી થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર અમા • તેનું મૂળ આત્મજ્ઞાન છે. • આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન લક્ષણો વડે જાણી આત્મભાવને અંગીકાર કરે અને અનાત્મભાવોની (વિભાવભાવોની) ઉપેક્ષા કરે તે આત્મવિચારના અભ્યાસના ફળસ્વરૂપે નિર્વિકલ્પપણે સ્વરૂપના શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) આનંદને વેદતો થકો સ્વસંવેદજ્ઞાનની પ્રસિદ્ધિથી આત્મજ્ઞાની થાય છે. • આત્મજ્ઞાનીને જ્ઞાની, વિવેકી, ધર્માત્મા, સપુરુષ, મહાપુરુષ, સંત, યોગી, મુમુક્ષુ વગેરે અનેક નામોથી સંબોધિત કરવામાં આવે છે. • આત્મજ્ઞાનીને વૈરાગ્યભાવ હોય જ છે. • સર્વ જીવો પ્રત્યે તે મૈત્રી, કરુણાદિ ભાવનાઓ વડે વ્યવહાર કરે છે. • ક્વચિત્ આત્મવિચારમાં, ક્વચિત્ ભગવદ્ભક્તિમાં, ક્વચિત્ તત્ત્વચર્ચામાં, ક્વચિત્ જાપમાં, ક્વચિત્ મૌનપણે સ્વભાવમાં વર્તતો તે જ્ઞાની શાસ્ત્રાનુકૂળ વ્યવહારવાળો હોવા છતાં સ્વતંત્રપણે વિચરે છે. • લૌકિક સજ્જનતા, સવિચાર અને ગુણગ્રાહીપણું કે જે તેણે પ્રાથમિક ભૂમિકામાં જ પ્રાપ્ત કર્યા હતા તેથી આગળ વધતો તે હવે, પોતાની શક્તિ અનુસાર વ્રત-નિયમાદિને ગ્રહણ કરતો થકો વૃત્તિને વિશેષ અંતર્મુખ કરી આત્મભાવનાને દેઢ કરે છે અને આ પ્રકારે વિશેષ આત્મશુદ્ધિને સાધે છે; જેનું ફળ અતિશય એવું સમાધિસુખ છે. - ૧૯૫૭ની નોંધમાંથી શ્રીમદ્ રાજચંદ્રની દૃષ્ટિ વિશાળ અને વ્યાપક હતી, તેમજ કોઈ સંકુચિત વાડામાં બંધાયેલી નહોતી. ડૉ. સોનેજી પણ સર્વધર્મસમભાવની ઉદારમતવાદી વિચારધારામાં માનતા હતા. આમ બન્નેનો ધર્મ પ્રત્યેનો અભિગમ ઉદાર હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ વર્તમાન દેશકાળને અનુરૂપ, અનુભવજન્ય અને પ્રયોગ હોવાથી, ડૉ. સોનેજીને, પોતાના વર્તમાન જીવનમાં ધર્મની ભાવનાની વૃદ્ધિ કરવા માટેની અનેક રૂડી કૂંચીઓ મળતી ગઈ. વળી બીજું કારણ એ હતું કે શ્રીમદ્ રાજચંદ્રજીએ આધ્યાત્મિકતાની મુખ્યતા રાખીને રોજબરોજની ફરજ બજાવવા છતાં, કેવી રીતે ધર્મ જીવનમાં ઉતારવો તેનું પ્રતિપાદન સ્પષ્ટ રીતે કરેલ છે. આ બધાં કારણોને લીધે શ્રીમદ્ રાજચંદ્રજીનો દિવ્ય બોધ ડૉક્ટર સોનેજી પર વધારે ને વધારે પ્રભાવ પાડતો ગયો. ‘ગ્રંથ'નું તત્ત્વજ્ઞાન પ્રારંભિક ધોરણે એના વિશિષ્ટ પારિભાષિક શબ્દો અને પ્રયોગોને કારણે વિશેષ સૂક્ષ્મતાથી સમજવામાં નહોતું આવતું. આ ગાળા દરમિયાન (ઈ.સ. ૧૯૫૭ થી માર્ચ, ૧૯૬૦) ચારેક વખત ગ્રંથનું વાચન થયું. ગ્રંથની અસર ભક્તિ-વૈરાગ્ય વધારવામાં સારી એવી થયેલી, પરંતુ જોઈએ એટલું માહાભ્ય અને મર્મ હજુ પામ્યા નહોતા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક એવું બને છે કે બુદ્ધિતત્ત્વને તાત્કાલિક ન સમજાય પણ એની પ્રભાવક અસર જરૂર પડે છે. ડૉ. સોનેજીની બાબતમાં પણ આમ જ બન્યું. આ ગ્રંથના વાચનની અસરથી દૃઢ થયેલા સંસ્કારો પોતાનું કામ અવજાગ્રત મનમાં કર્યે જતા હતા; પરંતુ તેનો કાળ પાક્યો ઈ.સ. ૧૯૬૯માં; જે ત્યારથી માંડીને ઉત્તરોત્તર વધારે પ્રભાવ પાડતો જ ગયો. આજ દિન સુધી લગભગ બારથી પણ વધુ વખત આ ગ્રંથનું વાચન-મનન કર્યું અને ક્રમશઃ શક્તિ અનુસાર આત્મસાત્ થતો ગયો છે. અલબત્ત ત્યાર પછી ૧૯૬૯ થી ૧૯૭૩ના ગાળા દરમિયાન આ ગ્રંથ પુનઃ ત્રણેક વખત મનનપૂર્વક વાંચ્યો અને વીતરાગમાર્ગના દૃઢ અનુયાયી બનવા તરફ ઝોક વધ્યો. એક બાજુ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ગ્રંથનું વાચન થયું તો બીજી બાજુ માધવબાગ પુસ્તકાલયમાંથી ‘જ્ઞાનાર્ણવ’, ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘તત્ત્વાર્થસૂત્ર-ટીકાઓ', ‘યોગબિન્દુ’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય’, ‘આત્મબોધ’ જેવા અનેક પ્રાચીન ગ્રંથોના અભ્યાસ અને પરિચય પણ થતા રહ્યા. એને પરિણામે થયેલાં ચિંતનના નવનીતરૂપે કેટલાંક સૂક્તિ વચનોની તેઓના ચિત્તમાં સ્ફુરણા થઈ, જેને પોતાની રોજનીશી (૧૯૫૭)માં આ પ્રમાણે આલેખ્યાં : ૧. જ્ઞાન પામ. ૧૫. મદનને માર. ૨૮. મોટો શત્રુ છે કામ. ૨૯. નિજસ્વરૂપમાં વિરામ. ૨. શ્રદ્ધા ધાર. ૧૬. મોક્ષમાર્ગમાં ચાલ. 3. મમતા માર. ૪. ધીરજ રાખ. ૩૦. શુદ્ધાત્મા સુખનું ધામ. ૩૧. સત્સંગ તે જ ઠામ. ૩૨. તત્ત્વદૃષ્ટિને પામ. ૩૩. સ્વરૂપશુદ્ધિ તે જ કાજ. ૩૪. અસંયમથી લાજ. ૩૫. અજ્ઞાનમાં દીવાસળી ચાંપ. ૩૬. અવિવેક તે જ પાપ. ૩૭. આમ તે જ બાપ. ૩૮. આત્મવીર્યને ઉછાળ. ૩૯. આત્માને જ પોતાનો જાણ. ૪૦. બોધિ-સમાધિ તે જ મારું રાજ. ૫. સમતા સાર. ૬. માનને ભાંગ. ૭. અપધ્યાન નિવાર. ૮. દઢતા ધાર. ૯. આત્મા સાચ. ૧૦. મોહને વિદાર. ૧૧. આશા ત્યાગ. ૧૨. સ્વાધ્યાયમાં લાગ. ૧૩. આત્મામાં રાગ. ૧૪. પરદ્રવ્યોથી વિરાગ. ૧૭. તત્ત્વમાં રાચ. ૧૮. આળસને ત્યાગ. ૧૯. કુબુદ્ધિને કાપ. ૨૦. મનને આત્મામાં સ્થાપ. ૨૧. ધર્મારાધનામાં ગાજ. ૨૨. નિજસ્વરૂપ જ સાચ. ૨૩. નિજદોષને માપ. ૨૪. પરદોષને વિસાર. ૨૫. સંયમથી સાજ. ૨૬. પ્રજ્ઞાને ધાર. ૨૭. પરમાત્માને પામ. ડૉ. સોનેજીની જે આધ્યાત્મિક ભૂખ ઊઘડી હતી તે મુંબઈ નિવાસનાં લગભગ સાડા ત્રણ વર્ષ દરમિયાન મહદ્ અંશે સંતોષાઈ; એટલું જ નહિ પણ જીવનની દિશા નક્કી કરવામાં આ વાચને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ વર્ષોમાં લખાયેલી હાથનોંધમાંથી કેટલીક રત્નકણિકાઓ જોઈ જઈએ, અવલોકન કરીએ. જ્ઞાન લાધ્યું કુંદકુદાચાર્યથી, તો રોજબરોજનું જીવન જીવવું કેમ? શિખવાડ્યું કૃપાળુદેવે (શ્રીમદ્ રાજચંદ્રજીએ), એમ ઘણી વખત આત્માનંદજી કહે છે. જૈન ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું ચાલ્યું. અત્યાર સુધીના ધાર્મિક તથા આધ્યાત્મિક અભ્યાસને કારણે ડૉક્ટરની દૃષ્ટિ વિશાળ બની હતી. પોતે વૈષ્ણવ છતાં જૈન ધર્મ પ્રતિ આકર્ષાયા એમાં આ કે પેલો ધર્મ ચડિયાતો કે શ્રેષ્ઠ છે એવી વાત ગૌણ હતી; પરંતુ સાંપ્રદાયિક સંકુચિત વાડામાંથી મુક્ત થઈ, અથવા પર થઈ તટસ્થ ભાવે વિચારતા હતા અને તેથી આ અંગે તેઓ લખે છે..... 35 Private & Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આ દેહધારીના હૃદયમાં બધાં જ આર્યદર્શનો પ્રત્યે ખૂબ જ સદ્ભાવ છે; જેથી તેના જીવનમાં પણ સર્વધર્મસમભાવની ઉદાર અને ઉદાત્ત વિચારપરંપરાને જ સ્થાન છે અને કોઈ અમુક ચોક્કસ મત કે સંપ્રદાયનો હઠાગ્રહ નથી. સર્વથા, સર્વત્ર, ગુણગ્રાહક દૃષ્ટિનો જ ઉદ્યમ છે. જગતમાં કોઈ પણ ધર્મમતમાંથી જે જે સારું મળે તેને સ્વીકારીને આપણે તો આપણું જીવન દિવ્ય, શુદ્ધ, પ્રબુદ્ધ, શાંત અને સ્વ-પર-કલ્યાણકારી બનાવવું છે અને સર્વ જીવો સાથે પૂર્ણ મૈત્રીનો ભાવ કેળવવો છે; તેમ જ આ ભાવ કેળવવાનો પ્રમાણિક પ્રયત્ન નિરંતર કરી રહ્યા છીએ.” શ્રીમદ્ રાજચંદ્ર પંથ-સંપ્રદાયથી પર થઈને સર્વના કલ્યાણનો માર્ગ વિચારતા હતા એથી ડૉ. સોનેજીને પણ પોતાને ગમતું એવું ‘તત્ત્વનું પોત’ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીમાંથી મળ્યું. એની અસર થયા વિના કેમ રહે? | ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' ગ્રંથના વાચનને કારણે તેમના વિશે વિશેષ જાણવાની અને તેમની તપોભૂમિ ઈડરની મુલાકાત લેવાની ઇચ્છા થઈ. અનેક સંતોની સાધનાથી પાવન થયેલી આ ઈડરની ભૂમિમાં એકાંત ચિંતન અર્થે ૧૯૫૮માં ડૉક્ટર ગયેલા; પરંતુ એક તો યુવાવય, અંગ્રેજી પહેરવેશ અને સ્થળથી અપરિચિત હોવાને કારણે ત્યાંના સમાજ તરફથી કોઈ માર્ગદર્શન કે પ્રેરણા મળ્યાં નહિ અને સામાન્ય દર્શન કરીને જ પાછા ફરવાનું બન્યું. આજે તો આત્માનંદજીની એકાંત સાધનાની પ્રિય એવી આ ઈડર-ગઢની ગુફાઓ અને રાજચંદ્ર આશ્રમ છે, જે ઘંટિયા પહાડને નામે ઓળખાય છે. ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં તેઓ ત્રીસેક વખત ત્યાં ગયા અને શ્રી રમણભાઈ, ભોગીભાઈ, જયોતિબહેન, સોમચંદભાઈ તથા અન્ય સ્થાનિક મુમુક્ષુઓ અને ભક્તજનો સાથે સાધનાભક્તિ-સત્સંગ કરતા રહ્યા અને હજુ પણ અવારનવાર ત્યાં જઈ એકાંત સાધનાનો લાભ લેતા રહે છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા શ્રીમદ્ રાજચંદ્રજીના ‘વચનામૃત'ના વાચનને કારણે “સાધકની” ઊંચાઈએ પહોંચવા તેમને ખૂબ મોટી મદદ મળી. ડૉ. સોનેજી જણાવે છે કે “આ મહાપુરુષે, પૂર્વભવોની પ્રગાઢ સાધનાના બળથી, સૂક્ષ્મપ્રજ્ઞાથી અને પોતાના જાતઅનુભવથી, સાધકને અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનું સ્પષ્ટ, સૂક્ષ્મ, આશ્ચર્યકારક અને બહુઆયામી માર્ગદર્શન આપેલ છે. સાધનાના કયા કયા તબક્કે શું શું સમજવું અને શું શું કરવું તેને સમજીને અનુસરવાથી અમોને અનેકવિધ લાભ થયો છે. અમારા મંગલમય અવલંબનોમાં તેઓશ્રી એક સર્વોપરી અવલંબન બની રહ્યા છે અને અમારા મહાન ગુરુ છે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧છે. દામ્પત્યજીવનની થા મુંબઈની નોકરી દરમિયાન સરકારી મકાનમાં અવારનવાર બા-બાપુજી મુંબઈ આવીને ડૉક્ટર સાથે રહેતાં હતાં. કોઈ પણ મા-બાપની સ્વાભાવિક ઇચ્છા એ હોય કે છોકરો કમાવા માંડે એટલે તરત એનાં લગ્ન કરવાં. ડૉ. સોનેજીનાં માતા-પિતાની આ ઇચ્છા ખરી. અગાઉનાં વર્ષોમાં બન્ને ભાઈઓ ભક્તિ-ભજન માટે યોગાશ્રમમાં નિયમિત જતા એનો ખ્યાલ પિતા વીરજીભાઈને હતો. એ ધાર્મિક હતા એટલે એનો ખાસ વિરોધ કર્યો નહિ. પણ જયારે બન્ને એમાં તલ્લીન થઈ જાય અને કલાકો સુધી બેસી રહે એટલે ચિંતા થાય કે સંસારત્યાગ તો નહિ કરે ને! આવા વિચારથી કે પછી ઉમર મોટી થતાં સહજ ખ્યાલ આવ્યો હોય પણ બા-બાપુજી મુકુન્દને વારંવાર ‘લગ્ન માટે આગ્રહ કરતા હતા. મુંબઈ આવે ત્યારે કોઈ ને કોઈ બહાને આ વાત નીકળે અને આગ્રહ પણ થાય. ૧૯૫૯ના પ્રારંભ સુધી તો ‘ગૃહસ્થાશ્રમ'માં પ્રવેશ કરવો નહિ એવી સામાન્ય વિચારણા ડૉ. સોનેજીની રહી હતી. આ વર્ષોમાં સર્વાચન અને સત્સંગનો લાભ તો મળતો જ હતો. એટલે ‘લગ્નજીવન' અંગે ખાસ લક્ષ્ય પણ નહોતું, વિચાર પણ આવતો નહોતો. ‘બા’ના આગ્રહને એમના વાત્સલ્યભાવનું કારણ માનીને ડૉક્ટર એ બાબતે ધ્યાન નહોતા આપતા. અહીં બે પ્રવાહો સાથે વહેતા હતા. એક બાજુ ‘લગ્ન”નો આગ્રહ તો બીજી બાજુ હૉસ્ટેલના મિત્રોનું સૂચન હતું કે વધારે સારી રીતે કમાવું હશે, ઓછી મહેનતે સપ્રમાણ વળતર મેળવવું હશે તો અનુસ્નાતક ડિગ્રી લેવી પડશે. માત્ર એમ.બી.બી.એસ.ની પદવી મેળવવાથી કશું વળશે નહીં. તેમાં અમુક મિત્રોને M.S., M.R.C.P, FR.C.S. વગેરે ડિગ્રીઓ મળી ગઈ; તેથી તેઓ વિદેશમાં અભ્યાસ કરવા આવવા માટે ડૉક્ટરને પત્રો લખવા માંડ્યા. હૉસ્ટેલના મિત્રો અને પરદેશમાં વસેલા મિત્રોના આગ્રહથી મન ડોલાયમાન થયું. ડૉક્ટર ઉપર એ લોકોની ખાસી અસર થઈ. આ સમય પહેલાં થોડાં વર્ષે એક પ્રસંગ બન્યો હતો. શ્રી રસિકભાઈના માર્ગદર્શક ગુરુ શ્રી શિવાનંદ સરસ્વતી (દિવ્ય જીવન સંઘના સંસ્થાપક) ઈ.સ. ૧૯૫૦માં અમદાવાદ આવ્યા હતા. આવા મહાન ત્યાગી પુરુષોની સાથે નિકટ આવવાનું બન્યું એ સમયે એમની આસપાસ રહેતા મનુષ્યોમાં રહેલી ધનની વધારે પડતી મહત્તા અને કંઈક ઉદ્ધતાઈવાળું વર્તન અનુભવીને, તેઓ ખૂબ ખિન્ન થયેલા અને હતાશ પણ બની ગયા હતા. અત્યાર સુધી કોઈ ને કોઈ બહાને લગ્ન ઠેલતા હતા; તેમણે ૧૯૫૯માં એટલે કે ૩૭ વર્ષની મોટી ઉંમરે લગ્ન કર્યા. મુકુન્દની સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ. માતા-પિતાનો અતિ આગ્રહ. મોટાભાઈ પણ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા; જેનો તેમના જીવન પર મોટો પ્રભાવ પડ્યો. તેઓ વિચારતા થયા કે મોટાભાઈ ઘણી સાધના અને માર્ગદર્શન છતાં અવિવાહિત જીવન જીવવામાં સફળ ન થયા, તો તે પોતે કેવી રીતે સફળ થશે? વળી, હોસ્ટેલમાં, મંદિરના ચાર-છ કલાક બાદ કરતાં, લગભગ ૧૬-૧૭ કલાક યુવાન ડૉક્ટર મિત્રો વચ્ચે જ ગાળવા પડતા હતા. આ ડૉક્ટરો એમ માનતા હતા કે વિશેષ અભ્યાસ અને દામ્પત્યજીવન એ મોજશોખની વાત નથી, પરંતુ જીવનની Rીટીની ચીરી Onીની વાત Page #54 -------------------------------------------------------------------------- ________________ સાહજિક પ્રક્રિયા છે. આમ, અંતરંગ સંઘર્ષ તો ચાલુ જ હતો.... શું કરવું? પરિસ્થિતિ-પરિબળો-વાતાવરણ એ બધું લગ્ન કરવાની દિશા પ્રત્યે લઈ જતું હતું. ચિંતન-મનન એની વિરુદ્ધ દિશામાં વળતું હતું. તેમના મોટાભાઈના જીવનની ઘટનાએ ડૉ. સોનેજીને ઊંડા વિચારમાં ડુબાડી દીધા. આ પહેલાં ૧૯૫૬માં ખોપોલી ખાતેની નોકરી દરમિયાન, શર્મિષ્ઠાબહેનનાં મામા-મામીએ (શ્રી લાલજીભાઈ-ઊર્મિલાબહેને) ખોપોલી આવીને લગ્ન સંબંધ માટે ઘણો આગ્રહ કર્યો હતો. આ ત્રણે બાબતની સામૂહિક અસર તેમના ઉપર પડી. અંતે ૧૯૫૯માં તેમણે લગ્ન માટે સંમતિ આપી. આમ મિત્રો અને વડીલોના પ્રસ્તાવ અને વિશેષ કરીને ડૉક્ટરીના આગળના અભ્યાસ માટે શ્વસુર પક્ષના આગ્રહ અને સહયોગથી ગૃહસ્થ ધર્મનો સ્વીકાર થયો. એમાં કશુંક ખોટું કર્યું કે રંજ થયો એમ તેઓ માનતા નથી; તેમ છતાં પણ પોતાના દેઢ નિર્ણયની ન્યૂનતાનો સ્વીકાર કરે છે. એનું મૂળ પોતાની નબળી નિર્ણયશક્તિમાં જુએ છે અને અંતે તેઓ મૂળ પેથાપુરના નિવાસી અને વ્યાપાર અર્થે ઇંદોરમાં સ્થિર થયેલા શ્રી શંકરલાલ નાથાલાલ માધુની સુપુત્રી શર્મિષ્ટાબહેન સાથે ૨૯મા વર્ષે તા. ૯-૫-૬૦ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા. તે વખતે શર્મિષ્ઠાબહેને પ્રથમ એમ.બી.બી.એસ. ની પરીક્ષા પસાર કરી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજ્યની માંગણી સાથે “મહાગુજરાતનું સ્વયંભૂ આંદોલન થયું હતું. એના પરિણામે ૧૯૬૦ના મે મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગમાં રાજ્ય વહેંચાયું. સરકારી નોકરીઓમાં પણ પસંદગી આપવામાં આવી. જેને જ્યાં જવું હોય ત્યાં મુક્ત હતા. ડૉ. સોનેજીએ પોતાનું કુટુંબ ગુજરાતમાં હોવાથી ગુજરાતનો વિકલ્પ પસંદ કર્યો. તેથી તેમની બદલી મુંબઈથી માણસાની સરકારી હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે થઈ. તા. ૧-૫-૧૯૬૦ થી માણસા હૉસ્પિટલમાં વિવિધ મહાનુભાવો સાથે તેઓ માણસાની ગોકુળદાસ તેજપાળ જનરલ હૉસ્પિટલમાં જોડાયા. લગ્ન તો થઈ ગયાં. શરૂઆતથી જ આ દંપતીએ કેટલીક પરસ્પર ઉપયોગી સમજ કેળવી લીધી હતી. ડૉક્ટરને આગળ અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવું હતું. શ્વસુર પક્ષ તરફથી બધી રીતે પ્રોત્સાહન હતું એટલે જવાની તૈયારીઓ ચાલતી હતી. તેમનાં પત્નીનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પણ ચાલુ હતો. એમનો અભ્યાસ પૂરો થયા પછી જ ઇંગ્લેન્ડમાં માણસા હૉસ્પિટલમાંથી વિદાયની વેળાએ, ૧૯૬૧ ડૉક્ટર સાથે જોડાઈ શકે એમ નક્કી થયેલું. ? 2 o Fel ony www.lovely Page #55 -------------------------------------------------------------------------- ________________ સૌના આશીર્વાદ સાથે ડૉક્ટર તા. ૨૧-૯૧૯૬૧ ના રોજ ઇંગ્લેન્ડ જવા રવાના થયા. લંડનમાં નવેક મહિના રહી માર્ચ૧૯ ૬ ૨ સ ધીમાં D.T.M.&H.નો અભ્યાસ પૂર્ણ કરી M.R.C.P.ના અભ્યાસની તૈયારી કરવા . વિદેશગમન નિમિત્તે યોજાયેલ સભામાં પ્રતિભાવ આપતા લાગ્યા. લાંબા સમયથી શિક્ષણ અને ક્લિનિકલ પ્રેક્ટિસ બન્નેનું સાતત્ય અને અભ્યાસ છૂટી ગયા હોવાથી વિદેશગમન માટેની પૂર્વ સજ્જતા એમને M.R.C.P. માટે લગભગ ત્રણ વર્ષ આપવા પડ્યાં, આ ગાળા દરમિયાન, (સ. ૧૯૬૧) સ્કૉટલે ન્ડની વિવિધ હૉસ્પિટલોમાં ક્લિનિકલ મેડિસિનની પ્રેક્ટિસ દરમિયાન Senior House Officer અને Registrar તરીકેની સેવાઓ તેમણે આપી હતી. બીજી બાજુ ભારતમાં શર્મિષ્ઠાબહેનનો M.B.E.S.નો અભ્યાસ પૂરો થતાં, ડિસેમ્બર ૧૯૬૩માં ઇંગ્લેન્ડ આવી ગયાં. ડૉ. સોનેજીએ તેમને માટે ગ્લાસગોની Western District દર્દીને તપાસતી વેળાએ, ડૉ. બ્રાયન્ટ સાથે (સ્કૉટલૅન્ડ) Hospitalમાં નોકરી તૈયાર જ રાખી હતી. તેઓ Foresthill Hospitalમાં કામ કરતા હતા. ડૉ. શર્મિષ્ઠાબહેને સ્ત્રીરોગના નિષ્ણાત બનવા અભ્યાસ શરૂ કર્યો. - આ ડૉક્ટર દંપતીને લગ્ન પછી તરત જ છૂટાં પડવાનું થયું હતું. લગ્નજીવન બન્નેના અભ્યાસમાં અવરોધરૂપ તો નહિ બને ને? ભલભલા ભણેલાઓમાં આવી મુશ્કેલી ઊભી થાય છે. સંસાર અને ભણતર બન્ને સામસામી દિશામાં બેસી માનસિક-સંઘર્ષ તનાવ ઊભો કરે તે સ્વાભાવિક છે. વધુ શ્રેય માટે પ્રેયને થોડોક સમય છોડવું પડે. નવદંપતીના હૃદયમાં કેટકેટલી ભાવનાઓ ભરેલી હોય છે; તેમાં વળી ‘સ્ત્રીના મનની-હૃદયની લખવી ઘણી મુશ્કેલ છે. એમાંય ભારતીય નારી ક્યારેય પોતાનો ભાવ પ્રગટ થવા દેતી નથી. સંસ્કાર દ્વારા સંકોચને મર્યાદા અને વિવેકમાં પરિવર્તિત કરી દે છે; માટે તો પશ્ચિમના સમાજ માટે આ વાત યથાર્થપણે સમજવી ઘણી મુશ્કેલ છે. અધૂરી સમજણને કારણે ‘નારી”ની ગુણગ્રાહિતા જોવાને બદલે અણસમજુ લોકો તેની ટીકાઓ કરે છે. ત્રણ ત્રણ વર્ષથી વિયોગમાં રહેલાં અ.સૌ. શર્મિષ્ઠાબહેનની ઊર્મિઓ અને લાગણીઓ અભ્યાસને કારણે સુષુપ્ત રહી હોય એ સમજી શકાય એમ છે. અંતે તેઓ છે તો એક ભારતીય સન્નારી. જેમ લશ્કરના જવાનને સુહાગરાતે જ બૉર્ડર પર જવાનો ઑર્ડર આવે ત્યારે “નારી'ની કઈ સંવેદના હશે તે તો નારીના ખોળિયામાં પ્રવેશીને સમજીએ તો જ સમજાય. Jal Education International Page #56 -------------------------------------------------------------------------- ________________ વિયોગ ઇંગ્લેન્ડ જવાથી ‘સુયોગ'માં પલટાયો તો ખરો, પરંતુ..... બન્ને અભ્યાસ માટે ઇંગ્લેન્ડ આવ્યાં હતાં. ઇંગ્લેન્ડનું ખુશનુમા વાતાવરણ, યુવાન વય, મુક્ત જીવન, લાંબા સમયનો વિયોગ, આ બધાં પરિબળો - કોઈ પણ દંપતીને લલચાવવા માટે પૂરતાં છે. પણ અહીં એક પ્રકારની પ્રબળ જાગૃતિ હતી કે આપણે કશું મેળવવા માટે આવ્યા નથી કે નથી આવ્યા લીલાલહેર કરવા. છતાં બન્નેની આંખોમાં કયા ભાવ હશે!... બન્નેને ડિગ્રી તો મેળવવી હતી. સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું એ અકુદરતી હતું. એના કરતાં પોતાનાથી શક્ય એટલું “સંયમી’ જીવન પળાય એવી સમજણ અને સમજૂતી પરસ્પર કેળવી, જેથી અભ્યાસને બાધક ન નીવડે. ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ હતી. ખૂબ મહેનત માગી લે. કઠોર મહેનત કર્યા વિના સફળતા મળે એમ નહોતું. આ બન્ને એકબીજાંથી ઘણે જ દૂર હતાં. મુલાકાત પણ uslaual Lock Lomond - Scotland પખવાડિયે જ થાય. આ અંગે ડૉ. સોનેજી જણાવે છે : “ઇંગ્લેન્ડમાં આવ્યાં ત્યારથી તેમણે પરિશ્રમ, ઠંડી આબોહવા, પતિનો વિરહ અને એકલવાયાપણું – એમ અનેક પ્રકારે મુશ્કેલીઓ સહી. કોઈક વાર અકળાઈ પણ જતાં, પણ અમારી બન્નેની પરીક્ષાઓ ઘણી અઘરી હતી અને તે સફળતાપૂર્વક પૂરી ન થઈ જાય ત્યાં સુધી એટલે ઑક્ટોબર ૧૯૬૫ સુધી અમારે માટે બ્રહ્મચર્યપૂર્વક રહેવું મુશ્કેલ છતાં આવશ્યક હતું. ઘણું વિકટ છતાં પ્રભુકૃપાથી અને એકબીજાના સહયોગ સહિત દેઢ સંકલ્પબળથી પાર પડ્યું.” ત્યારપછી જ ગૃહસ્થસંબંધ બંધાયો - પ્રારંભ થયો - જે સામાન્ય ધારાધોરણ મુજબ ૧૯૬૯ના પ્રારંભ સુધી જ રહ્યો ગણાય. એક રીતે જોઈએ તો યુવાન દંપતીએ પ્રારંભમાં જ કઠોર તપસ્યા કરી. આમ, ૧૯૬૫ ઑક્ટોબરથી શરૂ થયેલો ગૃહસ્થસંબંધ ૧૯૬૯ સુધી લગભગ બેતાલીસ મહિના રહ્યો ગણાય. ત્યાર બાદ જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થતાં ગૃહવિરક્તિ વધતી ગઈ. ઇંગ્લેન્ડનાં પાછલાં વર્ષો દરમિયાન બન્નેનો ગૃહસ્થ સંબંધ બંધાયો. સ્ત્રીરોગોનો વિશેષ અભ્યાસ કરીને લંડનમાંથી ૧૯૬૬માં શર્મિષ્ઠાબહેને D.(obst.)R.C.O.G.(London)ના ડિગ્રી મેળવી જયારે ડૉ. સોનેજીએ લંડનમાંથી D.T.M.H, તથા ગ્લાસગો અને એડિનબરોમાંથી M.R.C.P.ની બેવડી ડિગ્રી હાંસલ કરી. બન્ને ઇંગ્લેન્ડથી ૧૯૬૬માં ભારત પાછા ફર્યા. બેવડી ખુશી શર્મિષ્ઠાબહેનને હતી. ડિગ્રી પ્રાપ્ત કર્યાની અને ઉદરમાં છ માસના ગર્ભની. આવ્યા પછી ત્રણેક મહિના બાદ તા. ૧૮-૯-૬૬ના રોજ પુત્ર રાજેશનો ઇન્દોરમાં જન્મ થયો. ડૉક્ટર દંપતીને ઘેર ભાવિ ડૉક્ટરનો જન્મ થયો. શર્મિષ્ઠાબહેનના તપ માટે બહુ ભાવપૂર્વક – આદરપૂર્વક આત્માનંદજી લખે છે : “શર્મિષ્ટાબહેને લગ્ન પૂર્વે કે પછી રૂડું ધર્મમય જીવન જીવવામાં કોઈ ગણનાપાત્ર વિઘ્ન ઊભું કર્યું હોય તેમ યાદ નથી, બલ્ક તેઓનો દિવ્ય જીવન જીવવામાં બહુમુખી અને નોંધપાત્ર ફાળો રહ્યો. આ પરમ સત્યની સૌને સ્પષ્ટ જાણ પણ થવી જ જોઈએ.” ડૉ. સોનેજીને શાંતિપૂર્વકનો સહકાર કેટલો વિધેયાત્મક - Positive - હતો તે આના પરથી આપણને સુપેરે સમજાય છે. ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાનનાં લગભગ પાંચ વર્ષ માત્ર અભ્યાસની દૃષ્ટિથી મૂલવવાં એ અલ્પ Jain Education international For Private Personale Only www.jainelibrary Page #57 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યાંકન થશે. હકીકતમાં ડૉ. સોનેજીને ભાવિ વિરક્ત જીવન - વૈરાગ્યસભર જીવન - માટેની કસોટીનાં આ વર્ષો હતાં. પરદેશમાં ભલે બે કે ત્રણ વર્ષ સાથે રહ્યાં હોય, પણ એકબીજાને સમજવામાં અગત્યનાં ગણી શકાય. તેમ છતાં બન્ને ખભેખભો મિલાવી ખપ પૂરતું ધન ઉપાર્જન કરી લેતાં હતાં. “ધન' એ સમસ્યા નહોતી. સમસ્યા હતી ડૉ. સોનેજીની અધ્યાત્મભાવનાને શર્મિષ્ઠાબહેન કેટલે અંશે સમજી શકશે? આમાં માત્ર પત્નીધર્મ નહોતો સમાયો, પણ પોતાના સમગ્ર ભાવિ જીવનનો સવાલ હતો; કારણ કે આમાં ધીમે ધીમે ગૃહસ્થ ધર્મને સંકોચવાનો હતો. એના માટે ઊંચા પ્રકારની માનસિક ભૂમિકાની તૈયારી જોઈએ. પોતાના પતિના અગાઉનાં વર્ષોની જીવન પ્રત્યેના ખ્યાલની ભૂમિકાથી શર્મિષ્ઠાબહેન ભલીભાંતી પરિચિત થયા તો હશે; પરંતુ એ દિશામાં સહયોગ આપવાની તથા પોતાને એ ભૂમિકાએ લઈ જવાની “માનસિકતા” ઘડવાની – આ બેઉ કામ માટે પોતાને તૈયાર કરવા એ સહેલું કામ તો નહોતું, ઊલટું અસંભવ લાગતું કામ હતું; અને એટલે આ ગાળો કસોટી-કાળ બની રહેતો. PO Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિદેશતી ધરતી,પર સંઘર્ષ શર્મિષ્ટાબહેનના ચિત્તમાં ‘સંઘર્ષ’ હતો કે નહિ એ એમણે પ્રગટ થવા દીધો નથી અથવા તો કળાવા દીધું નથી એ રીતે એ સંપૂર્ણ ભારતીય નારી જોવા મળે છે. એમનો વિવાહ થયો ત્યારથી જ આછોપાતળો ખ્યાલ તો એમને આવી ગયો હતો કે કેવા અને કયા પ્રકારના જીવનમાં પ્રવેશ થઈ રહ્યો છે. ૧૯૫૯માં સગાઈ થઈ ગયા પછી બન્ને અમદાવાદ સમર્થેશ્વર મહાદેવનાં દર્શને ગયાં ત્યારનો ડૉ. સોનેજી સાથેનો સંવાદ તેઓ નોંધે છે : “ત્યારે મને કહ્યું હતું કે જીવન સહેલું નથી, ઘણું અઘરું જીવન જીવવું પડશે.” મેડિકલ વિદ્યાશાખાનાં વિદ્યાર્થિની શર્મિષ્ટાબહેને નિખાલસપણે જણાવેલ કે એનો કોઈ વિશેષ અર્થ સમજ્યા વગર મેં હા પાડી દીધી. પરંતુ એમને જીવનમાં આવેલી આ મૂક સંમતિનો અફસોસ ક્યારેય થયો નથી. ઊલટું, લગ્ન પછી સોનેજી કુટુંબે એમને જે પ્રેમ, માધુર્ય અને વાત્સલ્યથી અપનાવી લીધાં અને હૂંફ આપી એને કારણે તો એમના જીવનને ‘બળ' મળ્યું. તેઓ જણાવે છે : “પૂ. બા-બાપુજી, મુ. જેઠશ્રી, ત્રણ દિયર વગેરેનો સૌજન્યભર્યો વ્યવહાર તથા વાત્સલ્યભાવ પ્રગટપણે જોવા મળ્યા. પૂ. બાપુ તો ‘બેટા’ કહીને જ બોલાવતા.” કદાચ કુટુંબને ડૉ. સોનેજીની જીવનદિશાનો આછો ખ્યાલ આવી ગયો હોય તેથી આવનાર પાત્રને એકલવાયું લાગે નહિ ને ‘અમે છીએ ને !’ એવું આશ્વાસન બની રહે. લગ્ન પછી ૧૯૬૧માં ડૉક્ટર વધુ અભ્યાસર્થે લંડન ગયા અને ત્યાંથી પણ ખૂબ પ્રેરણા તથા ઉત્સાહ વધે એવા પત્રો લખતા. શર્મિષ્ટાબહેનનો અભ્યાસ તો ચાલુ હતો જ. આ પત્રો વધારે મહેનત કરવા પ્રેરતા. એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા પછી પૂ. બા-બાપુજીના (પૂ. શંકરલાલ તથા જયાબહેન) સહયોગથી તેઓ પણ વધુ અભ્યાસ માટે લંડન ગયાં. એમને માટે ડૉક્ટરે સારી નોકરી તૈયાર જ રાખેલી. ડૉક્ટરની M.R.C.P. પરીક્ષાની તૈયારીઓ ચાલુ જ હતી. કોઈ દિવસ નાપાસ નહિ થયેલ ડૉક્ટર આ પરીક્ષામાં નાપાસ થયા તેથી તેમને ખૂબ દુ:ખ થયું. તેમણે નોકરી છોડી દીધી. બન્નેની હૉસ્પિટલો ઘણે દૂર હતી, જેથી બહુ મળી શકાતું નહીં. તેથી શર્મિષ્ટાબહેનને એકલવાયાપણું લાગવા માંડ્યું. ડૉક્ટર સિવાય ત્યાં કોઈ પોતાનું કહી શકાય એવું હતું જ નહિ. તેમણે બાળસ્વભાવની જેમ ડૉક્ટરને કહ્યું કે “મારે તો ભારત પાછાં જતાં રહેવું છે.” આ સંજોગોમાં ડૉક્ટરની ખરી કસોટી હતી. બીજો કોઈ હોય તો ગુસ્સે થઈ જાય પણ ડૉક્ટરે સહેજ પણ ગુસ્સે થયા વિના શાંતિ, સમભાવ અને ધૈર્યથી સમજાવવાના પ્રયત્નો કર્યા એટલું જ નહિ; પોતે ગુનેગાર હોય એમ માફી માંગી કહ્યું કે “હવે તમારે બહુ વખત એકલાં રહેવું નહિ પડે.” યુ.કે.માં, ઘનિષ્ઠ અભ્યાસની વેળાએ 112 2118 દેશની ધરતી પર 42 હતી પર માપ વિદાની દ Page #59 -------------------------------------------------------------------------- ________________ | પિતાજીની નાદુરસ્ત તબિયત, દેશમાં ઘરની સાધારણ આર્થિક સ્થિતિ, સ્વદેશ અને કુટુંબની યાદ – આ સમયે દર દસ દિવસે કાગળ આવે કે તમારું ભણવાનું પતી જાય કે વહેલામાં વહેલી તકે ઘેર પાછા આવી જજો.’ આમ, અનેકવિધ કારણોને લઈને બન્નેએ નક્કી કર્યું કે બને એટલાં વહેલાં સ્વદેશ જવું, જેથી બા-બાપુજીની સેવા થઈ શકે. બન્નેનો અભ્યાસ પૂર્ણ થતાં ૨૯મી જૂન ૧૯૬૬ના રોજ સ્વદેશ પાછા ફર્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન તો ડૉક્ટરને કે ન તો શર્મિષ્ઠાબહેનને ઝાક-ઝમાળ જેવા પરદેશનો કે એવા જીવનનો મોહ હતો. પરદેશની ભૂમિ એ રીતે તેમને આકર્ષી શકી નથી. શર્મિષ્ઠાબહેનનાં બા-બાપુજી (શ્રી શંકરલાલ તથા જયાબહેન) પણ તેઓની સાથે સ્વદેશ ફર્યા; જેઓ તેમના પાછા ફરવાના પૂર્વે છ અઠવાડિયાં અગાઉ યુ.કે. આવ્યાં હતાં. ઇંગ્લેંડના બન્નેના સહવાસ દરમિયાન ગુહસ્થજીવન પરિસ્થિતિવશ હતું. અભ્યાસનું લક્ષ્ય પૂરું કરવા સંયમિત જીવન જીવવાનું નક્કી કર્યું હતું, એટલે ઝાઝો વિચાર કે સંઘર્ષનો પ્રશ્ન ઊભો થતો નથી. કદાચ એને માટે સમય પણ નહોતો અને મગજ પણ નવરું નહોતું. મુક્ત વાતાવરણમાં રહેવા છતાં લક્ષ્યસિદ્ધિને ધ્યાનમાં રાખી પોતાના દૈનિક જીવનને ઢાળી દીધું હતું એટલે નવ-દંપતી અન્યની જેમ મોજમસ્તી ઉડાવશે એ કલ્પના પણ કરી ન શકાય. હા, ડૉક્ટરે તો પોતાની જાતને એ . પ્રકૃતિમાતાના ખોળામાં રીતે કેળવેલી હતી પણ શર્મિષ્ઠાબહેન માટે આ બધું નવું આશ્ચર્યજનક, કંઈક અંશે પોતાની પ્રકૃતિને અનુકૂળ નહોતું અને તેમ હોય એ પણ સ્વાભાવિક છે; છતાં આપણે એમ કહી નહીં શકીએ કે આ બધું પોતાના ઉપર કોઈ દબાવને કારણે હતું. ઊલટું, ઉત્સાહ પ્રેરી, વૈર્યથી ત્યાંના જીવનને વધુ સાનુકૂળ બનાવવાની કોશિશ કરતાં હતાં. કદાચ ડૉક્ટરના આ મૂલતઃ સ્વભાવને કારણે જ શર્મિષ્ઠાબહેનને માટે ત્યાંનું જીવન સહ્ય બન્યું હતું. હૂંફ, પ્રેમ અને આત્મીયતા શું ન કરી શકે? પરોક્ષ રીતે કહીએ તો ભવિષ્યમાં ડૉક્ટરની વિશિષ્ટ જીવનધારામાં જોડાઈ જવાનાં બીજ અહીં નખાઈ ગયાં હતાં. મેડિકલનો અનુસ્નાતક ડિગ્રીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થવામાં હતો. આખરી તબક્કામાં અભ્યાસ હતો. નજીકના ભવિષ્યમાં માદરેવતન ભારત જવાનું હતું. આ સમયે પૂ. પિતાશ્રી વીરજીભાઈની તબિયત સારી રહેતી નહોતી. બીમારી જોર પકડતી હતી. મોટાભાઈ અલગ ઘરમાં રહેતા હોવાથી અવારનવાર પત્રો આવતા કે બન્નેએ વેળાસર ભારત પહોંચી જવું જોઈએ. મુકુન્દભાઈ અને શર્મિષ્ઠાબહેન બંનેનો અભ્યાસ પૂર્ણ થયો. છ-સાત મહિના પણ પસાર થઈ ગયા હતા. શું કરવું એ પ્રશ્ન તો હતો જ નહિ. સાધુ-જીવને ઇંગ્લેન્ડ સ્થિર થવા કાંઈ આકર્ષી શક્યું નહોતું. કુટુંબભાવનાના સંસ્કાર ભારત તરફ આકર્ષી રહ્યા હતા. આ અરસામાં, ૧૯૬૬ના મે મહિનામાં, શર્મિષ્ઠાબહેનનાં પૂ. બા-બાપુજી ગ્લાસગો (યુ.કે.) આવી ગયાં હતાં. હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે સાથેના પ્રેમભર્યા અનુકૂળ સંબંધોને કારણે સૌ સાથે રહી શકીએ એવી વ્યવસ્થા થઈ હતી. તેમને પણ દીકરી-જમાઈ સાથે રહ્યાનો એક માનસિક સંતોષ સારી રીતે થઈ રહ્યો હતો. તેમાં વળી શર્મિષ્ઠાબહેનની સગર્ભાવસ્થાને કારણે તેમને વ્યવહારિક સંતોષની લાગણી અનુભવાતી. આ સ્થિતિમાં દીકરી પાસે મા હોય, એનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે? પુત્રીની મનઃસ્થિતિને જેટલી મા સમજી શકે એટલું બીજું કોઈ ન સમજી શકે. પિતા કે પતિ પણ નહીં. આ ભાવાત્મકતા કુદરતની ન કલ્પી શકાય એવી દેન છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ યુ.કે.ના તેમના અધ્યાપકો, સિનિયર કન્સલ્ટન્ટ - ડૉ. ઍન્ડરસન, ડૉ. થૉમસન વગેરે વારંવાર ઇંગ્લેન્ડમાં રહેવા, પ્રેક્ટિસ કરવા, સમજાવતા હતા. છ-બાર મહિનામાં, પુષ્કળ આર્થિક લાભ મળી રહે એવી આગળની ઉપલી નિમણૂકો આપવાનાં વચનો પણ આપેલાં. આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લલચાઈ જાય; પરંતુ લાલચ કરતાં સંસ્કાર આગળ નીકળી ગયા. એમનું લક્ષ્ય માત્ર ઉચ્ચ પ્રકારની ડિગ્રીઓ મેળવવી એ હતું. એમને યુ.કે.માં સ્થિર થવાનો વિચાર સુધ્ધાં આવેલો નહીં અને ભારત પાછા જવાનો પાકો નિર્ણય પ્રેમપૂર્વક સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટરસાહેબોને જણાવી દીધો અને એ રીતની તૈયારીની પત્રો દ્વારા બા-બાપુજીને જાણ પણ કરી દીધી. Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશ, Feil ભારત આવવા ૧૨મી જૂન ૧૯૬૬ના રોજ તેઓ ગાડી દ્વારા, by road માન્ચેસ્ટર થઈ લંડન આવી પહોંચ્યા. ત્યાંથી ઍન્ટવર્પ આવ્યાં. યુરોપનો આઠ-દસ દિવસનો પ્રવાસ કરી ઇટાલી આવી પહોંચ્યાં. ભારત આવવા ‘થૉમસ કૂક' દ્વારા સ્ટીમરમાં બુકિંગ તો થયેલું હતું. પરંતુ આ દિવસોમાં પ૬ દિવસની અભૂતપૂર્વ ‘પૅસેન્જર શિપ્સ’ની હડતાલ પડી. આ કારણે ટિકિટો બદલાવીને રોમથી મુંબઈ વિમાન માર્ગે આવવાનું નક્કી કર્યું. યુરોપની નાનકડી યાત્રા સુખદ રહી. આપણા મગજમાં સામાન્ય રીતે એક ગ્રંથિ પૂર્વગ્રહરૂપે ઘર કરી ગઈ છે કે અંગ્રેજી ભાષા આવડે એટલે જગત ડહોળાય. અંગ્રેજી ભાષાનું પોતાની રીતે મહત્ત્વ છે અને અમુક દેશોમાં એની જરૂર ખરી પરંતુ દુનિયામાં બધે જ એનું પ્રભુત્વ છે એમ માનવું ભૂલ ભરેલું છે. યુરોપમાં જર્મની, ફ્રાન્સ વગેરે દેશોમાં પોત-પોતાના દેશની ભાષા બોલવાનો આગ્રહ હોય છે. એથી ઊલટું, આપણા ભારતમાં, જ્યાં માંડ ચારેક ટકાથી ઓછા લોકો અંગ્રેજી લખી-બોલી શકે છે ત્યાં અંગ્રેજીમાં બોલીએ તો જ પ્રતિષ્ઠા મળે છે એવો મિથ્યા ખ્યાલ ધરાવીએ છીએ. સોનેજી દંપતીએ પ્રવાસ દરમિયાન – વ્યવહારમાં આવતાં ફેંચ, જર્મન, સ્વિસ, ઇટાલિયન વગેરે ભાષામાંનાં વાક્યોની અનુવાદિત પુસ્તિકા સાથે રાખી હતી, જેથી પ્રવાસમાં તકલીફ ન પડે. પણ આદતના જોરે અંગ્રેજી બોલી જવાતું ત્યારે સૌથી વધારે તો જર્મનીમાં અને કંઈક અંશે ફ્રાન્સમાં ત્યાંની પ્રજામાં “અમારા પ્રત્યે અણગમો-અભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. ત્યારે તેમનામાં રહેલાં સ્વભાષાની ગરિમા અને પ્રેમનો ખ્યાલ આવતો હતો.' શુદ્ધ શાકાહારી હોવાને કારણે પ્રવાસમાં ભોજનની તકલીફ ભોગવવી પડતી હતી. તેમાં શર્મિષ્ઠાબહેનના બાપુજી શંકરલાલ સાથે હતા. તેઓ તો ચુસ્ત વૈષ્ણવી હતા. પૅરિસમાં ડૉક્ટરે ભાત મંગાવ્યા. તેમણે ચુસ્ત શાકાહરી છીએ એવી સૂચના તો પહેલેથી આપી દીધી હતી પરંતુ ગમે તે કારણોસર કાં તો સમજણફેર હોય કાં તો ઈંડાને માંસાહારમાં ગણતા ન હોય પણ વેઇટર ભાતની અને તે પણ કલાત્મક રીતે બાફેલા ઈંડાના ટુકડાઓને ગોઠવીને સુંદર ડિશ લઈને આવ્યો. શાકાહારી હોવા છતાં ડિશની ગોઠવણી અને કલાની સૂઝ ઉપર વારી જવાય એવું હતું. આ જોઈ શ્રી શંકરલાલ તો ઘણા જ બેચેન બની ગયા અને ગુજરાતીમાં ઠીક-ઠીક ઊધડો લઈ નાખ્યો. ડૉક્ટર દંપતીએ વાતને વાળી લીધી, ઈંડાં કઢાવી નાંખ્યાં અને બીજો ઑર્ડર આપી કહ્યું : Only Rice, Sprouts and Tomato કંચ-અપ; અને તેનાથી કામ ચલાવ્યું. - આપણે અગાઉ જોયું કે ડૉક્ટરની સમજશક્તિ, પ્રેમ, સંસ્કાર અને જન્મજાત પડેલું વૈરાગ્યનું બીજ આ બધાંને લીધે અને સામે પક્ષે શર્મિષ્ઠાબહેનની પતિ પ્રત્યે અપાર શ્રદ્ધા, આંતરિક પ્રેમ અને સહનશીલતાને કારણે દંપતીજીવનનાં શરૂઆતનાં વર્ષો વિદેશમાં વીત્યા હોવા છતાં બન્ને એકબીજાંને સમજવાની કોશિશ માત્ર નહોતાં 45 દેશ મામી વરસાદેશ ભણી સ્વદેશ ભણી સિકોક વિ કાળા Chaદેશ ભામી સ્વદેશ ભણી ગોળાટ ear2EED Page #62 -------------------------------------------------------------------------- ________________ કરતાં; એને અનુકૂળ વાતાવરણ પણ ઊભું કરતાં હતાં; જેથી મનભેદ ક્યારેય ન થાય. આ એમનું સહજજીવન બની ગયું હતું; એટલે ક્યારેય ઊંચા અવાજે બોલવાનું બન્યું નહોતું. પરંતુ એક વખત ડૉક્ટર જણાવે છે એમ સ્ત્રીસહજ સ્વભાવને ઓળખવામાં એમણે થાપ ખાધી અને પરિણામે ગુસ્સો આવી ગયો. પ્રવાસમાં એક દિવસ હોટલમાં જમવાનું થયું. લગભગ દોઢ વાગ્યો હતો. સૌને કકડીને ભૂખ લાગેલી, પોતપોતાને અનુકૂળ લાગે તે પ્રમાણે સૌએ મેનુ-ઑર્ડર આપ્યો. શર્મિષ્ટાબહેને ઑર્ડર આપ્યો. ફરી પાછા ઑર્ડરમાં ફેરફાર કરી ઑર્ડર આપ્યો. વળી પાછા કોઈક ઇચ્છા થઈ આવી એટલે ત્રીજી વાર મેનુમાં ફેરફાર કર્યો. આમ, વારંવાર થવાથી ડૉક્ટરને ગુસ્સો આવ્યો અને જરા કડકાઈથી કહ્યું, “આમ તમે વારેઘડીએ કેમ ઑર્ડર બદલો છો?” ડૉક્ટર આ વાત ભૂલી ગયા હતા કે શર્મિષ્ટાબહેનની સગર્ભાવસ્થા હતી. ગર્ભાવસ્થાને લીધે ઉત્પન્ન થતી સ્વાદની ઇચ્છા, અસ્થિરતા અને વિચિત્રતા, સ્રીની ભૂમિકા તત્ક્ષણ વિસ્મરણ થવાથી અને ખૂબ ભૂખ લાગી હોવાથી તેમજ તે નહીં સમજી શકવાથી શર્મિષ્ટાબહેનને ગુસ્સે થઈ ઠપકો આપેલ : “તમે જલ્દી નિર્ણય લઈ લો શું ખાવું છે.” આ સમયે શ્રી શંકરલાલ તથા જયાબહેને બાજી સંભાળી ડૉક્ટરને શાંત થવા કહ્યું હતું. શાંતિ તો છવાઈ ગઈ. ભારતીય નારી બધું નજરઅંદાજ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે એટલે જાણે કશું ન બન્યું હોય એમ રાબેતા મુજબ થઈ ગયું. પણ પાછળથી ડૉ. મુકુન્દને સ્ત્રીના સગર્ભાવસ્થાના સહજ-સ્વભાવને ઓળખવામાં જે નિષ્ફળતા મળી તેનો તેઓએ અફસોસ વ્યક્ત કર્યો. આ છે એમના સ્વ-સ્વભાવનું નિરીક્ષણ. કદાચ આવી નાનીમોટી બાબતો કે પ્રસંગો એમને ચોક્કસ દિશામાં લઈ જવામાં સિંચન કરતા હશે. પતિ-પત્ની વચ્ચેના આવા ખાટા-મીઠા પ્રસંગો કોને ઘડતા હશે એ કહેવું મુશ્કેલ છે. શર્મિષ્ટાબહેન લગ્નજીવનના શરૂઆતના તબક્કામાં જે રીતે રહ્યાં, તેમાં તેમનાં મક્કમ સ્વભાવ, દઢતા તથા પ્રેમના સૂક્ષ્મ પ્રવાહનો પરિચય થાય છે. તે જેટલાં પ્રેમી છે એટલાં જ કાર્યદક્ષ અને બહાદુર છે. એક પ્રસંગ વર્ણવવા જેવો છે. યુરોપની સફર દરમ્યાન બર્લિન જવાનું હતું. રાત્રે ૮-૦૦ વાગ્યે બર્લિન જવા રવાના થયાં. ડૉક્ટર ડ્રાઇવિંગ કરતા હતા. અર્ધો કલાક થયો હશે ત્યાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું તોફાન શરૂ થયું. ન્યૂ બર્લિન પહોંચવા હજુ લગભગ ૨૫૦ માઈલનું અંતર કાપવાનું બાકી હતું. આખા દિવસના ડ્રાઇવિંગનો થાક તો હતો જ, વચ્ચે લોખંડી દીવાલ એટલે ગાડી ઊભી રાખવાની સન્ન મનાઈ. લાઇટ બિલકુલ ઓછી (લગભગ અંધારું) અને પ્રતિકૂળ વાતાવરણ. ડૉક્ટરની ધીરજ ખૂટી, થાક તો હતો જ. શર્મિષ્ટાબહેનને ગાડી ડ્રાઇવિંગ માટે આપવા ઇચ્છા નહોતી છતાં પરિસ્થિતિ એવી હતી કે આપ્યા વિના છૂટકો નહોતો. મનમાં સંદિગ્ધતા પણ ખરી. ડૉક્ટરે ગાડી લેવા કહ્યું તો ક્ષણનાય વિલંબ વિના વિપરીત અને ભયાનક સંજોગો વચ્ચે, લેશમાત્ર હિચકિચાટ વિના ગાડી ચલાવવાનું શરૂ કર્યું. કોણ જાણે કેમ, સ્ત્રીમાં અદ્ભુત શક્તિ ભરેલી હોય છે તે જ્યારે વાપરવાની શરૂ કરે છે ત્યારે ભલભલા મોંમાં આંગળાં નાંખી જાય છે. તેમણે વરસાદી તોફાન વચ્ચે અંધારામાં હિંમત, સાહસ અને સમયસૂચકતાથી માત્ર અઢી કલાકમાં લગભગ ૧૭૫ માઈલ જેટલું અંતર કાપીને વેસ્ટ બર્લિન, એક્સપ્રેસ હાઇવે પર પહોંચાડ્યાં. તદ્દન અજાણી જગ્યાએ મોંઘી હોટલમાં રાત્રે ૧૨-૦૦ વાગ્યે સૌએ વિસામો લીધો. ‘પડ્યા ભેગા પાર’ તે સવારે ૮-૦૦ વાગ્યે ઊઠ્યાં. આ પ્રસંગ અંગે ડૉ. સોનેજી જણાવે છે : “મુકુન્દને પોતાના દઢ સંકલ્પનો અને ડ્રાઇવિંગ-ક્ષમતાનો કંઈક તો૨ હતો તે આ પ્રસંગને જોઈ ઊતરી ગયો 46 Page #63 -------------------------------------------------------------------------- ________________ અને શર્મિષ્ટાબહેનના મહાન અંતરંગ ગુણો (શક્તિ) પ્રત્યે મનોમન નમન કરતો રહ્યો.’ યુરોપનો આ પ્રવાસ ક્રમશઃ પૂરો થયો. નેપલ્સમાં Shipping Agentને ગાડી સોંપીને સૌ રોમ આવ્યાં અને ત્યાંથી વિમાનમાર્ગે તા. ૨૯-૬-૧૯૬૬ના રોજ મુંબઈ પહોંચ્યાં. મુકુન્દને ચાર વર્ષ અને નવ મહિનાના, એકધારા આ શૈક્ષણિક વિદેશ નિવાસ પછી ભારત પાછા ફરતાં એક નવીન, આનંદદાયક એવા આશ્ચર્યજનક માતૃભૂમિના સ્પર્શનો અનુભવ થયો, જાણે કે કોઈ જુદી જ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કર્યો હોય એમ જણાયું. બન્ને પક્ષનાં ૫૦-૬૦ સગાંઓ અમદાવાદ સ્ટેશને ભાવભીનો આવકાર આપવા આવી પહોંચ્યાં હતાં. ૫૭ મહિનાના લાંબા ગાળા પછી કેટલાંક નજીકનાં સગાંઓને (ખાસ કરીને Growing વયવાળા સભ્યોને) પહેલી નજરે ઓળખવામાં પણ મુશ્કેલી પડી હતી. 47 Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧8 શભ ઘડતી. રોહ જીવનનો બીજો તબક્કો ઠીક ઠીક સારી અને યશસ્વી રીતે પૂર્ણ થયો. શૈક્ષણિક કારકિર્દીનો ગાળો, અનેક સંઘર્ષો વચ્ચે તેજસ્વી રીતે પાર પડ્યો. ઉચ્ચ પ્રકારની ડિગ્રીઓ ડૉ. મુકુન્દ તથા શર્મિષ્ઠાબહેને ઇંગ્લેન્ડમાં પ્રાપ્ત કરી. ડૉ. મુકુન્દ સોનેજીએ લંડનમાંથી ડી.ટી.એમ. ઍન્ડ એચ. તેમજ એડિનબરો અને ગ્લાસગો - એમ બે જગ્યાએથી M.R.C.Pની બેવડી ડિગ્રી પ્રાપ્ત કરી. શર્મિષ્ઠાબહેને પણ D(Obst.). R.C.O.G (London)ની ડિગ્રી પ્રાપ્ત કરી. એક લક્ષ્ય તો પૂરું થયું. ભારત આવી ગયાં. પણ પછી શું? પ્રેક્ટિસ કરવી તો છે, પણ ક્યાં? અહીં આવ્યાં ત્યારે અનેક પ્રશ્નો અને મૂંઝવણો નજર સમક્ષ હતાં. જીવનનો એક નવો અને આકરી પરીક્ષા કરનારો તબક્કો ચાલુ થયો. સંયુક્ત કુટુંબમાં વસવાનું હતું. પરસ્પર વચ્ચે ગાઢ કુટુંબ-ભાવના હતી. બધાં ભાઈ-બહેનો મળીને દસ જણાંના કુટુંબ સાથે રહેવાનું હતું. મારા-તારાને બદલે સહુનું વિચારવાનું હતું. બધામાં કુટુંબ પ્રત્યેનો જીવનરસ ઘૂંટાયેલો હતો. આર્થિક મુશ્કેલી તો હતી જ. આર્થિક રીતે જોઈએ તો નીચલા મધ્યમ વર્ગની જિંદગી જીવીને ડૉક્ટર તરીકેની નવી પ્રેક્ટિસ શરૂ કરવાની હતી. સંજોગો વિપરીત હતા. પણ દેઢ અને પ્રામાણિક પ્રયત્નો હતા. કુટુંબની ભાવના અને જવાબદારી પ્રત્યે વિશેષ જાગૃતિ હતી. “હું” મટી, “અમે' નહિ પણ ‘અમે સૌની' લાગણી વહેતી હતી. બધા સંજોગોનો ખ્યાલ કરી ક્યાંક સ્થિર થઈ કુટુંબ માટે આર્થિક ક્ષમતા ઊભી કરવાની હતી. સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાનાં અનેક સ્થળો જોયાં. પોરબંદર અને ઈડર જેવા સ્થળોએ જઈ આવ્યાં. ખૂબ લાંબો વિચાર કર્યા પછી આખરે અમદાવાદમાં સ્થિર થવાનું નક્કી કર્યું, જેથી કુટુંબ સાથે રહેવાય, આર્થિક રીતે રાહત રહે અને બા-બાપુજી સાથે રહ્યાનો સંતોષ મળે. કુદરતે પણ થોડી અનુકૂળતા કરી આપી. ઑગસ્ટ ૧૯૬૬માં ડૉક્ટર મુકુન્દભાઈને જીવન-વીમા યોજનાના ગુજરાતના પ્રથમ ઓનરરી ફિઝિશિયન તરીકે નિમણૂક મળી. તો બીજી બાજુ ૧૮મી સપ્ટેમ્બરે ડૉ. શર્મિષ્ઠાબહેને તેમના મોસાળ ઇન્દોરમાં રાજેશભાઈને જન્મ આપ્યો. Forceps-ડિલિવરીથી બાળકનો જન્મ થયો. ડૉક્ટર તરીકેની નિમણૂક પછી બીજે જ વર્ષે ડૉ. શર્મિષ્ઠાબહેનને કુટુંબ નિયોજન વિભાગમાં પાર્ટ ટાઇમ મેડિકલ ઑફિસર તરીકેની નિમણૂક મળી. એક બાજુ બાળકનો ઉછેર, છતાં શર્મિષ્ઠાબહેને કુટુંબના સમુચ્ચય વિકાસ માટે પ્રયત્નો કર્યા. ડૉ. સોનેજી પણ, વધારામાં (મહિનામાં) બે દિવસ વિઝિટિંગ ફિઝિશિયન તરીકે, વડનગર નાગરિક હૉસ્પિટલ, વડનગર ખાતે ડૉ. અનિલ મહેતા (એમ.એસ.) સાથે કામ કરવા લાગ્યા. (ડિસેમ્બર, 48. ગુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૬); જ્યાં પ્રસિદ્ધ ગાંધીવાદી ડૉ. વસંત પરીખ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હતા અને ડૉ. શૂરવીરભાઈ શાહ તથા ડૉ. મણિયાર તેમના સહયોગી ડૉક્ટરો તરીકે હતા. વિદેશના જીવન કરતાં અહીંનું જીવન જુદા પ્રકારનું હતું. વિદેશમાં વિપુલ સગવડો સાથે રહેવા ટેવાઈ ગયેલા તેઓએ અહીં આવીને જુદા સંજોગો વચ્ચે નવા દર્દીઓ અને નવી મેડિકલ સેવા પદ્ધતિથી ટેવાઈ જવાનું હતું. તે થોડાક સમય માટે મુશ્કેલ હતું; છતાં ધીરજ અને સહનશીલતાથી ધીમે ધીમે નવા વાતાવરણને અનુકૂળ થઈ શકાયું. વતનમાં આવતા પહેલાં, દીર્ઘદૃષ્ટિ વાપરી તેમના પિતાજીએ કાંકરિયાવાળા મકાનનો ઉપરનો માળ પહેલેથી જ ભાડે રાખી લીધેલો હતો. એમનો વિચાર પહેલેથી જ અમદાવાદમાં સ્થાયી થવું એમ હતો. કુટુંબીજનોનો પણ કંઈક અંશે એવો જ અભિપ્રાય હતો. મુકુન્દભાઈ અને શર્મિષ્ટાબહેન બન્નેને પણ આ યોગ્ય લાગ્યું; તેથી જરૂરી સામાન્ય તૈયારીઓ કરી કાંકરિયાના નિવાસસ્થાને જ બન્નેના કન્સલ્ટિંગનું અને મેટરનિટી હોમનું, ઉદ્ઘાટન સ્વજન-મિત્રોના સહયોગ અને શુભેચ્છાઓ સાથે તા. ૫-૩-૧૯૬૭ના રોજ કર્યું. આ બધું જાણે પૂર્વનિયોજિત હશે. નીચે હૉસ્પિટલ અને ઉ૫૨ ૨હેવાનું. તદ્દન નવી શરૂઆત હતી. આર્થિક રીતે સ્થિર થવાની જરૂરિયાત હતી. સ્થિરતા લાવવા માટે નવા-જૂના ડૉક્ટરોનો પરિચય કેળવવાનો અને વધા૨વાનો હતો. માત્ર કન્સલ્ટિંગ પ્રેક્ટિસ હોવાને કારણે નવા સંપર્કો - ખાસ કરીને ડૉક્ટરોના - જરૂરી હતા. એક બાજુ નોકરીની જવાબદારી, રાજેશભાઈ નાના એની પણ જવાબદારી, બીજી બાજુ સ્થાનિક ઓળખાણો ઓછી હોવાને કારણે મૅક્ટિસ જમાવવા માટે ખૂબ મહેનત, નિયમિતતા અને વિશ્વાસ બેસે એવી પ્રામાણિકતા દાખવવાની હતી. આવા સંજોગોમાં સાદગી, વિનય, ધીરજ, દૃઢ મનોબળ સાથે તેમનું કામ પ્રભુકૃપાએ ચાલ્યું. મોટેભાગે ડૉક્ટરોને મળવાનું રાત્રે ૯-૩૦ પછી થતું. આ સિલસિલો ત્રણેક વર્ષ ચાલુ રહ્યો અને ધીમે ધીમે સ્થિરતા આવી. સ્થિરતાનું શ્રેય અલબત્ત સહિયારા પુરુષાર્થ અને પરસ્પર સહયોગને આભારી છે. બૃહદ્ કુટુંબનાં લગભગ બધા જ સભ્યો પોતપોતાની રીતે યોગ્ય અને સ્વૈચ્છિક ફાળો આપતા હતા. એમ કહી શકાય કે ૧૯૭૦ના અંત સુધીમાં સ્થિરતા આવી હતી. વ્યવસાયાર્થે લીધેલી લોન પણ લગભગ ભરપાઈ થઈ ગઈ હતી; એટલે આર્થિક રીતે એક પ્રકારની નિશ્ચિંતતા આવી ગણાય. લોનની ભરપાઈ ? આશ્ચર્ય થશે. પણ એ હકીકત છે. અમદાવાદમાં કન્સલ્ટિંગ ફિઝિશિયન અને સ્રીરોગના નિષ્ણાતને સામાન્ય પ્રેક્ટિસ ચાલુ કરવા માટે પણ ઠીક ઠીક અર્થવ્યવસ્થા જોઈએ. સોનેજી કુટુંબની સ્થિતિ મધ્યમ હતી. વધારાનો ‘અર્થ-બોજ’ ઉપાડી શકે એમ નહોતું. પણ સર્વ શ્રી વસંતભાઈ સોનેજી, ચીમનભાઈ દુબલ તથા વાલજીભાઈ સોનેજીના અર્થસહયોગથી કાર્યનો આરંભ થયો. વળી એક્ષ-રે મશીન અને અન્ય સાધનો વસાવવા લોન લેવી પડી. કાંકરિયાના મકાનના બન્ને માળનું ભાડું અઢીસો રૂપિયા અને એક્ષ-રે મશીનનો માસિક હપ્તો છસો રૂપિયા આવતો. મકાન-માલિક શ્રી નટવરલાલ મોદી સરળ સ્વભાવના અને આત્મીય વ્યવહાર કરનારા હતા; એટલે ભાડું વહેલું-મોડું થાય તોય નિરાંત હતી. પ્રેક્ટિસ તો શરૂ થઈ. ફિઝિશિયનની પ્રેક્ટિસ જમાવવા - પ્રસ્થાપિત કરવા, ખૂબ મહેનતની જરૂર હતી. 49 www.jainellbrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ ઘણી મોટી ડિગ્રીઓ તો હતી, પણ જ્યાં સુધી સામાન્ય દર્દીઓ સુધી એના લાભ પહોંચે નહીં ત્યાં સુધી બધું નકામું. પ્રજામાં Specializationની સમજ અને જાગૃતિ આજે જેટલી છે તેટલી તે વખતે નહોતી. તેથી તેના પ્રત્યે વિશ્વાસ અને આદર જમાવવાની જરૂર હતી. મુશ્કેલીઓ તો હતી. પૂર્વ અમદાવાદના નાના નાના ડૉક્ટરોને પણ મળવું પડે. બંનેને અનુકૂળ સમય તો રાત્રે ૯-૦૦ વાગ્યા પછીનો મળે. ઘણી વાર ડૉ. મુકુન્દભાઈ કન્સલ્ટિંગ પૂરું કરી ઉપર આવે ત્યારે તેમનાં માતુશ્રી, પુત્ર રાજેશ અને શર્મિષ્ટાબહેનને ઊંઘમાંથી ઉઠાડવા પડે. આખા દિવસનો થાક, નિદ્રા અને બાલ રાજેશ પ્રત્યેનો પુત્રપ્રેમ છોડીને પણ પાંચ જ મિનિટમાં તૈયાર થઈને શર્મિષ્ટાબહેન ડૉક્ટર સાથે નીકળી પડતાં. આવી કર્તવ્યનિષ્ઠા, કઠોર ઉદ્યમ અને પ્રેમમય સ્વભાવને કારણે તેઓ સ્થાનિક સ્ત્રી-નિષ્ણાતોમાં ત્રણ-ચાર વર્ષના નાના ગાળામાં જ લોકપ્રિય સ્થાનને પામ્યાં. આવા કપરા કાળમાં ઘણાં ડૉક્ટરો તથા સ્નેહીજનોએ તેમને સહકાર આપ્યો; જેમ કે ડૉ. રમણીકભાઈ પટેલ, ડૉ. પરિહાર, ડૉ. જે. એમ. ત્રિવેદી, ડૉ. એચ. સી. પટેલ, ડૉ. આર. કે. શાહ, ડૉ. ઇન્દુબહેન અને એમના પતિ ડૉ. ફકીરભાઈ પટેલ, ડૉ. વર્ષાબહેન દવે, ડૉ. કિન્નરીબહેન મહેતા, ડૉ. લવિંગિયા, ડૉ. ભંડારી, ડૉ. વસંત પરીખ (વડનગરવાળા), ડૉ. શૂરવીરભાઈ શાહ તથા શ્રી વિષ્ણુભાઈ રાવલ, ઇત્યાદિ અનેક. ડૉક્ટર દંપતી આજે પણ આ બધાનું ઋણ માથે ચડાવે છે. એમના કોઈ ને કોઈ પ્રકારના સહયોગનું સ્મરણ કરીને, સ્મૃતિને તાજી કરે છે. આ ઉપરાંત ઈ.એસ.આઈ. સ્કીમના અનેક ડૉક્ટરોએ સહકાર્યકર્તાઓ તરીકે સારો સહયોગ આપ્યો તેમને કેમ ભૂલી શકાય? તેઓનો સહયોગ આજ દિન સુધી (૧૯૮૮) મળતો રહ્યો છે. તેમાંના કેટલાક જોઈએ તો ડૉ. જે. એમ. શાહ, ડૉ. પી. સી. પરીખ, ડૉ. બગડિયા, ડૉ. જૈન, ડૉ. રમેશ પરીખ, ડૉ. જે. સી. શાહ, ડૉ. ત્રિપાઠી, ડૉ. સવજીભાઈ પટેલ, ડૉ. મોદી, ડૉ. દાણી, ડૉ. અમરીષ પરીખ, ડૉ. ભરત ભગત, ડૉ. એસ. એચ. મહેતા વગેરે ગણાવી શકાય. આ લોકોનો પ્રારંભનાં ત્રણ વર્ષ સુધી તો વિશેષ સહયોગ મળતો રહ્યો; તેથી ક્લિનિક તથા હૉસ્પિટલની ખ્યાતિ સ્થાનિક લોકોમાં સારા એવા પ્રમાણમાં સ્થિર થઈ. આજે લગભગ ૩૯ વર્ષ પછી પણ ડૉ. સોનેજીના મેટરનિટી હોમ-હૉસ્પિટલની ખ્યાતિ, સ્થાનિક હૉસ્પિટલોમાં ગણનાપાત્ર છે. આ બધાની પાછળ ડૉ. શર્મિષ્ટાબહેનની નિષ્ઠા, પ્રામાણિકતા, દર્દીઓ પ્રત્યે આત્મીયતા તેમજ સ્નેહપૂર્ણ અને ઉદારતાભર્યો વ્યવહાર મુખ્ય પરિબળો ગણી શકાય. બાળ રાજેશના જીવનના પ્રથમ બાર મહિના, ઝાડા-ઊલટી-પીળિયો (Jaundice) વગેરે પ્રકારની અવારનવાર બીમારીને કારણે તબિયત નાજુક રહી. એક બાજુ નવી હૉસ્પિટલનું સખત કામ, બીજી બાજુ બાળઉછેર અને ત્રીજું ઘરકામ તો ખરું જ. આમ ત્રેવડી જવાબદારી અને ફરજ બજાવતાં છતાં પ્રેમાળ તથા સહનશીલ સ્વભાવને કારણે શર્મિષ્ટાબહેન સંયુક્ત કુટુંબમાં સુંદર રીતે ભળી ગયાં. આ અંગે ડૉ. મુકુન્દભાઈ જણાવે છે કે “એક ઉત્તમ આર્ય નારી તરીકે, ઘરના સભ્યોનો, બૃહદ્ શ્વસુર પક્ષના અને પિયરના સભ્યોનો, આડોશીપાડોશીઓનો તેમજ વિશાળ દર્દીવર્ગનો પ્રેમ જીતી લીધો.” છેલ્લાં લગભગ દશ વર્ષથી ડૉ. રાજેશભાઈ અને તેમનાં પત્ની ડૉ. શીતલબહેને, આ નર્સિંગહોમને વધારે લોકપ્રિય, સુવિધાયુક્ત અને આધુનિક ટેક્નૉલોજીથી સુસજ્જ બનાવ્યું છે.’ 50 www.jainellbrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ આપણે અગાઉ જોયું એમ ડૉક્ટરને ૧૯૫૪થી ૧૯૬૦ના સમયગાળા દરમિયાન, આધ્યાત્મિક લગની વિશેષપણે લાગી હતી. તદનુસાર વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ પણ ડૉ. સોનેજીએ કર્યો હતો. નોકરી, વિદેશગમન અને અનુસ્નાતક અભ્યાસનું ચોક્કસ લક્ષ્ય હોવાને કારણે આધ્યાત્મિક લગની સુષુપ્તાવસ્થામાં રહી. દરમિયાન દામ્પત્યજીવનનો પણ અનુભવ કરી લીધો અને પરિણામે એક બાલ-રત્ન પણ પ્રાપ્ત થયું. અંદર પડેલું આધ્યાત્મિકતાનું બીજ કોઈક શુભ પળની રાહ જોઈ રહ્યું હતું. સંસારમાં કોઈ કૃતિ કે કર્તા પક્ષે ઉપેક્ષાભાવ નહોતો એટલે અન્યને કશું કળાતું નહીં. 51 www.jirvellbrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વ્યાધિ સમાધિ હૉસ્પિટલ-પ્રેક્ટિસ અંગે તનતોડ પરિશ્રમ છેક મોડી રાત સુધી ચાલુ રહેતો. શરીરસ્વાસ્થ્ય અંગે જરૂરી કાળજી લઈ શકાય તેવા સંજોગો નહોતા. તેમાં ઑક્ટોબર મહિનો એટલે ઋતુઓનો સંધિકાળ, ચોમાસા પછીનો સમય. ડૉ. મુકુન્દભાઈ સોનેજીને અવારનવાર શરદી થતી. ૧૯૬૮ની સાલમાં શરદીમાંથી ઉધરસ-ખાંસી લાગુ થઈ ગઈ. દવા તરીકે ‘ટેટ્રાસાયક્લીન’ની ગોળીઓ લીધી. તેની તેમને વિપરીત અસર થઈ. Allergic reaction આવ્યું. મોંમાં ચાંદાં પડ્યાં. ધીમે ધીમે ચાંદાંની સંખ્યા વધતી જ ગઈ. મોંમાં છેક ઊંડાણ સુધી ફેલાઈ ગયાં તેમજ જીભની ઉપર પણ મોટું અને ઊંડું ચાંદું પડ્યું. લગભગ ૨૫ દિવસ સુધી અલ્સરની લાંબી વેદનાભરી બીમારી ચાલી. આ સમયે ખૂબ સહનશીલતા દાખવી. ખાવાનું કંઈ લેવાતું નહીં. પ્રવાહી લેતાં પણ અત્યંત કષ્ટ અને પીડા થવા લાગ્યાં. સૌ કોઈને ચિંતા થવા લાગી. મુંબઈના પ્રસિદ્ધ Gastro-enterologist, Dr. Antiaને પણ બતાવ્યું. આ ઉપરાંત અમદાવાદમાં ડૉ. સુમંત શાહ, ડૉ. પી. પી. મહેતા, ડૉ. પી. એલ. શાહ (સર્જન) તેમજ ઘણાં ઓળખીતા ડૉક્ટરોને પણ બતાવ્યું અને સલાહ લીધી. આખરે નિદાન ‘Aphthous Stomatitis’ – એવું થયું. એની કોઈ દવા નથી. ધીમે ધીમે એક મહિના પછી બીમારી ઓછી થઈ અને સંપૂર્ણ આરામ થતાં લગભગ ચારેક મહિનાનો ગાળો નીકળી ગયો. બીમારીની શરૂઆતના ૨૫ દિવસ તો ભારે કસોટીના હતા. કશું જ લેવાતું નહોતું. એટલે લગભગ ઉપવાસ જ ગણાય. શરીરનું વજન ૬ થી ૭ કિલો ઘટ્યું. આખા દિવસમાં ૧૦૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લેવાતું. કોઈ પણ વસ્તુ, પાણી સુધ્ધાં - ચાંદાંઓને અડે તો અસહ્ય કષ્ટ થતું. ભારે વેદના થતી અને આંખોમાંથી આંસુ નીકળી જતા. બોલી પણ શકાતું નહોતું. મૌન-ઉપવાસ અને રૂમમાં જ રહેવાનું ફરજિયાત બની ગયું હતું. આખો દિવસ પથારીમાં જ પડ્યા રહેવાનું. એક એક ક્ષણનો ઉપયોગ કરનાર ડૉક્ટરને અકર્મપણે પથારીમાં પડ્યા રહેવાનું ફરજિયાત બને એ કેમ પાલવે? આ અસહ્ય બીમારી સમસ્ત કુટુંબીજનોને ગંભીર ચિંતાનું કારણ પણ બની રહી. ડૉક્ટરની પરવશતાલાચારી અને વેદના એમનાથી જોઈ શકાતી નહોતી..... કદાચ કંઈ અણધાર્યું બને તો! પરંતુ કુદરતે કંઈ બીજું જ ધાર્યું હતું. ડૉક્ટર તો અંતરમાં માનતા હતા કે ‘જ્ઞાની-ધર્માત્માઓની અમૃતમય વાણીરૂપ ઔષધના સેવનથી જ આ બીમારીમાંથી હેમખેમ પાર ઊતરી શકાશે.’ ‘રામ રાખે એને કોણ ચાખે?' એનો ઠીક ઠીક પ્રત્યક્ષ અનુભવ થયો અને બન્યું પણ એમ જ. આ બીમારી ડૉક્ટર માટે એક મુખ્ય જીવન પરિવર્તનકારી વળાંકનું ઉત્તમ નિમિત્ત બની. સંપૂર્ણ પથારીવશ ડૉક્ટર આંખો ખુલ્લી રાખી ઉપર જુએ, આજુબાજુ દૃષ્ટિ ફેરવે. થાકે એટલે આંખો બંધ 52 વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ કરે. આમ, બહિર્મુખ અને અંતર્મુખ બન્યા કરે. આ સ્થિતિમાં કંઈ શૂન્યાવકાશ તો હોય નહીં. સુષુપ્તાવસ્થામાં પડેલું બોધબીજ જાગ્રત થયું. શારીરિક અક્ષમતાને કારણે ભૌતિક તો કશું કરવાનું નહોતું. કોઈ પણ જવાબદારી વિનાનો આના જેવો સુવર્ણ સમય ક્યારે મળે? પહેલા બે-ત્રણ દિવસમાં જ અભરાઈ પર પડેલાં શાસ્ત્રો અને આધ્યાત્મિક ગ્રંથો ઉતરાવ્યાં. સાચા અર્થમાં ધૂળ ખંખેરી અધ્યયન શરૂ કર્યું. દિવસના ૮-૧૦ કલાક જેટલું અધ્યયન ચાલવા લાગ્યું. બાળપણથી જ સત્સંગ-સ્વાધ્યાયાદિ દ્વારા જે ઊંડા અધ્યયન અને ચિંતનના સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં પડ્યા હતા, તે ક્રમશઃ જાગ્રત થવા લાગ્યા અને વર્તમાનમાં થયેલા અધ્યયનની સાથે તેનું અનુસંધાન થતાં સતત, ઊંડું અને ઘનિષ્ઠ ચિંતન શરૂ થયું. અગાઉના વાચને એમાં પૂરક તેલ પૂર્યું. એક પછી એક વિષયની સમજ અને સ્પષ્ટતા થવા લાગી. અતિ આનંદ આવવા લાગ્યો; જેના પરિણામે મોહનાં પડળો ધીરે ધીરે ખસવા લાગ્યાં. આ વાચન-ચિંતન માત્ર ફાજલ-સમય પસાર (Time Pass) કરવા માટે નહોતાં. અત્યારે જેમ કંઈ કામ ન હોય તો ટી.વી. જોવા બેસી જઈએ છીએ અને સમય બરબાદ કરીએ છીએ, તે પ્રકારનું નહોતું. આ એક ગહન સંકેત હતો. દઢ સંકલ્પબળ પ્રમાદમાં પડી ગયેલું, તેમાંથી આત્મા જાગી ઊઠ્યો, કહો, કકળી ઊઠ્યો અને અંતરાત્મામાંથી અવાજ આવ્યો : જીવનનું અંતિમ લક્ષ્ય શું? તું જ તારો ગુરુ થા. Be a beacon light unto thyself. આત્માને ઓળખ. એ જ સાચી દિશા છે. કાંકરિયા તળાવ નજીકની હરિનગર સોસાયટીની ડૉ. સોનેજી હૉસ્પિટલનો પહેલા માળનો આરામ માટેનો પથારીખંડ જાણે એક ગુરુકુળ આશ્રમખંડ બની ગયો! એકલવ્યના જેવી આરાધના શરૂ થઈ! તદ્દન બાળપણથી જ કંઈક સર્વોત્તમ પ્રાપ્ત કરવાની જે ધૂન લાગી હતી તે પ્રબળ બની. પ્રવચનસાર, શ્રીમદ્ રાજચંદ્ર, જ્ઞાનેશ્વરી ગીતા આદિ શાસ્ત્રોનો ગહન અભ્યાસ ચાલુ થયો. ચિંતન-મનન સતત ચાલ્યાં. એક દિવસ નહીં, બે દિવસ નહીં પણ સતત લગભગ છે મહિના જેટલું ચાલ્યું. એના પરિપાકરૂપે, દોહનરૂપે તા. ૧૪-૨-૧૯૬૯ (સંવત ૨૦૨૫, મહા વદ ૧૨, શુક્રવાર)ના રોજ “રાત્રે ૨-૦૦ વાગ્યાની આસપાસ છેલ્લા લગભગ ત્રણ કલાકના ધ્યાનસ્થ દશામાં ચાલેલા આંતરમંથનના ફળરૂપે, એક સોનેરી અપૂર્વ પળે, ડૉક્ટર સોનેજી આત્મધ્યાનના પરમાર્થ ફળની રૂડી દશાને પામ્યા.” આમ, ૩૭મા વર્ષે અપૂર્વ એવા આત્મસાક્ષાત્કારનો આનંદ પ્રગટ્યો. જીવનનું અદ્ભુત, અભૂતપૂર્વ અને અંતરંગ આમૂલ પરિવર્તન થયું. એ અનુપમ અનુભવનું શબ્દ A અંતરચેતનાને અજવાળે આલેખન રાત્રે અઢી વાગ્યે તેઓએ આ પ્રમાણે કર્યું : 53. Page #70 -------------------------------------------------------------------------- ________________ અહો! સાનંદાશ્ચર્ય ! વીર્ષોલ્લાસ! પરમ પ્રેમ! સર્વસમર્પણતા! જે વડે આત્મા પરમાત્માની કૃપા પામ્યો જે વડે આત્મા પુરુષની ચરણરજને પામ્યો જે વડે આત્મા નિજસ્વરૂપને પામ્યો જે વડે આત્મા લોકોત્તરતાને પામ્યો. જે વડે આત્મા સ્વભાવભાવને પામ્યો જે વડે આત્મા અપૂર્વ આત્મવિશ્વાસને પામ્યો જે વડે આત્મા નિઃશંકતાને પામ્યો જે વડે આત્મા નિર્ભયતાને પામ્યો જે વડે આત્મા નિઃસંગતાની ભાવનાવાળો થયો - જે વડે આત્મા શુદ્ધતાને પામ્યો જે વડે આત્મા જ્ઞાયકરૂપ રહેવા લાગ્યો જે વડે આત્મા શેયમગ્નતામાંથી નિવ જે વડે આત્મા દ્રષ્ટામાત્ર રહેવા લાગ્યો. - જે વડે આત્મા રત્નત્રયરૂપ થયો જે વડે આત્મા સ્વાનુભવ-અનુગામી થયો જે વડે આત્માએ અજ્ઞાનનો પરાભવ કર્યો જે વડે દેહભિન્ન નિજતત્ત્વસ્વરૂપને પામ્યો જે વડે આત્મા તત્ત્વતઃ મુમુક્ષપણાને પામ્યો જે વડે આત્મા ‘ચારિત્રમાર્ગને અનુસરતો થયો. જે વડે આત્મા પ્રતિબુદ્ધતાને પામ્યો. જે વડે આત્મા “સ્વ” આશ્રયને પામ્યો બસ જય થાઓ! વિજય થાઓ ! આત્મા પરમ પ્રેમથી તે જ સત્પરુષોનાં વચનોનું, માર્ગનું અને ભાવનું અનુસરણ કરો, જે વડે તે સત્પષો પૂર્ણપુરુષો બન્યા. આત્મસાક્ષાત્કારનો આ એક એવો ધન્ય દિવસ હતો જયારે જીવનને એક નવો જ વળાંક મળ્યો. આ દિવસ ડૉ. સોનેજીનો એક અભૂતપૂર્વ સીમાચિહ્નરૂપ દિવસ બન્યો. વિધિનો કોઈ વિશેષ સંકેત હતો. સાચા અને વાસ્તવિક અર્થમાં ‘દ્વિજ” બન્યા. ભવોભવના સંસ્કાર, બાલ્યાવસ્થાના સવિચાર, યુવાવસ્થાનું સદ્વાચન અને છેલ્લા થોડા મહિનાઓથી ચાલતું તીવ્ર જિજ્ઞાસા સહિતનું ઊંડું ચિંતન-મનન, આ બધાંનું સમુચ્ચયબળ એક નિર્ણાયક ઊંડા ધ્યાનમાં પરિણમ્યું, જે નવ-પરિવર્તન લાવ્યું. બીમારી પૂરી થઈ. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત થયું. સામાજિક અને સાંસારિક જવાબદારીઓ શરૂ થઈ. નોકરી અને પ્રેક્ટિસ પણ ચાલુ થઈ ગઈ. બાહ્ય રીતે જીવન કંઈક પહેલાંના જેવું જિવાવા લાગ્યું, પરંતુ અંતર ફરી ગયું હતું. દિશા અને લક્ષ બદલાઈ ગયાં હતાં. Page #71 -------------------------------------------------------------------------- ________________ અગમ પિયાલાની null શ્રીમદ્ રાજચંદ્રજીએ જેના પર ખાસ ભાર મૂક્યો છે તેવા સત્સંગની શોધ અને આરાધના માટે ડૉ. સોનેજી ઉદ્યમી બની ગયા. આધ્યાત્મિક ભૂખ સાચે જ તીવ્ર બની ગઈ હતી. હવે માત્ર જિજ્ઞાસા નહોતી. આત્માને પરિતૃપ્ત કરે એવા ‘ભાથા’ની શોધ હતી. આત્મ-વિકાસની ગતિ હતી. એક ઉચ્ચ ડિગ્રીધારી પેન્ટ-કોટ-ટાઈ પહેરેલો ૩૭ વર્ષનો યુવાન ડૉક્ટર કશુંક શોધવા દોડધામ કરી રહ્યો છે. ‘મન હોય તો માળવે જવાય.” ‘દાનત હોય તો દિશા મળે.” ‘દિશા હોય તો લક્ષ્ય તરફ ગતિ મળે.' ડૉક્ટર ઉપર શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યની ગાઢ અસર હતી. હૉસ્પિટલની કામગીરીમાંથી મુક્ત થયા બાદ તેઓ અવારનવાર ડૉ. રમેશ આર. પરીખની સાથે તેમજ એકલા પણ નીકળતા. શ્રીમદ્ રાજચંદ્રની સાધનાપદ્ધતિને અનુરૂપ ક્યાંય સત્સંગ થતો હોય તો વધારે અનુકૂળ આવે તેમ વાત કરી. સત્સંગમાં જવા તૈયારી બતાવી. અમદાવાદમાં આ અંગે શોધ ચાલી. થોડાક મહિના પછી એમને જાણવા મળ્યું કે પંચભાઈની પોળ(ઘીકાંટા-અમદાવાદ)માં પ્રાણલાલ શેઠના ડહેલામાં શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા’ના સ્થળે, દર રવિવારે સત્સંગ થાય છે. આ સમાચાર મળ્યા પછી ત્યાં જવાનું શરૂ કર્યું (૧૯૬૯). પ્યાસાને પિયાલો મળી ગયો.. અહીં દર રવિવારે સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી શ્રી મંગળદાસ શાહ નામના સજ્જન, શ્રીમદ્ રાજચંદ્ર-સાહિત્યના માધ્યમથી જાહેરમાં વાચન અને સત્સંગ કરાવતા. ડૉ. સોનેજીએ મહિનામાં બે વખત સત્સંગમાં જવાનો પ્રારંભ કર્યો. ૧૯૭૦ થી વડનગરમાં Visiting Consultant તરીકે જવાનું બંધ કરતાં A પંચભાઈની પોળ-પાઠશાળા અમ.-૧ દર રવિવારે સત્સંગમાં આવવાનું ચાલુ કર્યું. સત્સંગ દરમિયાન શ્રી મંગળદાસભાઈ અવારનવાર ડૉક્ટરને પ્રશ્નો પૂછતા. એનો પ્રત્યુત્તર સાંભળી તેઓનો ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ વધી જતા. તેઓ પોતાની હયાતીમાં જ વખતોવખત ડૉક્ટર પાસે થોડું થોડું વાચન કરાવવા લાગ્યા. પછીથી તો ડૉક્ટરે દરરોજ વાચન ચાલુ કર્યું. આ અરસામાં જ મંગળદાસભાઈનો દેહવિલય થતાં, ડૉક્ટરસાહેબ એકલા જ વાચન કરતા. કોઈક વાર વિઠ્ઠલકાકા (વિઠ્ઠલદાસ ભાવસાર અને 55 મિ ધિરાલાની પ્રાપ્તિ અગમ પિયાલાની પ્રાઈમ મમ પિયાલાની પ્રાપ્તિ અગમ પિયાલાની પ્રામિ Page #72 -------------------------------------------------------------------------- ________________ વિનોદભાઈ દલાલ) ઉપર આવીને બેસતા. સ્વાધ્યાયીઓની સંખ્યા વધવા લાગી. ડૉક્ટરની સુવાસ ફેલાવા લાગી. વધુ તો નહીં પણ એક ‘ફૉરેન રિટર્ન શૂટેડ-બૂટેડ-ડ્રેસ પહેરેલો ડૉક્ટર સત્સંગ કરાવે છે, વાચન કરે છે, આ સમાચાર માત્ર એક કુતૂહલનો વિષય બન્યા. એમ કરતાં ધીમે ધીમે એકાદ વર્ષમાં આજુબાજુનાં પંદરેક ભાઈ-બહેનો પણ સ્વાધ્યાયમાં નિયમિત રૂપે આવવા લાગ્યાં. બહારગામનાં શ્રીમદ રાજચંદ્રનાં અનેક ભક્તો પણ આવવા લાગ્યાં. સોનગઢના સંત પૂ. શ્રી કાનજી સ્વામીની પ્રેરણાથી ખાડિયા (અમદાવાદ)માં તા. ૨૧-૨-૧૯૬૯ના રોજ જૈન મંદિરની પ્રતિષ્ઠા થઈ; આ સમય દરમિયાન તેમનાં આધ્યાત્મિક પ્રવચનોનો ઠીક ઠીક લાભ લગભગ દસેક દિવસ સુધી ડૉક્ટરને સતત મળતો રહ્યો. | હવે તો નિયમિત ‘પાઠશાળા'માં સ્વાધ્યાય માટે જવાનો ક્રમ શરૂ થઈ ગયો. પ્રારંભમાં પાઠશાળામાં વિઠ્ઠલદાસ કરીને એક ભાવિક ભક્તનો પરિચય થયો. તેઓ આ યુવાન ડૉક્ટરને નિયમિત સ્વાધ્યાય કરતાં જોઈને વિસ્મય પામ્યા. પરિચય વધતાં તેઓ પણ સ્વાધ્યાયમાં આવીને બેસવા લાગ્યા. પાઠશાળામાં જતાં વચ્ચે ખાડિયાનું જિનમંદિર આવતું એટલે ત્યાં દર્શન કરીને પાઠશાળાએ જવાનો નિત્યક્રમ બની ગયો. થોડાક સમયમાં તો શ્રી હેમેન્દ્રભાઈ શાહ, શ્રી ચંદુભાઈ મહેતા, શ્રી રાકરચંદભાઈ શાહ (શકરાકાકા - તળિયાની પોળવાળા), શ્રી કનુભાઈ શેઠ (એ વખતે પીએચ.ડી. કરતા હતા), એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટના તે વખતના નિયામક વિદ્વર્ય શ્રી દલસુખભાઈ માલવાણિયા, શ્રી જયંતિભાઈ ઘીવાળા, શ્રી ભોગીભાઈ શાહનો પરિવાર, શ્રી ચીનુભાઈ શાહ, શ્રી રમણભાઈ ખોડીદાસ, શ્રી રતિભાઈ લાલભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ શાહ અને કોબા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં દૂબળા-પાતળા અને સદાય હસતા જોવા મળતા મુમુક્ષુ શ્રી રમણીકભાઈ શેઠ પણ અવારનવાર આવવા લાગ્યા. એક મુલાકાતમાં શ્રી રમણીકભાઈ પ્રારંભનાં (લગભગ ૧૯૭૩) સંસ્મરણો વાગોળતાં જણાવે છે : “પૂ. સાહેબ સ્વાધ્યાય માટે પંચભાઈની પોળમાં પાઠશાળામાં જતાં પહેલાં મારે ત્યાં આવે અને ગાડીનું હૉર્ન વાગે ત્યારે દૂરથી જ મને ખબર પડી જાય એટલે હું બહાર આવી જાઉં. રસ્તામાં અનેક ગાડીઓ જતી હોય પણ સાહેબની ગાડીનું હૉર્ન તો તરત જ ઓળખી કાઢે અને અમે સાથે જઈએ. સાહેબનો એ વખતનો (વસ્ત્રપરિધાન) ડૉક્ટરી લિબાસ હોય કોટ-પેન્ટ-ટાઈ વગેરે, પણ તે ધીમે ધીમે છૂટતું ગયું.” ફેબ્રુઆરી ૧૯૬૯ની “ધ્યાન-દશા’ની બીનાનો ડૉક્ટર પર જે જીવનપરિવર્તનકારી પ્રભાવ પડ્યો અને તેમાંથી ઉત્પન્ન થયેલી જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ માટેની જે એક તીવ્ર ઝંખના જાગી, તે એટલી બધી તીવ્ર બની કે ડૉક્ટરના શબ્દોમાં જણાવું તો “ઝંખનાએ એક પાગલપણાનું રૂપ ધારણ કર્યું.” બીજું કશું સૂઝે નહીં. લોહીના ભ્રમણ સાથે રગેરગમાં આ રૂપ વ્યાપી ગયું. દરેક વાતનાં વહેણ આ દિશામાં વહેવા લાગ્યાં. આમ, ધર્મ અને વૈરાગ્યની વાત સતત ગુંજવા લાગી. ઘરમાં બા સાથે પણ સત્સંગ-સ્વાધ્યાય-ધર્મ વગેરેમાંથી તે તે વિષયોની અદ્દભુતતા ડૉક્ટર દર્શાવતા. એક વખત તેની મહત્તાનું શ્રેષ્ઠપણું દર્શાવતી વાતચીત ચાલી. ૧૯૭૧ના પ્રારંભકાળના આ પ્રસંગને યાદ કરતાં ડૉક્ટર જણાવે છે : વાતચીત વખતે જ બાએ કંઈક ગુસ્સામાં કહ્યું : 56 Jan Education International For Private Personal use only www.ja nelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ BROSTE CAGE GORGE “આખો દહાડો આ ધરમધરમની વાતો કર્યા કરે છે અને બીજાં કામમાં ધ્યાન આપતો નથી એ અમને ગમતી વાત નથી, સમજ્યો?’ આ બનાવ પછી ડૉક્ટરે તેમની સાથે ધર્મની વાત કરવાનું ઓછું કરી નાખ્યું. આ પ્રસંગ જ બતાવે છે કે ડૉક્ટર કેટલી કક્ષાએ ધર્મમય બની ગયા હતા. કુટુંબની પ્રવૃત્તિઓ ઓછી કરવા માંડી હતી એટલે કદાચ ‘બાએ ભારપૂર્વક જવાબદારીનું ભાન કરાવવા આમ કહ્યું હોય. ‘સમજ્યો?' એ ભાવપૂર્વકનો શબ્દ જ ઘણું બધું કહી જાય છે. વડીલોનાં છત્ર સરક્યાં ડૉ. મુકુન્દભાઈના સ્વદેશ પાછા ફર્યા પછી તેમનાં બા-બાપુજીની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી. તેમના પિતાજી વીરજીભાઈ અસ્વસ્થ ખરા, પણ સ્ફૂર્તિલા (highly spirited) એટલા જ. કોઈ ને કોઈ કામમાં કે વાચનમાં રોકાયેલા હોય. બાળકો ઉપર ઘણું વધારે વહાલ રાખે. આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય પણ નૈતિકબળ મજબૂત. સમગ્ર કુટુંબને એક સૂત્રમાં ગૂંથી રાખે. સામાજિક દરજ્જો પણ ઘણો ઊંચો. એમના છત્રને કારણે સર્વને એક વડીલની ઘણી મોટી હૂંફ રહેતી. કુટુંબ બહોળું હતું પણ ઐક્યભાવ જળવાઈ રહેતો. એકબીજાને સહાય કરવામાં તત્પર, એકબીજાનાં સર્વ સુખ-દુઃખનાં સૌ કોઈ સાથી બની રહેતાં. બોંતેર વર્ષની વયે પણ વીરજીભાઈ ગતિશીલ, આળસનું નામ નહીં. મુકુન્દભાઈ ડૉક્ટરોને ભોજન માટે બોલાવે તો તેઓ પૂરો રસ લે અને યોગ્ય લાગે તે બધી મદદ પણ કરે. એકવડું શરીર, તબિયત તો ઘણા સમયથી બગડેલી, પરંતુ મનોબળથી બધું કામ કરે. આખરે શ્વાસ અને ખાંસી વધી ગયાં. મુકુન્દભાઈ, મહારાષ્ટ્રમાં મલકાપુર ગામમાં પૂ. કુંદકુંદસ્વામીની ચરણપાદુકા નિમિત્તે ગયેલા. સમાચાર મળતાં તરત જ આવી ગયા. ચાર-પાંચ દિવસની વધુ માંદગીમાં, તેઓએ તા. ૨૩-૩-૧૯૭૦ના રોજ દેહત્યાગ કર્યો. આમ, સોનેજી કુટુંબે એક પ્રેમાળ છત્ર ગુમાવ્યું. પતિના અવસાન પછી ડૉક્ટરનાં માતુશ્રીની તબિયત પણ કથળી. આમ તો એમની તબિયત ઘણી સારી રહેતી. માત્ર કાયમી કબજિયાત રહે પણ તેમનો જિંદગીનો આધાર જતાં, વિશેષ માત્રામાં કબજિયાત રહેવા લાગી. રેચક દવાઓ કારગત નીવડી નહીં. અંતે એલ. જી. હૉસ્પિટલમાં દાખલ કર્યાં, જ્યાં ડૉ. અનિલ પરીખે ઑપરેશન કર્યું. ‘Congenital Intestinal Stricture’નું નિદાન થયું. અશક્તિને કારણે ટાંકા રૂઝાયા નહિ. ઘેર લાવ્યા પછી ૨૪ કલાકમાં જ તેમણે તા. ૧૯-૧૨-૧૯૭૧ના રોજ ભગવદ્ગીતાનો ૧૨મો અધ્યાય ધ્યાનપૂર્વક સાંભળતાં શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. શેષ રહેલું છત્ર પણ સોનેજી કુટુંબે ગુમાવ્યું. આમ, દોઢ-બે વર્ષમાં જ ઘરના બે મોભીઓ ચાલ્યા જતાં કુટુંબમાં એમની ખોટ સાલે એ સ્વાભાવિક છે. ડૉ. મુકુન્દમાં હવે એટલી માનસિક ક્ષમતા તો આવી ગઈ હતી કે મૃત્યુને એક સ્વાભાવિક સહજ કર્મની ગતિ તરીકે સ્વીકારી શકતા હતા. અભાવ અને શોક ભિન્ન બાબત છે. અભાવ સાલે, પણ શોક ન હોય. એ રીતે માતાપિતા હયાત હતાં ત્યાં સુધી એમની સેવા કરી અને હવે એ ફરજ પૂરી થઈ હતી. હકીકતમાં એક મોટી જવાબદારીમાંથી મુક્તિ મળી એનો સીધો લાભ ડૉક્ટરની પરમાર્થની સાધનાને મળ્યો. એમની સાધના જોર પકડતી જતી હતી. હવે એક માત્ર સર્વ પ્રવૃત્તિનું કેન્દ્ર ‘સાધના’ બન્યું. 57 CXC Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાયના સાધતા જોધ આ એક તીવ્ર ઝંખનાનો કાળ હતો, જે દરમિયાન અનેક સ્થાનિક અને બહારનાં, સાધનાપ્રેરક ધામોની મુલાકાત લઈને, જીવનશુદ્ધિનો યજ્ઞ અવિરતપણે ચાલતો રહેતો. હૉસ્પિટલનું કામ તો બરાબર ચાલતું. ફરજ પૂર્ણ નિષ્ઠા સાથે બજાવવામાં ડૉક્ટર માનતા એટલે વ્યાવહારિક ફરજ પ્રત્યે ઉપેક્ષાનો પ્રશ્ન નહોતો. ડૉ. શર્મિષ્ટાબહેનના સહયોગથી એ કામ તો ચાલ્યા કરતું. પરંતુ ડૉક્ટરનું મુખ્ય લક્ષ્ય તો ‘સાધના’ હતું. એ નિમિત્તે જેટલો પરિશ્રમ કરવો પડે તેટલો કરવા તત્પર હતા. એટલે જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ કરનારાં અનેક શાસ્ત્રોનું સતત પાંચ-છ-સાત કલાકનું વાચન, લેખન, મનન અને અનુશીલન ચાલ્યા કરતું. પરિણામસ્વરૂપ ‘મોક્ષમાર્ગ’માં આગળ વધવાની ભાવના વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ. ઈ.સ. ૧૯૭૦થી ૧૯૭૫ના ગાળા દરમિયાન પોતાની સાધના માટે ડૉક્ટરશ્રીને એકલા કે બે-ત્રણ વ્યક્તિઓ સાથે ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતનાં વિવિધ તીર્થોમાં જવાનું બનતું. તેમાં નરોડા, ઉત્તરસંડા, તારંગા, ઈડર, અગાસ, વડવા-ખંભાત, ભદ્રેશ્વર (કચ્છ), વવાણિયા તેમજ સ્થાનિક સ્થળો મીઠાખળી, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, કાંકરિયાનો One tree hill garden, સમર્થેશ્વર મહાદેવ (લૉ-ગાર્ડન પાસે)નો સમાવેશ થતો. એ વખતે આ જગ્યાઓમાં અત્યાર જેટલી ભીડ-ગીચતા નહોતી. મુકુન્દભાઈની ગુણગ્રાહક દૃષ્ટિ અને સાધક તરીકે આગળ વધવાની ઝંખનાને કારણે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે તક મળતી ત્યાં ત્યાં પહોંચી જઈ આત્મશુદ્ધિની સાધના કરતા. ઈ.સ. ૧૯૭૨માં, મોરબીમાં પર્યુષણપર્વ નિમિત્તે મુમુક્ષુ ભાઈશ્રી ભોગીભાઈ સાયકલવાળાની સાથે સ્વાધ્યાય માટે જવાનું થયું. સર્વશ્રી જયંતીભાઈ પી. શાહ, શ્રી પ્રભુલાલભાઈ (ચાવાળા), શ્રી ફૂલચંદભાઈ ગાંધી વગેરે ભાઈ-બહેનોએ ૪ દિવસ માટે ભાવપૂર્વક પર્વમાં ભાગ લીધો. ધીમે ધીમે ડૉક્ટરે પ્રક્ટિસ ઓછી ક૨વા માંડી. હૉસ્પિટલમાં સર્વિસ દરમિયાન રાઉન્ડ લઈને, વૉર્ડના એક રૂમમાં (સ્ટાફ રૂમમાં) બેસે ત્યારે પણ વાચન-લેખન તો ચાલુ જ હોય. જૈન મંદિર અને શ્રીમદ્ રાજચંદ્રની પાઠશાળામાં જવાની ખબર શર્મિષ્ટાબહેનને પાછળથી પડી હતી. કુટુંબનાં કામો અને વ્યવસાયમાં વ્યસ્ત એટલે ધ્યાન પણ જલદી જાય નહીં. ડૉક્ટરનાં બા-બાપુજીના સ્વર્ગવાસ પછી ઘરમાં સૂનું સૂનું તો લાગતું હતું. ભાઈઓ વિદેશ ગયેલા હતા. રણજિતભાઈ અને જ્યોતીન્દ્રભાઈ અનુક્રમે ૧૯૬૮, ૧૯૬૯માં અભ્યાસ માટે કૅનેડા ગયા અને ત્યાં સ્થાયી થયા હતા. દિવ્યાબહેન (ડૉક્ટરનાં સૌથી નાનાં બહેન) અમેરિકા ગયા પછી કાકા મુરબ્બી ડૉ. શ્રી મૂળજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી, જેઓ હૃષીકેશ, શ્રી શિવાનંદ આશ્રમમાં માનદ્ સેવાઓ આપતા, તેમને કુટુંબીજનોએ 58 નવા Healtoraી સાધના અને Fovae & Personal Use અને શોધ સાકતી www.aelibrary org Page #75 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ બોલાવી લીધા હતા અને સોનેજી પરિવારમાં બધાંની સાથે રહેતા તેમજ હૉસ્પિટલ તથા ઘરકામની સારી ને પ્રેમપૂર્વકની દેખરેખ રાખતા. તેઓ ડૉક્ટરને કહેતા કે તમે બહારગામ જાઓ છો ત્યારે શર્મિષ્ઠાબેનને ખબ તકલીફ પડે છે. ઘણી વાર શર્મિષ્ઠાબહેન પણ મુશ્કેલીની વાત કરતાં ત્યારે ડૉક્ટર પ્રેમથી સમજાવતા અને કામમાં મદદ કરતાં તથા હૉસ્પિટલમાં કુશળ સ્ટાફ તથા બીજા ડૉક્ટરને મદદ માટે રાખી લેવાનું સૂચન કરતા હતા. ડૉક્ટરસાહેબની સાધના જેમ જેમ વધવા માંડી તેમ તેમ શર્મિષ્ઠાબહેનને તેમના ધાર્મિક જીવનનો વધારે ખ્યાલ આવવા લાગ્યો. તેમના શબ્દોમાં જોઈએ તો “મારા પર તેમની અસર થવા લાગી અને મને પણ ધર્મમાં રસ જાગ્યો. મારા સદ્ભાગ્યે વ્યાવહારિક કામમાં તથા રાજેશભાઈના ઉછેરમાં મને સાહેબનો સારો સહકાર મળતો, તથા પૂ. કાકાજીનું વાત્સલ્યસભર માર્ગદર્શન મળી રહેવાથી, બધું કામકાજ પ્રમાણમાં સારી રીતે પાર પડી જતું.” ઘંટિયા પહાડની તપોભૂમિ પ્રતિ લગાવ સમાંતરે ડૉક્ટરની ધાર્મિક પ્રવૃત્તિએ પણ વેગ પકડ્યો હતો. તેમની નજર શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં સાત મુનિઓને આધ્યાત્મિક સાધના અને ધ્યાન વિશે બોધ આપેલો એવા ઈડરના પહાડ ઉપરની ‘સિદ્ધશિલા” ઉપર હતી. ઈડર પર આવેલા ઘંટિયા પહાડના પવિત્ર સ્થાનનું આકર્ષણ ખૂબ હતું. તેની પ્રથમ મુલાકાત તો એક યુવાન ડૉક્ટર તરીકે ૧૯૫૮માં દૂરથી દર્શનરૂપે લીધી હતી. બીજો કોઈ ઉદ્દેશ નહોતો. પરંતુ હવે તો લગની લાગી હતી. સાધના માટેનો પુરુષાર્થ જોરશોરથી ચાલતો હતો. એટલે વારંવાર ઈડર ઘંટિયા પહાડની કૃપાળુદેવની તપોભૂમિમાં જવાનું બનતું. કોઈક કોઈક વાર શનિ-રવિએ રોકાવાનું પણ બનતું. તેમને મુરબ્બી શ્રી ભોગીભાઈ પોપટલાલની પ્રેરણા પણ વિશેષપણે મળ્યા કરતી. ઘંટિયા પહાડની આ પવિત્ર ભૂમિ ડૉક્ટરને વધારે અનુકૂળ લાગી. એકાંત સાધના માટેની યોગ્ય જગ્યા હતી. પહાડની કુદરતી શુષ્કતા સાધનાને અનુકૂળ હતી. વાતાવરણમાં શ્રીમદ્ રાજચંદ્રની તપસ્યાની મહેક હતી. જેને આપણે આંદોલનો-વાઇબ્રેશન્સ કહીએ છીએ તેનો અનુભવ ડૉક્ટરે કર્યો હતો. એમનું હૃદય એ પ્રેરણાનું પાન કરવા લાગ્યું. અહીં આવી ડૉક્ટર એકાંત-ધ્યાનમાં બેસી જતા, ઘણા ઈડર, ઘંટિયા પહાડની ગુફામાં ધ્યાનાભ્યાસ સમય સુધી મૌન પણ ધારણ કરતા. સાથે સાથે લેખન-વાચનની પ્રવૃત્તિ ચાલતી. ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી આ પ્રવૃત્તિ સારા પ્રમાણમાં થઈ અને એક સમયે તો અહીં જ સ્થાયી થઈ, નિવૃત્તિમય સાધનાજીવન ગાળવાની વાત પણ લગભગ નક્કી જેવી થઈ હતી. સ્થિર થવા રૂમો પણ બાંધેલી, તે વખતે ‘સાધના’ અને ધાર્મિક શિક્ષણની વધારાની પ્રવૃત્તિ વિષે યથાયોગ્ય સમાધાન નહીં થઈ શકતાં, અહીં સ્થાયી થવાનો વિચાર પડતો મૂક્યો. ઈડરની સાધનામાં સહભાગી તરીકે બહેનશ્રી જ્યોતિબહેન, શ્રી બાબુકાકા (કલ્યાણભાઈ) તથા મુનીમજી શ્રી સોમભાઈ દેસાઈ ઉપરાંત શ્રી રમણભાઈ ભોગીલાલ ઉત્સાહપૂર્વક અને ભક્તિપૂર્વક ભાગ લેતા. ડૉક્ટરને અહીંનું આકર્ષણ અને ભાવ એટલી હદનાં કે ૧૯૬૯ થી આજ સુધી (૨૦૦૬), તેઓ પચાસથી વધારે વખત અહીં આવ્યા છે. કોઈ કોઈ વાર તો શનિ-રવિએ એકલા ગાડી લઈને નીકળી પડે. અહીં સ્થાયીરૂપે 59 Jan Education Interational www.ainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ રહેતા મુરબ્બી શ્રી ભોગીકાકા તેમને એકાંત સાધના માટે વારંવાર આવવાની પ્રેરણા આપતા. ક્યારેક બે-ત્રણ સાથીઓ સાથે એસ.ટી.માં કે પોતાની ગાડીમાં આવતા. કોઈ કોઈ વાર તો દસ દસ દિવસ સુધી સાધના અને ચિંતન-મનન કરતા. સાબરકાંઠાના સંત શ્રી જેસિંગબાપા પણ અવારનવાર આવતા, તેમની સાથે અહીં તેમજ સાબરકાંઠાના અનેક ગામોમાં સત્સંગ-મેળાવડા થતા. ત્રણેક વખત તો એમની સાથે રહેવાનું પણ થયું હતું. ૧૯૭૫માં ૫. સહજાનંદજી વર્ણાજી સાથે ટ્રેઇન દ્વારા આવી બે દિવસ સાધના-સત્સંગ કરેલો તો ૧૯૭૯માં મદ્રાસનાં વસંતબહેન પ્રાણલાલ શાહના કુટુંબ સાથે અહીંના બધા પહાડોનાં દર્શન કરી, સત્સંગ કરાવ્યો હતો. એ વખતે પહાડ પર ખાસ વિશેષ સગવડ હતી નહીં. વીજળીના અભાવે ફાનસથી કામ ચલાવવાનું હતું. કાચી દીવાલવાળી રૂમો અને માથે પતરાં હતાં. એક વખત સખત પવનને લીધે રૂમનું પતરું ઊડ્યું હતું, અને વધારે ઈજા પામેલા એક સ્ટાફ મેમ્બર, શ્રી ગણતપભાઈનું મૃત્યુ થયેલું, તેવું સ્મરણ આજેય આત્માનંદજી વાતચીતમાં કરે છે. શ્રીમદ્ રાજચંદ્રની અન્ય તપોભૂમિમાં: શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું ત્રણેક વાર ફરીથી અધ્યયન થવાને કારણે એમાં દર્શાવેલાં ભક્તિમાર્ગ, સત્સંગ, સપુરુષનો મહિમા, મોક્ષમાર્ગનું સર્વતોમુખી, સૂક્ષ્મ, પ્રયોગલક્ષી, વૈજ્ઞાનિક અને મતમતાંતર વગરનું વિવેચન, તેમજ આત્મસિદ્ધિશાસ્ત્ર જેવી અનેક ઉત્તમોત્તમ રચનાઓ દ્વારા સાધનાના માર્ગમાં પારદર્શિતા આવી. પ્રાયોગિક માર્ગદર્શન અને પ્રેરણા પણ મળ્યાં. એટલું જ નહિ, ડૉક્ટરના શબ્દોમાં જણાવું તો “વચનામૃતોથી આ જીવને અભૂતપૂર્વ લાભ થયો છે. તેઓની આજ્ઞાનું આરાધન કરતાં ભવનો સામો કિનારો દેખાઈ ગયો છે અને અલ્પકાળમાં જ સામે કિનારે પહોંચી જઈશું એવો દેઢ નિશ્ચય અને પુરુષાર્થ પ્રગટ્યાં છે.” ડૉ. સોનેજીને હવે એક ચોક્કસ માર્ગ મળી ગયો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક મહાનુભાવોને માર્ગ બતાવ્યો હતો. કોઈ પણ પ્રકારના ‘ગચ્છ'ના બંધિયારપણાથી મુક્ત એવા “મોક્ષમાર્ગની દિશા ડૉક્ટરને લીધી હતી. અનેક વર્ષોથી અથડાતો-કૂટાતો આત્મા સ્થિર થતો જતો હતો. સર્વ શાસ્ત્ર-આધ્યાત્મિક વાચનમનન-ચિંતન “શ્રીમદ્ રાજચંદ્ર ચિંતન' તરફ ગતિ કરતાં હતાં. સમાધાન પણ અહીં જ થતું હતું. હવે ડૉક્ટર જાણે રાજચંદ્રમય જ બની ગયા હતા. એમને માટે શ્રીમદ્ રાજચંદ્રજી “કૃપાળુદેવ’ બની ગયા હતા. અમદાવાદના તેમના મુમુક્ષુ સાથીઓ મુ. શકરાભાઈ ગિરધરલાલ, શ્રી ચંદુભાઈ મહેતા, શ્રી હેમેન્દ્રભાઈ શાહ, શ્રી શાંતિભાઈ ગિરધરલાલ વગેરે પર્યુષણ પર્વ દરમિયાન અવારનવાર ‘અગાસ આશ્રમ’ જતા, તેમની સાથે ઈ.સ. ૧૯૭૧માં અગાસમાં પર્યુષણ પર્વ દરમિયાન આરાધના માટે ડૉક્ટરને જવાનું થયું. આ પ્રસંગને લીધે ડૉક્ટરને શ્રીમદ્ રાજચંદ્ર જેવી મહાવિભૂતિના જીવન સાથે સંકળાયેલા અનેક સ્થળોનાં દર્શન કરવાની અભિલાષા જાગી. તેમને મન આ બધાં પવિત્ર અને ઐતિહાસિક સ્થળો હતાં. એ રીતે કોઈ વાર એકલા, તો કોઈક વખત ડૉ. શર્મિષ્ઠાબહેન સાથે, તો ક્યારેક પંચભાઈની પોળના મુમુક્ષુઓ સાથે નડિયાદ, બોરસદ, કાવિઠા, વસો, નાર, ખંભાત, વડવા, અગાસ, ઉત્તરસંડા, વવાણિયા, મોરબી, રાજકોટ, ભાદરણ આદિ ચરોતરનાં, ગુજરાતનાં કે સૌરાષ્ટ્રનાં સ્થળોએ દર્શન અને સત્સંગ કરવાનો ભાવ ધારણ કરીને યાત્રા કરતા હતા. આ પાવન સ્થળોએ દર્શન-સત્સંગ માટે છેલ્લા ૩૪ ઉપરાંત વર્ષોથી અવારનવાર જવાનું થાય છે અને ત્યાંનાં દિવ્ય સ્પંદનોથી એક ઉત્તમ આધ્યાત્મિક પ્રેરણા મળતી રહે છે. અમદાવાદની પંચભાઈની પોળના સ્વાધ્યાયકારોમાં સૌથી વિશેષ વૈરાગ્યવાન, ભક્તહૃદયી, જિજ્ઞાસાવાન Jain Education Intemalloral Page #77 -------------------------------------------------------------------------- ________________ તેમજ બુદ્ધિમાન શ્રી જયંતીભાઈ પોપટલાલ શાહ (ઘીવાળા)નું ડૉક્ટર અવારનવાર સ્મરણ કરે છે. ડૉક્ટરની તેમની સાથે મિત્રતા અને આત્મીયતા બંધાઈ હતી. ઈ.સ. ૧૯૭૩-૭૪ના ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ દરમિયાન તેમણે ‘જિનેશ્વર-ભક્તિ’ નામના ગ્રંથનું સંપાદન ‘વચનામૃત’ના આધારે કર્યું હતું. તેઓ ઘણા ઉત્સાહથી વાચન-લેખન-સત્સંગ અને સાધુઓની સેવા કરવાનો લાભ લેતા. જિજ્ઞાસુ અને અભ્યાસી જીવ, એટલે જ્યારે તેમની ઘીની દુકાન પર બેસે ત્યારે પણ વાચન-લેખન તો નિરંતર ચાલુ હોય જ. આમ, જ્ઞાન-વૈરાગ્ય અને તપના માધ્યમથી તેઓ ઝડપથી મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા હતા. અવારનવાર જૈન સાધુઓના સમાગમનો પૂજ્યશ્રીને લાભ અપાવતા. પરંતુ દુર્ભાગ્યવશ પેટ (Pancreas)ના કૅન્સરથી, ઈ.સ. ૧૯૭૯માં, ૪૪ વર્ષની યુવાન વયે તેમનું અવસાન થયું અને ડૉક્ટરે એક નિકટના અને ઉચ્ચ કક્ષાના મુમુક્ષુ ગુમાવ્યા. પંચભાઈની પોળમાં સ્વાધ્યાયમાં કટકિયાવાડ, દરિયાપુરમાં રહેતા શ્રી ચીમનભાઈ ટેઇલર નામના એક ખાસ જિજ્ઞાસુનો પરિચય તેઓને થયેલો. તેમનામાં તીવ્ર જિજ્ઞાસા હતી. ખાસ ધ્યાન ખેંચે એવી સરળતા પણ હતી. આશરે ૭૦-૭૨ વર્ષની ઉંમર હશે. ઘનિષ્ઠ સાધના માટે કોઈક કોઈક વાર ઉત્તરસંડા-નરોડા વગેરે સ્થળોએ જવાનું થતું. ધર્મવાર્તા, ધૂન અને ધ્યાન અહીંના એકાંત પ્રદેશોમાં સારી રીતે થતાં. પરંતુ એકાદ વર્ષની અંદર તેમને પણ શ્વાસનળીના કૅન્સરની બીમારી લાગુ પડી અને થોડાક મહિનામાં જ તેઓનો દેહોત્સર્ગ થઈ ગયો. ડૉક્ટર જણાવે છે કે ‘તેમના જવાથી એક ગંભીર, સરળ, જિજ્ઞાસુ જીવનો વિયોગ અનુભવાયો.’ તેઓ જતાં જતાં પણ ડૉક્ટરને ઉત્તરસંડાની એકાંત તપોભૂમિમાં સત્સંગ અને એકાંત-સાધનાનો સ્વાદ લગાડતા ગયા, તેથી વારંવાર ઉત્તરસંડા પણ જવાનું બનતું. ડૉ. શર્મિષ્ટાબહેન પણ અનવારનવાર સાથે જોડાતાં હતાં. અહીં શ્રી હીરાલાલ ઝવેરી અને શ્રી અગરચંદજી નાહટાનાં પત્ની બહેનશ્રી સદ્ગુણાબહેનના સહયોગથી એક સ્મારક બન્યું છે. આ સ્થળે, તે વખતે શ્રી ઠાકોરભાઈ પટેલના મામા શ્રી અરવિંદભાઈ વહીવટદાર તરીકે હતા. તેઓ ઉત્તરસંડાની યાત્રા વખતે ‘સાધના’માં વિવિધ રીતે મદદરૂપ થતા. ઈ.સ. ૧૯૭૨માં અહીં ત્રણેક દિવસ ઘનિષ્ઠ સાધના માટે ૧૫ જેટલા મુમુક્ષુઓ સાથે રહેવાનું બન્યું, ત્યારે રીલીફરોડ, પાંજરાપોળની ચાલીમાં રહેતા ચીમનભાઈ નામના ભાવિક ભક્તને ચાલુ સ્વાધ્યાયે બપોરના લગભગ ૩-૩૦ વાગ્યે છાતીમાં દુખાવો ઊપડ્યો અને ૧૫ મિનિટમાં જ તેમનો દેહ છૂટી ગયો. આ સમયે લૌકિક વ્યવહારની વાતને બાજુએ મૂકીએ તો પણ, ‘સાધના’ની કસોટીરૂપ આ પ્રસંગને નિહાળીએ. ડૉક્ટર સાધનામાં કેટલા આગળ વધ્યા હશે તેનો ખ્યાલ આવે. સ્વાધ્યાય ચાલુ હતો. મુમુક્ષુ ચીમનભાઈનો નશ્વર દેહ એમની સમક્ષ પડ્યો હતો. અચેતન શબ, ભક્ત એવા ચીમનભાઈ-નામધારીનો દેહ. ડૉક્ટરના શબ્દોમાં જોઈએ ઃ “ગુરુમંદિરના અંદરના ખંડમાં સ્વાધ્યાય ચાલતો હતો. તેમાંથી શ્રી ચીમનભાઈ એકાએક બહાર ચાલ્યા ગયા. પાંચેક મિનિટ બાદ ડૉ. શર્મિષ્ટાબહેન પણ બહાર ગયાં. મનમાં વિચાર કરતો હતો કે શું થયું હશે? તેટલામાં વિચિત્ર રીતે શ્વાસ લેવાતો હોય તેવો અવાજ આવ્યો. સ્વાધ્યાય બંધ કરી હું બહાર ગયો. ત્યાં ડૉ. શર્મિષ્ટાબહેન ભોંય પર સૂતેલા ચીમનભાઈની નાડ તપાસતાં, ગંભીર મુદ્રામાં દેખાયાં. ‘કેમ શું લાગે છે ?’ – મેં પૂછ્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ નાડી ખસી ગઈ છે, ભાઈ બેભાન થઈ ગયા છે.’ ઝીણવટથી જોયું તો આંખોનું તેજ ચાલ્યું ગયું હતું અને તેમનો આત્મા પરલોક ચાલ્યો ગયો હતો. | અમે તુરત જ સ્થાનિક મુમુક્ષુને ઍબ્યુલન્સ લાવવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે દેહ છૂટી ગયો છે માટે ‘શબવાહિની' જોઈશે. વીસેક મિનિટમાં શબવાહિની આવી ગઈ. અમે સ્વાધ્યાય-બેઠકને સમેટીને સૌ તેમની સાથે જ શબવાહિનીમાં અમદાવાદ ગયા અને તેમના સ્વજનોને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. આગળની કાર્યવિધિ અમે સંભાળી લઈશું એમ કહી તેઓએ અમને સાભાર વિદાય આપી ત્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળી ગ ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૪નાં આ ચાર-પાંચ વર્ષનો ગાળો અત્યંત વ્યસ્ત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફનો હતો. ધીમે ધીમે વ્યવહારિક જવાબદારીઓ છૂટતી જતી હતી. હૉસ્પિટલની, કન્સલ્ટિગ પ્રેક્ટિસની તથા ઘરની ખૂબ જ જરૂરી હોય એટલી જવાબદારી રહેતી. ડૉક્ટરની મુખ્ય સાધના તો અમદાવાદ અને આજુબાજુનાં સ્થળોમાં મુખ્યપણે રહેતી. Jain Education Intematon For Private Personal use only www.janellety.org Page #79 -------------------------------------------------------------------------- ________________ તરત , ચા જવાબ ૧૯૭૨-૭૩માં પંચભાઈની પોળના ભક્ત-મુમુક્ષુ શ્રી લાલભાઈ સોમચંદના બૃહદ્ કુટુંબ તથા અન્ય સ્થાનિક મુમુક્ષુઓની પ્રેરણાથી ત્રણ દિવસની મોરબી-વવાણિયા અને કચ્છ-ભદ્રેશ્વરની યાત્રા યોજાઈ હતી. સૌ ધર્મઉત્સાહથી પ્રેરિત હતાં. તેમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રા સમયે સવારના પ-૩૦ થી ૭-૦૦ના સમય દરમિયાન, તીર્થથી બે-ત્રણ ફર્લાગ દૂર, એકાંત ભક્તિભાવનામાં ડૉક્ટર લીન બની ગયા. એના ફળરૂપે એક વિશિષ્ટ આનંદદાયક ધ્યાનદશા પામ્યા. આજે ૩૩ વર્ષ બાદ પણ આ વિશિષ્ટ અનુભૂતિનું સ્મરણ તેઓ કરે છે ત્યારે આનંદ-પંદનોનો અનુભવ કરતા હોય તેવા ભાવો તેમના મુખ પર પ્રતિબિંબિત થાય છે. બીજી એક આવી વિશિષ્ટ ભક્તિભાવસભર અનુભવદશાનું સ્મરણ પણ ડૉક્ટરના ચિત્તમાં આજેય જીવંત છે. પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં શ્રી બાબુભાઈ મહેતાની પ્રેરણાથી અને સ્થાનિક સમાજના સહકારથી ભગવાન નેમિનાથના નૂતન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે તેઓ ફતેપુર ગયા હતા. નવા મંદિરની વિધિવત્ સ્થાપના, ગર્ભ-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ – એમ પાંચ દિવસો દરમ્યાન, પંચકલ્યાણક સહિત કરવામાં આવે છે; તેમાંના દીક્ષા કલ્યાણકના દિવસે સવારે ભગવાનની પરમ વૈરાગ્યની દશાનું વર્ણન સાંભળતા સાંભળતા, પ્રથમ ભક્તિભાવથી રોમાંચ થયો અને થોડી ક્ષણો માટે તેઓ સમાધિમાં સ્થિર થઈ ગયા. આવી રીતે ડૉ. સોનેજીની ધર્મયાત્રા વ્યક્તિગત અને સામૂહિક રીતે પ્રબળ વેગથી આગળ વધતી જતી હતી. એ વખતના તેમના સહયાત્રીઓને યાદ કરીએ તો સર્વશ્રી જયંતીભાઈ પોપટલાલ ઘીવાળા, આંખના ડૉ. હીરાભાઈ પટેલ, ન્યાયાધીશ ડાહ્યાભાઈ સી. મહેતા (પ્રસંગોપાત્ત), કાશીભાઈ પટેલ, રમણભાઈ ખોડીદાસ, વિનોદભાઈ દલાલ (બૅન્કવાળા), ચીનુભાઈ શાહ, હિંમતભાઈ પુંજાભાઈ, રતિલાલ લાલભાઈ, ચીમનભાઈ, કુસુમબહેન, જ્યોતિબહેન, કલ્યાણભાઈ, રમણીકભાઈ શેઠ, મણિભાઈ લહેરચંદ શાહ, ભોગીભાઈ શિવલાલ શાહ, જાસુદબહેન રસિકભાઈ શાહ, વિઠ્ઠલભાઈ ભાવસાર વગેરે અનેક ગણાવી શકાય. આ સહુ સાધકો પંચભાઈની પોળની શાળામાં અવારનવાર સ્વાધ્યાયનો લાભ પણ લેતા રહેતા. ઘનિષ્ઠ અધ્યયન અને સત્સંગનો સમયગાળો ઈ.સ. ૧૯૭૩ થી ૧૯૭૫ દરમ્યાનનો ત્રણ વર્ષનો સમયગાળો, ઘનિષ્ઠ અધ્યયન અને વિવિધ ધર્મપ્રભાવક વૃત્તિઓનો રહ્યો. જીવન લક્ષની વિશેષ ખોજ શરુ થઈ અને ચિત્તમાં જેમ પ્રશ્નો જાગતા ગયા તેમ ઉત્તરો પણ મળતાં ગયાં. એ પ્રશ્નોત્તરના અનુભવનું એમની રોજનીશી (ઈ.સ. ૧૯૭૨-૭૩)માં પ્રતિબિંબ પડ્યું, જે અહીં અવતરિત છે : પ્ર. આનંદને - સત્ય આનંદને - પ્રાપ્ત કરો. એટલે ? આનંદસ્વરૂપ એવા આત્માને પ્રાપ્ત કરો. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ઝં પ્ર. ઉ. પ્ર. ઉ. કેવી રીતે ? તેને અનુભવો. કેવી રીતે ? સ્વસંવેદનરૂપ થઈને, વ્યાપ્યવ્યાપકપણે નિજસ્વરૂપમાં પરિણમીને, અભેદરૂપે તન્મય થઈને. તેમ થવા માટેનો વિધિ, ક્રમ અને તે ક્રમનું આરાધન સ્પષ્ટ કરો. (૧) જેમ કૉલેજમાં દાખલ થવા મેટ્રિક પાસ થવું જરૂરી છે, તેમ આત્મજ્ઞાની થવા માટે આત્માર્થીના ગુણો પ્રગટાવવા જરૂરી છે. (૨) જીવ અને અજીવનું સ્વરૂપ શ્રી વીતરાગપુરુષોએ જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સારી રીતે જાણીને ચિત્તવૃત્તિને નિજસ્વરૂપને વિષે એકાગ્ર કરવાનો અને પરવસ્તુઓમાંથી વ્યાવૃત્ત કરવાનો અભ્યાસ કરવો પડશે. (૩) આ અભ્યાસમાં ઉપકારી એવા સત્સંગ, સત્ક્રુત અને સત્પુરુષોના નિરંતર સમાગમરૂપ સત્સાધનોને અંગીકાર કરવાં પડશે. (૪) જે ભવ્ય આત્મા આ વિધિ અને ક્રમને જાણીને, તેનું આરાધન સત્યનિષ્ઠાથી, આત્માર્થે, સર્વશક્તિસહિત અંગીકાર કરશે તે જીવને આત્માની પ્રાપ્તિ ૬ માસથી ૧૨ વર્ષના ગાળામાં થાય એમ સામાન્યપણે જાણીએ છીએ, વિશેષ તો જીવના પુરુષાર્થને આધીન છે. સત્પુરુષના સાક્ષાત્ સમાગમમાં રહેનાર જીવને પુરુષાર્થમાં અભૂતપૂર્વ અને અગમ્ય પ્રેરણા મળે છે. આવો સત્પુરુષાર્થ કરનાર ભવ્ય જીવ આગામી અલ્પકાળમાં પરમાનંદમય દશાને પ્રાપ્ત થશે. “સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” ઈ.સ. ૧૯૭૩-૭૪ના વર્ષ દરમિયાન ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ સુંદર આયોજન સહિત અને ઘનિષ્ઠપણે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવાયો; આ મહોત્સવ દરમ્યાન અનેક સુંદર મંદિરોનું નિર્માણ, સેંકડો ઉત્તમ ગ્રંથોનું પ્રકાશન અને સાઉથ-દિલ્હીમાં ૨૫ એકરની જગ્યામાં ‘વનસ્થળી’રૂપે મહાવીર ભગવાનના સ્મારકના નિર્માણ સહિત, ધર્મપ્રભાવનાના અનેક કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થયાં. તેના બીજે વર્ષે, ઈ.સ. ૧૯૭૪નું ચાતુર્માસ પૂ. સંતશ્રી સહજાનંદજી (મનોહરલાલજી) વર્ણીજીએ અમદાવાદમાં કર્યું. તેમના સમાગમના લાભથી અને આજ્ઞા થવાથી ‘દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા'નો ગુજરાતી અનુવાદ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્ય કરતી વખતે ઘણાં જૈન શાસ્ત્રોના પુનઃઅવલોકનનો અને પૂજ્ય મહારાજશ્રીના ઘનિષ્ઠ સમાગમનો લાભ મળવાથી જીવનપર્યંતના બ્રહ્મચર્યપાલનની તેમજ વ્યવસાયનિવૃત્તિ, ઘનિષ્ઠ સાધના અને શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસની પ્રેરણા મળી. તેઓશ્રીનો ૫૮ મો જન્મદિવસ પણ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સહિત અમદાવાદમાં જ ઊજવાયો હતો. બુંદેલખંડના પ્રસિદ્ધ જૈન સંત શ્રી ગણેશપ્રસાદજી વર્ણીના આ મુખ્ય શિષ્ય અને લગભગ ૨૦૦ ઉપરાંત ગ્રંથોના રચયિતા આ અધ્યાત્મયોગીનું એક નાનું સ્મારક હસ્તિનાપુરના દિગંબર જૈન મંદિરમાં થયું છે. ઈ.સ. ૧૯૯૮ની ઑક્ટોબરની, કોબા પ્રેરિત ઉત્તર ભારતની તીર્થયાત્રા-દર્શન દરમ્યાન સર્વ મુમુક્ષુઓને આ સ્મારકનાં દર્શન ક૨વાનો લાભ મળ્યો હતો અને તે સ્મારક પર તેમનાં સંસ્મરણોરૂપ ધર્મવાર્તા પણ થઈ હતી. આ ચાતુર્માસ દરમ્યાન ડૉ. સોનેજી સાથે સ્વાધ્યાય કરતા એવા મુમુક્ષુઓના આગ્રહથી તેઓશ્રી પંચભાઈની પોળમાં પણ દર્શન-સત્સંગ અર્થે પધાર્યા હતા. ત્યારબાદ છીપાપોળવાળા શ્રી જયંતીભાઈ શાહના ઘેર પૂજ્ય વર્ણીજીની આહારવિધિનો લાભ તેમણે, બીજા ઘણા મુમુક્ષુઓ સાથે લીધો હતો. 64 Page #81 -------------------------------------------------------------------------- ________________ હવેની સાહેબજીની દૈનંદિની એટલે પ્રતિદિન ખાડિયા દિગંબર જિનમંદિરમાં ઋષભદેવ ભગવાન તથા શ્રી કુંદકુંદદેવના સવારે ૮-૦૦ વાગે દર્શન કરવાં, તો કોઈક વખત ઉપરના માળે જઈ ૨૦-૨૫ મિનિટ સ્વાધ્યાય કરવો તથા શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળામાં લગભગ ૪૦ મિનિટ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું વ્યક્તિગત કે સામૂહિક વાચન કરવું અને ત્યાંથી સીધા સ્ટેશન થઈ બાપુનગર હૉસ્પિટલ જવું. આઉટડોરના દિવસો બાદ કરતા સામાન્યપણે એકાદ કલાક વૉર્ડમાં રાઉન્ડ લેવાનું રહેતું. એકાદ કલાકનો સમય જે વાંચ્યું હોય તેનું લેખન કરવામાં અથવા તો કંઠસ્થ કરવામાં વપરાતો. બાકીનો સમય પણ કંઈ ને કંઈ ધાર્મિક પ્રવૃત્તિ અર્થે વપરાતો. - પાઠશાળામાં અત્યાર સુધી સામાન્યપણે ભગવાન મહાવીરનો A પૂજ્યશ્રી સહજાનંદ વર્ગીજી મહારાજ જન્મમંગળદિન ઊજવાતો નહોતો. આ વર્ષે પાઠશાળામાં ભગવાન શ્રી મહાવીરની જન્મ-જયંતીની ઉજવણી ડૉ. સોનેજીએ ચાલુ કરાવી. આ ક્રમ થોડાં વર્ષો ચાલ્યો, કારણ કે અહીંનો મુમુક્ષુ-સમુદાય સમય જતાં ધીમે ધીમે નદી પાર રહેવા ચાલ્યો ગયો હતો. ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનના સંશોધન માટે કાર્ય કરતી શ્રી લાલભાઈ દલપતભાઈ સાંસ્કૃતિક વિદ્યાલય (એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ)માં ૧૯૭૨થી ૧૯૭૪ સુધી ડૉ. સોનેજી વિવિધ ધર્મગ્રંથોના વાચન માટે જતા હતા અને એમની જ્ઞાનપ્રાપ્તિની તૃષા અહીં સારી એવી સંતોષાઈ. ભારતીય વિદ્યાઓ, જૈનદર્શન તેમજ અનેક શાસ્ત્રોના ગ્રંથો હોવાથી, કોઈ પણ સરસ્વતીઉપાસક, સંશોધક કે સાધકને આ સ્થળ વિદ્યાતીર્થ સમું લાગે. તે સમયમાં આ સ્થળ એકાંતમાં હતું. પાકા રસ્તા થયા નહોતા અને લોકોની અવરજવર ઓછી. નૈસર્ગિક વાતાવરણ ભરપૂર હતું. અહીં આવતાં દેશ-વિદેશનાં સામયિકો તથા અન્ય જ્ઞાન-સામગ્રીનો ડૉક્ટરે ભરપૂર ઉપયોગ કર્યો. પોતાને ઉપયોગી નોંધો બનાવી. આ નોંધ હવેની પેઢીને સાધક બનવામાં ખૂબ ઉપયોગી નીવડે તેવી છે. જુદા જુદા આધ્યાત્મિક, નૈતિક અને જીવનવિકાસલક્ષી અનેક વિષયો પર આ બધી નોંધ વ્યવસ્થિતપણે થયેલી છે. વિશેષ રુચિવાળા સાધકોને તે ઉપયોગી બને તેવી છે : “પણ મને લાગે છે કે આવા વિકાસલક્ષી ગ્રંથભંડારનો વિદ્યાવ્યાસંગ કરનારા તો છેલ્લાં ૨૮ વર્ષોમાં મને માત્ર જવલ્લે જ નજરે પડે છે.” એમ સાહેબજીને લાગે છે. આ સંસ્થાના ગ્રંથભંડારનો ઉપયોગ કરવા માટે શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. નગીનભાઈ શાહ, શ્રી કનુભાઈ શેઠ, ભાષા વિભાગના શ્રી રમણીકભાઈ શેઠ તથા ગ્રંથપાલ સલોનીબહેન જોષી વગેરેએ ખૂબ સહકાર આપ્યો હતો. એક બાજુ ઉપરોક્ત ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ ફલક પર ધર્મશાસ્ત્રોનું અધ્યયન ચાલતું હતું તો બીજી બાજુ એમના નિવાસસ્થાનની નજીક કાંકરિયાના ‘વન-ટ્રી હિલ” બગીચામાં વાચન તથા સ્મરણનો અભ્યાસ ચાલતો હતો. વ્યક્તિગત તેમજ સામૂહિક ભક્તિ-સત્સંગ-સ્વાધ્યાય અને ધ્યાનનો આરાધનાક્રમ બે કે ત્રણ દિવસ ઈડર, ઉત્તરસંડા, તારંગા, નરોડા જેવાં સ્થળોએ પણ અવારનવાર ચાલુ હતો. એક રીતે કહીએ તો દવાખાનાના ત્રણ-ચાર કલાક સિવાયનો બધો સમય આત્મજાગૃતિ માટેના અભ્યાસમાં જતો. જાણે કે સમય ઓછો પડવા લાગ્યો. ગતિ હતી, પ્રગતિ હતી, મનન હતું, ચિંતન હતું. એક બાજુ જ્ઞાનોપાસના પ્રબળપણે ચાલતી હતી, તો બીજી બાજુ આત્મોપાસનાની અવિરત ધૂન લાગેલી હતી. બાહ્ય જીવનની વિમુખતાની સાથોસાથ અંતર્મુખતા તીવ્ર વેગે વધતી જતી હતી. વ્યવસાય અને વ્યવહાર થોડે અંશે ચાલતા હતા, પણ અંતરની આરત તો એક પછી એક સોપાન દ્વારા ત્યાગને પોકારતી હતી. 65 Page #82 -------------------------------------------------------------------------- ________________ G યા હોમીને સત્સંગ અને સ્વાધ્યાયની વૃદ્ધિ છેલ્લાં પાંચ વર્ષોમાં વિશેષપણે થવા પામી હતી. આ નિમિત્તે વારંવાર ડૉક્ટરને બહારગામ અને દૂર દૂરના પ્રદેશોની યાત્રાએ જવાનું થતું. આ ચાર-પાંચ વર્ષમાં ડૉક્ટર એક ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક સાધક હોવાની સાથે સાથે પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્વાધ્યાયકાર તરીકે પણ જાણીતા થઈ રહ્યા હતા. એમાં પણ તેમની ભાવપૂર્ણ સંગીતમય ગદ્યપદ્યશૈલીથી ગંભીર એવા તત્ત્વજ્ઞાનના વિષયોમાં પણ વિશાળ મુમુક્ષુવર્ગનો અને થોડાક સામાન્ય લોકોનો પણ રસ જળવાઈ રહેતો હતો. એક સુશિક્ષિત જૈનેતર કુળમાં જન્મેલા યુવાન ડૉક્ટરનું શાસ્ત્રજ્ઞાન, તન્મયતા અને લગની સૌને માટે આદરપાત્ર બન્યા હતાં. ધીમે ધીમે તેમના તરફ ભાવ વધવા લાગ્યો હતો. એમના જીવનની નિઃસ્પૃહતા સહુને સ્પર્શી ગઈ. એમની વાણીની સચ્ચાઈ સહુને અસર કરી ગઈ. એમનો મધુર કંઠ, તીર્થકરો પ્રતિ અગાધ વંદનભર્યો આદર, જ્ઞાનીઓ પ્રત્યે સન્માન એમના સ્વાધ્યાયમાં પ્રગટ થતાં. શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતો અથવા એમનાં કાવ્યો એમના કંઠથી વહે, ત્યારે તેઓ રાજચંદ્રમય બની જતા. સામાજિક તેમજ વ્યાવહારિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે ક્રમશઃ સંકોરવા માંડી હતી. તેઓના જીવનની નિર્ણાયક પળ આવી પહોંચી. ‘બાપુનગર-હૉસ્પિટલમાં વિઝિટિંગ ફિઝિશિયન તરીકે કામગીરી બજાવતાં તેમણે રાજીનામું આપવાનો પાકો નિર્ણય કર્યો. ૧૯૭૫ના જૂન-જુલાઈમાં રાજીનામું આપી પણ દીધું. હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ત્રિપાઠી તથા મેડિકલ ડાયરેક્ટર ડૉ. ટી. બી. પટેલે ડૉ. સોનેજીને બોલાવીને કહ્યું, ‘અમે તમારું રાજીનામું સ્વીકારતા નથી, કારણ કે દર્દીઓ તમને ચાહે છે. તેઓ પણ આ વાત સ્વીકારશે નહીં.' ડૉક્ટર સોનેજી ભલે હૉસ્પિટલમાં થોડો સમય સેવા આપવા જતા હોય, પણ તેમણે તેને પ્રોફેશન બનાવવાને બદલે એક માનવસેવાનું કાર્ય માન્યું હતું. તેઓ અત્યંત પ્રેમથી દર્દીઓ સાથે વ્યવહાર કરતા, તેને કારણે સુપ્રિન્ટેન્ડન્ટને ડર હતો કે દર્દીઓમાં પ્રિય એવા ડૉક્ટર જશે તો પ્રજાનું સાંભળવું પડશે. બીજી બાજુ ડૉક્ટર સોનેજીને પોતાની સાધનાના કારણે કદાચ યોગ્ય ફરજ બજાવવામાં સહેજ પણ ઉપેક્ષા કે બેદરકારી કે અસાવધપણું આવી જાય તે તેમને તેમના સ્વભાવ પ્રમાણે ગમતી વાત નહોતી. હૉસ્પિટલની સેવાનું કાર્ય માનવતાવાદી હોવા છતાં આગળની સાધનામાં કથંચિત્ બાધક બનતું હોવાથી રાજીનામાનો દૃઢ નિશ્ચય કર્યો. તેથી અંતે તેઓએ લાગતાવળગતા સહુની સંમતિ મેળવી. હૉસ્પિટલની જવાબદારીમાંથી મુક્ત થવાનું બન્યું એટલે કંઈક રાહતનો અનુભવ થયો. હવે કોઈ પણ પ્રકારના બંધન વિના સ્વાધ્યાય આદિ સાધનો વધારે નિશ્ચિતપણે થઈ શકશે, એવો તેમને અહેસાસ થઈ ગયો હતો. આ રાજીનામાથી કુટુંબને આર્થિક આવકનો મોટો ઘસારો વેઠવો પડ્યો, પરંતુ તેમણે વાસ્તવિક હકીકતની 66 થઇ છે યા હોમ કરીને યા હોમ કરીને 11 79 કરીને યા હોમ કરીને કેne | Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્વીકૃતિ માટે પહેલેથી જ માનસિક તૈયારી કરી રાખી હતી. આ વાતની જાણ પૂ. સહજાનંદજી મહારાજને કરી ત્યારે તેઓએ કહ્યું, “जल्दबाजी क्यों की ? अभी कुछ समय होस्पिटल में जाना चालु रख सकते थे ।” પરંતુ ધનુષ્યમાંથી બાણ છૂટી ગયું હતું. સાધનાની સાથે સાથે સાહિત્યલેખન, શિબિરો, તીર્થયાત્રાઓ અને સંસ્થા શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્રના કાર્યને આગળ ધપાવવાનું જરૂરી હતું. એ માટે વિશેષ સમય આપવો અનિવાર્ય હતો. નિશ્ચિતતાની પણ સ્પષ્ટ આવશ્યકતા હતી. તેથી જ ડૉક્ટરે રાજીનામાનો વિચાર અમલમાં મૂકવાના નિશ્ચયને દઢપણે વળગી રહેવાનું યોગ્ય માન્યું. એટલે શ્રી સહજાનંદજી મહારાજના વિચારમાં, કોઈક ગર્ભિતતા હોવા છતાં પોતાના નિર્ણયમાં ફેરફાર કરવાનું શક્ય નહોતું. જોકે તેમના પ્રત્યેના પૂજયભાવમાં જરા પણ ન્યૂનતા આવી નહોતી. તેમનો પ્રથમ વિશિષ્ટ પરિચય ૧૯૭૪માં થયો. તેમના તરફથી અધ્યાત્મબોધ, શાસ્ત્રવાચનની કળા અને બ્રહ્મચર્ય-આરાધનાની વિશિષ્ટ પ્રેરણા મળી હતી. તેઓ ડૉ. સોનેજીના સદાય માર્ગદર્શક રહ્યા હતા. પરંતુ ઈ.સ. ૧૯૭૮માં હૃદયરોગના હુમલાથી તેઓશ્રીનું એકાએક દેહાવસાન થયું. આટલા અલ્પ સમયમાં ડૉ. સોનેજીએ એમના ઉદાત્ત વ્યક્તિત્વમાંથી અમૂલ્ય પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યા. શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર મોઢાના ચાંદાની બીમારીમાંથી મુક્ત થયા પછી, સાહેબજીની સાધના ખૂબ ત્વરિત ગતિથી આગળ વધી રહી હતી. એ નિમિત્તે થતી આત્મલક્ષી ધાર્મિક પ્રવૃત્તિઓમાં એમનું સમગ્ર જીવન ઓતપ્રોત બની ગયું હતું. મધ્યાહ્ન સૂર્ય જેમ પૂર્ણરૂપે પ્રકાશે, તે રીતે એમની સરસ્વતી-સાધના શાસ્ત્રજ્ઞાનના પ્રકાશ અને અભ્યાસથી આગળ વધી રહી હતી. શ્રીમદ્ રાજચંદ્ર અંગેની ઉપદેશનોંધોનું સૂક્ષ્મ અધ્યયન અને એના પરિપાકરૂપે સ્વ-નોંધ અને અન્ય લેખનકાર્ય તો ચાલુ જ હતાં. ૧૯૭૨માં પોતાની આત્મસાધનાને વેગ આપવાનો ભાવ જાગ્યો. અધ્યાત્મલક્ષી પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલુ હતી. પાંચ-છ વર્ષના મનોમંથન બાદ એમને કોઈ એક વ્યવસ્થિત સ્થાનની જરૂરત લાગતી હતી, જ્યાંથી બધી પ્રવૃત્તિઓ સારી રીતે - સંકલિત થઈ શકે. - અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના મીઠાખળી પાસેની મહારાષ્ટ્ર સોસાયટીમાં ડૉ. શર્મિષ્ઠાબહેનના નાનાજી અને ‘રંગ-રસાયણ'ના પ્રસિદ્ધ વેપારી શ્રી ભગવાનલાલ ખારાવાળાએ તેમની દીકરી જયાબહેનને પુષ્પવિલા’ નામનો બંગલો ભેટ આપ્યો હતો. આ મકાનમાં ૧૯૭૨થી તેઓએ વાચન-લેખનનો આરંભ કર્યો હતો. પોતાની આ પ્રવૃત્તિને વધારે વ્યવસ્થિત, સઘન અને સર્વોપયોગી બનાવવાનો દઢ વિચાર થયો. અહીં પુષ્પવિલા ઈ.સ. ૧૯૭૫ના મે માસની ૯મી તારીખે, સંવત ૨૦૩૧ના વૈશાખ સુદ ૧૦ના રોજ, ભગવાન મહાવીરના કેવળજ્ઞાનપ્રાપ્તિ દિને, આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા રાખીને આ પવિત્ર દિને ‘શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર’ એ નામથી સંસ્થાનો મંગળ પ્રારંભ થયો. આ સમયે અંદાજે ૬૦-૭૦ મુમુક્ષુ ભાઈબહેનોની હાજરીમાં, આ સંસ્થાની સ્થાપના થઈ. સ્થાપના સમયે સાહેબજીએ એક મંત્ર આપ્યો હતો : ‘પ્રેમથી Page #84 -------------------------------------------------------------------------- ________________ પરિચય અને પરિચયથી પ્રેમ વધારીએ અને જીવનને દિવ્ય બનાવીએ.’ આ સંસ્થાની સ્થાપનાના બીજા વર્ષે જ, ૧૯૭૬માં દક્ષિણ ભારતનાં તીર્થોની એક સુદીર્ઘ મંગળયાત્રાનું (તા. ૨૯-૧૦-૭૬ થી તા. ૯-૧૨-૭૬ સુધીની ૪૨ દિવસની યાત્રાનું) આયોજન થયું. તેમાં જોડાયેલા અનેક યાત્રીઓ સાહેબજી સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. એમના વિચાર, એમની ભક્તિ, એમની સાધના અને વિશેષ તો એમના સૌહાર્દપૂર્ણ પ્રેમમય વ્યવહા૨ની ઊંડી અસર તે યાત્રિકો પર પડી. તેમને બધાને ભક્તિ-સ્વાધ્યાયમાં ખૂબ જ રસ પડ્યો અને અમદાવાદ આવીને સંસ્થાની સર્વ પ્રવૃત્તિઓમાં વધુ રસથી સક્રિય બન્યા; જેમાંના કેટલાક તો સંસ્થાની ફાલતી જતી પ્રવૃત્તિના પાયાના પથ્થર બન્યા. 68 www.jalfe||brary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ 96 ચિંતનની. કેડીએ વાચન-મનન-ચિંતનના પરિપાકરૂપે ડૉક્ટરસાહેબે ત્રણ-ચાર વર્ષના ગાળામાં, શિષ્ટ, સંસ્કારી અને યુગાનુરૂપ એવાં ત્રણ પુસ્તકોનું લેખન કર્યું : સાધના સોપાન (૧૯૭૬), ચારિત્ર સુવાસ (૧૯૭૭) અને સાધકસાથી ભાગ-૧, ૨ (અનુક્રમે ૧૯૭૮-૭૯). સાધક સાથીના બીજા ભાગનું વિમોચન, જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક સ્વ. ડૉ. ચીનુભાઈ નાયકના હસ્તે થયું હતું. આ ત્રણે પુસ્તકને એકસાથે લઈ વિચારીએ તો ડૉક્ટરસાહેબના આંતરિક પાથેયને આપણે સમજી શકીએ છીએ. ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૫ દરમ્યાન આધ્યાત્મિક સાધનાનું જે બહુઆયામી દોહન ડૉ. સોનેજીએ કર્યું એની ફળશ્રુતિરૂપે તેમને ત્રણ બાબત બહુ મહત્ત્વની લાગી હોય એમ જણાવે છે : (૧) એમણે જે પ્રાપ્ત કર્યું છે, સાધના કરી છે એ વ્યક્તિગત સીમિત ન રહેતાં સમષ્ટિગત બને, કહો કે સ્વયં તરે અને અન્યને પણ સન્માર્ગમાં ચાલવા પ્રેરણા અને માર્ગદર્શન આપે. (૨) એ રીતે સાધક દિવ્યજીવન જીવવાની રીત શીખે, કલ્યાણનો માર્ગ જાણે, આત્મોન્નતિની દિશા પકડે અને જીવનપરિવર્તન કરે. | (૩) ઉપરની બે બાબતોના અમલ માટે કેવળ ભાષાના બળે કોઈને આંજી દેવા કે વિદ્વત્તા બતાવી વિદ્વાન તરીકેની છાપ પાડ્યા વિના, વર્તમાનકાળના જિજ્ઞાસુ સાધકોને સૈદ્ધાંતિક, પ્રયોગલક્ષી અને રોજબરોજના જીવનમાં અમલમાં મૂકી શકાય તેવું, બહુમુખી માર્ગદર્શન મળી રહે એવી સરળ ભાષામાં, સરળ સાહિત્ય ઉપલબ્ધ બને એવો પ્રયત્ન. એટલે તો તેઓશ્રી ‘સાધના સોપાન'ના પ્રાકથનમાં લખે છે : “આ ગ્રંથ ચુસ્ત સંપ્રદાયવાદીને ઉપયોગી નથી. જે શબ્દજ્ઞાનથી, વાજાળથી અને શુષ્કજ્ઞાનથી જનમનરંજનને કે જીવનનિર્વાહને ઇચ્છે છે તેને; તથા વિવેક વગરના બાહ્યક્રિયાકાંડનો જે આગ્રહ રાખે છે તેને પણ આ ગ્રંથથી કાંઈ સાર્થકતા નથી. દૃષ્ટિરાગ અને વ્યક્તિરાગ છોડીને, પક્ષપાતરહિતપણે સત્યની સાધનામાં અનુરક્તિવાળા, આત્મશુદ્ધિથી આત્મસિદ્ધિને પામવાની જિજ્ઞાસાવાળા અન્વેષકોને, આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી છે.'' | આપણું ઉત્તમ કોટિનું આધ્યાત્મિક અને દાર્શનિક સાહિત્ય મોટે ભાગે સંસ્કૃત-પ્રાકૃત અને જૂની હિંદી-ખડી બોલીમાં લખાયેલું હોવાથી સમજવામાં અઘરું બને, ગુજરાતના ધર્મપ્રેમી સમુદાયને માટે તે સમજવું મુશ્કેલ બને છે. તેથી સાધનાના માર્ગે પ્રયાણ કરવાનો પ્રારંભ કરનાર સાધકવર્ગને ધ્યાનમાં રાખી “ડૂબનારને નાવ મળે તે દૃષ્ટિએ ડૉક્ટરસાહેબે ઉપરનાં ત્રણે પુસ્તકનું આલેખન કર્યું છે. ડૉક્ટર સોનેજી એક બાબતનો રંજ અનુભવે છે. આઝાદી મળ્યા બાદ, રાજકીય સ્વતંત્રતા બાદ, આપણી 69 નctી તો શી on ચિંતનની કેડીએ સિંહ હાંડી ચિંતનની કેડીએ ચિંતક હતી ર Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતીય મૂળ સંસ્કૃતિનો વિશેષ વિકાસ થશે તેવી આપણી સંસ્કૃતિના પુરસ્કર્તાઓની અને ઉપાસકોની ભાવના ફળીભૂત થઈ નથી. પણ કેવળ ખેદ, ખેદ ન રહેતાં તેના પ્રતિકાર માટે સંસ્કારપોષક સાહિત્યનું પોતે લેખન કરે છે. આ ભાવનામાંથી આપણને પ્રાપ્ત થાય છે, ‘ચારિત્ર સુવાસ”. સમાજના બધા જ વર્ગોને પ્રેરક બની શકે એ રીતે જીવનનાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓના જીવતા-જાગતા ૭૯ બનાવો-પ્રસંગોનું આલેખન ડૉ. સોનેજીએ આ પુસ્તકમાં કર્યું છે. આમેય તત્ત્વજ્ઞાન કરતાં ચરિત્રપ્રસંગો જીવનનું ઘડતર કરવામાં વિશેષ પ્રેરણાદાયી અને માર્ગદર્શક બને છે, તેથી ડૉ. સોનેજીને આપણા મહાપુરુષો-સંતો-વીર પુરુષો વગેરે પ્રત્યેનું આકર્ષણ હંમેશાં વિશેષ રહ્યું છે. વિશેષ કરીને યુવા પેઢી જે ભૂલી-ભટકી છે, અણસમજ - કાચી સમજ કે અજ્ઞાનતાને કારણે ભ્રમિત છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી ‘ચારિત્ર-ઘડતર’ કરવાના તેઓશ્રી સતત પ્રયત્નો કરે છે. એ વાત તો આપણને ઈ.સ. ૧૯૮૮થી આજ સુધી નિયમિતપણે સંસ્થા દ્વારા આયોજિત થતી યુવાશિબિરોમાં તથા ગુરુકુળની પ્રવૃત્તિમાં જોવા મળે છે. એમનો ‘ચારિત્ર' વિશેનો ખ્યાલ કહો કે વ્યાપ, માત્ર વ્યક્તિગત શારીરિક ચારિત્ર સુધી મર્યાદિત નથી પણ એથી આગળના ચારિત્ર સુધી પહોંચે છે. સમષ્ટિગત સાધક માટેની સીડીનું આ પાયાનું પહેલું પગથિયું છે. આ ન હોય તો સાધક આગળ વધી જ ન શકે. આત્મોન્નતિ સાધી ન શકે. એટલે તેઓ આના પર વિશેષ ભાર મૂકે છે. આથી એમણે સમય જતાં દીપાવલી પ્રસંગે મોકલાતા શુભેચ્છા-કાર્ડને, નવો જ સંદર્ભ પૂરો પાડી, કોબા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા પ્રેરક પુસ્તિકાઓ મોકલવાનું આયોજન કર્યું. એક તો દિવાળી-કાર્ડનો કોઈ વિશેષ ઉપયોગ હોતો નથી. આવી પુસ્તિકા જીવનઘડતર કરે, નવા વર્ષે નૂતન પ્રેરણા અને સંકલ્પ આપે. આ રીતે જીવન-મંથન, જીવન-અમૃત, જીવન-જાગૃતિ, જીવન-પ્રભાત, જીવન-સુવાસ જેવી ૨૬ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે અને નૂતનવર્ષાભિનંદનરૂપે વ્યાપક જનસમુદાય પાસે તે પહોંચે છે. એમનું લેખન એમના જીવનનું પ્રતિબિંબ બની રહ્યું છે. જીવનમાં વિવેકયુક્ત આંતર-બાહ્ય ત્યાગ એ જ તેમનું મુખ્ય લક્ષ છે. ધર્મ અને ધર્મી જુદાં નથી, ધર્મ એ જીવન જીવવાની ઊંચી કળા છે. એ જેને સાધ્ય બને તેનું જીવન ધન્ય થઈ જાય. અલ્પપરિચિત એવા ડૉ. મુકુન્દ સોનેજીને એમના લેખન દ્વારા ગુજરાતમાં અનેક સાધકો-મુમુક્ષુઓ અને અન્યજનો પણ ધીમે ધીમે ઓળખતા થયા. આ માટે સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે સંસ્થા દ્વારા છેલ્લાં ત્રીસ વર્ષોથી પ્રકાશિત થતું માસિક ‘દિવ્યધ્વનિ' છે. લેખન-પ્રવૃત્તિને વેગ આપવાનો ફાળો તથા સંસ્થાના વિકાસનો પરિચય આપવાનો તથા આમ જનતા સુધી પહોંચાડવાનો ફાળો પણ આ માસિકનો જ છે, એમ કહી શકાય; જેમાં તેમને સર્વશ્રી હરિભાઈ મોહનલાલ શાહ, પ્રકાશભાઈ ડી. શાહ, મિતેશભાઈ શાહ અને સુરેશભાઈ રાવલનો વિશિષ્ટ સહયોગ મળતો રહ્યો છે. વર્ધમાન સંદેશ’માંથી “દિવ્યધ્વનિ' અત્યાર સુધી અમદાવાદ પંચભાઈની પોળમાં દરરોજ થતા સાહેબજીના સ્વાધ્યાય હવે દર શુક્રવારે રાત્રે ઉસ્માનપુરા પટેલ વાડીમાં પણ નિયમિતપણે થવા લાગ્યા. વળી, દર સોમવારે સારંગપુર, અમદાવાદમાં મુરબ્બી સુશ્રાવક શ્રી શકરાભાઈ ગિ. શાહને ઘરે તળિયાની પોળમાં પણ ચાલુ થયા. તે સમયમાં, ૧૯૭૩માં શ્રી જશવંતભાઈ સાંકળચંદ શાહ તેઓશ્રીના વિશેષ પરિચયમાં આવ્યા. તેમણે ડૉક્ટરસાહેબની સંમતિથી એક ૨૫-૩૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ પાનાંનું માસિક વ્યક્તિગત ધોરણે ‘વર્ધમાન સંદેશ' નામે શરૂ કર્યું. એ વખતે સદ્ભુત સેવા સાધના કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું નહોતું. નિશ્ચય એટલો રાખ્યો કે માસિકમાં શ્રીમદ્ રાજચંદ્રને સંબંધિત વાચનસામગ્રી વિશેષપણે પ્રગટ કરવી. એનું વાર્ષિક લવાજમ દસ રૂપિયા હતું અને સભ્યસંખ્યા લગભગ ૪૫૦ હતી. જશવંતભાઈના કહેવા પ્રમાણે, આ માસિક ખોટમાં ચાલતું હતું પણ એક સત્કાર્ય થઈ રહ્યું છે એનો સંતોષ પણ હતો. છતાં મનમાં એમ હતું કે લોક-ટીકાના ભોગ બનીએ એ પહેલાં મુક્ત થઈ જવું જોઈએ; એમ વિચારી મે - ૧૯૭૭થી શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્રને સોંપવાનો નિર્ણય કર્યો. આ માસિકની સમસ્ત જવાબદારી કાયમી ધોરણે સંસ્થાને વિનયપૂર્વક અને વિધિપૂર્વક સમર્પિત કરી. ત્યારબાદ આ માસિક ‘દિવ્યધ્વનિ' નામથી પ્રકાશિત કરવાનું સંસ્થાએ શરૂ કર્યું. ડૉ. સોનેજી અને સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો હતો. મુમુક્ષુઓની સંખ્યા પણ વધતી જતી હતી. સંસ્થા પોતાના સ્થાપનાકાળથી જ દર વર્ષે વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે અમદાવાદનાં વિવિધ સ્થળોએ તથા વડવા, વવાણિયા, ઈડર જેવાં અનેક સ્થળોએ શિબિરોનું આયોજન કરતી. આ શિબિરોમાં સ્વ. પૂ. સહજાનંદજી મહારાજ, શ્રી મનુવર્યજી મહારાજ, સાબરકાંઠાના પ્રસિદ્ધ સંતશ્રી જેસિંગબાવજી જેવા સંતો તથા અનેક વિદ્વાનો-પ્રાધ્યાપકો, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. કુમારપાળ દેસાઈ, શ્રી રાકરચંદભાઈ વખારિયા, શ્રી મણિભાઈ શાહ, શ્રી ચંપકભાઈ દોશી, શ્રી સુનંદાબહેન વોહોરા, શ્રી રાવજીભાઈ દેસાઈ, શ્રી વજુભાઈ ખોખાણી, શ્રી પ્રતાપભાઈ ટોલિયા, શ્રી દુર્લભજી ખેતાણી વગેરે આવીને માર્ગદર્શન અને પોતાનું યોગદાન પૂરું પાડતાં હતાં. આ બધામાં, બધા જ દિવસોએ સાહેબજી પ્રત્યક્ષ હાજર રહી સ્વાધ્યાય આપી પ્રેરણા પૂરી પાડતા હતા. | તો આ રીતે ફૂલી-ફાલેલી પ્રવૃત્તિ ભક્તો-ભાવિકો, મુમુક્ષુઓ, સાધકો અને અન્ય રસિકજનો સુધી પહોંચે એવા એક ‘સંદેશક'ની ખૂબ જ જરૂર હતી. સંસ્થામાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપતા એક સજ્જન શ્રી હરિલાલ મોહનલાલ શાહના ધ્યાનમાં આ વાત આવી. તેમણે આ કાર્યને સારી રીતે પાર પાડવા માટે પોતાની આગવી સૂઝ અને સમસ્ત શક્તિઓને કામે લગાડી. તેમના આ પ્રયત્નના ફળરૂપે, લગભગ પંદર વર્ષના ગાળામાં ‘દિવ્યધ્વનિ'ની સભ્યસંખ્યા લગભગ ૪OOO સુધી પહોંચી હતી. આજે પણ ‘દિવ્યધ્વનિ' સતત ૩૦ વર્ષથી નિયમિતપણે પ્રકાશિત થાય છે અને દેશ-વિદેશના લગભગ પપ00 જિજ્ઞાસુઓને જીવનવિકાસલક્ષી, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે. ડૉ. સોનેજી અર્થાત્ હવે શ્રી આત્માનંદજીની દૃષ્ટિ અને કલમનો લાભ આ માસિકને મળ્યા કરે છે. એ રીતે પણ ડૉક્ટરની સરસ્વતી-આરાધના અહર્નિશ ચાલ્યા કરે છે. આ સામયિકે અનેક વિશેષાંકો પણ પ્રગટ કર્યા છે અને ભાવિમાં, અંગ્રેજી-હિંદી લેખો તેમજ મહિલાવિભાગ અને આરોગ્ય-વિભાગ ચાલુ કરીને ઘરના સૌને તે દ્વારા રસમય, વ્યવહારુ અને સાત્ત્વિક સંસ્કારપ્રેરક પાથેય પહોંચે તે અર્થે પ્રયત્નશીલ છે. આ માસિકના પ્રચાર-પ્રસાર અને સંપાદનના મહાન અને વિકટ કાર્યમાં સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ અને શ્રી પ્રકાશભાઈ ડાહ્યાભાઈ શાહે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 20 આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર ડૉ. સોનેજી હવે એક એવી કક્ષાએ પહોંચ્યા હતા કે વ્યવહારિક કે સામાજિક ભૂમિકા ભજવવા ન તો તેમની પાસે સમય હતો કે ન રુચિ. તેમની દિશા ધીમે ધીમે નક્કી થતી હતી. ભૌતિક સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો ગયો અને લગભગ શૂન્યવત્ બની ગયો, નક્કર વૈરાગ્યની ભૂમિકાએ પહોંચી ગયો. એની શરૂઆત હૉસ્પિટલમાંથી રાજીનામું આપ્યું ત્યારથી થઈ હતી. કહેવાય છે તન-મન-ધનથી....પણ અહીં ઊલટક્રમ આરંભાયો. પહેલાં ધનનો રાગ છોડ્યો, હવે તનનો રાગ છોડવાનો નિશ્ચય કર્યો અને એના ફળસ્વરૂપે ઈ.સ. ૧૯૭૬માં પૂજ્યશ્રી સહજાનંદજી વર્ણીજી મહારાજના સાન્નિધ્યમાં ૪૫મા વર્ષે ડૉ. સોનેજીએ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લીધી. તા. ૫-૭૧૯૭૬ના રોજ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા શ્રી અજિતનાથ ભગવાનના મંદિરના ભોંયરામાં આ વ્રત લીધું. બા. બ્ર. શ્રી ગોકુળભાઈએ પણ સાથે જ આ વ્રત લીધું. પૂજ્ય બહેનશ્રી શર્મિષ્ટાબહેન તો હતાં જ. ઉપસ્થિત પંદરેક મુમુક્ષુ ભાઈબહેનોની મુદ્રા ગંભીર બની હતી. એક-બે બહેનોની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં અને ભાવપૂર્ણ અને ગંભીર દૃશ્ય સર્જાયું હતું. આ વ્રત ધારણ કરવા માટેનો સીધો સંબંધ તેમનાં પત્ની ડૉ. શર્મિષ્ટાબહેન સાથે છે. સમયની દૃષ્ટિથી લગ્નજીવન ૧૫-૧૬ વર્ષનું ગણાય પણ વાસ્તવિક દામ્પત્ય અગાઉ જણાવ્યું છે તેમ માત્ર ૪૨ મહિનાનું ગણી શકાય. બન્ને વચ્ચે વ્રત લેતા પહેલાં ચર્ચા-વિચારણા થઈ હતી અને શર્મિષ્ટાબહેને એની અનુમોદના આપી હતી. પરંતુ આ વ્રતપાલન ખૂબ જ કઠિન છે એનો એમને તે વખતે ઊંડો વિચાર નહિ આવેલો. “ડૉક્ટરની ઇચ્છા છે એટલે મારે સંમતિ આપવી” એમ એમણે નક્કી કરેલું. અલબત્ત તેમને બીજા બાળકની ઇચ્છા તો હતી નહીં. ડૉક્ટરના પરિચયથી તન-રાગ ઓછો થયો હતો. છતાં તેઓ જણાવે છે તે પ્રમાણે નિયમપાલનમાં થોડી મુશ્કેલીઓ પણ અનુભવી. પણ ડૉક્ટરસાહેબના પ્રેમ અને સમજાવટથી પાર ઊતરી શકાયું; અને જેમ જેમ તેમની મહાનતાની ખબર પડવા લાગી તેમ તેમ પોતાના મનને વાળવાનો પ્રયત્ન કર્યો. ભવિષ્યમાં મુશ્કેલીઓ તો ઘણી પડી. એમને ઘણી વાર એકલવાયુ જીવન કઠતું પણ ખરું. પણ ન તો તેમણે સ્વકુટુંબમાં કે માતા-પિતાને કોઈ ફરિયાદ કરી કે ન તો કોઈને એનો ખ્યાલ પણ આવવા દીધો. તેમણે માત્ર સ્વનો વિચાર ન કરતાં પતિની આધ્યાત્મિક વિકાસયાત્રાને સમજવા કોશિશ કરી છે. અહીં પરંપરાગત પતિ એ જ પરમેશ્વર માનવાવાળી સ્ત્રી નહિ, પણ પતિના આંતરિક વ્યક્તિત્વને સમજી શકનાર એવી ભારતીય નારીની વાત છે, જેમણે પોતે પણ કંઈક અંશે એ દિશામાં વળવા પ્રયત્ન કર્યો. બન્ને ડૉક્ટર છે, બન્નેમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ છે, વિચારમાં તર્ક છે. બુદ્ધિજીવી કહીએ એ કક્ષામાં આવે છે એટલે અહીં રૂઢિ-પરંપરાનો પ્રશ્ન ઊઠતો નથી. અહીં હક્કના પ્રશ્નો નથી. ભૌતિકવાદી વિચારસરણી નથી. સ્ત્રી, માળવા બચાવ્રત અંગીકાર 72 આજીવન કારાindow) Private & Personal અંગીકાર આજીવન બ્રહ્મચર્યવત www.jdiffellcllybolg Page #89 -------------------------------------------------------------------------- ________________ માનો કે કોઈ અપેક્ષા રાખે તો ખોટું કે અસ્થાને નથી. માનવી તરીકેનું લક્ષણ છે. માનવસ્વભાવ છે. પણ બીજી રીતે વિચારીએ તો સુશિક્ષિત અને સંસ્કારી પતિ-પત્ની પરસ્પરની લાગણી અને ભાવના સમજી શકે તો ક્યાંથી ક્યાં પહોંચી શકાય છે તેનું જીવતું-જાગતું ઉત્તમ ઉદાહરણ ડૉ. સોનેજી અને શર્મિષ્ઠાબહેનનાં વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. ડૉ. શ્રી શર્મિષ્ટાબહેન જણાવે છે : “જેમ જેમ તેમના જીવનનો, જ્ઞાનનો, ભક્તિ અને વૈરાગ્યનો વિકાસ જોયો તેમ તેમ પ્રભુ-ગુરુની કૃપાથી મને પણ તેમની અસર થોડે અંશે થવા લાગી; અને તેથી તેઓએ જ્યારે વધુ નિયમો અંગીકાર કર્યા અને વધુ નિવૃત્તિ લીધી ત્યારે મેં થોડા દુ:ખ સહિત પણ સ્વેચ્છાએ સ્વીકૃતિ આપી.” અહીં આપણે શર્મિષ્ઠાબહેનની પારદર્શિતા જોઈ શકીએ છીએ. જે થયું તે જણાવ્યું પણ વધુ શ્રેય સર્વનું શામાં છે એનો વિચાર પણ કર્યો અને લેશમાત્ર આનાકાની વિના નૂતન જીવનને સહજપણે સ્વીકારી લીધું. ડૉ. સોનેજીના બ્રહ્મચર્યવ્રત-સ્વીકારથી એમના સામાજિક જીવનને કશો બાધ આવ્યો નથી. ન તો તેમણે જવાબદારીમાંથી મોં ફેરવ્યું કે ન તો ઉપેક્ષા કરી. ઊલટું વધુ ચીવટથી છેક રાજેશભાઈનાં લગ્ન સુધીની નાનીમોટી જવાબદારીઓ નિભાવી; યોગ્ય સલાહસૂચનો પણ આપ્યાં છે. હજુ પણ કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન આપે છે. આ અવસ્થાને આપણે “સાંસારિક સાધુની” અવસ્થા ગણી શકીએ કે જેઓએ આપણી પરંપરામાં આ પ્રકારના અનેક મહાન સાધુ-સંતો-ભક્તો થયેલા જોઈ શકીએ છીએ. સંસાર પ્રત્યે જલકમલવત ભાવથી રહીને સાધનામાર્ગમાં અને પ્રભુપ્રેમમાં સુંદર પ્રગતિ કરી છે. - હા, ડૉ. સોનેજીનું કુટુંબ જૈન પરંપરાકુળનું હતું નહિ. એટલે દીક્ષા જેવા મહાપવિત્ર પ્રસંગો જે સહજ સ્વીકાર્ય બને છે તેવું બન્યું હોય એમ લાગતું નથી. કુટુંબનાં અન્ય સભ્યો, ભાઈ-બહેનો તેમજ વડીલોને આઘાત તો લાગ્યો હતો. યુવાન ભાભી તથા બાળ રાજેશનો નજર સમક્ષ આવતો ચહેરો એમના રંજનું કારણ બને છે. પરંતુ ડૉ. સોનેજીને પોતાની માન્યતા અને સંકલ્પમાં દેઢ રહેવા માટે પૂજ્ય બહેનશ્રી શર્મિષ્ઠાબહેન તેમજ ભાઈશ્રી અનિલભાઈ સોનેજીનું યોગદાન ઘણું જ પ્રશંસનીય અને નોંધપાત્ર રહ્યું; કારણ કે આ સામાન્ય નિર્ણય નહોતો. જેમ કોઈ વીર કારગિલ જેવા યુદ્ધક્ષેત્રે પોતાના દીકરા કે ભાઈ-ભાંડુને વિદાય કરે ત્યારે હૃદયમાં આઘાત અનુભવાય અને કોઈ ઉત્તમ પ્રયોજન માટે જતો હોય ત્યારે હસતે મુખે વિદાય અપાય તેમજ આત્મિક સંતોષ પણ અનુભવાય. આવી મિશ્ર લાગણી અહીં કુટુંબીજનોની હતી. એમનાં બહેનશ્રી હંસાબહેન, જેમણે કુટુંબની વિષમ આર્થિક સ્થિતિને પહોંચી વળવા લગ્નને પણ ટાળ્યું હતું (ખૂબ મોડેથી લગ્ન કરેલાં). તેમણે અને ડૉ. સોનેજીના સૌથી લઘુબંધુ શ્રી જ્યોતીન્દ્રભાઈ (જે કૅનેડા છે) હમણાં ભારત આવ્યા ત્યારે તેમની મુલાકાત દરમ્યાન આ જ ભાવ પ્રદર્શિત કર્યો હતો. પરંતુ એટલું ચોક્કસ કે આટલા લાંબા ગાળા પછી પણ કુટુંબના સર્વ સભ્યો (બે-ત્રણ પેઢી) વચ્ચેનો પ્રેમ અને એકતા અકબંધ છે અને શ્રી આત્માનંદજીને અંતરના પૂજ્યભાવથી જુએ છે. જ્યારે પૂજયશ્રીને અમેરિકા-કૅનેડા જવાનું થાય ત્યારે ન્યૂજર્સીમાં તેઓ તેમનાં બહેન દિવ્યાબહેનને ત્યાં તથા ટોરોન્ટોમાં સૌથી નાના ભાઈ જ્યોતીન્દ્રભાઈને ઘેર પણ રહેવા જાય છે. - ઈ.સ. ૧૯૭૫ થી ૧૯૮૦ના ગાળા દરમિયાન ડૉ. સોનેજીની આધ્યાત્મિક પ્રવૃત્તિ પૂરવેગમાં હતી. અનેક તીર્થયાત્રાઓ, અનેક સ્થળોએ સ્વાધ્યાયો વગેરે થતાં એટલે તેમની તથા સંસ્થાની પ્રવૃત્તિઓની જાણ દેશ-વિદેશમાં થવા લાગી. શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતને અનેક કુટુંબોમાં પહોંચાડ્યાં. વચનામૃતના આધારે સત્સંગ અને સ્વાધ્યાયો આપતા. તેનો લાભ લેવા સમસ્ત ગુજરાતમાંથી અનેક અધ્યાત્મરસિક ભાઈ-બહેનો અમદાવાદ આવવા લાગ્યાં. 0 73. Jan Education International For Private & Personal use only Page #90 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ સંસ્થાની વિવિધલક્ષી અને સમાજોપયોગી પ્રવૃત્તિ ચાલતી હતી, તો બીજી બાજુ ડૉ. સોનેજીની આત્મકલ્યાણની સાધના પણ પ્રબુદ્ધતાપૂર્વકની અને આત્મલક્ષ વર્ધમાન થાય તે પ્રમાણે સંતુલિતપણે ચાલી રહી હતી. એક પછી એક આવરણ પણ હટતાં જતાં હતાં. પેન્ટ-કોટ-ટાઈ તો ક્યારનાય(૧૯૭૦થી) છૂટી ગયાં હતાં અને શ્વેત કફની અને ઝભ્ભામાં આવી ગયા હતા. આ માત્ર બાહ્ય પરિવર્તન નહોતું; આંતરિક પરિવર્તનનું પ્રતિબિંબ હતું. જ્યાં સુધી રાગ-દ્વેષ છૂટે નહિ ત્યાં સુધી સર્વ સાધના “જૂઠી’ - આ વાત સર્વ ગ્રંથોએ અને સર્વ સંતોએ એકમતે સ્વીકારી છે. એટલે ધીમે ધીમે રાગ છૂટવા જ જોઈએ એવો પ્રયત્ન સતત ડૉ. સોનેજીએ કેળવ્યો છે. પોતાની સાધનાને પ્રેરણા મળે અને એમાં સાત્ત્વિક તેલ સતત પુરાયા કરે એ દૃષ્ટિથી તીર્થયાત્રાઓનું આયોજન કરી મુમુક્ષુઓને સતત ગતિશીલ રાખતા હતા. ૧૯૭૬ની એક તીર્થયાત્રાનો ઉલ્લેખ કરવો અત્રે લાગે છે. - દક્ષિણ ભારતની આ યાત્રા દરમિયાન ડૉ. સોનેજી કુંભોજસ્થિત મુનિશ્રી સમતભદ્ર આચાર્યના સંપર્કમાં આવ્યા. આ એક વિરલ વ્યક્તિત્વ હતું. મૂળ સાબરકાંઠા જિલ્લાનું જૈન કુટુંબ. કાલાંતરે હિજરત કરી મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં આશ્રય લીધો. તેમાંના એક દેવચંદ્ર બ્રહ્મચારીએ મુનિ સમંતભદ્ર બનીને બાહુબલિ વિદ્યાપીઠ - કુંભોજમાં સ્થાયી થઈને ભારતીય ગુરુકુળ પદ્ધતિને વિકસાવી. બાળપણથી જ રાષ્ટ્રીય અને આધ્યાત્મિક રંગે રંગાયેલા આ મહાપુરુષે ૧૬ જેટલા વિદ્યાલયો-સંસ્કારધામો કુંભોજમાં ઘનિષ્ઠ સત્સંગની વેળાએ સ્થાપીને, હજારો વિદ્યાર્થીઓને ઉત્તમ, શિસ્તબદ્ધ અને સદાચારી નાગરિકો બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું, જે આજે પણ સારી રીતે ચાલે છે. આ ઉપરાંત સારું જૈન સાહિત્ય અને એક મોટું તીર્થધામ ‘કુંભોજ-બાહુબલિ' કોલ્હાપુર જિલ્લામાં તેમની સાધનાના ફળરૂપે સમાજને ઉપલબ્ધ થયું છે. ૯૭ વર્ષની ઉંમરે, તેમણે શાંતિપૂર્વક, કુંભોજમાં જ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. યાત્રાએથી પાછા ફરતાં પૂજ્યશ્રીએ જણાવ્યું, “એક મહાન વિભૂતિનાં દર્શન થયાં. તેમના જીવનમાંથી હું પ્રેમ, સરળતા, વાત્સલ્ય, ગૃહત્યાગી જીવનની પ્રેરણા અને પૂ. સમતભદ્ર મહારાજના આશીર્વાદ લેતાં પરોપકારવૃત્તિ શીખ્યો.” આ દર્શનનો આગળ જતાં પ્રત્યક્ષ પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. આમેય શ્રી સહજાનંદ વર્ગીજી મહારાજ તથા મુનિશ્રી સમંતભદ્રની અસર ડૉ. સોનેજી ઉપર વિશેષ જોવા મળે છે. ૧૯૭૭થી તો ડૉક્ટરશ્રીની વૈરાગ્યભાવનાએ વેગ પકડ્યો હતો. દર વર્ષે ઓછામાં ઓછી એક વાર કુંભોજ-બાહુબલિ સ્થિત આ મુનિશ્રીના સત્સંગ માટે તેઓ મુમુક્ષુઓને લઈને જતા, અને આ સિલસિલો સતત ૧૨ વર્ષ સુધી ચાલ્યો. For Private & Personal use only Page #91 -------------------------------------------------------------------------- ________________ આકાર લેતી સંસ્થા (૧૯૮૨) ‘શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની સ્થાપના વખતે ડૉક્ટરસાહેબના મુખ્ય બે ઉદ્દેશો હતા : (૧) આધ્યાત્મિક અને સંસ્કારપોષક સાહિત્ય પ્રકાશિત કરવું. (૨) સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, વૈરાગ્ય, સંયમ, ધ્યાન વગેરે આધ્યાત્મિક સાધના દ્વારા પોતાના જીવનને જ્ઞાન-વૈરાગ્યના માર્ગે આગળ વધારવું તથા બહુજનસમાજમાં નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો ઊંચું સ્થાન પામે તેવો પ્રયાસ કરવો. અનેક પ્રકારની યુવા શિબિરો જોતાં આ કામ સ્થાપિત થતું જોવામાં આવે છે. | સંખ્યા વધતી જાય છે. પ્રવૃત્તિનો વ્યાપ પણ વધતો જાય છે. પોતાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કોઈ શાંત, એકાંત રમણીય અને વિશાળ જગ્યાની જરૂરત ઊભી થઈ હતી. વિવિધ પ્રવૃત્તિઓ આધુનિક ઢબે, સક્ષમ રીતે, કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક આગ્રહ વિના, વ્યક્તિગત અને સામૂહિક રીતે થઈ શકે અને વીતરાગધર્મની વિશેષપણે આરાધના જયાં કરી શકાય એવા સ્થળની શોધ તો ચાલુ હતી. ડૉક્ટર સોનેજી, હવે લગભગ સંપૂર્ણ નિવૃત્તિ લઈને, પોતાની સાધનાની અભિવૃદ્ધિ કરી શકે અને અન્યને કરાવી શકે એવા સ્થળની શોધમાં હતા. ગુજરાતના સાબરકાંઠા, ખેડા, અમદાવાદ જિલ્લાઓમાં આવેલાં અનેક સ્થળો તરફ નજર દોડાવી પણ મન બેસતું નહોતું. સમયની દૃષ્ટિથી થોડાં વર્ષ પાછળ જઈએ. ઈ.સ. ૧૯૭૫માં ડૉ. સોનેજી, શર્મિષ્ઠાબહેન, રાજેશ અને વિનોદભાઈ દલાલ પહેલી વખતે દહેગામ ગયાં હતાં. પણ, બીજી વાર પણ દહેગામ ગયાં તે પ્રસંગે નદીકાંઠે નાનકડો આશ્રમ સ્થાપવાની પ્રેરણા ડૉક્ટરને થયેલી. તેમણે તે વખતે જણાવેલું કે મારે એવા પાંચ મુમુક્ષુની જરૂર છે કે જે આ માર્ગમાં પ્રવેશી આત્મોન્નતિ કરી શકે. બત્ત તે વખતે મુમુક્ષુઓની સંખ્યા ઓછી તો નહોતી; પણ પ્રાથમિક દશામાંથી નીકળી આગળ નીકળી જાય એવાની એમને જરૂર હતી. ત્યારબાદ ત્રીજી વાર દહેગામ ગયાં ત્યારે ડૉ. મનહરભાઈ શાહ પણ સાથે હતા. આશ્રમ સ્થાપવાની ભાવના તો રમ્યા કરતી હતી. પાછા ફરતાં અમદાવાદ-બાપુનગરના રસ્તે તેમના નિવાસસ્થાને જઈ રહ્યાં હતાં ત્યારે એક ઝાડ નીચે નરોડા હાઈવે પર જ્યાં કૃપાળુદેવની પાદુકાની સ્થાપના કરી છે ત્યાં અચાનક ડૉક્ટરે ગાડી જી.જે.બી. ૬૬૧૬ થોભાવી. બધાંને આશ્ચર્ય થયું. ‘મારે કંઈક કહેવું છે', સાહેબે કહ્યું. બધાં એમની સામે જોઈ રહ્યાં. ડૉક્ટરે કહેવા માંડ્યું....... “આ દેહધારીને ડૉ. સોનેજીના નામથી ઓળખે છે, આ દેહધારી ઉપર આધ્યાત્મિક વિકાસમાં સત્સંગનો અપૂર્વ અને સૌથી વધારે મહિમા જેમણે સમજાવ્યો અને તેને મોક્ષમાર્ગની આ માસ્ટર-કીની જેમણે ભેટ આપી છે એવો સર્વોત્તમ ઉપકાર આ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રનો છે.” તેમના સ્વ-મુખે આ વાક્યો સરી પડતાં, અંતરના ઊંડાણમાંથી જાણે જ્યોતિ પ્રગટી હોય તેમ તેમની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં. એક મિનિટ તો બધાં સ્તબ્ધ થઈ ગયાં. આ સમયે ઉપસ્થિત શ્રી વિનોદભાઈ દલાલ કહે છે કે “મારા પણ બધા જ આત્મપ્રદેશના રોમાંચ ખડા થઈ ગયા. “સદ્ગુરુદેવની જય' બોલાવી બધાએ આગળ પ્રયાણ કર્યું.” For Private & Personal use only www.ainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ 25 ITTIT હતી. કોબા ખાતે સ્થિર થયા પહેલાંનાં લગભગ બે-અઢી વર્ષની આ ઘટનાનો આ મહામૂલો પ્રસંગ છે. સ્થળની શોધ તો ચાલુ જ હતી, પણ ભૂમિનું ભાવિ નક્કી થઈ ગયું હશે. ઘણા મનોમંથન અને સંશોધનના અંતે, સાબરમતી નદીના કિનારે, અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલા કોબા ગામની નજીકના એક શાંત અને પવિત્ર સ્થળની પસંદગી કરવામાં આવી, કોબા ગામની નજીક આવેલી આ ૬૪૦૦ ચો.વાર જમીનનું દાન, અમદાવાદ, પાલડી વિસ્તારમાં રહેતા શેઠ (સ્વ.) શ્રી રસિકલાલ અચરતલાલ શાહે ધર્મબુદ્ધિથી, સ્વપરકલ્યાણ , અર્થે, સ્વેચ્છાથી આપ્યું હતું. આ અંગે આપણા એક કી વડીલ મુમુક્ષુ મુરબ્બી શ્રી હરિલાલ શાહ (બાપુજી)ની પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થયાં હતાં. સર્વતોમુખી વિકાસ અર્થે અમદાવાદથી ગાંધીનગરના રસ્તે કોબા સર્કલ પાસે, “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર', કોબાની તા. ૨૯-૪-૧૯૮રના રોજ વિધિવત્ સ્થાપના કરવામાં આવી. એનું ખાતમુહૂર્ત - મે, ૧૯૮૧માં કરવામાં આવ્યું હતું. આમ, ડૉ. સોનેજીની કલ્પના અને ભાવના સાકાર થઈ રહ્યી 2. સંસ્થાનું પ્રકૃતિસભર વિહંગમ દેશ્ય શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રના મધ્યસ્થ કાર્યાલયનું સ્થળાંતર કોબા મુકામે, પ્રથમ આધ્યાત્મિક સાધના કેન્દ્ર રૂપે અને ઈ.સ. ૧૯૮૬થી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના નવા નામ હેઠળ કરવામાં આવ્યું. આને સંસ્થાના વિકાસનો બીજો તબક્કો ગણી શકાય. સંસ્થાના વિકાસ અંગે વિશેષ માહિતી સંસ્થાએ પ્રકાશિત કરેલી તીર્થસૌરભ' પુસ્તકમાંથી મળી રહેશે. એ રીતે શહેરના ધમાલિયા જીવનથી દૂર, શાંત અને એકાંત પવિત્ર જગ્યામાં બહારગામના વધુ સાધકો આવીને રહી શકે અને સામૂહિક સાધના પણ કરી શકે એ શક્ય બન્યું. એક રમૂજી વિચાર કરવાનું મન થાય છે કે “પવિત્ર ભૂમિ પર આશ્રમની સ્થાપના થઈ.” પૃથ્વી પરની બધી જ ભૂમિ પવિત્ર હોય છે પણ કોઈ વિશેષ કાર્યને લીધે પવિત્ર બને છે. પવિત્ર છે માટે ત્યાં આશ્રમ સ્થાપવાની પ્રેરણા થઈ કે સ્થાપનાથી પવિત્ર થઈ એ પ્રશ્ન નિરંતર મરઘી-ઈંડાની જેમ ચાલ્યા કરશે. આ સ્થળ અંગેની એક રસમય અને સંતવાણીના પ્રભાવને દર્શાવતી હકીકત પૂજ્યશ્રી અને સંસ્થાના અન્ય મુમુક્ષુઓને જાણવા મળી. પાસે જ આવેલા જૂના કોબા ગામમાં, ટેકરી પર આવેલા કુંભેશ્વર મહાદેવના મંદિરના વયોવૃદ્ધ સ્વામીશ્રી શર્માજીએ કોબાની આ ભૂમિ અંગે સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યવાણી ભાખેલી કે “આ સામેના નવા કોબાનાં ખેતરોની જમીનમાં એક મોટું પ્રેરણાદાયી અને સમાજહિતવર્ધક તીર્થ થશે અને આ ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થશે.” આ સમયે સ્થાનિક લોકોએ “સાઠે બુદ્ધિ નાઠી” કહીને તે સ્વામીજીની હાંસી ઉડાવી હતી. આજે ગામના લોકો ખૂબ આદરથી તેમને યાદ કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અંતર ચેતનાનો ઉત્સવ ડૉ. સોનેજી હવે એક સુંદર, એકાંત, નૈસર્ગિક અને પવિત્ર સ્થળમાં રહેવા લાગ્યા. એકાંત-સાધનાની પ્રવૃત્તિને વેગ મળ્યો. આ ભૂમિમાં કાયમી નિવાસસ્થાન સર્જાયું. સામાજિક પ્રવૃત્તિ ઓછી જ નહિ બલ્કે નહિવત્ બનતાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યમય અવસ્થા વધતી ગઈ. રાગ ઘટતો ગયો. કુંભોજની નિયમિત મુલાકાતો થતી ગઈ; આમ આશરે ૧૩ વર્ષના સત્સંગ દરમ્યાન કુલ લગભગ ૧૨૦ દિવસ માટે તેઓએ સંઘ સહિત પૂ. મુનિશ્રીના પ્રત્યક્ષ સત્સંગ આદિનો લાભ લીધો. આ સમય દરમ્યાન, પૂ. મુનિશ્રીના કારંજાસ્થિત શિષ્યો સર્વશ્રી બા. બ્ર. શ્રી માણિકચંદજી ચવરે, વિર્ય શ્રી ધન્યકુમાર ભોરેજી તથા બહેનશ્રી વિજયાબહેન અને અન્ય ભક્તજનો પણ કુંભોજ આવતાં, જેથી એક ઘનિષ્ઠ સત્સંગ, પ્રશ્નોત્તરી, ધર્મવાર્તા અને સાધના તેમજ સિદ્ધાંત-વિષયક વાર્તાલાપ સરળ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં થતો; જેમાં તેમની ૬૫ વર્ષની સાધના અને અનુભવોનો લાભ ઉપસ્થિત સૌ મુમુક્ષુઓને મળતો અને એક શાંત સમતાપ્રેરક દિવ્ય વાતાવરણ સર્જાતું. ડૉક્ટરશ્રીને મુનિ મહારાજે, તેમના સમાગમના પ્રારંભકાળથી જ ત્યાગમાર્ગની પ્રેરણા આપી હતી. ઈ.સ. ૧૯૮૧માં તેમના અંતેવાસી બા. બ્ર. શ્રી ચવરેજીને ખાસ મદ્રાસ પાસે આવેલી કુંદકુંદસ્વામીની તપોભૂમિ ‘પુન્નુર હિલ્સ’માં અભ્યાસરૂપે કેટલાક નિયમો આપવા મોકલેલા. હવે, ૧૯૮૪ના એપ્રિલમાં, તેઓશ્રીએ ડૉક્ટરને નામવેશનું પરિવર્તન કરવાની પ્રેરણા કરી અને બ્રહ્મચારીના વેશ સહિત, જ્ઞાનાનંદ, ચિદાનંદ અને આત્માનંદ - એમ ત્રણ નામોમાંથી કોઈ એક નામ ગ્રહણ કરવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા. આ આજ્ઞાનુસાર, ડૉક્ટરશ્રીએ આત્માનંદ નામ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો; અને તે માટે ગિરનારનું તીર્થધામ નક્કી કર્યું. બૃહદ્ સોનેજી પરિવારને પણ હવે ડૉક્ટરની જીવનદશા અને જીવનદિશાનો અહેસાસ આવતો જતો હતો. શર્મિષ્ટાબહેને પતિની સાધનાના વિકાસમાં સહયોગ આપવો જોઈએ એવી ભાવના કેળવી હતી, અને તે દિશામાં નક્કર પગલાં ભરવાનાં ચાલુ કર્યાં હતાં. માત્ર દૂર રહ્યે રહ્યે એ પ્રવૃત્તિની અનુમોદના કરવાને બદલે શર્મિષ્ટાબહેન સ્વયં એમાં જોડાયાં અને પોતે ચિ. રાજેશ સાથે અમુક અમુક યાત્રાઓમાં પાંચ-સાત દિવસો માટે જોડાતાં રહ્યાં. એમના જીવન પર પણ આધ્યાત્મિકતાનો રંગ ચડવા લાગ્યો. પોતાના પતિને સાધનાના પંથે જવાની અનુમતિ આપવી એ એક વાત છે, પરંતુ એ માર્ગે સ્વયં પુરુષાર્થ કરીને પ્રવૃત્ત થવું એ મોટું સમર્પણ માગે છે. ક્રમે ક્રમે ડૉક્ટરનો નિવૃત્તિનો સમય વધતો જતો હતો. એકાંત-સાધનાનો સમય પણ વધતો જતો હતો. વૈરાગ્યભાવના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી. આને માટે મહાન વિભૂતિ મુનિશ્રી સમંતભદ્રની પ્રબળ 77 b અંતર ચેતનાનો ઉkrvate & Orsonal use વનાનો ઉત્સવ અંતર ચેતનાના ઉત્સવ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા હતી. વ્રત-સ્વીકાર માટે તો મુનિશ્રીની સંમતિ-આજ્ઞા મળી ચૂકી હતી. નિશ્ચય અફર હતો. ગુરુની પ્રત્યક્ષ આજ્ઞાના પાલનથી જીવનમાં ત્વરિત અધ્યાત્મવિકાસનો માર્ગ પ્રશસ્ત થયો. એ દિવસ હતો ઈ.સ. ૧૯૮૪ની જુલાઈ માસની પાંચમી તારીખ, અષાઢ સુદ-૭, વિ. સંવત ૨૦૩૯. ગિરનાર જેવું પવિત્ર તીર્થધામ. તેની પહેલી ટૂક પર ભગવાન નેમિનાથના પવિત્ર ચરણકમળો સમક્ષ શ્રી ગુરુદેવનાં ચિત્રપટોનું સાન્નિધ્ય અને અનેક મુમુક્ષુઓની હાજરી - આ અધ્યાત્મમાર્ગના ઉચ્ચ સંકલ્પની ઘટના બની. સર્વત્ર વાતાવરણમાં જાણે ઉલ્લાસ ફેલાયેલો હતો કે કોઈ મહાપ્રસંગની ઉજવણી હોય! મંગળપ્રભાતના ૭૩૦ વાગ્યે સૌએ પાવન ગિરનાર પર્વત પર આરોહણ કરવાનું શરૂ કર્યું. સામાન્ય માનવી એક એક પગલું ઊંચું ચડીને પર્વત પર ચડતા હોય છે. અહીં તો બાહ્ય આરોહણની સાથે આંતરિક આરોહણ પણ હતું. એક યાત્રા પગથી થતી હોય અને બીજી યાત્રા ભીતરમાં ચાલતી હોય! પ્રસ્થાન સમયે વરસાદ પણ ઝરમર વરસતો હતો. હા, આ એક મહાપ્રસંગ જ હતો, અગાઉ ધન-રાગ તો છોડ્યો હતો અને હવે મન-રાગ છોડીને બ્રહ્મચર્યપાલનના ત્યાગપૂર્ણ જીવનનું એક ચક્ર પૂર્ણ કરે છે. બાવન વર્ષની વયે બ્રહ્મચારી વેશને ધારણ કરે છે. ત્યાગી જીવનના પ્રતીક સમી શ્વેત ધોતી, અંગ પર સફેદ પહેરણ અને ઉપવસ્ત્ર, એમના જીવનની આંતરબાહ્ય ત્યાગ સાથેની સંપૂર્ણ સુસંગતતા-એકરૂપતા દર્શાવે છે. તેઓનું પ્રભુસ્મરણ, શ્રી ગુરુઓ પ્રત્યેનો ભક્તિભાવ અને વૈરાગ્ય એવાં ઉચ્ચ કોટિનાં હતાં કે આજુબાજુના સમગ્ર વાતાવરણમાં પવિત્રતા-પ્રેરક સ્પંદનો છવાઈ ગયાં હતાં. તેમના કુટુંબે તથા ઉપસ્થિત સમસ્ત મુમુક્ષુઓએ ધર્મકાર્યોની અનુમોદના અર્થે લગભગ ત્રણ લાખ રૂપિયાની દાનરાશિ સ્વયંભૂપણે જ નોંધાવી, મોટા નિયમો લઈ સંયમમાર્ગની સાધનામાં પોતાની સક્રિય અનુમોદનાનો સૂર પુરાવ્યો. પંચપરમેષ્ઠીના સ્મરણાર્થે પ્રથમ નવકાર-મંત્રનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરે છે. સુવિધિનાથ ભગવાનનું સ્તવન અને બીજાં સ્તવનોથી દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરીને વેશપરિવર્તનના ઉપક્રમમાં, વ્રતગ્રહણની વિધિ ચાલ કરતા પહેલાં માથા-દાઢી-મૂછના વાળ કાઢવા જરૂરી હતા. બીજી કોઈ પૂર્વતૈયારી નહોતી કરી એટલે શ્રી ઠાકોરભાઈ પટેલે મંદિરથી થોડે દૂરની શિલાની પાછળ ચાલુ રેઝર દ્વારા દાઢી મૂછના વાળ તો કાપ્યા, પરંતુ માથાના નાના વાળ પણ તે | નામ-વેશ પરિવર્તન જ રેઝરથી કાઢવાના હતા જેથી ઠીક ઠીક પ્રમાણમાં નાના નાના લોહીના ટશિયા ફૂટતા જતા હતા. ડૉક્ટરે સ્વસ્થતાથી ઠાકોરભાઈને કહ્યું, “ભાઈ, કામ ત્વરાથી આગળ ચલાવો, સમય વીતી રહ્યો છે, સૌ મંદિરમાં રાહ જોતા હશે.” | ડૉક્ટરનો અવાજ સાંભળી ઠાકોરભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, પણ કાર્ય પૂરું કરવાની આજ્ઞા હતી એટલે દસેક મિનિટમાં મુંડન પૂરું કરી નાખ્યું અને બન્ને જણા મંદિરમાં પ્રભુજીની સમક્ષ પહોંચી ગયા, જ્યાં બ્રહ્મચારીના વેશનો સ્વીકાર કરી, જ્ઞાન-વૈરાગ્ય-ત્યાગના ભાવોની વૃદ્ધિ કરતા થકા ડૉ. સોનેજી હવે આત્માનંદજી બન્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ પોતાના પ્રેરણાગુરુ સમંતભદ્રજીની આજ્ઞાથી તેમણે આત્માનંદજી” નામ ધારણ કર્યું હતું. આ મંગળ પ્રસંગ નિમિત્તે રાજકોટ, મુંબઈ, લીંબડી, અમદાવાદ, સુરેન્દ્રનગર આદિ સ્થળોના મુમુક્ષુઓ ઉપરાંત ડૉ. શર્મિષ્ઠાબહેન તથા પ્રો. અનિલભાઈ સોનેજીએ પણ ઉપસ્થિત રહીને મંગળ પ્રસંગની અનુમોદના કરી હતી અને તે નિમિત્તે, ઉલ્લાસભાવથી, રૂપિયા પંચોતેર હજારની દાનરાશિ પોતાના તરફથી જાહેર કરી હતી. આમાંથી પ્રેરણા લઈને અનેક A પ્રભુજીને વંદના અન્ય મુમુક્ષુઓએ પણ નાના-મોટા નિયમો લીધા હતા; જેમાં શ્રી શશિકાંતભાઈ ધ્રુવે આજીવન બ્રહ્મચર્યની સજોડે પ્રતિજ્ઞા લીધી હતી અને ઉપસ્થિત અન્ય મુમુક્ષુઓએ ઉદાર ભાવથી સારી એવી દાનરાશિ જાહેર કરી હતી. - પૂજ્યશ્રીને રાજકોટ લઈ જવા માટે રાજકોટના એક્ઝિક્યુટિવ એંજિનિયર શ્રી પ્રવીણભાઈ - જ્યોત્સનાબહેન મોદી પણ સહકુટુંબ આવ્યાં હતાં. *રાષ્ટ્રીય શાળામાં સ્વાધ્યાયનો ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો; જે પૂરો થતાં, સુરેન્દ્રનગર-લીંબડીમાં, અનુક્રમે ડૉ. પી. સી. શાહ અને મુ. વિનુભાઈ ડગલીના આયોજનોને ન્યાય આપી સૌ મુમુક્ષુઓ કોબા પહોંચી ગયાં હતાં. આજે તેઓ સર્વ જગ્યાએ આત્માનંદજીના નામે જ ઓળખાય છે. મુમુક્ષુઓ પ્રેમથી એમને ‘સાહેબના હુલામણા નામથી પણ ઓળખે છે. દેહના ડૉક્ટર મટી તેઓ હવે આત્માના ડૉક્ટર થયા. અનેકોના આત્માને ઢંઢોળી જીવનના પથપ્રદર્શક બન્યા છે. “આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું’ એ એમનું સોનેરી સૂત્ર આશ્રમના વાતાવરણમાં ગુંજતું રહે છે. ડૉ. સોનેજીએ પારંપરિક દીક્ષા લીધી નહોતી, પણ પોતાની મર્યાદામાં રહી વ્રતપાલન-નિયમપાલન લીધાં હતાં. રખેને આપણે માની લઈએ કે તેઓએ સર્વસંગપરિત્યાગ કર્યો છે. સંબંધોમાં પણ એમણે એમના વ્યવહારિક સંબંધોને ‘તટસ્થતાની’ કક્ષાએ લઈ “મારે હવે શું? હું તો ત્યાગી થયો છું' એવું સહેજ પણ મિથ્યાભિમાન ન સેવતા, સંસારના કોઈ પણ વળગણ વિના, મોહ વિના, પોતાના વ્રત-પાલનને બાધ ન લાગે તે રીતે જીવનના જરૂર પૂરતા વ્યવહારો સાચવ્યા છે અને આપણે અગાઉ જોયું તેમ શર્મિષ્ઠાબહેને સાચું જ કહ્યું કે તેઓ રાજેશભાઈના ભણતર (ડૉક્ટરી પાસ થયા) અને લગ્ન સુધી ખપ પૂરતું અને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા. આજે પણ જ્યારે પ્રસંગોપાત્ત તેઓને તેમના અસલના નિવાસસ્થાને (કાંકરિયા) જતાં જોઈએ ત્યારે તેનો ખ્યાલ આવે છે. પુત્ર-પુત્રવધૂ ડૉક્ટર છે એટલે એમના સ્વાથ્યની શ્રેષ્ઠ કાળજી રાખવા જરૂર પડ્યે તેઓ સ્વાભાવિકપણે સદૈવ તત્પર હોય જ. એમનું જેટલું લાંબું આયુષ્ય એટલો સમાજને વધુ ફાયદો. એવું પુણ્ય કમાવાની તક પરિવાર કેમ છોડે ? પોતે કદાચ એમની કક્ષાએ પહોંચી ન શકે તો પણ એમની સેવા કરી આત્મસંતોષ તો મેળવે જ અને થોડી ભક્તિ-સત્સંગ-સદ્વાચન કરે અને યથાસંભવ ‘સદ્ગુરુપ્રાસાદનો લાભ પણ લે. Page #96 -------------------------------------------------------------------------- ________________ નિકટવર્તી જિજ્ઞાસ સાતમા દાયકાના પ્રારંભની સાધનાના ગાળાના સમયે મુખ્યપણે ત્રણ મહાનુભાવો ડૉ. સાહેબના સાથીસહપ્રેરક-પરસ્પર ઉપયોગી બની, તેમની ગતિ પામતી આધ્યાત્મિક ઊંચાઈના સક્રિય સાક્ષી બની રહ્યા. એ ત્રણ મહાનુભાવો એટલે (૧) શ્રી હેમેન્દ્રભાઈ શાહ, (૨) સ્વ.શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ (સાયકલવાળા), (૩) શ્રી રમણીકભાઈ શેઠ. ડૉ. સોનેજી એમનો અભ્યાસ પૂર્ણ કરી લંડનથી આવી ગયા હતા. નોકરી પણ ચાલુ હતી. અગાઉ જણાવ્યું છે તેમ તળિયાની પોળ, પંચભાઈની પોળ વગેરે જગ્યાએ વાચન, સ્વાધ્યાય વગેરે માટે નિયમિત જવાનું થતું. ત્યાં હેમેન્દ્રભાઈનો પરિચય થયો. ડૉ. સોનેજીને શ્રીમદ્ રાજચંદ્રના તત્ત્વજ્ઞાન તરફ સક્રિય રીતે વાળવામાં તેઓ ખૂબ ઉપયોગી બની રહ્યા. ડૉક્ટરની સાથે તેઓ પણ લા. દ. સંસ્કૃતિ વિદ્યામંદિર (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ)માં ધાર્મિક પુસ્તકોના વાચનમાં અવારનવાર સહયોગી બનતા. હેમેન્દ્રભાઈનું સૂચન હતું કે “કૃપાળુદેવનું પુસ્તક વાંચીએ તો કેમ?” ડૉક્ટર સોનેજીના મનને-હૃદયને ગમતી આ વાત હતી એટલે તેમણે તરત જ સ્વીકારી લીધી. આ રીતે શ્રીમદ્ રાજચંદ્રનું વાચન-મનન અને અભ્યાસ તીવ્ર ગતિથી શરૂ થયાં. આજે પણ ૮૯ વર્ષની જૈફ વયે તેઓ અવારનવાર કોબા આવે છે અને સાથે સાથે તેમના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ આદિ કુટુંબીજનોને પણ લાવે છે. ગાંધીજી, વિનોબા ભાવે અને રાજચંદ્રના રંગે રંગાયેલા શ્રી હેમેન્દ્રભાઈ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉપર્યુક્ત કાર્યકલાપમાં હવે શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ પણ સામેલ થાય છે. શ્રી ભોગીભાઈ સામાજિક રીતે કંઈક ‘ભિન્ન' હતા. કુટુંબમાં આઘાત આપે એવા એક બનાવથી દુ:ખી હતા. માનસિક શાંતિ નહોતી. સત્યરુષની શોધ માટે અનેક જગ્યાઓએ શોધ કરી, પરંતુ એમને કોઈ જગ્યાએ સંતોષ થયો નહીં. લગભગ ૧૯૭૨ની સાલ હશે. અવારનવાર પંચભાઈની પોળમાં પણ જવાનું થતું હતું. ત્યાં ડૉ. સોનેજી સ્વાધ્યાય માટે આવતા હતા. આટલા ભણેલા-ગણેલા દાક્તર આધ્યાત્મિક વાચન કરે! અચાનક જ ‘આત્મજ્ઞાની તમારી પાસે જ બેઠા છે, બહાર કાં ફાંફાં મારે છે ?” એમ અંતરમાંથી અવાજ આવ્યો. સથવારો મળી ગયો. આત્મીયતા વધી ગઈ. સાન્નિધ્ય મળવા લાગ્યું. ગુરુ ગણો કે સખા ગણો બધું જ ડૉક્ટરસાહેબમાં જોવા મળ્યું. એટલે સુધી કે નરસિંહ મહેતા જેવું ધાર્મિક વૃત્તિને પોષે એવું ચલચિત્ર (સિનેમા) પણ સાથે જોયું. વસંતબહેન-પ્રાણલાલભાઈ મદ્રાસવાળા પણ સાથે હોય. એમની સાથેની પ્રત્યેક પળનો ઉપયોગ થતો રહ્યો. વાતચીતમાં એક વખત સહજ ડૉક્ટરસાહેબની દાઢી વધારવા માટેની વાત નીકળી. ડૉક્ટરે એટલી જ સહજ રીતે વાતને વાળી લીધી : ‘ભાઈ, દાઢી તો એટલા માટે વધારી છે કે એટલો સમય વધારે સાધના થઈ શકેને?” આમ, ભોગીભાઈ સાયકલના વ્યવસાયની સાથે સાથે ડૉક્ટરમય બની ગયા હતા. ભોગીભાઈ ડૉક્ટરસાહેબને યાદ 80 . નિકટવર્તી જિજ્ઞાસુઓ નિકટવર્તી જિજ્ઞાસુઓ તિક્ટવર્તી જિજ્ઞાસુઓ તિક્ટવતી જિલ્લાસ) Page #97 -------------------------------------------------------------------------- ________________ કરતાં કહે છે કે સુધારવા માટે ટોકે એ મને યાદ રહી જતું. એક બાજુ એમની વિશિષ્ટ વિદ્વત્તાનો લાભ મળતો રહે અને બીજી બાજુ એમનું જીવંત સાન્નિધ્ય મળે. વચ્ચેની રહીસહી આડશ-દીવાલો પણ હટતી ગઈ અને અપનત્વ દેખાવા માંડ્યું. ડૉક્ટર ખૂબ જ નિખાલસ હતા, બાળક જેવા. મનની વાતો પણ કરી નાખે. એક વખત કોઈક પ્રશ્નના ઉત્તરમાં કહેલું, “મારી રાખ કાને ધરજો, તેમાંથી તમને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એવો અવાજ સાંભળવા મળશે.” આ ઉત્તરમાં કદાચ કોઈ અતિશયોક્તિ જુએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે ડૉક્ટરની સાધનાની ગતિ આ વખતે તીવ્ર હતી. જે ભાવ અનુભવતા હતા તે સહજ જ હોઠ પર આવી જતા. એક સાચા સાધકનો, સપુરુષનો સથવારો એ એમનું અહોભાગ્ય છે એમ ભોગીભાઈ માનતા. ત્યાર પછીનાં વર્ષોમાં ભોગીભાઈ એક મુમુક્ષુ તરીકે આગળ આવ્યા. એમ કહો કે એ એકલા જ નહિ, સમગ્ર પરિવાર આ સાધનામાર્ગમાં જોડાયો. તેમના બધા જ ભાઈઓ તથા કુટુંબીજનો તન-મન-ધનથી સેવા આપવા લાગ્યાં; જે આજ પર્યત તેમની ત્રીજી પેઢી સુધી પણ જોવા મળે છે. તેમના નાના ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ તો કાયમ કોબા જ રહે છે તથા વચલા ભાઈશ્રી સુબોધભાઈ પણ લગભગ રોજ ૭-૩૦ થી ૧-૦૦ વાગ્યા સુધી કોબામાં જ હોય છે. આજના જમાનામાં સંયુક્ત કુટુંબની ભાવના જ્યાં તૂટતી જાય છે ત્યાં ભોગીભાઈના કુટુંબની ભાવના આદર્શ ભાવના કહી શકાય એવી હતી. તેઓ કહેતા કે ‘ત્રણે ભાઈઓના પરિવાર માટેની બધી ખરીદી હું જ કરું’.* આ ભાવનાનો સીધો લાભ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર, કોબાને મળ્યો. આ પરિવારને એક અને દેઢ રાખવામાં ડૉક્ટર સોનેજીનો સીધો ફાળો હતો. તડકી-છાંયડીમાં એ આશ્વાસનરૂપ હતા. શ્રી ભોગીભાઈ એક ઉત્તમ વ્યવસ્થાપક અને આયોજક હતા. ડૉક્ટરસાહેબને એમના ઉપર અપાર શ્રદ્ધા હતી. એમની ઉપર બધું છોડી દેતા. ધર્મયાત્રા હોય કે શિબિર હોય, એમાં ભોગીભાઈનો પ્રત્યક્ષ ફાળો હોય નહિ એવું બને નહિ. એમના અરિહંત-શરણ પામ્યાના દોઢ મહિના અગાઉ તો તેઓ એકવીસ દિવસની ઉત્તર ભારતની ધર્મયાત્રામાં જોડાયા હતા. આવું એમનું મનોબળ હતું અને આવી શ્રી આત્માનંદજી પ્રત્યેની તેમની શ્રદ્ધા હતી. એમની ગંભીર માંદગી વખતે પૂ. આત્માનંદજી એમની તબિયતની ખબર કાઢવા ગયા ત્યારે કહેલું : “જાવ, તમારે તો સાજા થઈ ફરી કોબા આવવાનું છે.” આ શબ્દોએ તો એમનામાં દઢ મનોબળ પૂર્યું. કોબા આશ્રમમાં આવ્યાય ખરા અને તેમની સાથે યાત્રામાં પણ જોડાયા. કોઈને ખ્યાલ પણ ન આવે કે તેઓ અત્યંત ગંભીર માંદગીમાં થોડા સમય પહેલાં પટકાયા હશે. એમની તા.ર૬-૧૨-૧૯૯૮ ના રોજ અમે મુલાકાત લઈ બહાર નીકળ્યા ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ એમની સાથેની અમારી છેલ્લી મુલાકાત હશે. એ વખતે એટલા જ પ્રસન્ન હતા. આગ્રહ કરી ભાવપૂર્વક નાસ્તો કરાવ્યો. જમાડવાના ખૂબ જ શોખીન – ભૂખ્યા પેટે ભજન ન હોય એમ માનતા. એટલે કોઈ પણ શિબિર કે ધર્મયાત્રાના પ્રસંગ વખતે સારામાં સારું સાત્ત્વિક ભોજન સાધકોને મળવું જોઈએ એવું એ હંમેશાં વિચારતા. અમે જ્યારે રખિયાલ પૂ. આત્માનંદજીના કાર્યક્રમ નિમિત્તે ગયેલા ત્યાં તા. ૧૩-૦૨-૧૯૯૯ના રોજ તેમના દેહાવસાનના સમાચાર મળ્યા. | ત્રીજા મહાનુભાવ શ્રી રમણીકભાઈ શેઠનો અને ડૉક્ટર સોનેજીનો પરસ્પર પરિચય સને ૧૯૭૩માં થયો હતો. સ્વાધ્યાય માટે પંચભાઈની પોળમાં નિયમિત ડૉક્ટર સાથે જતા હતા. શ્રીમદ્ રાજચંદ્રના પત્રાંક પ૬૯ના * ‘શ્રેષ્ઠ સાસુ-વહુના જે ઍવૉર્ડ ગુજરાત સરકાર તરફથી અપાયા હતા તે, આ કુટુંબને પણ મળ્યો હતો તે નોંધપાત્ર છે. in Education international www.ainelibrary.org For Private & Personal use only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વાચન વખતે જ ડૉક્ટરસાહેબ સાથે તેમણે અંતરનું ખેંચાણ અનુભવ્યું. આ વખતના અન્ય સાથીઓમાં મોડાસા હાઈસ્કૂલના રિટાયર્ડ હેડમાસ્તર સ્વ. આદરણીય શ્રી ચંપકભાઈ દોશી તથા કલોલ નિવાસી (હાલ અમદાવાદ નિવાસી) શ્રતાભ્યાસી વિદ્વાન, સુશ્રાવક શ્રી રાકરચંદભાઈ વખારિયા વગેરે હતા. મુંબઈથી આવેલા શ્રી કાંતિભાઈએ પ્રશ્ન કર્યો : What is your name ? ડૉક્ટરનો ઉત્તર હતો : *I am Soul - હું આત્મા છું, પરંતુ શરીરને ડૉ. સોનેજી તરીકે લોકો ઓળખે છે.” રમણીકભાઈ જણાવે છે કે : “હું શોધતો હતો તે મને પૂ. સાહેબમાં મળ્યું. એમના સરળ જીવનની મારા પર અસર પડી. પછી તો અમારો કૌટુંબિક સંબંધ બંધાયો અને વૃદ્ધિ પામતો ગયો. કુટુંબના એક સભ્ય તરીકે તેમની ગણતરી થવા લાગી. ક્યાંય એવું ન લાગે કે એ મોટા ડૉક્ટર છે. સાથે ક્રિકેટ રમ્યા. પતંગ ઉડાડે તો ફિરકી સાહેબ પકડે !” ડૉક્ટરસાહેબની સરળતા, એમનામાં રહેલી કરુણા અને અનુકંપા જોઈ ઉત્તરોત્તર મુમુક્ષુઓની સંખ્યા વધતી ગઈ. ડૉ. સાહેબની ગદ્યપદ્યમય અને સંગીતમય વન્દ્રશૈલીનો શ્રોતાજનો પર આગવો પ્રભાવ પડતો. તેમની સહજપણે પ્રવહતી વાણી તેમજ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ પણ સૌને માટે આકર્ષણનાં કારણ બની રહેતાં. તેમની વાણીમાં પ્રેમ-મમતા-વાત્સલ્ય દેખાઈ આવતાં હતાં. આંખોમાં ભરપૂર આત્મીયતા હતી. વક્તવ્યમાં ક્યાંય વિદ્વત્તાનો ડોળ-દંભ ન હતા; સીધું જાણે કે આત્મામાંથી-હૃદયમાંથી નીતરતું હતું. ક્યારેક ભાવપૂર્વક કહેતા : “આત્મારામ, હવે આપણે સાથે જમી લઈશું ?” તેમના સંપર્કને કારણે રમણીકભાઈમાં એક મોટું પરિવર્તન આવી ગયું. તેઓ જણાવે છે કે “અમે તેમનામાં એક “સવાયા જૈન’નું દર્શન કર્યું. નાનીમોટી બધી બાબતોમાં યોગ્ય માર્ગદર્શન તેઓશ્રી આપતા રહ્યા હતા. તેમની સાથે નાનીમોટી ૧૫૧થી પણ વધારે યાત્રાઓ કરી. એમાં પહેલી મોટી યાત્રા ૪૨ દિવસની ૧૯૭૬માં કરી. મને લાગે છે કે ૧૯૭૬ની યાત્રા પછી સાહેબની સાધનામાં ઘણો વેગ આવ્યો. વાતો કરતાં કરતાં ખોવાઈ જતા હતા. આજે આટલાં વર્ષે (૮૧ વર્ષની ઉંમરે) પણ એમ થાય છે કે મૃત્યુ સમયે સાહેબ હાજર હોય, માથું એમના ખોળામાં હોય અને અરિહંત-સ્મરણ કરતાં કરતાં ચિરવિદાય લેવાય.’ આ ભાવનાને સાકાર કરવા અત્યારે પણ તેઓશ્રી તથા તેમનાં ધર્મપત્ની બહેનશ્રી મધુબહેન વર્ષનો મોટો ભાગ કોબામાં જ ગાળે છે અને પૂજા-ભક્તિમાં ખુરશી પર ટેકો દઈને બેસે છે. તેમના કુટુંબીજનો શ્રી મુકેશભાઈ વગેરે પણ સંસ્થાનો અને ‘સદ્દગુરુપ્રાસાદ'નો સારો લાભ લે છે. | શ્રી રમણીકભાઈ જ્યારે સાહેબ અંગેની વાતચીત કરતા હતા ત્યારે જાણે કે તેમનામાં સુદામાનો ભાવ હોય તેમ જણાતું હતું. એમની રગેરગમાંથી સાહેબ પ્રત્યેનો અપાર સ્નેહ વરતાતો હતો. ઉંમરમાં મોટા એટલે કડવીમીઠી વાતો કરે, તેમાંય તેની પાછળનો પ્રેમ જોવા મળે. આ સમયના તેમના બીજા બે મુખ્ય સહયોગી મહાનુભાવો અને સાધકો. શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતાએ ખૂબ ભક્તિભાવથી, અને તન-મન-ધન સમર્પણ કરીને ૧૯૭૫માં સંસ્થાની સ્થાપનાથી માંડીને જીવ્યા ત્યાં સુધી સંસ્થાનું પ્રમુખપદ (ઈ.સ.૧૯૯૧ સુધી) સંભાળ્યું. તેમનાં ધર્મપત્ની સ્વ. તારાબહેન અને સુપુત્ર નિકુંજભાઈ પણ આ સંસ્થા સાથે અંતરંગ સ્નેહથી જોડાયાં. તેઓ લગભગ ૧૯૩૪માં બી.કોમ. થયા હતા. ઉદારતા, સૌ સાથે પ્રેમ, વહીવટી કુશળતા અને સંસ્થા તેમજ પૂજ્યશ્રી પ્રત્યે તેમની બેહદ નિષ્ઠા હતી. ઈ.સ. ૧૯૭૨ થી ૧૯૯૧ દરમ્યાન યોજાયેલ બધી શિબિરો અને ધર્મયાત્રાઓમાં તેઓ જોડાયા હતા અને સુયોગ્ય સહયોગ આપ્યો હતો. પૂજ્યશ્રીએ ૧૯૮૨ પછી કોબામાં રહેવાનું ચાલુ કર્યું, ત્યારથી તેમની સાથે તેઓ પણ કોબામાં જ રહેતા 62 Page #99 -------------------------------------------------------------------------- ________________ અને સાદું જીવન, ખાદીનાં સફેદ વસ્ત્રો, સ્વાધ્યાય-ભક્તિમાં તત્પરતા અને સમસ્ત જીવન ધર્મના રંગે રંગીને સંસ્થાની છેલ્લા શ્વાસ સુધી સેવા કરી. તા. ૧૦-૭-૯૨ના રોજ, દેહ પણ, કોબાના અનેક મુમુક્ષુઓની હાજરીમાં, પ્રભુસ્મરણ સહિત પૂજ્યશ્રીના ખોળામાં જ છોડ્યો. શ્રી હરિલાલ મોહનલાલ શાહ : તેઓ મુંબઈ યુનિવર્સિટીના બી.એ.,બી.કોમ. હતા. પ્રથમથી જ ગાંધી વિચારોથી રંગાયેલા અને પૂજય નાનચંદજી મહારાજ અને દમયંતીબાઈ મહાસતીજીની પણ તેમના પર ઘણી અસર હતી. તેઓ કહે છે, “ઈ.સ. ૧૯૭૪માં મને પૂજ્યશ્રીનાં દર્શન ડૉ. સોનેજીરૂપે થયાં. મારું અને મારાં પત્નીનું જીવન તેમના યોગથી સંપૂર્ણ પરિવર્તન પામ્યું. મારા જીવનપ્રવાહમાં તેમનો મુખ્ય ફાળો છે અને ડૉ. સોનેજીને હું ગંગોત્રીરૂપે ગણું છું. હાલ વીસ દિવસ ઉપરાંત કોબામાં જ રહીને સત્સંગ-ભક્તિનો લાભ લઉં છું. અનેક તીર્થયાત્રાઓ પણ તેમની સાથે કરી છે.” તેઓએ પોતાને ઘેર પ્રભુ-ગુરુની સાહેબજીના હાથે પ્રતિષ્ઠા કરાવી અને આજીવન સંસ્થાના મંત્રી તરીકે રહીને ચીવટપૂર્વક ‘દિવ્યધ્વનિ'નું સંપાદન કરીને તેની સભ્યસંખ્યા ૪૫૦માંથી લગભગ ૪000 સુધી પહોંચાડી છે. તેઓનું દેહાવસાન તા. ૨૪-૧૦-૧૯૮૯ના રોજ તેમની સાધનાભૂમિ એવા કોબા આશ્રમમાં તેમના રૂમમાં સાધનાના ખાટલેથી પ્રભુસ્મરણ કરતાં કરતાં ખૂબ જ શાંતિપૂર્વક પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં થયું. તેમનાં ધર્મપત્ની પૂ. કાંતાબહેન હજુ હયાત છે (ઉં.વ. ૯૦). 83 www.anello Pale & Perouse only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાહિત્યસાધતાતા પૈયા શ્રી ‘આત્માનંદજી' આધ્યાત્મિક રંગે રંગાયા પછી તેમના જીવનનો કાળ ત્રણ વિભાગમાં વહેંચાયો છે : પ્રથમ એમની અંગત સાધના; બીજો સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા તેને આનુષંગિક વિવિધ શિબિરો, યાત્રાઓ વગેરે અને ત્રીજો એટલે ચિંતન-મનન-દોહનના પરિણામે નીપજેલું વિસ્તૃત લેખનકાર્ય. તેઓ દિવસના લગભગ ત્રણેક કલાકનો સમય લેખનમાં ગાળે છે. ઈ.સ. ૧૯૭૫-૭૬થી આધ્યાત્મિક સાહિત્યસાધના શરૂ થઈ અને આજ પર્યત ચાલુ છે. એમની વિરલ સરસ્વતી ઉપાસના એમના અધ્યાત્મજીવનનું ઉજ્જવળ પાસું છે. જીવનભર સલ્લાસ્ત્રોનું વાચન કર્યું, એનું મનન કર્યું અને ચિંતન દ્વારા એમાંથી નવનીત મેળવ્યું. અધ્યાત્મની અમૂલ્ય પૂંજી એમને આ શાસ્ત્રો અને સાહિત્ય પાસેથી પ્રાપ્ત થઈ. એમાં સંતોનો સમાગમ, પ્રેરણા અને માર્ગદર્શન અધ્યાત્મના સિંચનજળનું કામ કર્યું. એમને જીવ્યા ત્યાં સુધી કિશોરાવસ્થામાંથી એવી ધૂન ચઢેલી કે “આપણે શાશ્વત અને સર્વોત્કૃષ્ટ એવો નિજાનંદ મેળવવો છે. બીજી બાજુ પ્રેરક એવા મહાપુરુષોનાં ચરિત્રોનું વાચન ચાલુ રહ્યું. ઈ.સ. ૧૯૪૭માં શ્રી મહેન્દ્રનાથ ગુપ્તા લિખિત The Gospel of Shri Ramkrishna પુસ્તકનું વાચન ઘણા મહિનાઓ સુધી ચાલ્યું. તેમાંથી , વિનય, વરાગ્ય, નામસ્મરણ, એકાંત-સાધના આદિના સંસ્કારો માત્ર રેડાયા જ નહિ, પણ દેઢ થયા. ત્યાર પછી જ્ઞાનેશ્વરી ગીતા, દાદુ દયાલ, શ્રીમદ્ ભાગવત (અંગ્રેજીમાં), શ્રી શંકરાચાર્યનું વિવેકચૂડામણિ, શ્રી ગીતાદોહન, ઉપનિષદોનાં અંગ્રેજી ભાષાંતરો, મધ્યકાળનું નરસિંહ-મીરાં-અખો-પ્રીતમ વગેરેના ભક્તિસાહિત્યનું વાચન ચાલ્યું. ઈ.સ. ૧૯૬૮ના ઑક્ટોબરમાં બીમારી દરમિયાન ‘પુનઃજાગૃતિ'ના કાળનો - પ્રારંભ થાય છે. આધ્યાત્મિક સાહિત્યોપાસના ફરી ચાલુ થાય છે અને ૧૯૬૯ ફેબ્રુઆરીમાં ‘આત્મસાક્ષાત્કારનો લાભ થાય છે. જીવનદિશા બદલાય છે. પરંતુ એ પહેલાં ૧૯૫૪માં ‘કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો'ના વાચનનો અભૂતપૂર્વ પ્રભાવ પડ્યો જ હતો. વાંચતાં આનંદતરંગો, હર્ષાશ્રુ, રોમાંચ આદિ અનુભવ તથા તેના મૂળ કર્તા પ્રત્યે અલૌકિક સમર્પણભાવરૂપ ભક્તિ ઊપજી; જે આજેય ૪૫-૪૬ વર્ષ પછી એવી ને એવી તાજી છે. આ પુસ્તકના વાચનથી આત્મા અને બંધ-મોક્ષ સંબંધી સર્વ જિજ્ઞાસાઓનું અતિ ઉત્તમ અને બહુમુખી સમાધાન થયું. ત્યાર પછી ત્રણેક મહિના બાદ, યોગ-સાધન-આશ્રમમાંથી આચાર્ય શ્રીમદ્ પૂજ્યપાદ વિરચિત ‘સમાધિશતકગ્રંથ મળ્યો; જેના પર જૂની અને અર્વાચીન ગુજરાતીમાં શ્રી યશોવિજયજી અને શ્રી બુદ્ધિસાગરસૂરિજીની ટીકા હતી. આ પ્રત, પૂ. શ્રી મનુવર્યજી મહારાજ પાસેથી મળેલી; જે આજે પણ “કોબા આશ્રમ'માં સચવાયેલ છે. ઈ.સ.૧૯૬૯ થી ૧૯૭૩ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ત્રણેક વખત ફરીથી વાંચતાં, સાધનાના માર્ગમાં અપૂર્વ પ્રયોગલક્ષી માર્ગદર્શન અને પ્રેરણા મળ્યાં. ૧૯૫૬ના ડિસેમ્બરથી મુંબઈ જે. જે. હૉસ્પિટલની નિમણૂક 84 સાહિ"Raaધ૭૬૫નો પંથ સાહિત્ય-સાધનાનો 2: માહિત્ય-સાધનાનો પંથ સાહિત્ય-સાણતાતા Page #101 -------------------------------------------------------------------------- ________________ પછીના ગાળા દરમિયાનનાં લગભગ સાડા ત્રણ વર્ષમાં, ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'નું વાચન મુખ્ય હતું પરંતુ તે વખતે પારિભાષિક શબ્દોને કારણે આ ગ્રંથનું હાર્દ પૂર્ણરૂપે પામ્યા નહોતા! ૧૯૭૪ની આસપાસ ‘જ્ઞાનાર્ણવ’, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘રત્નકરંડશ્રાવકાચાર’, ‘આત્માનુશાસન ઇત્યાદિ જૈનદર્શનના અનેક ગ્રંથોનું અધ્યયન થયું. ડૉ. સોનેજીના જીવનનિર્માણમાં, જીવનઘડતરમાં અને જીવનપરિવર્તનમાં આ સગ્રંથોએ અપૂર્વ યોગદાન આપ્યું છે. આમ, સગ્રંથોનું વાચન જીવન માટેનું રામબાણ ઔષધ છે, પરમ રસાયણ છે, એમ અનુભવનારા શ્રી આત્માનંદજી આટલા વિશાળ વાચન પછી સમાજને ઉપયોગી એવું સાહિત્ય ન આપે તો નવાઈ લાગે. હરહંમેશ એમને લાગ્યા કર્યું છે કે મને જે ઉપલબ્ધ થયું છે તે બધાને પીરસું અને એવી રીતે પીરસું કે વાચક સાધનામાર્ગમાં એક પગથિયું આગળ વધે. આ વિચારમાં જ એમની ‘આધ્યાત્મિક સાહિત્યસાધના’નાં મૂળ રહેલાં છે. શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની પ્રથમ સંવત્સરીના દિને, શ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના પવિત્ર દિને શ્રી આત્માનંદજીનું પ્રથમ પુસ્તક ‘સાધના સોપાન” વૈશાખ સુદ-૧૦ સંવત ૧૯૩૨ (સને ૧૯૭૬)માં સંસ્થા દ્વારા પ્રકાશિત થયું. આ નાનકડા પુસ્તકનું લક્ષ્ય ‘સાધક” છે. આમાં તેમના ચિંતન અને દોહનનો નિચોડ છે. આ પુસ્તકમાં પ્રાથમિક સાધક માટે સાધનામાર્ગની સંક્ષિપ્ત સમજણ, તેનો ક્રમિક વિકાસ અને તે દરમ્યાન થતા વિવિધ અનુભવો આલેખ્યાં છે, જે સાધકને વિશેષ માર્ગદર્શન અને અભ્યાસ માટે ઉપયોગી છે. એમના અન્ય ગ્રંથો કરતાં આ પ્રથમ હોવા છતાં સાધકને સાધનાક્રમના માર્ગદર્શનમાં જેટલું ઉપયોગી છે, એટલું જ મૂલ્યવાન છે. જીવન જીવવાની સાચી રીત એ ધર્મ છે. ધર્મનો જીવનમાં પ્રયોગ કરવાનો છે, જે પ્રયોગ શ્રી Iના જીવનમાં કર્યો અને તેઓ જે રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. એનું પ્રતિબિંબ આ પુસ્તકમાં પડે છે. સત્સંગથી માંડીને આત્મસાક્ષાત્કાર સુધીનો ક્રમિક વિકાસ એ સાધકની સાધના છે. તેમાં સેવાસત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર એ પૂરક પગથિયાં છે. એ પગથિયાં સાધક કેવી રીતે અને કયા ક્રમથી ચડે તે દર્શાવ્યું છે. સેવા અને સત્સંગ ઉપાસનાના પાયા છે, તો શિખર છે આત્મસાક્ષાત્કાર. સાધકમાં ધીમે ધીમે નિયમિત અને ભાવપૂર્ણ સાધના થાય તેના ફળરૂપે દિવ્ય પ્રેમ અથવા પ્રભુપ્રેમનો સંચાર થતો જાય છે. તાત્ત્વિક દિવ્ય પ્રેમ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સાંસારિક પદાર્થો પ્રત્યેનો મોહ ઘટતો જાય છે. હવે તેની રુચિ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે જ કેન્દ્રિત થાય છે અને તેના પારમાર્થિક દિવ્યજીવનનો પ્રારંભ થાય છે. - કોઈ પણ પ્રકારના બૌદ્ધિક આયામ વિના તદ્દન સરળ ભાષામાં, તત્ત્વજ્ઞાનની આંટીઘૂંટી વિના સહજ ગ્રાહ્ય બની શકે એવી રીતે વિષયની રજૂઆત છે. સાધકના જીવનમાં કે વ્યવહારિક જીવનમાં બાધક નીવડતી બાબતો પ્રત્યે ખાસ ધ્યાન દોરતાં તેઓશ્રી આ પુસ્તકમાં સાધકને ખાસ ઉપયોગી એવા કેટલાક નીચેના મુદ્દાઓ પ્રત્યે લાલબત્તી ધરે છે : પોતાની માન્યતાને સાથે લઈ જીવે સત્સંગમાં જવું જોઈએ નહિ. ‘હું જાણું છું,’ એ અભિમાનને તિલાંજલિ આપી, ‘હું કંઈક મેળવવા માટે જાઉં છું' એવો નમ્ર ભાવ રાખવો, સત્સંગનું પણ અભિમાન ઉત્પન્ન ન થાય તે તરફ ખાસ જોવું, ‘સર્વ મુમુક્ષુઓ સરખા’ એવો ભાવ અંતરમાં રાખીને, સૌ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો. પોતાના દોષોને સ્વીકારી, પોતાની લઘુતાનો ખ્યાલ રાખે એ વધુ નમ્ર બને છે. આમ, સાધનાની પ્રથમ ભૂમિકા માનવતાની અને સદ્દગૃહસ્થની છે. એના માટે ગુણગ્રાહકતા અને વિશાળ દૃષ્ટિની જરૂર છે. એ જેની પાસે 85. For Private Speal Use Only www.ainbat Page #102 -------------------------------------------------------------------------- ________________ હોય એ કદી કોઈની નિંદા કે બૂરું કરે નહીં. એ વિનયી હોય, મૈત્રીભાવ કેળવાયેલો હોય, ક્રોધાદિ ભાવ નજીકમાં ડોકિયું પણ કરે નહીં...આ બધાને અંતે સાધકમાં કરુણાભાવ પ્રગટે છે. આ કરુણાગુણ એ જ આત્મઉદ્ધારની ભાવનાનું મૂળ છે. દાસત્વભાવે કરેલી ભક્તિ એ પણ આત્મતત્ત્વ સુધી પહોંચવાનું મહત્ત્વનું પગથિયું છે. ભિન્ન ભિન્ન પ્રકારના ધ્યાન સુધી પહોંચી ચિત્તને એકાગ્ર કરી, સંપૂર્ણ કેન્દ્રિત કરી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. ત્યારે સાધકના જીવનમાં એક અદ્ભુત, અલૌકિક અને પ્રસન્નતાદાયક પરિવર્તન આવે છે. આવા સાધકનું ક્ષણભર સાન્નિધ્ય પણ હૃદયને પવિત્ર અને આંદોલિત કરે છે. આમાં લેખકનો હેતુ જીવમાત્ર સત્યધર્મને પામે, દિવ્યજીવન જીવવાની રીત શીખે અને કલ્યાણનો માર્ગ જાણે એ છે. એટલે જ લેખકે પ્રાકથનમાં જણાવ્યું છે : ‘આ ગ્રંથ ચુસ્ત સંપ્રદાયવાદીને ઉપયોગી નથી.’ ઊલટું મારા મતે તો દરેક જીવને ઉપયોગી છે. પછી એ ઉદારમતવાદી હોય કે ચુસ્ત સંપ્રદાયવાદી હોય. આ લઘુ પુસ્તિકામાં જે આલેખન થયું છે એ કોઈ વાદીના તર્કનો વિષય જ નથી, શાશ્વત સન્માર્ગનું તેમાં આલેખન છે. દરેક મુમુક્ષુએ આનું રોજ વાચન-મનન કરવું જોઈએ, તો અજાણતાં ઘૂસી જતા દોષોથી સજાગ રહી શકાય. શ્રી આત્માનંદજીની, એમનાં પુસ્તકોના સમર્પણ બાબતની દૃષ્ટિ નોંધ્યા વિના કેમ ચાલે ? કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત મોહ રાખ્યા વિના ‘સાધના સોપાન’ સત્પુરુષો, સંતપુરુષો અને સાધકોને વિનમ્ર ભાવે સમર્પણ કર્યું છે; તો ‘સાધક–સાથી’ મહાન ત્રિપુટી ભગવાન શ્રી મહાવીર સ્વામી, યોગીશ્વર શ્રી કુંદકુંદસ્વામી અને પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીને દાસાનુદાસભાવે સમર્પણ કર્યું છે. આના પરથી ખ્યાલ આવે છે કે ડૉ. સોનેજીથી આત્માનંદ સુધીની આધ્યાત્મિક વિકાસયાત્રાના આ બધા ઋણીજનોનું ઋણ નમ્રતાપૂર્વક સ્વીકારી તેમના ચરણોમાં નમે છે, એ જ એમની ઊંચાઈ આંખે ઊડીને બાઝે છે. શ્રી આત્માનંદજીનું બીજું અગત્યનું અને ઉપયોગી પુસ્તક ‘સાધક-સાથી’ ઈ.સ. ૧૯૭૮માં પ્રકાશિત થયું. આ પુસ્તકના પ્રથમ ખંડનો અંગ્રેજી અનુવાદ પણ ‘Aspirant’s Guide’ એ નામથી પ્રકાશિત થયો છે. સાધકને એક માર્ગદર્શક સાથીની જરૂરત પૂરી પાડે, જીવનમાં પરિવર્તન આણી શકે અને સાચો મૈત્રીભાવ કેળવી શકે એ ગ્રંથરચના પાછળની લેખકની પરમ દૃષ્ટિ છે. સાધનામાર્ગમાં આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે અને સાધકવર્ગ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વલણ દાખવી પ્રોત્સાહિત કરવા એ એમનું લક્ષ્ય છે. પ્રેરણાપ્રાપ્ત સાધકની જિજ્ઞાસા તીવ્ર બને અને સાચી સાધનાના માર્ગે ચડી જાય તો ભયો ભયો. ડૉ. સોનેજીએ આ પુસ્તકમાં પોતાના આધ્યાત્મિક જીવન દરમિયાન જે પ્રાપ્ત કર્યું, તે સમગ્રતયા દોહનરૂપે ઠાલવ્યું છે. એનું આલેખન એટલી ઝીણવટથી અને સૂક્ષ્મ રીતે કર્યું કે અન્ય કોઈ પુસ્તકનો સહારો લેવો જ ન પડે. અધ્યયન-ખંડ ત્રેપન પ્રકરણમાં અને પ્રશ્નોત્તર-ખંડ સાત પ્રકરણમાં સમાયો છે. પ્રથમ ખંડમાં મૌન, કરુણા, મૈત્રી, ધ્યાન, પુનર્જન્મ, મુમુક્ષુતા અને આત્મભાવના વગેરેની સારી એવી છણાવટ કરવામાં આવી છે. કેટલાક મુદ્દાઓ એકબીજાના પૂરક અને સાપેક્ષ છે. ક્રોધનો અંકુશ ક્ષમા છે. મનની શાંતિનો અનુભવ પણ તેમાં થાય છે. તેથી તો ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કહ્યો છે. અભિમાનનો ત્યાગ એટલે નમ્રતા. સારા કર્મનું પણ પોતાનું ઉચ્ચપણું સ્થાપવાના માનવસહજ સ્વભાવ પ્રમાણે, પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રયત્ન કરવો તે પણ એક પ્રકારનું અભિમાન છે અને તે સાધક માટે બાધક છે. દંભી નમ્રતાના મૂળમાં આ વસ્તુ હોય છે તેના તરફ એમણે ધ્યાન દોર્યું છે. કર્મસિદ્ધાંત સમજાવતાં કર્મની વિવિધ વિચિત્રતાઓનું આલેખન પણ કર્યું છે, જે દ્વારા સમાજમાં દેખાતા 86 www.jalfellbratV.org Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિરોધાભાસો વિશે પણ સમાધાન થઈ શકે છે. આ ઉપરાંત તેમણે “ભક્તિમાર્ગની આરાધના' (૧૯૮૨), “અધ્યાત્મને પંથે' (૧૯૭૯), “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' (૧૯૮૮) વગેરે ગ્રંથો લખ્યા છે. ચારિત્રસુવાસ' (૧૯૭૭) અને “આપણો સંસ્કારવારસો' (૧૯૯૮) આ બન્ને પુસ્તકો ચરિત્રઘડતર માટેના ઉપયોગી પ્રકાશનો છે. શ્રી આત્માનંદજીને હંમેશ લાગ્યું છે કે સારા સંસ્કાર, મહાપુરુષોના ગુણોને પ્રગટ કરનારા પ્રસંગો, બાલ્યાવસ્થાથી તેમની સામે બુદ્ધિગમ્ય રીતે રજૂ કરવામાં આવે તો પશ્ચિમની સંસ્કૃતિની વધતી જતી ઘેલછા સામે પ્રતિકારરૂપ બની શકે; વળી તે યુવાનોને પણ સ્વીકાર્ય બને. મનુષ્યોને સારા માનવ બનવા માટે જરૂરી પ્રસંગો જેટલી પ્રેરણા પૂરી પાડે છે તેટલી પ્રેરણા તો ભાષણ પણ આપી શકતા નથી. કેટલીક શાળાઓએ ‘ચારિત્ર સુવાસ’ ઇતર વાચન માટે અપનાવ્યું છે એ આનંદની વાત છે અને છેલ્લે બહાર પડેલ ‘આપણો સંસ્કારવારસો'માં સંપૂર્ણપણે ભારતીયતાની છાપ હોવા છતાં મૂળભૂત માનવીય આચાર-વિચારોની સરળ રજૂઆત થઈ છે, જે માનવમાત્રને જીવનનાં ઉન્નત મૂલ્યો તરફ લઈ જવાની દૃષ્ટિ સમર્પિત કરી, તેના અંતિમ ધ્યેયરૂપ પરમાત્મદર્શનની ભૂમિકા તૈયાર કરવામાં ઉપકારક બની રહે છે. તેમાં દેશ-ધર્મ-કાળ-ભાષા-જાતથી પર એવી વૈશ્વિક સ્તરે દુનિયાના માનવને સાત્ત્વિક પ્રેરણા પૂરી પાડે છે. શ્રી આત્માનંદજીનાં લખાયેલાં પુસ્તકો બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણથી લખાયેલાં છે, આથી તમામ પ્રકારના વાચકોને માટે રસનો વિષય બને છે. તેમાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસનું પ્રભુત્વ દેખાઈ આવે તેથી જૈન સમાજને તો આકર્ષે જ, પણ વૈશ્વિક સ્તરે સંપ્રદાયથી પર બની ઉપયોગી બની શકે તેવું છે. એનો ખ્યાલ શ્રી આત્માનંદજીની આગવી આલેખનપદ્ધતિ પરથી મળી રહે છે, આથી જૈન અને જૈનેતર સહુની આધ્યાત્મિક તૃષા છીપાવે તેવું આ સાહિત્ય છે. એ વિસ્તારમાં જૈનેતરોની પણ જિજ્ઞાસા વધે એમ કહેવું સહેજ પણ અનુચિત નથી. ‘ભક્તિમાર્ગની આરાધના’ પુસ્તક કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિને પોતાનું લાગ્યા વિના નહીં રહે. તેમાં દર્શાવલ નવધા ભક્તિ દ્વારા શાશ્વત પરમ આનંદ સુધી કેવી રીતે પહોંચાય તે દર્શાવ્યું છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. યોગ્ય રીતે, શ્રદ્ધાથી થાય તો મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ભક્તિમાં આધ્યાત્મિક સંગીત અને શાસ્ત્રોક્ત કીર્તન ભાવવિશુદ્ધિનું કારણ બને છે. અહીં આપણને હવેલી સંગીત યાદ આવ્યા વિના રહે નહીં. પ્રશ્નોત્તરીની બે પુસ્તિકાઓ ‘અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા' (૧૯૯૦) અને “અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી (૧૯૯૧) નવરાશની પળે ગંભીરતાથી માણવા જેવી પુસ્તિકાઓ છે, જે આ માર્ગની પ્રકાશક ક્ષિતિજો વિસ્તાર છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ’ના ચાર પત્રો ૨૫૪, ૪૯૩, ૫૨૫ અને ૨૬૯નું વિશદ વિવેચન ‘અધ્યાત્મને પંથે’ (૧૯૮૦) નામના પુસ્તકમાં શ્રી આત્માનંદજીએ કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન વિશિષ્ટ અને અધ્યાત્મપૂર્ણ હતું. પત્રોમાં રહેલી એમની ગૂઢ વાતોને સ્પષ્ટ કરવા પ્રયત્ન થયો છે. નર્યું તત્ત્વજ્ઞાન હોવાથી વાચકને અર્થ-બોધ પામતાં મુશ્કેલી અનુભવાય ખરી, પણ બને એટલી ગ્રાહ્ય ભાષામાં રજૂઆત થઈ છે. લેખક જણાવે છે તે પ્રમાણે ત્રણ ઉદ્દેશ છે : એક, પોતાના જીવનને પવિત્ર બનાવવાનો અવસર મળે; બીજો , સામાન્ય મુમુક્ષુઓને સમજવામાં સરળતા પડે; ત્રીજો, ગુણાનુરાગીને આધ્યાત્મિક અને સાહિત્યિક રસાસ્વાદ અનુભવવા મળે. આમ, આ ત્રણ | પ્રયોજનને ધ્યાનમાં રાખી વિવેચન લખાયું છે. દૈનિક જીવનમાં તત્ત્વજ્ઞાનના પ્રયોગોનું અને તેની વિધિનું દિગ્દર્શન તેમાં થયેલું છે. તેથી આ ગ્રંથને Synopsis of principles and practice of spritualism ગણવું જોઈએ. આમ છેલ્લાં લગભગ ત્રીસ વર્ષ દરમ્યાન તેઓ દ્વારા લખાયેલાં ઉપરોક્ત પુસ્તકો એમના પ્રત્યક્ષ હા 87 87 er b are Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજીવનનું નવનીત છે. તેઓ કોઈ સાહિત્યકાર નથી કે સાહિત્યકાર તરીકેનો દાવો પણ નથી કરતા. તેઓ કહે છે કે એમણે તો અગાઉના સર્વ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનીઓનું ઋણ સ્વીકાર્યું છે અને તેમના જ તત્ત્વજ્ઞાનનું રહસ્ય પોતાની ભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન પુરોગામીઓનું છે, રજૂઆતની શૈલી એમની છે. બાલ્યાવસ્થાથી સાહિત્યિક વાચનનો ભરપૂર શોખ હોવાથી એમને શબ્દ શોધવા જવું પડતું નથી. યોગ્ય અર્થમાં યોગ્ય શબ્દ જ વપરાવો જોઈએ એવો તેમનો આગ્રહ સરાહનીય છે. એ એમની ચોકસાઈ સૂચવે છે. ભાષાકીય શુદ્ધતાનો આગ્રહ હંમેશ રહ્યો છે. એમનું લખાણ હેતુપુર:સર છે. દરેક ગ્રંથ પાછળ એમની ચોક્કસ દૃષ્ટિ રહેલી છે. તેમાં રહેલી ઉપયોગિતા તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ક્યારેક ક્યારેક પુનરાવર્તનનો દોષ વહોરીને એકની એક વાત જુદી જુદી રીતે મૂકવાનો પ્રયાસ થયો છે પછી તે સત્સંગનો હોય, આત્મજાગૃતિનો હોય કે ભક્તિનો મુદ્દો હોય. પરંતુ એકંદરે લાભ તો વાચકને થાય છે. સ્વાધ્યાયમાં કોઈ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે અનેક સંતો-ભક્તો-કવિઓની પંક્તિઓનો સુમધુર રણકાર શ્રી આત્માનંદજીના કંઠેથી શ્રવણ કરવો અને તે સમયે તેમના સમસ્ત વ્યક્તિત્વનું, તે પદોના અર્થ સાથેનું ભાવાત્મક અનુસંધાન એ સૌને માટે પ્રેરણાદાયી હોવા છતાં ઉચ્ચ સાધકના હૃદયને પુલકિત કરનારો એક વિરલ અનુભવ છે. તેવી રીતે જ એમના લેખનમાં અનેક ઉક્તિઓ જોવા મળે છે. કેટલાંક ઉદાહરણોપ્રસંગો પણ પૂરક રીતે આપે છે. આમ, એક રીતે જોઈએ તો એમનું આધ્યાત્મિક સાહિત્ય કેવળ સાધકોને નહિ, પણ વિવિધ સમાજને ઉપયોગી છે અર્થાત્ સર્વજનહિતાય પણ છે. Fod Private & PERSONU Only www.ainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ શિબિરો તીર્થયાત્રાઓ. શ્રી આત્માનંદજીએ ૧૯૮૪માં વ્રત અંગીકાર કરી, બ્રહ્મચારી વેષ ધારણ કરી, કોબા મુકામે સ્થપાયેલ શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્રમાં સ્થિર થઈ, પોતાની પ્રવૃત્તિઓની ગતિ વધારી દીધી હતી. શરૂઆતમાં ૨૦ દિવસ અને પછી તો કાયમી ધોરણે કોબા આશ્રમમાં તેઓ આત્માનંદજીના નામે સ્થાયી થયા. સાચો જ્ઞાની, સાચો ધ્યાની, સાચો શિક્ષક, સાચો ધર્મી પોતે જે પ્રાપ્ત કર્યું છે તેને કેવલ વ્યક્તિગત ન બનાવતાં સમાજમાં તેને હોંશે હોંશે દ્વિગુણિત ઉત્સાહથી લૂંટાવી દે છે. હજારો વર્ષોથી આ ભારતીય પરંપરા ચાલુ રહેલી છે. અનેક વિદેશી આક્રમણો થયાં પણ આધ્યાત્મિક દૃષ્ટિથી આપણને કોઈ પરાજિત કરી શક્યું નથી; તેનું કારણ ઘેર ઘેર જ્ઞાનદીપ, ધર્મદીપ જલતા રહ્યા તે છે. દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે જ્ઞાનપ્રવાહનું માધ્યમ બદલાયું હશે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે એ દીપ જલતો રહ્યો છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ઉપકરણોને કારણે પશ્ચિમની બિંદાસ સંસ્કૃતિનું આક્રમણ વધ્યું છે. ભૌગોલિક આક્રમણ કરતાં પણ આ મોટું અને ભયાનક આક્રમણ છે. પ્રગતિને નામે આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. આજે આપણે કુટુંબ સાથે બેસીને ટી.વી. જોતાં લજ્જા અનુભવીએ એટલી હદે આ સમૂહ-માધ્યમોમાં અશ્લીલતા આવી છે. બે સંસ્કૃતિઓનો પાયાનો તફાવત સમજ્યા વિના આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ ઘેલા બન્યા છીએ, એ આપણું દુર્ભાગ્ય છે. આપણી સંસ્કારપ્રેરિત ભાવના, કુટુંબ અને સમાજવ્યવસ્થા ધીમે ધીમે તૂટતાં જાય છે. અધિકાર પ્રમાણેના વિનયની, માન-મર્યાદાની ભાવનાના મૂળમાં જ ઘા થયો છે. તેથી જ તો આપણાં ઘણાં કુટુંબો અશાંતિના વમળમાં ફસાતાં જાય છે. આપણાં જીવનમૂલ્યો અને આપણી આગવી, ત્યાગપરાયણ, આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિ પરનો આઘાત વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ભૌતિકવાદી, ભોગપરાયણતાથી ઘેરી લેશે. આવે સમયે આપણાં માનવમૂલ્યોની, આપણા જ્ઞાનવારસાની અને આપણી આધ્યાત્મિક ખેવનાની પુનઃપ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા છે. આવી અંધકારમય પરિસ્થિતિમાં જો કોઈ આશાનું કિરણ હોય તો તે છે આપણા સંતો, આશ્રમો અને સંસ્કારપ્રેરિત તથા સંસ્કારવર્ધક ભિન્ન ભિન્ન કાર્યક્રમો. ભલે પછી એ ડોંગરે મહારાજની ભાગવત કથા હોય કે મોરારીબાપુની રામાયણ કથા હોય, જૈન મુનિગણોનાં પ્રવચનો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મ-સંમેલનો હોય, વૈષ્ણવ સંપ્રદાયનો મેળાવડો હોય કે બ્રહ્માકુમારીની શિબિરો હોય - એમાં કદાચ મર્યાદાઓ કે દોષો હશે, પણ એના જમા પાસાની ઉપેક્ષા કરી ન શકીએ. સંપ્રદાયથી પર એવી વિશાળ દૃષ્ટિ અપનાવવાનો સમાજને યોગ સાંપડે છે. એનાથી ઘણો મોટો ફાયદો થાય. શ્રી આત્માનંદજીના ચિત્તમાં પણ આ જ વિચારો છપાઈ ગયા: કઈ રીતે, કેવી રીતે સાધકોને, મુમુક્ષુઓને, આગળ વધવામાં મદદરૂપ થાઉં. સંસ્થા હતી, સાધકો હતા, સહયોગ હતો; અંતર ઉઘાડવાની જ જરૂર હતી. 89 શિબિરો તથા તીર્થયાત્રાઓ શિબિરો તeat તીયારાઓ શિબિરો તથા તીર્થયાટચારો Page #106 -------------------------------------------------------------------------- ________________ શુભસ્ય શીઘ્રમ્. ઈ.સ.૧૯૮૨થી કોબામાં સાધનાજીવન ધબકતું થઈ ગયું હતું. ૧૯૮૪માં ત્યાગી ભુવન - સંતકુટિર પણ તૈયાર થઈ. શ્રી આત્માનંદજીએ માત્ર કોરા કે શુષ્ક તત્ત્વજ્ઞાનની વાત કરી નથી. સાધકોને અને સમાજને ઉપયોગી એવું લેખનકાર્ય કર્યું છે તેમ પ્રત્યક્ષ હાજર રહી અનેક સંસ્કારપ્રેરિત પ્રવૃત્તિઓ આદરી છે. સાધક નવરો ન પડે, આળસુ ન બની જાય અને માત્ર કર્મકાંડની રીતે યંત્રવત્ – જડ જીવન ન જીવે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે. એ રીતે દિનચર્યા ગોઠવાઈ છે. એમાં સ્વાધ્યાય-પ્રવચનો એક મહત્ત્વનું અંગ છે. સંસ્થાઓ તો અનેક હોય છે પણ એમાં નિયમિતપણે સ્વાધ્યાય બહુ ઓછી જગ્યાએ અપાતો જોવા મળે છે. શ્રી આત્માનંદજીનો સ્વાધ્યાય સાંભળવો એ સાધક માટે એક ખાસ સંભારણું છે. તેઓ એક ઉત્તમ પ્રભાવશાળી વક્તા છે. તેમની વાણી હૃદયના ઊંડાણમાંથી સહજપણે પ્રવહે છે અને શ્રોતાવર્ગને પોતપોતાની કક્ષા પ્રમાણે ઉપયોગી અને પ્રેરક બને છે. વચ્ચે વચ્ચે અપાતી -પંક્તિઓમાં, રણકતા અવાજે ગાઈને મુદ્દાને સ્પષ્ટ અને સઘન કરે છે. એ સાંભળવી પણ ગમે છે. તેમના પ્રત્યેક શબ્દ પાછળ સાધનાનું આંતરિક બળ પ્રગટતું જોઈએ છીએ. ઋષિ-મુનિઓ અને સંતોનાં અવતરણો રજૂ કરતી વખતે, તેઓના પ્રત્યેનો, તેમના હૃદયમાં રહેલો પરમ વિનયનો એક વિશિષ્ટ ભાવ તેમના મુખ પર જોવા મળે છે. An enlightened orator can appeal to all classes of audience, the ability to sing well gives a magical touch.... Thus, Shri Atmanandji is a shining expample of that special class of public-orators. એમનું ગાન શ્રોતાઓ પર જાદુઈ અસર કરે છે. એમની શૈલી ઘરેલુ છે; જાણે કુટુંબના માણસો વચ્ચે વાતચીત થતી ન હોય! ક્યારેક તેઓ શ્રોતાઓ પાસેથી જ જવાબ કઢાવે, જેથી શ્રોતાઓને વિષય ગ્રહણ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. રસાસ્વાદમાં બાધ આવે એટલું જ. શ્રોતા અને વક્તા વચ્ચેની અંતરંગ આત્મીયતા ધ્યાન ખેંચે છે. સ્વાધ્યાય માટેની એમની નિયમિતતા અને આગ્રહ એટલાં કે કોઈ કાર્યક્રમ માટે બહાર ગયા હોય તો પ્રવાસેથી સીધા જ આવી સ્વાધ્યાય-પ્રવચન આપવા બેસી જાય છે, એવું અનેક વાર બન્યું છે. આ ઉપરાંત સંસ્કારિતાને પોષક એવી બે પ્રવૃત્તિઓનું તેઓ ખૂબીપૂર્વક આયોજન કરે છે : (૧) શિબિરો અને સત્સંગ-મિલનો, (૨) ધર્મપ્રવાસો અને તીર્થયાત્રાઓ. આધ્યાત્મિક શિબિરો અને યુવાશિબિરોઃ શ્રી આત્માનંદજીની પ્રેરણાથી વર્ષમાં સરેરાશ આઠ-દસ સાધનાશિબિરો મોટે ભાગે કોબા આશ્રમ ખાતે આયોજિત થાય છે, જેમાં બે યુવાશિબિરોનું આયોજન કરવામાં આવે છે. સાધનાશિબિરોમાં : (૧) ફેબ્રુઆરી ૧૪ની આજુબાજુ, શ્રી આત્માનંદજીના આત્મસાક્ષાત્કાર દિન નિમિત્તે ત્રણ દિવસની શિબિર; (૨) વર્ષના મે મહિનામાં સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય શિબિરનું આયોજન, (૩) સંસ્થામાં અથવા મુંબઈ કે મુંબઈની આસપાસનાં વિવિધ સ્થળોએ, એપ્રિલના અંતમાં અથવા મે માસમાં યોગ્ય સમયે; (૪) ગુરુપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય શિબિર; (૫) પર્યુષણ પર્વ શિબિર; (૬) દિવાળીની મંત્રજાપની વિશિષ્ટતાવાળી પંચદિવસીય શિબિર અને (૭) શ્રી આત્માનંદજીના જન્મ મંગળદિન ૨જી ડિસેમ્બરના ઉપલક્ષે ત્રણ થી પાંચ દિવસની શિબિરોનું નિયમિત આયોજન થાય છે. આ ઉપરાંત યુવાનો માટે ઉનાળામાં, દિવાળીની રજાઓમાં અથવા નાતાલની રજાઓમાં સંસ્કારશિબિર અને જીવનલક્ષી શિબિરોનું સંસ્થામાં અથવા ઈડર, તારંગા, કોસબાડ (મહારાષ્ટ્ર) જેવાં For Private & Personal use only Page #107 -------------------------------------------------------------------------- ________________ તીર્થો કે લોનાવલા કે શ્રવણબેલગાલા, ખંડાલા, ગિરનાર જેવાં પ્રાકૃતિક રમણીય સ્થળોએ આયોજન કરવામાં આવે છે. એમના પરદેશ-પ્રવાસ દરમિયાન પણ એક-બે જગ્યાએ શિબિર તો હોય જ. એમના અમેરિકાના પ્રવાસ દરમિયાન લોસ એન્જેલસ ખાતે ત્રણ દિવસની શિબિર યોજી હતી. તેમજ ‘સિદ્ધાચલમ્’ (એન.જે.) ખાતે તથા ડેટ્રોઇટ ખાતે શિબિરો પણ યોજાઈ છે. શિબિરો અંગેની માહિતી ‘દિવ્યધ્વનિ'માં આવતી રહે છે. આવી શિબિરોમાં અનેક વિશિષ્ટ અતિથિઓના જ્ઞાનનો તથા ભક્તિસંગીતનો લાભ મળે છે. સર્વશ્રી પ્રો. ચિનુભાઈ નાયક, સાહિત્યકાર-જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસી ડૉ. કુમારપાળભાઈ દેસાઈ, પૂ. ભાનુવિજયજી મહારાજ, પૂ. બંધુ ત્રિપુટી, ડૉ. પ્રીતિબહેન શાહ, ક્યારેક મુમુક્ષુ શ્રી ખુશમનભાઈ ભાવસાર, પ્રા. સુરેશભાઈ રાવલ, શ્રી મણિભાઈ શાહ અને શ્રી શકરચંદભાઈ વખારિયા, શ્રી સુધીરભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ શાહ કે ડૉ. જિતેન્દ્ર શાહ, શ્રી અનુપમભાઈ શાહ વગેરે પણ સ્વાધ્યાય-પ્રવચનો અને શંકા-સમાધાનનો લાભ આપે છે. યુવા શિબિરમાં યોગાસન કરતાં યુવા ભાઈ-બહેનો યુવાશિબિરોમાં યુવક-યુવતીઓને વ્યક્તિત્વવિકાસ, યોગાસનો તથા આરોગ્યવર્ધક અન્ય અભ્યાસોની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ, માનવસેવા, નિયમિત સાચન અને ઉન્નત જીવન માટેની પ્રેરણા, માર્ગદર્શન અને નિયમો આપવામાં આવે છે. આવી યુવાિિશબરો આજ સુધીમાં લગભગ ૪૨ થઈ. આ યુવાિિશબરોમાં વડોદરાના સુપ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી અને નયનાબહેન મોદી છેલ્લાં ૨૨ વર્ષથી પૂજ્યશ્રીને વિશિષ્ટ સહયોગ આપતાં રહ્યાં છે. યુવા-ધન કંઈક કરવા થનગનતું હોય છે એટલે આ ઉંમરમાં તેમને જેટલા સંસ્કાર-કંડારાય એટલા એ વધુ ઉપયોગી બની રહે છે. આ શિબિરો સંસ્કારજ્યોતને પ્રજ્વલિત રાખે છે. આવી શિબિરોમાં ક્યારેક સમાજોત્કર્ષના અંશો પણ સમાવિષ્ટ હોય છે; જેમકે ક્યારેક ‘રક્તદાન’ શિબિર હોય કે નેત્ર-સારવાર યજ્ઞ. યોજાયેલ શિબિરો પાછળ પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઉપરાંત સામાજિક અને રાષ્ટ્રીય સેવાની દૃષ્ટિ પણ કામ કરે છે. રક્તદાન આપનાર દાતા પોતાને આધુનિક કે અઘતન માનતી, સ્વચ્છંદતાને સ્વતંત્રતામાં ખપાવતી, ગળાડૂબ મોજશોખમાં ખૂંપેલી નવી પેઢીના યુવામાનસને સમજી, તત્ત્વજ્ઞાનનું ભારણ નાખ્યા વિના, સંસ્કારને કેન્દ્રમાં રાખીને વધુ શિબિરાર્થીઓ ભાગ લે એવો પ્રયત્ન કરવામાં આવે છે. કોબા આશ્રમમાં યોજાતી આવી યુવાશિબિરોનો એક વાર તો અનુભવ કરવા જેવો છે. પ્રાકૃતિક અને પવિત્ર વાતાવરણમાં બધું ભૂલી જવાય છે. સમય ક્યાં જાય છે તે ખબર પડતી નથી. આવી યુવા-વિદ્યાર્થી શિબિરમાં પૂજ્યશ્રી બાળક જેવા બની સહુનાં હૃદય જીતી લે છે. તીર્થયાત્રાઓ : એકલાં કે સમૂહમાં તીર્થયાત્રાઓ કરવી એ પૂજ્યશ્રીની સાધનાનું એક ખૂબ જ મહત્ત્વનું અંગ રહ્યું છે. 91 Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોએ સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું કે નિર્વાણ પામ્યા હોય, તેવાં પાવન સ્થળો પ્રત્યે પૂજ્યશ્રીને અંતરનું એક તીવ્ર આકર્ષણ રહેલું છે અને આજે ૭૫ વર્ષની ઉંમરે પણ એવું ને એવું જ તીવ્ર રહ્યું છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો તેમના આધ્યાત્મિક વિકાસ સાથે તીર્થયાત્રાઓનો સીધો સંબંધ રહ્યો છે તેમજ વિશિષ્ટ યોગદાન પણ રહ્યું છે. આજ દિન સુધી તીર્થોનાં શાંત, પવિત્ર સ્પંદનો અને ભગવાની સૌમ્ય, પ્રસન્ન અને પ્રેરણાદાયી મૂર્તિઓ વિશે વાતો કરતી વેળાએ તેઓ ભાવાવેશમાં આવી જાય છે અને અવારનવાર પૂર્વે કરેલી યાત્રાઓની માનસિક પરિકમ્મા કરવામાં ખોવાઈ જાય છે. ટૂંકમાં તીર્થયાત્રીઓ તેમને માટે અધ્યાત્મ-યાત્રાનું એક અભિન્ન અંગ બની રહ્યું છે અને તેથી જ તેમણે અત્યાર સુધીમાં દેશવિદેશની થઈને લગભગ ૪૦૦ જેટલી યાત્રાઓ કરી છે. | તીર્થ અને તીર્થયાત્રાનું મહત્ત્વ જગતની બધી સાંસ્કૃતિક પરંપરાઓમાં જોવા મળે છે, પરંતુ ભારતીય પરંપરાઓમાં તેનું વિશેષ મહત્ત્વ છે. આપણા દેશના દરેકે દરેક ખૂણાઓમાં પથરાયેલાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, દેવળો તેમજ પ્રાચીન, ઉગ, અદ્ભુત અને પ્રેરણાદાયી પ્રતિમાઓ આ વાતની પ્રત્યક્ષ સાક્ષી પૂરે છે. તીર્થ શબ્દની ઉત્પત્તિ તૃ' ધાતુ ઉપરથી થયેલી છે. તીર્યતે નેન વી જેના વડે સંસારસાગર તરીએ તેનું નામ તીર્થ એમ વ્યુત્પત્તિથી અર્થ થાય છે. જોકે સંસારસાગર તરવાનું પરમ સાધન તો આત્મજ્ઞાન અને આત્મસંયમની સાધના જ છે; તો પણ આવા શુદ્ધ ભાવ ઉત્પન્ન થવા માટે જ્ઞાની પુરુષોએ યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની સામગ્રીને માત્ર સહકારી જ નહીં પણ પ્રેરક અને પ્રત્યક્ષપણે ઉપકારી માની છે. આ સિદ્ધાંતને લઈને પૂર્વે થયેલા દૃષ્ટિવાન આચાર્યોએ તીર્થક્ષેત્રોનાં નિર્માણ અને સુવ્યવસ્થા દ્વારા સામાન્ય સાધકને પણ નવીનતા, શાંતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને પવિત્રતાને પમાડવામાં મદદ કરી છે. તીર્થોમાં જવાથી આજના વ્યસ્ત જીવનથી દૂર થઈને વ્યક્તિગત, કુટુંબ સહિત કે સમૂહમાં (સંઘ સાથે) જઈને નિશ્ચિતતાનો અનુભવ કરી શકાય છે. આર્ય પરંપરાઓના અનેક પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોમાં વિવિધ રીતે અને છતાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તીર્થક્ષેત્રોનો મહિમા બતાવ્યો છે. જો કે કોઈ ભૂમિ પોતે તો પવિત્ર હોતી નથી, પરંતુ જ્યાં જ્યાં તીર્થકરો, ઋષિમુનિઓ, મહાન ધર્માચાર્યો અને તપસ્વી પુરુષોએ જન્મ ધારણ કર્યો, દીક્ષા લીધી, જ્ઞાન-ધ્યાન-તપ-સમાધિ-યોગાદિ વડે પોતાના આત્માને પરમ પવિત્ર બનાવ્યો, તે તે સર્વ સ્થાનો તેમના સંસર્ગથી પવિત્ર થયેલાં હોય છે. આવા પુનિત સ્થાનોમાં જવાથી અને સાધના કરવાથી ત્યાંનાં પવિત્ર સ્પંદનોની આપણા ઉપર અસર થયા વિના રહેતી નથી. જેવી રીતે હોટલો-સિનેમા-ક્લબો વગેરે સ્થાનોમાં જવાથી રંગ-રાગ-ખાન-પાનના વિચારો આવે છે તેમ; દૃષ્ટિવાન વિવેકી પુરુષોને આવાં તીર્થોમાં જવાથી, ત્યાં જેમણે સાધના કરી છે તેવા પવિત્ર પુરુષોનાં પાવન ચરિત્રોનું સ્મરણ થાય છે અને તેમની જ્ઞાન-ધ્યાનની દૃઢતાનું, તેમની સહનશીલતાનું, પરમ સમાધિભાવનું અને અલૌકિક આત્મપરાક્રમનું માહાસ્ય દૃષ્ટિમાં આવતાં તેમના પ્રત્યે પરમ ઉલ્લાસભાવ આવે છે. આમ, પુરાણપુરુષોના પાવન પાદારવિંદમાં સાચી ભક્તિ પ્રગટ થવાથી સાત્ત્વિક ગુણો આવિર્ભાવ પામે છે અને વિશિષ્ટ પુણ્યસંચય સ્વયં થાય છે. વળી આવી યાત્રા દરમિયાન કોઈ મહાત્માનો યોગ થઈ જાય તો તેમના દિવ્ય સમાગમ અને બોધનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવી શકાય છે. સમૂહમાં સાથે હોઈએ ત્યારે આપણા સ્વભાવની કસોટી થાય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં, અગવડ-સગવડમાં સમભાવ રાખતા શીખવું; “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે - એ સૂત્રનો પોતાના જીવનમાં પ્રત્યક્ષ પ્રયોગ કરવો, એ પ્રકારનું ઘડતર અને સંસ્કાર એ મોટામાં મોટો આનુષંગિક લાભ છે. ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી તેઓએ મુખ્યપણે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન સાથે સંકળાયેલાં વિવિધ Jan Education International For Private & Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોની યાત્રા કરી. વવાણિયા, સાયલા, મોરબી, રાજકોટ, ખંભાત, બોરસદ, ભાદરણ, કાવિઠા, ઉત્તરસંડાનિડયાદ, અગાસ, બાંધણી તથા ઈડર-ઘંટિયા પહાડ; આ ઉપરાંત ભદ્રેશ્વર (કચ્છ) અને શંખેશ્વર તેમજ તારંગા, પાલીતાણા પણ ખરાં. ઈ.સ. ૧૯૭૬ થી ૨૦૦૬ - આજ સુધીમાં એમણે નાનીમોટી ભારતમાં સેંકડો તીર્થોની યાત્રાઓ કરી છે. ભારતનાં મોટા ભાગનાં જૈન તીર્થધામોમાંથી કોઈ બાકી નહીં રહ્યાં હોય. એકલા, તો ક્યારેક દસ-વીસથી સિત્તેરએંસી મુમુક્ષુઓ સાથેની હોય, ક્યારેક બસ-ટ્રેન કે વિમાન મારફત હોય કે ક્યારેક પગપાળા પણ હોય, ક્યારેક ત્રણેક દિવસની હોય કે ક્યારેક ૪૨ દિવસની દક્ષિણ ભારતની સુદીર્ઘયાત્રા પણ હોય. એમાં પૂર્વ ભારતમાં સમ્મેતશિખર, રાજગૃહી, પાવાપુરી, દક્ષિણ ભારતમાં કુંભોજ, બાહુબલી, શ્રવણબેલગોલા, કન્યાકુમારી, પોંડિચરી, કાંચી વગેરે. કુંભોજનું આકર્ષણ તો સવિશેષ હોય એ સ્વાભાવિક છે. ઉત્તર ભારતમાં - અયોધ્યા, આગ્રા, મથુરા, ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં ઇન્દોર, હસ્તિનાપુર, બનારસ, સોનાગિરિ, બડેબાબા (કુંડલપુર), સિદ્ધવરકુટ, ગ્વાલિયર; રાજસ્થાનમાં ઉદેપુર, જયપુર, ચિત્તોડગઢ, જોધપુર, નાગોર, બાડમેર, જેસલમેર. વર્તમાનકાળના કોઈ સંત કે ધર્માત્માઓનો સમાગમ મળી જાય તો મુમુક્ષુઓ સાથે તેવી જગ્યાની મુલાકાત લઈ લે. જૈન તીર્થંકરોની શાંત, વિશાળકાય, પ્રાચીન ધ્યાનસ્થ મૂર્તિઓ પ્રત્યે તેમને અત્યંત ભક્તિભાવ રહેલો છે. દક્ષિણ પુષ્પગિરિ (મધ્યપ્રદેશ) તીર્થના પાર્શ્વપ્રભુ ભારતમાં પૂર્વાચાર્યોની જન્મભૂમિઓથી તપોભૂમિઓ અને પણ તેઓ વિશેષ પ્રભાવિત બને છે. ક્યારેક તેઓ મૂર્તિ સમક્ષ ધ્યાનસ્થ ભાવમુદ્રામાં આવી જાય છે, તો ક્યારેક તેમનું સરળ, બાળકવત્ વ્યક્તિત્વ સમૂહ સાથેની હળવી પળોમાં યાત્રા દરમિયાન ખીલેલું જોવા મળે છે. ક્યારેય આપણને અધ્યાત્મનું ભારણ લાગતું નથી. એમની સાથે યાત્રા કરવી એ સુખદ લહાવો છે; એમના વ્યક્તિત્વની ખૂબીઓ નજીકથી માણવા મળે છે, જે એમને સમજવામાં આપણને સહાયભૂત થાય છે. યાત્રા શુષ્ક કે ચીલાચાલુ ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે તે સ્થળોનો સચિત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ આપણને આપે છે; તેથી સ્થળ પ્રત્યે આત્મીયતા સધાય છે. પ્રવાસ દરમિયાન વાહનમાં પણ ભક્તિ-ધૂન-ભજન કે ધાર્મિક અંતકડી સતત ચાલુ હોય છે. બૅટરીવાળું એક નાનકડું લાઉડ સ્પીકર પણ રાખે. જિજ્ઞાસુ હોય તો ટ્રેન કે બસમાં પણ ધર્મવાર્તા અથવા પ્રશ્નોત્તરી ચાલુ રાખે. અગત્યનાં તીર્થોમાં ૫-૭-૧૦ દિવસ રોકાય અને આખા દિવસની દિનચર્યામાં સાધનાનો ક્રમ ઘડી કાઢે; જેથી મુમુક્ષુને સહેજે નવરાશ મળે નહીં. પ્રમાદ કરવાનો અવસર જ ન મળે. આમ, સર્વને કોઈ ને કોઈ રીતે સક્રિય રાખે અને લક્ષ તરફ લઈ જવા પ્રયત્ન કરે અને કોઈની જીવનદિશા બદલાઈ પણ જાય. શ્રી આત્માનંદજીની ભારતભરનાં યાત્રાસ્થાનોની પસંદગી જોતાં એમ લાગે કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન – ત્રણે કાળની રાષ્ટ્રીયતા સાથેનો જીવંત સંપર્ક તેમણે રાખ્યો છે. આનું મૂળ વિદ્યાર્થીજીવન દરમ્યાન, તેમનો અત્યંત પ્રિય વિષય ઇતિહાસ હતો તે પણ સંભવે છે. વળી તેઓ ડૉક્ટર હોવાને કારણે એમની દૃષ્ટિમાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. સાહિત્યનો શોખ હોવાને કારણે એક સાંસ્કૃતિક દૃષ્ટિ આવી છે. રાષ્ટ્રચેતનાનો અનુભવ કરનાર રાષ્ટ્રીયતાનો વિચાર કરે છે. અધ્યાત્મ-ચેતનાનો વિચાર કરનાર આધ્યાત્મિકનો વિચાર કરે છે. ગ્રંથો-પુસ્તકોની 93 Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચેતનાનો સ્પર્શ પામનાર જ્ઞાનદૃષ્ટિએ સઘળું જુએ છે. આમાં ક્વચિત્ એકાંગીપણું આવી જાય, તેવી દહેશત રહે છે. આત્માનંદજીની વિશેષતા એમનું દૃષ્ટિ-સંગમ ધરાવતું માનસ છે. એમાંથી સાંપડતું દર્શન બંધિયાર નહીં, પણ સાધકને વિશાળ ગગનના ઉડ્ડયનની વ્યાપકતા સાધી આપે છે. આ યાત્રા દરમિયાન વિવિધ ત્યાગી-વિદ્વાન ધર્માત્માઓનો લાભ મળ્યો છે; એમાં આચાર્ય શ્રી સમંતભદ્ર મહારાજ, આચાર્ય શ્રી વર્ધમાન સાગરજી મહારાજ, આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ, આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ, આચાર્ય શ્રી પદ્મસાગરજી મહારાજ, ઉપાધ્યાય શ્રી અમરમુનિજી, આચાર્ય શ્રી ભરતસાગરજી, આચાર્ય શ્રી વિમલસાગરજી, પૂજ્યશ્રી ચારુકીર્તિજી મહારાજ, બાલબ્રહ્મચારી શ્રી માણિકચંદજી આ આચાર્યશ્રી વિદ્યાનંદજી સાથે પૂજ્યશ્રી (દિલ્હી) ચવરેજી, ધર્મમૂર્તિ શ્રી વીરેન્દ્રજી હેગડે, પૂજ્ય જ્ઞાનમતિ માતાજી વગેરે અનેક આચાર્યો, સાધુ મહારાજ અને સંતોનો સમાવેશ થાય છે. એમનું પરિભ્રમણ માત્ર ભારત પૂરતું સીમિત નથી રાખ્યું પણ ભારત બહાર વિશ્વના બધા જ ખંડોમાં પણ કર્યું છે. અલબત્ત ભારતનાં સ્થાનોમાં ઇતિહાસ અને સંસ્કારવારસો પાર્શ્વભૂમિકામાં આકર્ષણનું એક મહત્ત્વનું કારણ હોય તેવું પરદેશ-યાત્રામાં ન હોય એ સ્વાભાવિક જ છે. જ્યારે પરદેશમાં એ ધર્મ સમજની શુદ્ધ સંસ્કારયાત્રા જ બની રહે છે. શ્રી આત્માનંદજીના પરિચયમાં આવનાર પરદેશના ધર્મગુણાનુરાગી સજજ્જનો ભાવપૂર્વક એમને ત્યાં આમંત્રે છે, જેથી દૂર બેઠા બેઠા પણ આત્માના કલ્યાણનો વિચાર થઈ શકે. એ રીતે પરદેશમાં એમણે ધર્મપરિષદોને સંબોધી છે. વિદેશની ધર્મયાત્રાઓ તેઓશ્રીએ સૌપ્રથમ વિદેશયાત્રા ઈ.સ. ૧૯૮૪માં કેન્યા અને લંડનની કરી હતી. કેન્યા ધર્મયાત્રાના મુખ્ય સંયોજક શ્રી સોમચંદભાઈ ડી. શાહ હતા. Voice of Kenya તરફથી બે રેડિયો વાર્તાલાપો અને કેન્યા ટેલિવિઝન તરફથી તા. ૧૬-૫-૧૯૮૪ના રોજ લગભગ ૨૦ મિનિટનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તો આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, અને કેનેડા જેવા દેશોની યાત્રા કરી, જેમાં ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, બોસ્ટન, વૉશિંગ્ટન, ટોરોન્ટો વગેરે સ્થળો આવરી લેવામાં આવ્યાં. - ઈ.સ. ૧૯૯૦માં લંડનના બકિંગહામ પૅલેસમાં, પૂજ્યશ્રીની હાજરીમાં અને અનેક આંતરરાષ્ટ્રીય જૈન સમાજના અગ્રણીઓની તેમજ પ્રિન્સ ફિલિપની હાજરીમાં ‘ડેક્લેરેશન ઑન નેચર'નો મંગળ પ્રસંગ થયો. પૂજ્યશ્રીએ નવકારમંત્રના ઉચ્ચારણથી આ મંગળ પ્રસંગનો પ્રારંભ કર્યો. a “ડેક્લેરેશન ઑન નેચર” પ્રસંગે પ્રિન્સ ફિલિપ સાથે For Private & Personal use only www.lainelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ શિકાગોમાં ૧૯૯૩માં યોજાયેલી વિશ્વધર્મ પરિષદ. (World Religion Parliament of Chicago - U.S.A. Centenary)માં તેઓએ પ્રાર્થનાની શક્તિ (Power of Prayer), અને “આત્મ-અનુભૂતિ માટે જૈન તત્ત્વજ્ઞાનનો અભિગમ” (Jainological approach to self-realization) જેવા ગહન વિષયો પર આધ્યાત્મિક પ્રવચનો આપ્યાં હતાં. એ જ બતાવે છે કે એમના કાર્યની સુવાસ છેક અમેરિકા સુધી . “વિશ્વધર્મ પરિષદ”માં ફેલાયેલી છે. શ્રી આત્માનંદજીની યુ.કે., યુ.એસ.એ. અને લોસ એન્જલસ (તા. ૨૫-૬-૧૯૯૮ થી ૩-૮-૧૯૯૮)ની વિદેશયાત્રા દરમ્યાન ચેરીહિલ (ન્યૂજર્સ), એડિસન ન્યૂયૉર્ક, લોંગ આઇલેન્ડ, બોસ્ટન, હ્યુસ્ટન, ફિનિક્સ વગેરે સ્થળોના કાર્યક્રમોનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. નેસ્તનના સ્વામીનારાયણના અધિષ્ઠાતા પૂ. શ્રી આત્મસ્વરૂપસ્વામીની મુલાકાત અને તા. ૨૮-૬-૧૯૯૮ના રોજ એડિસન (ન્યૂજર્સી)ના સ્વામિનારાયણ મંદિરમાં ‘સંગત સંતન કી કરી લે..., જન્મકા સાર્થક કછું કર લે...' પદ પરનો સ્વાધ્યાય ઉપસ્થિત સમસ્ત શ્રોતાસમૂહમાં વિશેષ પ્રભાવક બની રહ્યો. આ યાત્રા દરમિયાન લોંગ આઇલેન્ડમાં ત્રણ દિવસની શિબિર અને લૉસ એન્જલસમાં બબ્બે દિવસની બે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. “વિશ્વધર્મ પરિષદ”માં ઉબોધન આ દિવસો દરમિયાન જાણે ભારતના કોઈ તીર્થક્ષેત્રની શિબિર હોય તેવું આપતા પૂજ્યશ્રી વાતાવરણ સર્જાયું હતું. લોંગ આઇલેન્ડમાં લાખાણી ભુવનમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાની ઉજવણી નિમિત્તે ગુરુમહાભ્યનું પારાયણ તથા શ્રી હર્ષદભાઈ પંચાલ તથા મહેન્દ્રભાઈ, પ્રજ્ઞાબહેનનો ભક્તિ-સંગીતનો કાર્યક્રમ રોચક રહ્યો. ધર્મયાત્રા દરમિયાન કેટલાક જાહેર કાર્યક્રમો, ‘Young Jains'ના નેજા હેઠળ મુખ્યપણે લંડનમાં યોજાયા. યુવા પેઢી રસ લેતી થઈ છે એ નોંધવા જેવી બાબત ગણાય. લગભગ ૫૨ (બાવન) દિવસની આ યાત્રા ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહી. અમેરિકામાં થયેલ આજ સુધીની સમસ્ત ધર્મયાત્રાનું આલેખન ‘વિશેષ વાચન' વિભાગમાં “અમેરિકામાં ધર્મપ્રભાવના” શીર્ષક હેઠળ છે. શ્રી આત્માનંદજીએ એમનું સમગ્ર જીવન માનવજીવનના સર્વાગીણ વિકાસ તથા ઉચ્ચતમ મૂલ્યોની અગત્ય ઉપર ભાર મૂકી ધર્મપ્રભાવનાનું પવિત્ર કાર્ય કરવામાં અર્પી દીધું છે. આજેય ૭૫ વર્ષની વયે તેઓ, સ્વ-પર-કલ્યાણકારી કાર્યક્રમોમાં અને સ્વાધ્યાય, ભક્તિ આદિમાં દિવસના ૧૦ થી ૧૨ કલાક સતત જાગૃતિપૂર્વક ગાળે છે અને સપ્ટેમ્બર ૨૦૦૬માં હિમાલયની યાત્રા પણ સંપન્ન થઈ. હિમાલય યાત્રા 195 Page #112 -------------------------------------------------------------------------- ________________ જE - લગભગ છેલ્લાં ૩૭ વર્ષથી, વર્ષની સરેરાશ નાનીમોટી. દસ-બાર યાત્રાઓ ગણીએ તો કુલ લગભગ ૪૦૦થી વધારે થાય; કદાચ એથીય વધારે યાત્રાઓ થઈ હશે. આમ દેશ-વિદેશની આ યાત્રાઓના બહોળા અનુભવથી તેઓની દૃઢ માન્યતા અને અભિપ્રાય છે કે “વર્તમાન યુગમાં વિવેકયુક્ત આયોજનવાળી અને સાચા સત્સંગીઓ સાથેની તીર્થયાત્રાઓ આધ્યાત્મિક વિકાસનું એક છે બહુજનસુલભ, સર્વમાન્ય, સરળ અને અત્યંત ક હિતકારી સમૂહસાધન છે. કોઈ સંત-ધર્માત્મા | બદ્રિવિશાલ મંદિર (હિમાલય) સાધુજનના સાન્નિધ્યમાં જો એ સંપ્રાપ્ત કરી શકાય તો ત્વરાથી આત્મશુદ્ધિનું, દેહ-નિર્મમત્વનું, સંતોષનું, શાંતિનું, પ્રેરણાનું અને ધર્મ-વાત્સલ્યવૃદ્ધિનું અત્યંત પ્રભાવશાળી કારણ બની શકે છે. સંસ્કારસિંચન અને આધ્યાત્મિક વિકાસનું - એમ સ્વપરકલ્યાણનું આ એક અત્યંત બળવાન સાધન છે.” 96 Jan Education Internet For Private Personne Oy wwalnelity.org Page #113 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ સ્વાધ્યાયની ગંગા - ધ્યાનની ઉત્કૃષ્ટતા કાકા એ છે JS - ફિશી પરમ કાકી A A ના માતા પિતાને SAVE AWG રબા છે (વિજાઇને ધર્મરૂપી સપુરુષાર્થ સાધીને પોતાના જીવનને બોધિ-સમાધિમાં આગળ વધારવું અને તેની સાથે સાથે share, care & prosper (જીવનમાં જે કંઈ સારું મળ્યું તે વહેંચો, મૈત્રીભાવ વધારો અને સામૂહિક વિકાસની વૃદ્ધિ થાય તેવું પણ કરો.) આવું વલણ તેઓશ્રીનું મુખ્યપણે રહ્યું છે; એટલે તો વિષયના મૂળ સુધી પહોંચવા બોર્ડ ઉપર જુદાં જુદાં કોઠાઓ, ચિત્રો અને અવતરણો દ્વારા કડીબદ્ધ વિષયોનું વિશ્લેષણ પોતાનાં સ્વાધ્યાય-પ્રવચનોમાં કર્યું છે; બોર્ડ ઉપર સ્વાધ્યાય આપતી વેળાએ જે ઉચ્ચ-સાધક અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને ખૂબ જ પ્રેરક અને ઉપકારક બને છે. માત્ર શ્રોતાઓ સાંભળે એવું નહીં. સ્વાધ્યાયમાં વચ્ચે વચ્ચે પદો, ધૂનો ગાય અને ગવડાવી શ્રોતાવર્ગને સ્વાધ્યાયમાં સહભાગી બનાવે. કોબા આશ્રમના જૂના સ્વાધ્યાય હૉલમાં (૧૯૯૧ની દિવાળી સુધીના ગાળામાં) સવાર-સાંજની ભક્તિ-બેઠકોમાં ઘણી વાર પદો બોલતાં બોલતાં શાંત થઈ જાય. થોડી મિનિટોમાં, તેઓનું શરીર પદ્માસનમાં જ જાણે મૂર્તિ જેવું બની જાય. અડધો કલાકથી માંડીને, અઢી કલાક સુધી તેઓ આવી ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. ભાવસમાધિમાંથી બહાર આવ્યા પછી તેઓ કોઈની સાથે બોલતા નથી, શારીરિક સેવા સ્વીકારતા નથી અને ઘણી વાર તો સંતકુટિરમાં જઈને પાછા ધ્યાનમાં બેસી જાય છે. આવી ધ્યાનદશામાં પોતે શું શું ચિંતન કરતા હતા અને કેવો અનુભવ થયો તેનો ચિતાર તેઓ મુમુક્ષુઓ સમક્ષ યથાસંભવ ક્યારેક પ્રગટ કરે છે. નવા સ્વાધ્યાય હૉલમાં પણ આ સિલસિલો ચાલુ જ છે; પરંતુ અવસ્થા પ્રમાણે આસનસ્થિરતા થોડી ઘટી છે. | ક્યારેક તો તેઓ અડધો કલાકથી બે કલાક સુધી ઊભા રહી કાયોત્સર્ગ ધ્યાન કરી શકે છે. અનેક સાધક ભાઈ-બહેનોને તેમની આ ધ્યાનદશા નિહાળવાનો લાભ સ્વાધ્યાય હૉલમાં કોઈ કોઈ વાર મળતો રહે છે. ક્યારેક પ્રભુભક્તિ, ગુરુભક્તિ કે જ્ઞાનીઓની અનુભવવાણીનું વર્ણન કરતાં કરતાં તેઓ એવા ભાવમાં આવી જાય કે શ્રોતાઓ તેમની ભાવુકતા-સ્તબ્ધતાધ્યાનમાં મગ્ન પૂજ્યશ્રી અશ્રપાત દશા આદિ જોઈ સ્તબ્ધ બની જાય છે. 97 Aક્ટિાકાનોdinary IPIT થાનની ઉત્કટતીer Private & લાઈથશયની ગગા ને ધ્યાનની ઉજવણી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રગાઢ ધ્યાન લાગ્યું હોય તેવા કેટલાક દિવસો અને સ્થળોનું સ્મરણ કરીએ : ૧૯૬૯ - ૧૪ ફેબ્રુઆરી, અમદાવાદ. ૧૯૮૧ - હૈદરાબાદ, ૧૦૦ મિનિટ. ૧૯૮૨ - આસો સુદ-૨, કોબા, રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦. ૧૯૮૯ - દક્ષિણ ભારતની યાત્રા, મૈસૂર ધર્મશાળા, ૯-૩૦ થી ૧૦-૩૦. ૧૯૯૧ - મોમ્બાસા, પ્રભાતના ૬-૩૦. ૧૯૯૨ - આસો સુદ-૨, કોબા, પ્રભાતના ૬-૦૦ થી ૭-૩૦. આ પછીની ધ્યાનદેશાઓ, મુખ્યપણે નવા સ્વાધ્યાય-હૉલમાં, સવારની ભક્તિ-બેઠકમાં લાગેલ; જેથી તેનો રેકૉર્ડ બરાબર રહી શક્યો નથી; પણ આજ સુધી, વધતી-ઓછી માત્રાઓમાં તે ચાલુ જ રહી છે. તા. ૧૦-૯-૨૦૦૬ના રોજ સવારે ૬-૦૦ થી ૭-૧૦ સુધી તેઓ કાયોત્સર્ગ-ધ્યાનમાં સુસ્થિત રહ્યા હતા. ધ્યાનમગ્ન પૂજ્યશ્રી પૂજ્યશ્રીનો બહુમુખી ઘનિષ્ઠ સાધનાક્રમ : પ-૦૦ થી ૬-૦૦ ચિંતન-ધ્યાન ૬-૦૦ થી ૭-૧૦ ભક્તિ-પ્રાર્થના-દર્શન-ગુરુવંદના ૭-૧૦ થી ૭-૩૦ યોગાસન-પ્રાણાયામ ૭-૩૦ થી ૯-OO શારીરિક નિત્યક્રમ ૯-૦૦ થી ૯-૪૦ પ્રભુપૂજા ૯-૪૫ થી ૧૧-૧૫ દર્શનાર્થીઓ માટે તથા પત્રવ્યવહાર-વાચન ૧૧-૧૫ થી ૧૧-૫૦ સ્વાધ્યાય - ધર્મવાર્તા ૧૨-૩૦ સુધી આહારવિધિ ૧૨-૩૦ થી ૩-00 મૌન-ચિંતન-વિશ્રાંતિ ૩-૧૦ થી ૪-૦૦ સાધકલક્ષી વાચન અને ધર્મવાર્તા ૪-૧૦ થી પ-00 ધ્યેયનિષ્ઠ, મુમુક્ષુઓને સાધના અંગે વ્યક્તિગત માર્ગદર્શન પ-00 થી ૬-૧૫ આહારવિધિ ૬-૧૫ થી ૭-00 સામૂહિક ચાલવા-ફરવા (પરિશ્રમ) ૭-00 થી ૮-૩૦ મૌન ૮-૩૦થી ૯-૧૫ ભક્તિ-ક્ષમાપનાદિ ૯-૧૫ થી ૧૦-00 વિશેષકાર્ય વિચારણા ૧૦-00 થી અંતરનિરીક્ષણ અને વિશ્રાંતિ છે કે બીજા Page #115 -------------------------------------------------------------------------- ________________ માત્ર પોતાનો જ આધ્યાત્મિક વિકાસ થાય એટલું નહિ, પણ સાથે સાથે સહયોગીઓ પણ ચારેય પ્રકારના પુરુષાર્થ(ધર્મ, અર્થ, કામ, મોક્ષ)ની સિદ્ધિથી જીવનનો બહુમુખી વિકાસ સાધવાનાં પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકે તે અભિગમ પણ તેમનો રહ્યો છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર', કોબાની મુલાકાત લો ત્યારે તમને જીવંત વાતાવરણ જોવા મળશે. મુમુક્ષુઓની સંખ્યા ઓછી-વત્તી હોય, પણ સંસ્કારપ્રેરક કાર્યક્રમો અંગે ક્યાંય સમાધાન જોવા નહીં મળે. યંત્રવત્ લાગે એવું હોવા છતાં પ્રમાદી ન બનાય એટલા માટેય આવી જાગૃતિ જરૂરી છે. સાધનાવિષયક તત્ત્વજ્ઞાન, ભક્તિ, યોગસાધના, નીતિશાસ્ત્રનું અનુસરણ અને મધ્યયુગીન સંત-ભક્તોની રચનાઓ ઉપર થયેલા સ્વાધ્યાયો ઉપરાંત સમાજોપયોગી, નીતિવિષયક અને નવી પેઢીને વિશેષ માર્ગદર્શક એવા સેંકડો વિષયો પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેઓશ્રીનાં ૧૦,૦૦૦ ઉપરાંત સ્વાધ્યાય-પ્રવચનો થયાં છે. મોટે ભાગે ઑડિયો-વીડિયો કૅસેટ દ્વારા આ પાથેય સચવાયું છે; જેનો ઉચિત સમયે ઉપયોગ થાય અને તે લોકો સુધી પહોંચે એ જોવાની આપણા સૌની ફરજ છે. સ્વાધ્યાય આપતી વેળાએ જીવનનાં સર્વ પાસાંઓને અને ખાસ કરીને આધ્યાત્મિક વિકાસને કેવી રીતે ત્વરાથી સાધવો તેનું વિજ્ઞાન અને દિવ્યકળા આપતી તેમની અનુભવવાણી આ કૅસેટોમાં ઉપલબ્ધ છે. આવાં બહુજનહિતાય અને બહુજનસુખાય સાધનો દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને અમૂલ્ય માર્ગદર્શન મળી શકે, એવો સંસ્થાનો નમ્ર પ્રયાસ છે. આજના યુગમાં આપણી વાત સમાજ સમક્ષ મૂકવા માટે પ્રચાર-માધ્યમની સવિશેષ જરૂર પડે છે. પ્રકાશિત સાહિત્ય તો ખરું જ, પણ દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરી સ્વાધ્યાય-પ્રવચનોમાં આપેલી કોઈ વાત રહી ન જાય એ ખ્યાલે વીડિયો-ઑડિયો કૅસેટ ભવિષ્યમાં સદાય શબ્દદેહે સચિત્ર સચવાઈ રહે તો ધાર્યો ઉપયોગ કરી શકાય એવી અપેક્ષા રાખીએ તો તે અસ્થાને નથી. 99 Page #116 -------------------------------------------------------------------------- ________________ બહુમુખી પ્રતિભાવો પ્રકાશ શ્રી આત્માનંદજીનો ઘનિષ્ઠ અને અંતરંગ પરિચય મને થોડા સમય માટે જ મળ્યો, તેમ છતાં તેમના વ્યક્તિત્વની મહેક હું માણી શક્યો છું અને તેમની સાથે સંકળાયેલા સજ્જનો દ્વારા પણ જાણવા મળી છે. બાલ્યાવસ્થાથી માંડીને અત્યાર સુધીનું એમનું ચરિત્ર વૈવિધ્યપૂર્ણ છે. બાલ્યાવસ્થામાં એમના કુટુંબની ભક્તિ-સંસ્કારની છાપ, એમનામાં ભક્તિનો ઘૂંટાતો રંગ, સંગીત અને ભક્તિની એકરૂપતા સાથે સાધના, શ્રી મનુવર્યજીના શબ્દોમાં એમની ઉંમરના કિશોરોથી તદ્દન જુદા તરી આવે, બધું છોડી ભક્તિ-ગીતોમાં તલ્લીન થઈ બેસી જવું, વાચનનો ખૂબ જ શોખ અને તેમાંય ધાર્મિક પુસ્તકોનું રસપૂર્વક-જિજ્ઞાસાપૂર્વક વાચન, દરેક સંપ્રદાયના પ્રવાહો તરફ વિધેયાત્મક વલણ, દરેકમાંથી સારું તત્ત્વ શોધી તે સ્વીકારવાની તૈયારી, નીરક્ષીરવિવેક દૃષ્ટિ, બાળપણથી સૌમ્ય સ્વભાવ એટલે શિક્ષકો સહ સર્વને પ્રિય, મિત્ર-મંડળ અને પાછળથી સ્વાધ્યાય-વર્તુળ બહોળું, દરેક પ્રકારની વ્યક્તિઓ સાથે એકસરખો સંબંધ - એ વેપારી હોય કે કારીગર, ડૉક્ટર હોય કે એન્જિનિયર, ખેડૂત હોય કે કર્મચારી, ભણેલો હોય કે અભણ - સૌ સાથે એ જ આત્મીયભાવે વાતચીત. એક નોંધવા જેવું લક્ષણ એ કે ખૂબ ઉચ્ચ ભણેલા સંસ્કારી વર્ગ તરફ વિશેષ લગાવ, પણ પક્ષપાત નહીં. વાતચીતનું સ્તર બદલાય એટલું જ. હા, ક્યારેક એવું લાગે ખરું. એ તો હોશિયાર બાળક ‘મા’ને વિશેષ વહાલું હોય, છતાં બધાં બાળકો સરખાં એના જેવું જ. એમનામાં વિજ્ઞાન, વિદ્વત્તા અને વૈરાગ્ય-ધર્મનો અદ્ભુત સમન્વય છે. પરિણામે વૈચારિક સંતુલન એવું કે ક્યાંય કોઈ બાબત અંગે જડતા કે પક્ષપાત લાગે નહિ. સર્વને સાંભળવાની તૈયારી, એમાંથી અનુકૂળતા સાધી આગળના વિકાસ માટે વિચાર રમતો કરી દેવાની કુશળતા, બધાને એકસૂત્રમાં બાંધીને વિવિધ પ્રકારના કાર્યક્રમોને નક્કર સ્વરૂપ આપી કાર્યાન્વિત કરવાની શક્તિ, નાના-મોટા પ્રત્યેકને યથાયોગ્ય કામ મળી રહે અને પ્રમાદી ન બની જાય તેની સતત કાળજી. કોબા-આશ્રમના તો એ પ્રાણ છે, ધરી સમાન છે. આશ્રમની બધી જ પ્રવૃત્તિઓના એ પ્રેરક છે. માત્ર પ્રેરક નહિ, સક્રિય પ્રેરક અને સંવર્ધક છે. પછી એ દિવ્યધ્વનિ હોય કે ગ્રંથાલય, શિબિર હોય કે ધર્મયાત્રા, સ્વાધ્યાય હોય કે પ્રશ્નોત્તરી, શ્રમપ્રવૃત્તિ કે સંસ્કારપ્રવૃત્તિ – સર્વમાં એમનું સીધું માર્ગદર્શન અને યોગદાન હોય જ. બધી જ પ્રવૃત્તિઓ શ્રમપૂર્વક જાતે તૈયાર કરી, ઝીણામાં ઝીણી વિગતોનો વિચાર કરી પછી બધાને સાથે રાખી અમલમાં મૂકતા. એક રીતે કહીએ તો આશ્રમના વાતાવરણની સજીવતા શ્રી આત્માનંદજીની સાથે જોઈ શકીએ છીએ. સાંજના ભોજન બાદ શ્રી આત્માનંદજી ચાલવા (Walking) માટે નીકળે ત્યારે ખૂબ હળવા હોય, એમની સાથે આ દસ-પંદર મિનિટ વાત કરવાની મજા આવે. કોઈ પણ બાબતની નિઃસંકોચ ચર્ચા કરી શકાય. એમની સાથે ફરવા નીકળનારાં ભાઈ-બહેનોને એમની નિખાલસતાનો ખ્યાલ આવે. ખરેખર એમની આ દસ-પંદર મિનિટની કોઈક નોંધ રાખી હોત તો એમના વ્યક્તિત્વનું વિશેષ પાસું જોવા મળ્યું હોત. 100 Reansણી પ્રતિભાનો પ્રકાશ બહુમા ની પ્રતિજ્ઞtagો પ્રકાશ બહુમુખી પ્રતિભાનો કા Page #117 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી કહેતા કે “મારું જીવન એ જ મારી ઓળખ છે.’ આમ તો કોઈ પણ મહાન વ્યક્તિ, પછી એ સાધુ હોય, મુનિ હોય, સંત હોય કે સામાજિક શ્રેષ્ઠિ હોય, એની ઓળખ એના કાર્યથી થતી હોય છે. મહાપુરુષોના જીવનની ફળશ્રુતિ કોઈ ને કોઈ પ્રકારે સહજ પરોપકારિતા સાથે અવશ્યપણે પ્રવર્તતી જોવામાં આવે છે. આ જ સિદ્ધાંતને અનુસરીએ ત્યારે શ્રી આત્માનંદજીએ : (૧) ૧૧ વર્ષે ૧૯૪૨ની ચળવળમાં લીધેલો ભાગ; (૨) ૧૫ વર્ષની ઉંમરે ઠાકર્સ હાઈસ્કૂલમાં ચલાવેલા રાષ્ટ્રભાષાના અવૈતનિક વર્ગ; (૩) ઇંગ્લેન્ડમાં નાના ગ્રૂપ સાથે ચાલતા Medicineના વર્ગો; (૪) કોઈ પણ પૂર્વશરત વગર, મોરબી, રાજકોટ, પંચભાઈની પોળ તથા સારંગપુર તળિયાની પોળ, અમદાવાદ, ઘાટકોપર કે પાર્લા, મદ્રાસ અને બેંગ્લોરમાં, સાબરકાંઠાનાં અનેક ગામો, અમેરિકા, યુ.કે., કેન્યા વગેરે સ્થળોએ કરેલી જાહેર સ્વાધ્યાય પ્રવૃત્તિઓ; (૫) યુવા શિબિરો, ગુરુકુળપ્રવૃત્તિ અને સામૂહિક તીર્થયાત્રાઓ; (૬) જાહેરજીવનની વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન પુરસ્કારનું રજતજયંતિ દરમિયાન આયોજન; (૭) નિદાન-કૅમ્પ, રક્તદાન શિબિર, નેત્રયજ્ઞ, વસ્ત્રવિતરણ, છાસકેન્દ્ર અને ભૂકંપગ્રસ્તો માટેની પ્રવૃત્તિઓ; (૮) તેમના અમદાવાદના નિવાસની આજુબાજુની ગરીબ વસાહતોમાં ખાદ્યપદાર્થોનું વિતરણ આદિ અનેક લોકોપયોગી પ્રવૃત્તિઓનું સ્મરણ થઈ આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર, ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક હોવા છતાં ગાંધીજીએ ‘કર્મઠતા'નો માર્ગ પસંદ કર્યો અથવા કહો કે શ્રીમના બીજા પાસાને સાકાર કર્યું. લગભગ I રક્તદાનના ઉદ્ઘાટન વેળાએ ડૉ. તથા અન્ય મહાનુભાવો આ જ દિશામાં, નાના પાયે શ્રી આત્માનંદજીનું વલણ રહ્યું છે. શ્રી આત્માનંદજીની ઓળખાણ હકીકતમાં એમની સમુચ્ચયપ્રવૃત્તિઓ અને તેની સાથે રહેલી પરમાર્થદષ્ટિ છે. ક્યારેક અતિ વ્યસ્તતા અને સર્વત્ર વ્યાપ તેમજ અનેક નાનામોટા અનિવાર્ય-નિવાર્ય કાર્યક્રમોમાં પરિશ્રમપૂર્વક એમની હાજરી જોવા મળે છે, પરંતુ એની પાછળનો એમનો હેતુ એ છે કે એમના સ્વાધ્યાય આદિથી જનસમૂહને પ્રેરણા મળે અને કોઈકના જીવનમાં સત્યધર્મનો ઉદય થાય. | શ્રી આત્માનંદજીને જાણવા-સમજવા માટે બે કેન્દ્રો મહત્ત્વનાં છે. એક છે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અને બીજું કેન્દ્ર છે ‘દિવ્યધ્વનિ' માસિક. અગાઉ જણાવ્યું છે તેમ કોબા કેન્દ્ર એ એમનો આત્મા છે. એના એક એક વૃક્ષમાં અને એની પ્રત્યેક – એક એક - ડાળીમાં એ ડોકાયા કરે છે. પાયાના પથ્થરથી માંડી શિખર સુધીની યાત્રા છે. સ્વાધ્યાય-હૉલ, જે એમની વાણીથી સદાય ગુંજતો રહે છે. બે નાનકડા રૂમ માટે પોતાના ઘેરથી વાસણો લાવી (જે સંસ્થાને ભેટ આપેલ છે) શરૂ થયેલ આ સંસ્થા વટવૃક્ષ સમાન બની ગઈ છે અને ગુજરાતમાં ગણનાપાત્ર આધ્યાત્મિક સંસ્થામાંની એક ગણાય છે. ૧૯૮૨માં ભોજનાલય, ૧૯૮૪માં સ્વતંત્ર મહિલા ભુવન (શ્રી રસિકલાલ અમરતલાલ શાહના હસ્તે), સંત કુટિર (સાબરકાંઠાના પ્રસિદ્ધ સંત મહાત્મા શ્રી જેશિંગબાવજીના હસ્તે ૫-૯-૧૯૮૪), ૧૯૮૬માં પાર્શ્વનાથ પ્રભુની વીતરાગમૂર્તિની પ્રતિષ્ઠા (ઈડર નિવાસી પંડિત સાકરલાલજીના હસ્તે), વિશ્વપ્રેમ, અધ્યાત્મવિદ્યા અને આનંદમય જીવનના ત્રિવેણી સંગમરૂપ એવા વિદ્યાભક્તિ-આનંદધામનું વિધિવત્ ઉદ્ધાટન ડિસેમ્બર ૧૯૯૧માં સ્વામીનારાયણ પરંપરાના સર્વોચ્ચ સંત, ઉત્તમ સંયોજક, પ્રભાવી સમાજોદ્ધારક એવા પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું; જે નાનીમોટી અનેક સાંસ્કારિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે, જેના મૂળમાં શ્રી આત્માનંદજી છે એવા આ ‘આનંદધામમાં બેઠા હોઈએ તો જાણે 101 Page #118 -------------------------------------------------------------------------- ________________ દુનિયાથી કોઈ અલિપ્ત જગ્યાએ બધું ભૂલી જઈને બેઠા હોઈએ એવું લાગે. એમાં આત્માનંદજીનાં સ્વાધ્યાયપ્રવચનોમાં પ્રગટ થતી સૌમ્ય હૃદયમાંથી સહજપણે પ્રવહતી તેમની અનુભવવાણી આપણને અસર કર્યા વિના રહે નહીં. સ્થાપત્યકલાની દૃષ્ટિએ પણ આ હૉલ નિહાળવા જેવો છે. નીચે ગ્રંથાલય તથા ધ્યાન-કુટિરો છે; જેમાંનાં ૧૫,૦૦૦ જેટલા ગ્રંથો, ૬૦ ઉપરાંત ભારત અને વિદેશથી આવતાં સામયિકો અને ધ્યાન-કુટિરો તથા આ વર્ષે ચાલતી નિઃશુલ્ક ભોજનશાળા તેમજ ગુરુકુળ આદિનો લાભ જનસમાજનો કોઈ પણ વર્ગ લઈ શકે છે. | શ્રી આત્માનંદજીના સ્વભાવનું એક ધ્યાન ખેંચે એવું લક્ષણ એ તરી આવે છે કે કોઈ પણ કામ કે પ્રકાશિત થતાં પુસ્તકો હોય કે “દિવ્યધ્વનિ'ના અંકો હોય, ક્યાંય ગુણવત્તા માટે સમાધાન નથી. જીવનમાં ફાવશે, ચાલશે એ બરાબર પણ નિર્માણમાં તો ઉત્તમતા જોઈએ જ. ભગવાન વતી થતાં કામ પણ સુંદર હોવાં જોઈએ. માત્ર વૈભવ એ સુંદરતા નથી પણ જેમાંથી પવિત્રતાની મહેક આવતી હોય તે બધી જ વસ્તુઓ ભલે સાદી હોય એ પણ “સુંદર' જ છે, ભલે પછી એ વ્યક્તિનું ચરિત્ર હોય કે એનું કર્મ હોય. શ્રી આત્માનંદજીની સંત-કુટિરની મુલાકાત લઈએ તો આપણને એક અતિ સ્વચ્છ, ધવલ વસ્ત્ર-પાથરણાથી સજ્જ એવા પવિત્ર સ્થાનની મુલાકાત લેતા હોઈએ એવું લાગે. એમાં એમનું મનમોહક સ્મિત વાતાવરણને જીવંત બનાવે છે. સ્વચ્છતાના તો એ ચુસ્ત આગ્રહી છે. કોઈ પણ પ્રકારનો ક્યાંય “ડાઇ” ન જોઈએ, એનો પ્રત્યક્ષ અનુભવ એમના સંપર્કથી અનુભવાય. આમ, એમના “કર્મમય જીવનનું પ્રત્યક્ષીકરણ અથવા આકાર કહો તો એ “કોબા આશ્રમ” જ છે. જે વિચારધારા કે તત્ત્વજ્ઞાનના આધારે ‘નાવ’માં બેઠા છે, સામે પાર જવું છે, એ એમના દાર્શનિક પાસાને સમજવું હોય તો ‘દિવ્યધ્વનિ'ના એ અંકો જોવા પડે, એમના પોતાના વિચારની અભિવ્યક્તિ અનેક વિષયો પરના એમના લેખો દ્વારા “દિવ્યધ્વનિ'માં કરી છે, એટલે એમના વૈચારિક દેહનું પ્રાકટ્ય ‘દિવ્યધ્વનિ' દ્વારા થયું છે. સંસ્થા એ એમનું તન છે તો ‘દિવ્યધ્વનિ' એમનું મન છે, બન્ને અવિભાજ્ય અંગ એમને સમુચિત રીતે પ્રગટ કરે છે. 102 Jan Education International For Privato a Pool Use Only www.alneliblaty.org Page #119 -------------------------------------------------------------------------- ________________ આટલી મોટી સંસ્થા હોય અને વિશાળ અનુયાયીઓ, મુમુક્ષુઓની સંખ્યા હોય, સ્વભાવનું વૈવિધ્ય હોય - આ બધાંને સાથે રાખીને ચાલવું અશક્ય નહિ તો અઘરું તો છે જ. મતભેદ પણ જણાય, વિકલ્પો પણ થાય, સ્નેહભાવને કારણે ગૂંગળામણ અનુભવાય, આ બધાંમાંથી માર્ગ કાઢી, સૌનું વત્તા-ઓછા પ્રમાણમાં માનસિક સમાધાન કરી સૌને સાથે રાખી કામ કરવાની કુશળતા શ્રી આત્માનંદજી ધરાવે છે. સર્વ જીવોનું ભલું કેમ થાય એ એમનું લક્ષ્ય. આ માટે પ્રથમ તો પારદર્શક પ્રભાવી ચારિત્ર્ય જોઈએ, અત્યંત ઉદાર વલણ અને વિશાળ હૃદય જોઈએ, જે શ્રી આત્માનંદજીમાં આપણે જોઈ શકીએ છીએ. ધર્મી જીવો પ્રત્યેનો વાત્સલ્યભાવ એમને એ દિશામાં દોરે છે. દરેક સાથેનો પ્રેમમય વ્યવહાર, આશ્રમના નાનામોટા કોઈ પણ કાર્યકર્તાઓ જોડે મીઠા સંબંધ તથા આદર એ એમના વણાઈ ગયેલા ગુણો છે. ‘અમે તો ધર્મી જીવોના દાસ છીએ” ઉચ્ચારણમાં એમની નમ્રતા જોવા મળે છે. ડૉ. શર્મિષ્ઠાબહેને તેમનામાં Thinking type of Personality જોઈ. કુટુંબના સર્વ સભ્યો સાથે મૈત્રીભાવ અનુભવ્યો. તેમના લઘુબંધુ પ્રાચાર્ય શ્રી અનિલ સોનેજી જણાવે છે : “કુટુંબમાં સંપ વધે, એકતા જળવાય, વડીલોને આદર આપતા થાય અને નાનાઓનું સન્માન જળવાય એવો હંમેશાં એમનો પ્રયત્ન રહ્યો છે. નોકરી દરમિયાન તેઓ જુનિયર્સ માટે પ્રોત્સાહક, સિનિયર્સ માટે આદરભાવ છતાં મર્યાદાઓ વિષે સ્પષ્ટવક્તા અને ટીકાકારો માટે ‘તટસ્થ', સત્યનો અંશ હોય તો સ્વીકારવાની તૈયારી, ટીકાકાર માટે સહેજ પણ કડવાશ નહીં, સ્વનિરીક્ષણમૂલ્યાંકન અને પરીક્ષણે જ એમને સતત જાગ્રત રાખ્યા છે.” | ગમે તેવી વિષમ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં “સ્વસ્થ રહેલા જોઈ શકીએ. “સમ્યકત્વભાવનું દર્શન થાય. બોટાદવાળાં શેઠ છાયાબહેન રતિલાલના શબ્દોમાં સહેજ પણ વ્યાકુળ થયા વિના, કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વિના, હૃદયની અનુકંપા સાથે, અપમાનાદિ ગજબની કક્ષાએ સહન કરીને, અજબની શાંતિ ધરાવે એટલે મોટાભાગની કોઈ પણ સમસ્યા અહીં જ હલ થઈ જાય અથવા ઠંડી પડી જાય.” સંસ્થાના પ્રમુખશ્રી જયંતભાઈ શાહ કહે છે કે : “મારાં ૨૫થી પણ વધુ વર્ષોના તેમના પરિચયમાં એક વખત પણ મેં તેમને ગુસ્સે થયેલા જોયા નથી, ભલે ગમે તેવાં વિપરીત પરિબળો કામ કરી રહ્યાં હોય.” આ જ વાત મને સર્વશ્રી પ્રમોદ ભીખાભાઈ શાહ, ચંદ્રિકાબહેન પાંચાલી, બોટાદ વગેરે તરફથી પણ કહેવામાં આવી છે. ક્રોધ ઉપરનો કાબૂ એ “સંત'ની પહેલી જરૂરિયાત છે. ક્ષમા ગુણનું આવું પ્રત્યક્ષીકરણ અન્યત્ર મારા જોવામાં આવ્યું નથી. કાબૂ ગજબનો છે. આમ છતાં આ ગુણ મર્યાદા બની ન જાય એ પણ જોયું છે. ક્યારેક પુણ્યપ્રકોપનો અનુભવ થાય. ખાસ તો શિસ્તની બાબતમાં ચલાવી ન લેવાય. આ બાબતમાં એમના શિસ્તના આગ્રહને સૂચવતો એવો એક પ્રસંગ હમણાં બન્યો. (૪-૭-૯૯). સ્વાધ્યાય-પ્રવચન વખતે એક મુમુક્ષુ ખુરશી પર ટેકો લઈ ઊંઘતા હોય એવું લાગ્યું ત્યારે 103 (resert si urી તી આત્માનની મસાણી જીવ પાહિતી મસ્તી યાત્માનંદજી સદી Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન બાદ કોઈનું નામ દીધા વિના ખૂબ જ શાંતિથી પણ દેઢ-કડક શબ્દોમાં જણાવી દીધું કે ઊંઘ પર કાબૂ રહી શકે એમ ન હોય તો હૉલમાંથી બહાર ચાલ્યા જવું અને આવા પ્રકારની વ્યક્તિઓએ આગળ કે વચ્ચે બેસવું નહીં, પણ છેલ્લે બેસવું; જેથી કોઈને ખલેલ પહોંચે નહીં ને શાંતિથી બહાર નીકળી જવાય. વાત તો સામાન્ય છે પણ આ વાક્યોથી મુમુક્ષુઓમાં સહેજ પણ ઢીલાશ હોય તો જાગ્રત થઈ જાય. એની બધા પર અસર પડી. પણ આવું તો ક્યારેક જ બને. સામાન્ય રીતે તેઓ સામાને આદર આપતા હોય છે. નારાજગી પ્રગટ કર્યા વિના સહન કરી લે એ સ્વભાવ તો મૂળથી જ છે. એવો એક પ્રસંગ તેમના લઘુબંધુ શ્રી જ્યોતીન્દ્રભાઈ વર્ણવે છે. આમ તો મુકુન્દભાઈ સાથે મારે રહેવાનું ખૂબ જ ઓછું બન્યું છે. હું ઘણો નાનો. પરિપક્વતા આવી ત્યારે કંઈક સમજતો થયો. પણ મને યાદ છે કે વર્ષો પહેલાં મુકુન્દભાઈ સાથે હું મુંબઈ ગયેલો ત્યારે મને પિશ્ચર જોવાનું મન થયું. ‘ભાભી’ પિક્સર ચાલતું હતું. તેમને ન ગમતું હોવા છતાં મારું મન રાખવા અને થિયેટરમાં પિશ્ચર જોવા ગયા અને મને બરાબર ખ્યાલ છે કે મુકુન્દભાઈ થિયેટરમાં આંખો બંધ કરીને ત્રણ કલાક બેઠા રહ્યા. કોઈ ઉપદેશ નહીં, કોઈ પણ પ્રસંગને પચાવી’ જાણવાની શક્તિ જ નિર્વિરોધ કરી દેતી હતી. એમના પરિચયમાં કહો કે સત્સંગમાં આવનાર અનેક વ્યક્તિઓનું જીવનપરિવર્તન થયેલું જોવા મળે છે. વડોદરાના ડૉ. રમેશભાઈ પરીખ જણાવે છે : ડૉ. સોનેજી સાહેબના મદદનીશ ડૉક્ટર તરીકે, હું તેમની ખૂબ જ નજીક આવ્યો. રિસેસમાં તેઓ લૌકિક કરતાં આધ્યાત્મિક વાતો વધુ કરતા. તેઓ કહેતા કે ભગવકૃપાએ મને આ દિશામાં વાળ્યો ન હોત તો આજે હું સ્વચ્છંદી બન્યો હોત. સંત સૂરદાસ જેવા જ સ્પષ્ટ કબૂલાત કરીને કહી શકે કે ‘મો રામ ઝીન શુદિન રાત વામી’ આગળ તેઓ જણાવે છે : “તેમના સ્વભાવમાં નરી ઋજુતા, મૃદુતા, સરળતા, કરુણા તથા હૃદયની વિશાળતા જોનારને તરત જ જણાઈ આવે...આવા સંતપુરુષનો પ્રેમ અને સદ્ભાવ મળ્યો તેથી મારા જીવનને ભાગ્યશાળી માનું છું.” - ડૉ. ચિનુભાઈ નાયક તેમના વ્યક્તિત્વને Sound character and total Personality, full of love and emotion તરીકે ઓળખાવે છે. એટલે તો તેઓ શ્રી આત્માનંદજીને ગુજરાતના ખલિલ જીબ્રાન અથોતુ આત્માના ડૉક્ટર તરીકે માન આપે છે. કૅલિફૉર્નિયાથી શ્રી પ્રવીણભાઈ વી. મહેતા લખે છે : “સતધર્મ પ્રત્યે મારી રુચિ કેળવવા માટે અને આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરવામાં, યથાયોગ્ય માર્ગદર્શન આપીને પૂ. શ્રી આત્માનંદજીએ મારા પર પરમ ઉપકાર કર્યો છે. પારમાર્થિક જ્ઞાન અને આત્મલક્ષી ક્રિયાનો ઉત્તમ સમન્વય મને તેમના જીવનમાં જોવા મળ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતોના બોધને મુમુક્ષુજીવોના અંતર સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય તેમણે કર્યું છે.” કૅલિફૉર્નિયાથી શ્રી મહેન્દ્રભાઈ કે. ખંધાર તથા વીણાબહેન ખંધાર, શ્રી આત્માનંદજીના સાર્વત્રિક ગુણો ટૂંકમાં જણાવતાં કહે છે : “He is open minded & liberal with tolerant attitude towards other religions and other people's views. Plain & simple living, high thinking, pleasant character, with honest smile, helpful to others, respect to all, attention to everybody.....still aloof and also to his soul with frequent moment of self realizing bliss & peace.” શ્રી આત્માનંદજીનાં બહેન દિવ્યાબહેન કનુભાઈ જાજલ તેમનામાં વિશિષ્ટ ગુણ તરીકે punctualityને જુએ છે તો તેમનાં પત્ની ડૉ. શર્મિષ્ઠાબહેન તેમની ચોક્કસતા અને પ્રત્યેક ક્ષણનો સારા કામમાં ઉપયોગ કરતા નજર સમક્ષ અનુભવે છે. શ્રી મિતેશ એ. શાહ, આત્માનંદજીમાં નિર્મળ ચારિત્ર તથા ઉચ્ચ આધ્યાત્મિક દશાને પ્રાપ્ત સંત તરીકે જુએ છે. સંતોનું ચારિત્ર એ જ એમની આધ્યાત્મિક મૂડી છે. એટલા માટે તો શ્રી આત્માનંદજી અપાર 104 Fue Private & Personal use only www.ainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂજનીય અને વંદનીય છે એમ શ્રી મનહરભાઈ વી. મહેતા (પૂના) જણાવે છે. શ્રી આત્માનંદજીના સ્કૂલના શિક્ષકોનો અભિપ્રાય જોઈએ. ઠાકર્સ હાઈસ્કૂલના પ્રાચાર્ય અને યોગવિદ્યાના નિષ્ણાત શ્રી અરુણકુમાર એન. ઠાકર જણાવે છે, “I was extremely impressed to see a highly educated U. K. trained Indian doctor and an old student of my school on path of seeking the Eternal Truth. He showed great respect for his school and teachers. About spiritual thinking, he is observed to be open minded, seeking the good from every corner.” લખે છે કે, “એક વિદ્યાર્થી તરીકે પણ તેઓ શિક્ષકોના પ્રીતિપાત્ર હતા.” એમના એક લગભગ સમવયસ્ક સહાધ્યાયી એવા શ્રી ગણેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જણાવે છે, “તેઓ (શ્રી આત્માનંદજી) હંમેશ પહેલી બેંચની હરોળમાં બેસતા અને શિક્ષકોને કોઈ ને કોઈ પ્રશ્ન પૂછી જાણવાની તીવ્રતા દર્શાવતા. બધાના મિત્ર, તદ્દન નિરાભિમાની અને પોતે શીખે તે બધા જ વિદ્યાર્થી શીખીને આગળ આવે તેવી ભાવનાવાળા, લાગણીપ્રધાન સ્વભાવવાળા હતા. મેં હંમેશ તેમને નમ્ર જોયા છે. ઠાકર્સ હાઈસ્કૂલના અન્ય એક ગણિતના શિક્ષક મણિલાલ ભોગીલાલ મહેતા જણાવે છે : “ડૉ. મુકુન્દ સોનેજીને ઠાકર્સ હાઈસ્કૂલના આદર્શ વિદ્યાર્થી તરીકે હું ઓળખું છું. વિદ્યાભ્યાસમાં તેજસ્વી, નીડર, સ્પષ્ટવક્તા, મિતભાષી અને નિખાલસ હતા. વિવેક અને વિનય જાળવતા, સેવાભાવી વૃત્તિ પણ ખરી.” આમ, આપણે એક બહુમુખી પ્રતિભાનો પરિચય - એમના ભૌતિક તેમજ અલ્પાંશે આધ્યાત્મિક પ્રતિભાનો પરિચય મેળવ્યો. ગુણોના પુંજ સમા શ્રી આત્માનંદજી વૈવિધ્યરૂપે આપણને જોવા મળે છે. એમનું વ્યક્તિગત ચારિત્ર કેટલું ઊંચા પ્રકારનું છે એ આપણે જોયું. શ્રાવકોએ એકવીસ પવિત્ર ગુણોને ધારણ કરવા જોઈએ એમ કહેવાયું છે. (લજ્જા, દયા, મંદ કષાય, શ્રદ્ધા, બીજાના દોષને ઢાંકવા, પરોપકાર, સૌમ્ય દૃષ્ટિ, ગુણગ્રાહકપણું, સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મિષ્ટ્રવચન, દીર્ધદષ્ટિ, વિશેષ જ્ઞાન, શાસ્ત્રજ્ઞાનનું મર્મજ્ઞપણું, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞાનીપણું, ન દીન કે ન અભિમાનતા, મધ્ય વ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, માયાચારથી રહિતપણું) શ્રી આત્માનંદજી રૂઢ અર્થમાં શ્રાવક કહેવાય નહીં પણ આપણને તેમનામાં આ બધા ગુણોના કોઈ ને કોઈ સ્વરૂપમાં દર્શન થયા વિના રહે નહીં. આ બધા જ ગુણો એમને સંતની કોટીમાં લઈ જાય છે. એમના પારસ-સ્પર્શનો અનુભવ ઘણા મુમુક્ષુઓને થયો છે. તેઓ યોગી-સંત કે સિદ્ધ પુરુષ છે કે કેમ? એ વાત બાજુએ મૂકીએ તો પણ એક ઊંચા પ્રકારના સાધક તો છે જ. તેમનામાંથી પ્રેરણા લેવા જેવું એ છે કે માનવીને સાચા સાધક બનવા કેટલો મોટો પોતાની જાત સાથે સંઘર્ષ કરવો પડે છે, કષાય જીતવા પડે છે અને શાંત રહીને સમતાભાવ ધારણ કરવો પડે છે. શ્રી આત્માનંદજી માત્ર સજ્જનની ભૂમિકાએ અટકી જતા નથી પણ તેની આગળની આધ્યાત્મિક ભૂમિકાને આત્મસાત્ કરે છે. વ્રતધારણ એ એનો સબળ પુરાવો છે. જેમ જેમ વ્યક્તિ આ માર્ગે ઊંચાઈએ પહોંચતો જાય છે તેમ તેમ દુન્યવી વળગણો ઓછાં થતાં જાય છે. એ દૃષ્ટિએ જોતાં ‘દુન્યવી વળગણો’થી એ સંપૂર્ણ મુક્ત થયા છે, એમ તો નહીં જ કહી શકીએ. સ્વ-પરના ઉત્કર્ષમાં ઉપકારી એવા શુભ હેતુ માટે આવશ્યક જરૂરી સાધનો પોતાના સાધનામાર્ગમાં અવરોધક ન હોય તો તેનો સહજ સ્વીકાર કરવામાં કોઈ મોટો બાધ નથી, એમ તેઓનું મંતવ્ય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ - પારસમણિત કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની છાયાઓને પામવાનો રસ્તો એમના નાના-મોટા પ્રસંગો છે. એમના જીવનનું સાચું દર્શન આપણને એમના જીવન-વ્યવહારમાંથી ઉદ્ભવતા બનાવોમાં દષ્ટિગોચર થાય છે; તેમજ સંબંધિત વ્યક્તિના સંદર્ભમાં આપણને ઘણુંબધું દર્શાવી જાય છે. એમના સમુચ્ચય વ્યક્તિત્વને સમજવામાં ચાવીરૂપ બને છે. શિવાજી મહારાજના પ્રસંગોમાંથી રાષ્ટ્રીય ચારિત્ર, ગાંધીજીના પ્રસંગોમાંથી સામાજિક અને માનવીય ચારિત્ર અને શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રસંગોમાંથી આધ્યાત્મિક ચારિત્ર ઊપસી આવે છે. સામાન્ય સ્તરના માણસો, પ્રસંગો દ્વારા જ મહાન વ્યક્તિઓના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત કરતા રહે છે. તે સુધી બહુધા ખૂબ ઓછા લોકો પહોંચી શકતા હોય છે. પણ એમના જીવનપ્રસંગો દ્વારા તત્ત્વનું નિરૂપણ એ સર્વના રસનો વિષય બને છે. ઝીણી ઝીણી રેખાઓ પ્રસંગો દ્વારા વ્યક્ત થાય છે. મૃદુનિ કુસુમાત્ઃ દિલ્હી દૂરદર્શન-નેટવર્કમાં દર રવિવારે સંસ્કારપ્રેરિત શ્રેણીઓ (સિરિયલ) આવતી હતી. રામાનંદ સાગરની રામાયણે તો આખા દેશમાં એટલું મોટું ઘેલું લગાડેલું કે ઘરમાં સૌ ઝટપટ કામ પતાવી ટીવી સામે ગોઠવાઈ જતા. જેને ત્યાં ટીવી ન હોય તે આજુબાજુ પાડોશીના ઘરમાં પહોંચી જતા. બહાર તો જાણે કરફ્યુ હોય તેમ રસ્તાઓ સૂમસામ બની જતા. ત્યાર પછી આવી જ બીજી સિરિયલ ‘મહાભારત’ શરૂ થયેલી. એની પણ લોકોને એટલી જ માહિતી હતી. એપ્રિલ ૧૯૯૬ની આ વાત છે. શ્રી આત્માનંદજીએ હરસ-મસાનું ઑપરેશન અમદાવાદના ડૉ. અમરીષ પરીખને ત્યાં કરાવ્યું હતું. ડૉ. અમરીષ પરીખ એમના સહાધ્યાયી પણ હતા. આત્માનંદજી અમદાવાદમાં થોડા દિવસ માટે આરામ વખતે મહાભારતની સિરિયલ ચાલુ હતી. અભિમન્યુના ચક્રવ્યુહ-કોઠાનો એપિસોડ હતો. અભિમન્યુ વીરતાપૂર્ણ યુદ્ધ કરતો કરતો એક પછી એક કોઠા પાર કરતો હતો, પરંતુ તેને ગર્ભાવસ્થામાં જેટલું જ્ઞાન મળ્યું હતું ત્યાં સુધી પહોંચી ગયો. પણ હવે તે એકલો પડી ગયો. ચારે બાજુથી શત્રુઓએ ઘેરી લીધો. દુર્યોધન, દુ:શાસન, કર્ણ, શકુનિ બધા મહારથીઓ આગળ આ “બાળક” કેટલું ટકી શકે? બધાએ એને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો. યુદ્ધના નિયમોનો ભંગ કરી, શક્તિશાળી મહારથીઓ ભીષણ રીતે તૂટી પડ્યા. આ વિભીષિકાનું દશ્ય શ્રી આત્માનંદજીએ ટી.વી. સ્ક્રીન પર જોયું. આ પ્રસંગને દિગ્દર્શક ચોપરાએ એવી રીતે ઉપસાવ્યો હતો કે જોનાર કોઈ પણ વ્યક્તિને અત્યંત ધૃણા થયા વિના રહે નહીં. આ કૅસેટ જોયા પછી, સાંજે આહાર માટે ગયાં, ત્યાં “આહાર” અલ્પ પ્રમાણમાં લીધો. હાજર રહેલ બહેનોએ પૂછ્યું : “આજ કેમ આટલું જ ભોજન લીધું?” તેના જવાબમાં પૂ. શ્રીએ કહ્યું : “અભિમન્યુનો 106 પારસમણિનો સ્પર્શ પારસમણિનો સ્પર્શ પારસમણિનો સ્પર્શ પારસમણિતો પણ Page #123 -------------------------------------------------------------------------- ________________ કપટપૂર્ણ વધ હમણાં સ્મૃતિમાં આવી ગયો...એક નાના યુવાન સાથે કિન્નાખોરીથી યુદ્ધ અને વડીલો દ્વારા ક્રૂરતાપૂર્ણ વધ....આ સ્મૃતિથી હૃદય દ્રવી ઊઠે છે અને ભોજનની ક્રિયા સંક્ષેપાઈ જાય છે.' આ કહેતાં એમના મોં પરના ભાવો એક “કરુણામૂર્તિ'માં કેવા પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે! | અહીં આપણને શ્રી આત્માનંદજીના ઋજુ સ્વભાવનો પરિચય થાય છે. “મૂદુનિ કુસુમાત્’ - ફૂલથીય કોમળ હૃદયનું દર્શન થાય છે. આખોય પ્રસંગ કેટલાય દિવસો સુધી વ્યથિત કરી રહ્યો. શ્રી આત્માનંદજીના હૃદયમાં અન્ય જીવો પ્રત્યે ભારોભાર કરુણા, પ્રેમ પ્રગટ થતાં જોવા મળે છે. દવાખાનાની પ્રેક્ટિસ દરમિયાન સાંજે શર્મિષ્ઠાબહેન સાથે બળિયાકાકાના મંદિરે ફરવા નીકળે ત્યારે ચણા-મમરાની થેલી સાથે રાખે અને ગરીબોમાં વહેંચે. તીર્થયાત્રાઓમાં જતી વખતે ખાવાની ચીજો, ઓઢવા માટેના ચોરસા અને ધાબળા વગેરે સાથે રાખે અને જરૂરતમંદ વ્યક્તિઓને વહેંચવાનો ઉપક્રમ કાયમ સેવે. એક વખત બિહારની સમેતશિખરની યાત્રા હતી. ઠંડી પુષ્કળ હતી. સવારે મુમુક્ષુઓ સાથે ફરવા નીકળ્યા. આપવાની વસ્તુઓ તો ખલાસ થઈ ગઈ હતી. રસ્તામાં બેત્રણ માણસો ટાઢમાં ઠૂંઠવાતા પડેલા જોયા. ધર્મી જીવ કકળી ઊઠ્યો. પોતે ઓઢેલ ધાબળો કે ખેસ ઘડીનોય વિચાર કર્યા વિના તેમને ઓઢાડી દીધો. સાથેના મુમુક્ષુઓને કોઈ આનાકાની કે વિચારની તક આપ્યા વિના સહજ જ ક્રિયા પતાવી પાસેની ધર્મશાળામાં જ્યાં ઉતારો હતો ત્યાં ચાલ્યા ગયા. દયાભાવથી દાન કરવું અને કરુણાભાવથી દાન કરવું બને અલગ બાબત છે. એકમાં ઉપકારના ભાવનો સૂક્ષ્મ અહંકાર રહેવો સંભવે છે, બીજામાં જીવમાત્રમાં પ્રભુપ્રેમનું સાકાર સ્વરૂપ છે. અહિંસાનું આ એક શુદ્ધ સ્વરૂપ છે. જ્યારે પણ તમે શ્રી આત્માનંદજીને મળો ત્યારે, ક્ષેમ-કુશળના સમાચાર પહેલાં સસ્મિત, પૂછે; જેમાં માત્ર ઔપચારિકતા કરતાં પ્રેમ-ભાવના વધારે પ્રતિબિંબિત થતી જોવા મળે. હાચું સુખ દીઠું સાબરકાંઠામાં સંત શ્રી જેસિંગબાવજીનું નામ મોટું. પરમાત્માને ભજવાના અનેક પ્રકારોમાં ‘ભક્તિ' એક આગવો પ્રકાર છે. ગુજરાતમાં નરસિંહ મહેતાથી માંડીને આજસુધીમાં આ પરંપરામાં અનેક નાનામોટા સંતો થઈ ગયા. તેમની અણીશુદ્ધ નિર્મળ ભક્તિથી ગુજરાત ઊજળું છે. શ્રી જેસિંગબાવજી પણ તેમાંના એક છે. સાચી ભક્તિ હોય ત્યાં કોઈ સંત દૂર રહી શકે જ નહીં. શ્રી આત્માનંદજી સાથેનો પરિચય સુભગ યોગ કહેવાય. આમેય તેમનો ઈડર-સાંબરકાઠા સાથેનો સંપર્ક તો ઘણા વખતથી હતો જ. શ્રી જેસિંગબાવજીના જન્મદિને ખૂબ મોટો મેળાવડો વક્તાપુરમાં થાય. શ્રી આત્માનંદજીને તેઓ રાખડી બાંધી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. દર મેળાવડે તેમને ભાવભર્યું આમંત્રણ પાઠવતા અને સ્વાધ્યાય ગોઠવતા. એવા એક સ્વાધ્યાય વખતે આત્માનંદજી સામે આંગળી ચીંધીને માનવ-મેદનીને નરી ગામઠી ભાષામાં કહ્યું : આ અમેરિકા-યુરોપ વગેરે આખી દુનિયામાં ફરી આવ્યા પણ ચ્યોય હાચું સુખ દીઠું નહીં તો આત્મા તરફ વળી ગયા છે. મોટું મુનિપણું લીધું. અને કોબામાં ભગવાનની ભક્તિ, સંતોની સેવા અને મુમુક્ષુઓનો સત્સંગ કરે છે. ઈમને પૂછો કે એક આત્મા વિના ક્યાંય પાસાં સુખ-શાંતિ મળે એમ છે? માટે તો એમણે બધું (સંસાર) મૂકી દીધું. તમે કુણ છો? એટલી ઓળખ પામો તોય ઘણું.” | G G G 107 - O PજO Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદજીને તેમના સાથેનો પ્રેમસંબંધ અને ધર્મસંબંધ ઘણાં વર્ષો સુધી રહ્યો. તેમની સરળતા, વાત્સલ્ય, કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ, પરોપકાર, લોકકલ્યાણની ભાવના અને ગુણગ્રાહકદષ્ટિએ મોહી લીધા. કોબા આશ્રમમાં સંત-કુટિરનું ઉદ્ઘાટન પણ તેમના વરદ હસ્તે થયેલું. તેમની કૅન્સરની બીમારીમાં તેમને નવરંગપુરા, અમદાવાદમાં રાખેલા ત્યારે પણ પૂજયશ્રી તેમની સુખાકારી પૂછવા જતા. હજુ પણ કોઈ કોઈ વાર ગોધમજી (તા. ઈડર) મુકામે તેમના સમાધિસ્થળની સંતકુટિરમાં જેસિંગબાવજીના હસ્તે મંગળ પ્રવેશ મુલાકાતે જાય છે અને થોડી મિનિટો સત્સંગ કરે છે. ક્ષત્રિય ધર્મનું પાલન - ઈ.સ. ૧૯૬૬ પછીનાં વર્ષોમાં ડૉ. સોનેજી બાપુનગર હૉસ્પિટલમાં સેવા આપતા હતા. એ સમયે એમના એક મદદનીશ ડૉક્ટર તરીકે ડૉ. રમેશભાઈ એસ. પરીખ હતા; જેઓ હાલ તેમના સુપુત્ર બાળરોગોના નિષ્ણાત સાથે વડોદરામાં રહે છે. એક દિવસ બન્ને ડૉક્ટર ઓ.પી.ડી.માં બેઠા હતા. એવામાં એક દર્દી આવ્યો અને ડૉ. સોનેજી જોડે અસહ્ય ગેરવર્તાવ કર્યો. લગભગ ઝઘડો જ કર્યો. તોય ડૉ. સોનેજી શાંત બેસી રહ્યા. આવા નાનામોટા અસહિષ્ણુતાના પ્રસંગો તો ડૉક્ટરના ધંધામાં આવ્યા કરે. દર્દીની ધીરજનો અભાવ, સ્વજનો પ્રત્યેની લાગણી, ખુદની અસ્તિત્વ માટેની લડાઈ – આ બધાંને કારણે ક્યારેક દર્દી મગજ ગુમાવી બેસે એવું બને. ડૉ. સોનેજીએ સ્વભાવથી જ આ બધું પચાવેલું હતું. એ જ સ્વસ્થતા, એ જ શાંતિ, એ જ કરુણાવાળું હાસ્ય. ક્યારેય ડૉક્ટરને ધીરજ ખોઈ બેઠેલા જોયા નહોતા. પણ આજે દર્દીએ હદ વટાવી દીધી. ડૉક્ટરને લાગ્યું કે આ તો નબળાઈ સમજી આપણા ઉપર હામી થવા જાય છે. ક્ષણનાય વિલંબ વિના ડૉ. સોનેજી ઊભા થઈ ગયા. સ્વમાન, ગૌરવ અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. દુન્યવી દૃષ્ટિએ આંખ લાલ કરી ગુસ્સાથી પડકારી તેને કહ્યું, ‘ભાઈ! તું એમ ન સમજતો કે કોઈ કાયર કે નિર્બળ જોડે વર્તી રહ્યો છે. હુંય ક્ષત્રિય બચ્ચો છું.' લગભગ બાંયો ચડાવીને કહ્યું, ‘તારે તાકાત અજમાવવી હોય તો આવી જા, હુંય બતાવી દઉં કે તાકાત કોને કહેવાય?’ એમનો આ અણધાર્યો શાબ્દિક હુમલો જોઈ પેલો તો ડઘાઈ જ ગયો અને ઢીલોઢફ થઈ ત્યાંથી બોલ્યા ચાલ્યા વિના રવાના થઈ ગયો. બ્રહ્મક્ષત્રિય તેજ પ્રગટ થયું ને મામલો ગાયબ. આપણને સ્વપ્નેય ખ્યાલ ન આવે કે, ડૉ. પરીખ જણાવે છે તેમ “અમે સાહેબ સામે જોયું તો એકદમ શાંત અને કરુણાના નવા અવતાર સમું તેમનું મુખારવિંદ હાસ્યસભર જણાયું.” જાણે કશું જ બન્યું ન હોય! કોઈ ખળભળાટ નહીં, કોઈ વિચલિતપણું નહીં. એ જ પૂર્વવત્ સ્વસ્થતા અને શાંતિ. જાણે કે કોઈ સંતનો પુણ્યપ્રકોપ હોય. દ્વેષ કે તિરસ્કારની છાંય નહીં. 108 Page #125 -------------------------------------------------------------------------- ________________ an 69 {{{{{{}} 0000 પછીથી તેમણે ડૉ. ૨મેશભાઈને કહેલું : ‘૨મેશભાઈ, સમય આવ્યે ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જ જોઈએ. સજ્જનતાનો અર્થ કંઈ નિર્બળતા નથી.’ સત્ય માટે શસ્ત્ર આવો જ એક બીજો પ્રસંગ જોઈએ. બાપુનગર જનરલ હૉસ્પિટલમાં ડૉ. સોનેજીના યુનિટમાં ડૉક્ટરના સહાયક તરીકે ડૉ. રમેશભાઈ પરીખ હતા. ડૉ. સોનેજીની છત્રછાયા નીચે કામ કરવાની મદદનીશોને ખૂબ મઝા આવતી. વાતાવરણ કેવળ પ્રોફેશનલ (ધંધાકીય) નહીં, સૌહાર્દપૂર્ણ-આત્મીય રહેતું. સૌ ડૉ. સોનેજીની ઇજ્જત કરતા એવો એમનો સ્વભાવ હતો. એક વખત ડૉ. સોનેજી સવારના રૂટિન રાઉન્ડમાં દર્દીઓને તપાસવા નીકળે તે પહેલાં આઠ-દસ દર્દીઓ બહુ કચકચ કરવા લાગ્યા. ‘અવળ વાણી’ બોલી હેરાન-પરેશાન કરવા લાગ્યા. વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થયો. મોટે મોટેથી બોલવા લાગ્યા : “जुलाब ही देना है तो दवा में दे दो न, खाने में क्यूं देते हो ?” એ વખતે ભોજનમાં દાળ કે શાકમાં સહેજ મીઠું વધારે પડી ગયું હશે એટલે એને નિમિત્ત બનાવી વિકૃત રજૂઆત કરવા લાગ્યા. રજૂ કરવાની ઢબ પણ તદ્દન તોછડી - ઉદ્ધત હતી. આ સમયે પણ ડૉ. રમેશ પરીખ હતા. તેમને ખ્યાલ આવ્યો કે આ બધામાં એક દર્દી નેતા તરીકેનો ભાગ ભજવે છે એટલે તેમણે રાઉન્ડ લેવાનું માંડી વાળ્યું અને વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા. ડૉ. સોનેજી આવ્યા અને મને વૉર્ડમાં ન જોતાં શોધતા શોધતા વેઇટિંગ રૂમમાં આવ્યા અને પૂછ્યું : ‘શું બન્યું છે?’ તેમણે બધી વિગતે વાત કરી. ડૉ. સોનેજીએ હકીકત પામી ત્વરિત નિર્ણય કરી ઉપરના (વધારાના - જરૂર સિવાયના) બધા દર્દીઓને ડિસ્ચાર્જ કરી દીધા. આમેય તેઓ કેટલાય દિવસોથી ખોટી રીતે પડી રહ્યા હતા. મફતના રોટલા ખાતા હતા. ડિસ્ચાર્જની અસર એવી થઈ કે ‘જે કહેવું હોય તે આડી રીતે કે ઉદ્ધતાઈથી ન કહેતાં સીધું અને સ્પષ્ટ વિનયથી કહેવું જોઈએ' એવો ખ્યાલ દર્દીઓને આવ્યો. O.P.D.માં એક નેતા જેવો દર્દી દાદાગીરી કરવા લાગ્યો ત્યારે સીધો જ રસ્તો બતાવી દીધો. તેમણે ડૉ. પરીખને કહ્યું : “શાંત અને સરળનો અર્થ એવો નથી કે સામી વ્યક્તિ ગમે તેમ વર્તી ખોટી દાદાગીરી કરી શકે. એની દાદાગીરી થોડી ચલાવી લેવાય ? જરૂર પડે સત્ય માટે શસ્ત્ર પણ ઉઠાવવું પડે એમાં કશું ખોટું નથી.” ક્ષણ પછી તો પાછા એ મૂળ સંત સ્વરૂપમાં આવી ગયા. શ્રી આત્માનંદજી એક કરુણામૂર્તિ છે એ આપણે કેટલાક પ્રસંગોમાં જોયું. અન્ય જીવો માટેનો કરુણાભાવ તો આપણને ડગલે ને પગલે જોવા મળશે. સ્વજનો અને મુમુક્ષુઓ માટે એવો ભાવ હોય એમાં આશ્ચર્ય શું ? ક્યારેક કોઈ મુમુક્ષુ જીવ માંદગીને બિછાને હોય, પોતાના જીવનનો ભરોસો લાગતો ન હોય અને છેલ્લે છેલ્લે શ્રી આત્માનંદજીનાં દર્શન કરવાની ઇચ્છા થાય, તેની જાણ થતાં જ વહેલામાં વહેલી તકે તેઓ ત્યાં પહોંચી જાય અને સત્સંગ કરાવે તેમજ કુટુંબીજનોને આશ્વાસન આપે. કોઈ દંભ નહી-પ્રચાર નહીં. ‘હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું' એ જ સૂત્ર અને એ જ ભાવ. વાતાવરણ આખું જ પલટાઈ જાય અને પ્રસન્નતા વરતાય. 109 Page #126 -------------------------------------------------------------------------- ________________ એ રીતે સ્વ. શ્રી ભોગીલાલ શિવલાલ (સાયકલવાળા), શ્રી યુ. એચ. મહેતા (હિંમતલાલ પાર્ક), શ્રી પ્રવીણભાઈ વી. મહેતાનાં માતુશ્રીની અંતિમ માંદગી જેવા અનેક પ્રસંગો જાણવામાં આવેલ છે. આવો જ કરણાભાવ તેમની ડૉક્ટરી પ્રેક્ટિસ દરમિયાન જોવા મળતો. બાપુનગર જનરલ હૉસ્પિટલમાં ડૉ. સોનેજી હતા ત્યારે તેમના મદદનીશ ડૉ. રમેશભાઈ પરીખના ફૂઆની તબિયત ખૂબ બગડી. બચે એમ નહોતા. દમનો જીવલેણ વ્યાધિ હતો. ડૉ. રમેશ તેમને માતા-પિતા કરતા પણ વધારે માન આપતા; કારણ કે તેમનો ઉછેર લગભગ ફોઈ-ફુઆના ખોળે જ થયો હતો. કુટુંબની વચ્ચે ઘેરાયેલા, હાથમાં માળા લઈ, ‘શ્રીકૃષ્ણ શરણં મમ”નો જાપ જપતા અને અંતની ઘડીઓ ગણતા હોય તેમ લાગ્યું. રમેશભાઈ ખુદ ડૉક્ટર હતા તે છતાં આવી ઘડીઓ વખતે બીજા ડૉક્ટરને સલાહ માટે બોલાવવા જોઈએ એમ લાગ્યું. તેથી ડૉ. સોનેજીસાહેબને ફોન પર વાત કરી, પરિસ્થિતિ જણાવી, શક્ય હોય તો રૂબરૂ આવી જવા વિનંતી કરી. | ડૉ. સોનેજી તરત જ પોતાની ગાડીમાં આવ્યા. દર્દીઓને તપાસ્યા, ખાસ દવા કંઈ આપી હતી એવું તો યાદ નથી. પરંતુ દર્દી પ્રત્યેની અપાર મમતા, કરુણા કામ કરી ગઈ. એમને સ્પર્શ થયો અને તબિયત સુધરતી ચાલી ને કેટલાંક વર્ષ સુધી જીવીને પછી સ્વધામ ગયા. ડૉ. રમેશભાઈ લખે છે : “આ સ્પર્શ ડૉક્ટરનો કે સંતનો?” આવું જ કંઈક સ્વ. ભોગીભાઈને ત્યાં તેમની તબિયત વધારે બગડેલી ત્યારે તેમના સ્વીટહોમ સોસાયટીના નિવાસસ્થાને ખબરઅંતર પૂછવા ગયેલા, ત્યારે શ્રી આત્માનંદજીએ કહેલું : હજુ તો તમારે કોબા ય આવવાનું છે, અને દક્ષિણ ભારતની યાત્રામાં ય આવવાનું છે.” અને સાચે જ શ્રી ભોગીભાઈ કોબા આવ્યા અને એમની છેલ્લી યાત્રા (૧૯૯૮) કરી પણ ખરી. સંતોના આશીર્વાદ કેવું કામ કરી જાય છે! ક્યારેક ચમત્કાર જેવું પણ લાગે. ડૉ. સોનેજીની દર્દીઓ પ્રત્યેની મમતા-કરુણા-સેવાભાવ - આ બધું કોઈ મિશનરી ડૉક્ટર હોય એવું લાગે. જેના હૃદયમાં લોકો પ્રત્યે અપાર કરુણા ભરી હોય, જેનામાં સંતનાં સઘળાં લક્ષણ હોય, એવા ડૉક્ટરે દાક્તરી ક્ષેત્રમાંથી સંન્યાસ લીધો ત્યારે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સમાજે શું પ્રાપ્ત કર્યું ? એક સંત સમા સેવાભાવી ડૉક્ટરને ગુમાવ્યો ને સમાજે શુદ્ધ સ્વરૂપે સંતને મેળવ્યા. એમાં સારું શું કે ખોટું શું એ સમાજ ઉપર જ છોડી દેવું હિતાવહ છે. બુંદેલખંડની યાત્રા દરમિયાન ઝાંસીનો ઐતિહાસિક કિલ્લો જોવા માટે બધા ગયા. એની ભવ્યતા જોતાં અને ઝાંસીની રાણીની શૂરવીરતાની યાદ આવતાં શ્રી આત્માનંદજીની રાષ્ટ્રીય ભાવના જાગ્રત થઈ ઊઠી. એને વિશાળ અર્થમાં મૂકતાં કહ્યું, ‘લક્ષ્મીબાઈએ જેમ આ કિલ્લામાંથી દુશ્મનો પર બે હાથમાં તલવાર લઈને ચઢાઈ કરી તેમ આપણે વિષયકષાય પર પૂરું બળ વાપરીને ચઢાઈ કરવાની છે.” આવો જ બીજો બનાવ રાજસ્થાનની નાગીરની યાત્રા વખતે અમરસિંહ રાઠોડના સંદર્ભમાં બનેલો. 0 0 0 0 0 110 0 0 0 9 Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મયાત્રામાં પણ આત્માને જાગ્રત રાખવાનું એમનું વલણ આપણે અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ. એવી જ રીતે મધ્યપ્રદેશમાં ‘ખજૂરાહો’નાં જગપ્રખ્યાત મંદિર જોતાં, ત્યાંની નખશિખ કંડારાયેલી અદ્ભુત મૂર્તિઓ, તેની કળા-કારીગરી જોતાં સહયાત્રીઓને ટકોર કરી કે..... ‘આત્માને યાદ રાખીને જ કલાકારીગરી જોજો .’ યાત્રામાં તો મનને લોભાવે-લલચાવે એવાં સ્થળો કોઈ વાર આવતાં હોય છે. પણ યાત્રી પોતે સજાગ અને સંયમી હોય તો ઘણા બધા ભયથી ઊગરી જતો હોય છે. અહીં શ્રી આત્માનંદજીની ટકોર પણ સમયસરની જ હતી. કહેવાય છે અને હકીકત પણ છે કે સંતો બાળકો જેવા નિર્દોષ અને નિર્વિકાર હોય છે. ક્યારેક બધું ભૂલી બાળક જેવું નિર્દોષ અને નિર્વ્યાજ વર્તન કરતા હોય છે ત્યારે સૌ કોઈને આનંદની કોઈ જુદી જ દુનિયામાં લઈ જતા હોય છે. શ્રી આત્માનંદજી ખૂબ નાના એટલે ચાર-પાંચ વર્ષના હતા ત્યારે તેમના ડૉક્ટરકાકાનો કોટ પહેરી મોટું ફુલાવી ‘હું મોટો ડોક્ટર બનીશ” કહેલું ત્યારે કુટુંબના સૌ કોઈ સભ્યો હસી પડતાં – તો ડબ્બીમાં રબરનો સાપ લઈ કોઈને ખોલવા કહે અને પેલો સાચો સાપ સમજી ચમકે ને શિયાવિયા થઈ જાય જે જોઈને એમને મઝા પડતી. આમ, બાલ્યાવસ્થામાં એમનો ટીખળી સ્વભાવ મોટી ઉંમરે પરિવર્તિત પામીને લોકસંપર્કમાં ઉપયોગી બની રહ્યો. બાળકો સાથે બિલકુલ બાળકમય બની હાથની આંગળીઓનો પાવો વગાડી બાળકોનો પ્રેમ જીતી લે છે. બાળકો નાનાં હોય અને માતા તેમને કેવી રીતે નવડાવી વહાલ કરે, તેનો બાલચેષ્ટાસહ તાદેશ્ય ચિતાર ઘણી વાર સ્વાધ્યાયમાં આપતા જોવા મળે. ક્યારેક પ્રવચનમાં સંવાદ રચે ત્યારે જિનેન્દ્ર ભગવાનને કહે : “જુઓ ભગવાન, આ કર્મ છે અને આ હું છું, તો અમારા બેમાંથી જે દુષ્ટ હોય એને શિક્ષા કરો.” આવાં ભાવચિત્રો ભાવિકોને જબરજસ્ત અસર કરી જતા હોય છે. એક વખત રાજસ્થાનની યાત્રા દરમિયાન ચિત્તોડગઢ જવાનું થયું. ત્યાંના કીર્તિ-સ્તંભ પર સાતમા માળે ચડીને વિનોદમાં કહ્યું : જુઓ.... બધાંને થયું, પૂજયશ્રી કંઈક વિશેષ કહેવા માગે છે. બધાં એમની પાસે એકત્ર થઈ ગયાં. “જુઓ, (આંગળી આકાશ સામે ઊંચી કરી) અમે મોટા કે ભગવાન મોટા?” સાંભળી સૌ હસી પડ્યાં. એમના આ બાળકવતું રમતિયાળ સ્વભાવને કારણે યાત્રીઓ પણ મુક્ત મનથી એમની સાથે હળી-મળી શકે. ‘હું બધા કરતાં અલગ છું, મોટો છું’ એવું મિથ્યાભિમાન ક્યારેય જોવા ન મળે. ગળે વળગાડીને આગળ લઈ જાય એનું નામ સંત. સદ્દગુરુ અને શિષ્યનું જેટલું એત્વ સધાય એટલી ઊંચાઈ શિષ્ય પામી શકે. દેહ છતાં વર્તે દેહાતીત ઈ.સ. ૧૯૯૮ની યુ.કે.ની ધર્મયાત્રા. જે હe or 111 of o જે હું Page #128 -------------------------------------------------------------------------- ________________ લંડનનું શ્રી કુમુદભાઈ મહેતાનું નિવાસસ્થાન. વિદેશમાં સ્વાધ્યાય-ભક્તિના ભરચક અને નિયમિત કાર્યક્રમો નક્કી કર્યા પ્રમાણે – આયોજન અનુસાર થવા જોઈએ એવો પૂજયશ્રીનો આગ્રહ. પ્રાતઃકાળ સવારના ૬-૩૦નો સમય હતો. પ્રાતઃભક્તિ માટે પૂજ્યશ્રી તૈયાર થયા. ભક્તિ માટે ઉપરથી નીચે હાજરી આપવા ઊતરવા માંડ્યા. ખબર ન પડી કે શું થયું. એકદમ પડવાનો અવાજ આવ્યો. બે-ત્રણ ભાઈ-બહેનો “શું થયું?’ એમ પૂછવા લાગ્યાં પણ ‘કશું જ નહીં' એમ કહી બધાંના કુતૂહલને એકદમ શમાવી દઈ ભક્તિમાં પડેલા વિક્ષેપને પુનઃ સાધી ભક્તિ ચાલુ કરી દીધી. કોઈને કશો ખ્યાલ આવ્યો નહીં. લગભગ ૭-00 વાગ્યે ભક્તિ પૂરી થઈ. ભક્તિ પૂરી થતાં, શ્રી અરુણભાઈ, શ્રી કુમુદભાઈનું ધ્યાન એકદમ શ્રી આત્માનંદજીની અર્ધશ્વેત લુંગી તરફ ગયું. ત્યાં લોહીના સારા એવા ડાઘા પડેલા જોયા અને તેમના બન્ને પગે તથા ડાબા હાથે ઠીક ઠીક પ્રમાણમાં વાગેલું હતું. છોલાયું હતું. નાનાં નાનાં ઢીમચાં ઊપસી આવ્યાં હતાં. આટઆટલી વેદના છતાં તેમના મુખમાંથી સહેજ પણ સિસકારો નીકળ્યો નહોતો અને જાણે કંઈ જ બન્યું ન હોય એમ ભક્તિમાં લીન થઈ ગયા હતા. હાજર રહેલાં સૌ – પુનિતભાઈ દોશી, પદ્માબહેન મહેતા તથા અન્ય જનો આશ્ચર્ય પામ્યાં. દેહ છતાં વતે દેહાતીત - એ ભાવ પ્રત્યક્ષ જોવા મળ્યો. સ્મૃતિ-સંસ્કાર અને ભીનું હૃદય આધ્યાત્મિક સાધના અને તે પારમાર્થિક બને તેવું જ્ઞાન એકબીજાના પૂરક છે. એટલું જ નહિ પણ એને અભિવ્યક્ત કરવા માટે ભક્તિ એક ઉત્કૃષ્ટ માધ્યમ છે. આવી વ્યક્તિ હૃદયના સાચા ભાવો સહિત કરવામાં આવે તો ભક્ત ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે. શ્રી આત્માનંદજીમાં જ્ઞાન અને ભક્તિનો ઉચ્ચસ્તરીય અને સુભગ સમન્વય થયેલો છે. હમણાં છેલ્લા વિદેશ પ્રવાસ દરમિયાન અમેરિકાના એરીહિલ્સ-ન્યૂજર્સીમાં, શ્રી સ્નેહલભાઈનું નિવાસસ્થાન. ૧૯૯૮ જૂનની ૩૦મી તારીખને સવારના આઠ વાગ્યે સામૂહિક ભક્તિ ચાલતી હતી. પ્રાતઃભક્તિનું વાતાવરણ આહ્લાદક હતું. બહેનશ્રી પરેશાબહેને એક ભક્તિપદ લીધું : ‘મને ચાકર રાખો જી..... ગિરધારી લાલા.....ચાકર રાખો જી....' પદ વાતાવરણ જમાવતું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું : ‘ઊંચે ઊંચે મહલ બનાવું..... જોગી આવ્યા જોગ કરનકો... Page #129 -------------------------------------------------------------------------- ________________ આ પંક્તિઓ ખૂબ અસરકારક રાગે ગવાતી હતી! પૂજ્યશ્રી પોતાની પૂર્વાવસ્થામાં સરી પડ્યા. બાળપણમાં ૪૭ વર્ષ પહેલાં યોગ-સાધન-આશ્રમમાં સ્વ. પૂ. કૃષ્ણામૈયાએ મધુરકંઠે સંભળાવેલ આ પદની અત્યંત ભાવપૂર્ણ સ્મૃતિ થઈ આવી, હૃદય ગગદ થઈ ગયું. શરીરમાં રોમાંચ વ્યાપ્યો અને ભાવસમાધિની દશામાં આવી ગયા. બાલ્યાવસ્થાના ભક્તિ-સંસ્કાર સ્મૃતિ પર પુનઃ અંકાઈ જતાં ભક્તહૃદય ભાવભીનું થઈ ગયું અને પ્રાસંગિક ઉદ્ધોધન ઉપસ્થિત ભક્તજનોને કર્યું. યુ.એસ.એ.માં લોસ-એન્જલસનો તા. ૧-૮-૧૯૯૮નો પ્રસંગ પ્રવાસ દરમિયાન શ્રીમતી સુષ્માબહેન તથા દિલીપભાઈના નિવાસસ્થાને સ્વાધ્યાયનો કાર્યક્રમ હતો. સ્વાધ્યાય લાંબો ચાલ્યો. તે પૂરો થતાં જ શ્રી આત્માનંદજીએ ત્રણેક કલાકનું મૌન રાખ્યું. દિલીપભાઈ તથા અરુણભાઈ સાથે પૂજ્યશ્રી પગ છૂટો કરવા ઘરની બહાર ફૂટપાથ પર ચાલવા લાગ્યા. ૧૦૦ ડગલાં ચાલ્યા હશે ત્યાં તેઓ એકદમ અટકી ગયા. સાથેના લોકો આગળ નીકળી ગયા હતા. તેઓને લાગ્યું કે પૂજયશ્રી કંઈક શોધી રહ્યા છે. પાછા ફરી પૂછ્યું કે શું થયું?' મૌન વ્રત હતું એટલે આંગળી ચીંધીને કીડીઓનું લાંબુ એક પંક્તિમાં ચાલતું મોટું લશ્કર બતાવ્યું અને પોતે ત્રણેક ફૂટનો કૂદકો મારી આગળ ચાલવા લાગ્યા. | દિલીપભાઈ જોઈ રહ્યા અને તરત જ ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રી પોતાના પગ નીચે કેટલીક કીડીઓને હાનિ પહોંચી તે જોઈ ક્ષોભ પામ્યા. કીડીઓમાં પણ મારા જેવો જ આત્મા છે.” 'आत्मवत् सर्वभूतेषु ।' પ્રત્યેક જીવ પ્રત્યેનું આત્મવત્ તાદાભ્ય એ તો સાધનાની ફળશ્રુતિ છે. પ્રત્યક્ષ વ્યવહારમાં એનો અનુભવ અને પ્રતીતિ આપણે શ્રી આત્માનંદજીના અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે દેહાસક્તિ ધીમે ધીમે ઘટાડી સાંસારિક માયાને ધીમે ધીમે સંકોચી લેવાની હોય છે. કોઈ પણ મુમુક્ષુના વિકાસની આ ક્રમિક પ્રક્રિયા છે. શ્રી આત્માનંદજીના અગાઉના પ્રસંગમાં આપણે જોયું હતું કે તેમણે દેહને ગૌણ બનાવી દીધો છે. દેહ તો માધ્યમ છે. એની વિશેષ દરકાર કે લાડ લડાવવાનું સાધક માટે બાધક છે. પૂજયશ્રીની યુ.એસ.એ.ની ધર્મયાત્રા દરમિયાન, લોસ એન્જલસમાં તેમનું આગમન થયું. આ દિવસ હતો તા. ૨૪-૭-૧૯૯૮નો. સતત સ્વાધ્યાય-પ્રવચનો તથા અન્ય કાર્યક્રમોને કારણે શ્રી આત્માનંદજીના ગળામાં સોજો આવ્યો હતો અને એની સ્પષ્ટ અસર વિડિયો-ઑડિયોમાં વરતાતી હતી. તાવ હોય એવું લાગ્યું. | સ્વાધ્યાય યથાવતુ પૂરો થયો. અરુણભાઈ - પદ્માબહેને ઘેર આવી શ્રી આત્માનંદજીનો તાવ માપવા થર્મોમિટર મૂક્યું. ૧૦૧ ઉપર તાવ હતો. પણ કોઈને ખાસ જણાવા દીધું નહીં. 113 ESPOO Page #130 -------------------------------------------------------------------------- ________________ શરીરના કારણે સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે તે કેમ ચાલે ? શરીર શરીરનું કામ કર્યા કરે. આત્મા આત્મા.....આત્માની ધૂનવાળા સાધકને વળી શરીરની આળપંપાળ કેવી ? શરીર આપણું સાધન ખરું પણ એનું મહત્ત્વ ધર્મઆરાધનાના માધ્યમ પૂરતું; એનાથી વિશેષ કશું નહીં. સૂક્ષ્મ રાગ ઘટાડવાનો સૌથી પ્રથમ પ્રયોગ શરીરથી જ થાય તો બાકીના કષાયો આપોઆપ સંકોચાતા જાય અને સાચી જ્ઞાનવૈરાગ્યમય દશા ક્રમે ક્રમે પ્રગટે. અસ્વસ્થ શરીરે અથવા ૨-રો ડિગ્રી તાવ હોય તો ય નિત્યક્રમ ચાલુ જ રહે તેવા એમના અનેક પ્રસંગો મળશે. મુક્તાબહેન મહેતાએ તેમના જુલાઈ, ૧૯૮૯ના દક્ષિણ ભારતના પ્રવાસ વખતે બેંગલોરમાં સુવર્ણાબહેને યોજેલા કાર્યક્રમમાં આવી ઘટના બન્યાનો ઉલ્લેખ કર્યો છે. સોનાસણ કૃષિ ગ્રામવિદ્યાલયના અનુસ્નાતક શ્રી મોહનભાઈ પટેલ પોતાના એમ.ફિલ.ના નિબંધમાં સંસ્થાની જુદી જુદી પ્રવૃત્તિઓમાં સામૂહિક સફાઈનો ખાસ ઉલ્લેખ કરતાં કહે છે : શ્રી આત્માનંદજી સવારે ૭-00 વાગ્યે મોટું ઝાડું લઈ બધાની સાથે સફાઈ કરવા નીકળી પડે છે. હું સંસ્થાના સ્થાપક અને અધિષ્ઠાતા છું, મારાથી આવું ઝાડું મારવાનું કામ કેમ થાય?' એવો વિચાર તેઓ કદી કરતા નહીં. હું બારેક દિવસ આશ્રમમાં રોકાયો ત્યારે સફાઈના કામમાં તેઓ નિયમિતપણે સૌથી પહેલા હાજર થઈ જ ગયા હોય.” . આશ્રમની સફાઈમાં જોડાયેલ પૂજ્યશ્રી સ્વાદ પર વિજય કોબા આશ્રમમાં શ્રી આત્માનંદજીની રસોઈની વ્યવસ્થા મંગળાબહેન શેઠ ઘણાં વર્ષોથી અને અંતરની લગનીથી સંભાળે છે, જેથી તેમને ‘ગુરુરક્ષક' કહેવાય છે. એમની રસોઈ પણ વ્રત-નિયમ મુજબની શરીરને પોષણ જોઈએ એટલા પૂરતી જ રહેતી. જેને એમનો ખ્યાલ હોય તે જ સંભાળી શકે. બપોરના પૂજયશ્રી માટે રાબેતા મુજબ ઉકાળો બનાવે અને તેમાંથી જ શ્રી ચંદ્રકાંતભાઈ કૉફી બનાવે. એક દિવસ મંગળાબહેન ઉકાળામાં સાકર નાખવાનું ભૂલી ગયેલા તે છેક સાંજે યાદ આવ્યું. તેમણે ચંદ્રકાંતભાઈને પૂછ્યું : ‘તમે કૉફીમાં સાકર નાખેલી? હું તો ભૂલી ગઈ હતી.” ચંદ્રકાંતભાઈએ ‘ના’ કહી. સ્વાદ પર વિજય a r e o _ 114 PM o Page #131 -------------------------------------------------------------------------- ________________ કંઈક ભૂલ પોતાનાથી થઈ ગઈ છે તેમ બન્નેને લાગ્યું. પૂજ્યશ્રી તો કૉફી પી ગયા. ચંદ્રકાંતભાઈને ખબર પણ પડી નહીં. - પૂજ્યશ્રીને મન બધું ય સરખું. કૉફી કડવી હોય કે સાકરવાળી હોય. કોઈ કોઈ વાર રસોઈમાં મીઠું ભૂલથી રહી ગયું હોય તોય બોલ્યા ચાલ્યા વિના સહજ રીતે જમી લેતા એવો અનુભવ ઘણાંને થતો. આથી એમ કહી શકાય કે એમણે સ્વાદ ઉપર વિજય મેળવ્યો છે અને આ વિજય બાળપણથી હતો. ઘરે કે આશ્રમમાં તેમણે કોઈ વખત રસોઈના સ્વાદ બાબતમાં કોઈને કશું કહ્યું નથી કે નથી ફરિયાદ કરી. ઊલટું એમ કહેતા કે જેવું બનાવશો તેવું ચાલશે અને એ બરાબર જ હશે. - મીઠું વધારે કે ઓછું - સ્વાદિષ્ટ કે બેસ્વાદ બન્ને પરિસ્થિતિમાં એક સ્વાદ પરનો જ વિજય છે. બાકી મોળું કે સ્વાદને સમાન માનવાવાળા કેટલા? - પૂજયશ્રી આ સ્વાદજયમાં પોતાના પૂર્વભવની આરાધનાનું સીધું ફળ જુએ છે. બાળપણ કે યુવાવસ્થામાં પણ અમુક વસ્તુ ભાવે અને અમુક ન ભાવે એવું એમને કદાપિ થયું હોય એવું એમની સ્મૃતિમાં નથી. આ સ્વાદજય તેમના માટે મુખ્યપણે સ્વાભાવિક અને જન્મજાત બિના રહી છે. ૧ ના FO Clife જળકમળવત્ શ્રી આત્માનંદજી લિખિત ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' ગ્રંથનું જાહેર વિમોચન, સાયન-મુંબઈના માનવસેવા સવાણી સભાગૃહમાં તા. ૧-૧-૧૯૮૮ના રિ રોજ, મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ, સૌમ્યમૂર્તિ શ્રી મધુકિરણ પી. કેનિયાના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આ વિશાળ અને ભવ્ય સમારોહમાં અનેક પ્રસિદ્ધ મહાનુભાવો આવ્યા હતા. જેમાં જૈન તા. જેમાં જૈન અને તત્ત્વજ્ઞાનના વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી શ્રેયાંસ પ્રસાદ જૈન. શ્રી ને ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો’ પુસ્તકના વિમોચનની વેળાએ ગુણવંતભાઈ શાહ જેવા પ્રસિદ્ધ ચિંતક, શ્રી હરીન્દ્ર દવે જેવા કવિ, ડૉ. શ્રી ચીનુભાઈ નાયક, ડૉ. શ્રી રમણભાઈ સી. શાહ તથા ભારત જૈન મહામંડળના અનેક હોદ્દેદારો અને બૃહદ્ મુંબઈના અગ્રગણ્ય જૈન સંઘોના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની સમગ્ર તૈયારી જોવા પૂજયશ્રી અને કેટલાક ભાઈઓ હૉલ પર ગયા. સ્ટેજ પરની તેમજ બેનર્સ વગેરેની બધી યોગ્ય વ્યવસ્થા જોઈ આદરણીય શ્રી શાંતિભાઈ સી. મહેતાએ પૂજયશ્રી આગળ ખૂબ ખુશી વ્યક્ત કરી ત્યારે પૂજયશ્રીએ કહ્યું : શાંતિભાઈ, આ બધું તો જ્ઞાતાનું શેય છે. એમાં આપણે શું હર્ષ કરવાનો?” શાંતિભાઈ તો હેબતાઈ જ ગયા અને મનોમન સંતની નિસ્પૃહતાનો વિચાર કરતા રહ્યા. સમસ્ત મુંબઈના લગભગ ૨૦૦૦ (બે હજાર) જેવા અગ્રણીઓ આવશે. સમારંભ પ્રભાવશાળી થશે. એનું 115 Page #132 -------------------------------------------------------------------------- ________________ OH O મહત્ત્વ પણ સવિશેષ હતું. પોતાના પુસ્તકનું વિમોચન હતું. ચારે બાજુથી એવું વાતાવરણ ઊભું થવાનું હતું કે કોઈ પણ વ્યક્તિને પ્રસન્નતા ઊભી થયા વિના રહે નહીં. પણ અહીં તો ‘આ પ્રસંગ સાથે માત્ર સત્સાહિત્યના પ્રસાર સિવાય આપણે કોઈ જ સંબંધ નથી,’ એવી તેમની જાગૃતિ હતી. ‘મારા’પણાનો ભાવ ક્યાંય નહીં. જલકમલવત્ ભાવ જોઈ શાંતિભાઈ કહે છે : ‘હું મનોમન આશ્ચર્ય અને અહોભાવ સાથે વંદી રહ્યો.’ સકળ જગત તે એંઠવતુ.... લોકો સમારંભમાં રાચે છે, સંતો આત્મદશામાં રાચે છે. લોકહિતાર્થ માટે ક્યારેક આવા સમારંભો યોજવા પડે પણ સંતોને એનું વળગણ ક્યારેય હોતું નથી. સાધનામાં દઢતા અને સ્વાશ્રય તા. ૩૦-૭-૨૦૦૬ સમય સવારે ૫-૨૦ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતો હતો, તેથી કોબા આશ્રમમાં વીજળી આખી રાત નહોતી. ૫૨૫ કલાકે છેલ્લો ઘંટ વાગ્યો પણ અંધારું, સતત વરસતો વરસાદ એટલે ભક્તિમાં કેવી રીતે જવું તે પ્રશ્ન સૌને માટે હતો. સંતકુટિરમાં Portable Light હતી, જે શ્રી સંતાષકુમારે ચાલુ કરી અને પૂજ્યશ્રી સીધા સ્વાધ્યાય-હૉલમાં પહોંચી ગયા. વરસાદ અને અંધારાને લીધે હજુ કોઈ આવ્યું નહોતું. બરાબર ૫-૩૦ વાગ્યે નરસિંહભાઈ આવ્યા. નિત્ય ભક્તિક્રમ ચાલુ કર્યો. માઇક પણ ચાલતાં નહોતાં. સ્વાધ્યાય-હૉલની વચ્ચે, પાછળના ભાગમાં Portable Light મૂકવામાં આવી. ૫-૫૦ સુધીમાં પ્રાતઃવંદન પૂરું થયું. માત્ર પાંચ-સાત મુમુક્ષુઓ જ હતા. લાઇટ વિના આગળની ભક્તિ કેવી રીતે કરવી ? પૂજ્યશ્રીએ તુરત જ માળાઓ ઝિલાવવાની ચાલુ કરી દીધી અને પછી જે પદો મોટા ભાગના મુમુક્ષુઓને મોઢે હોય તે બોલાવવા માંડ્યા. શુભ શીતળતામય..... - બહુ પુણ્ય કેરા પુંજથી..... જડને ચૈતન્ય બન્ને.....ઇત્યાદિ - ત્યાં સુધીમાં ૬-૨૫ મિનિટ થઈ. લગભગ મોં-ઊજળું થયું હતું; તેથી આશરે ૨૨-૨૫ જેટલાં મુમુક્ષુ ભાઈબહેનો આવી ગયાં હતાં. આજે રવિવારનો દિવસ હોવાથી સફાઈ કરવાની હતી. ક્ષમાપના અને અંતમંગળ બોલીને, સૂત્રનું ઉચ્ચારણ કરીને સૌએ સમાપ્તિ કરી. ૬-૪૦ થઈ હતી; તેથી બાદરભાઈ પાણીની ડોલો લઈને આવ્યા. છેલ્લા ૧૫ દિવસથી કમરનો દુખાવો હતો, છતાં પૂજ્યશ્રીનો ભક્તિમાં ઉત્સાહ જોઈને સૌ મનોમન 116 Page #133 -------------------------------------------------------------------------- ________________ સાનંદાશ્ચર્ય અનુભવતાં હતાં. અને ભક્તિસભાનું વિસર્જન થયું. ..... અંધારું, કેડનો દુખાવો, બોલનારની સંખ્યા સાવ ઓછી, પણ દૃઢ નિશ્ચય અને ભક્તિભાવ. સૌ આશ્રમવાસીઓમાં પણ દેઢતા અને ઉત્સાહ વધી ગયા; કારણ કે આજે પૂજ્યશ્રીએ પોતે જ મુખ્યપણે ભક્તિ કરાવી હતી! 'Where there is will, there is a way.' Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૯ | ગણોથી, ઘડાયેલું જીવન હુઆયામી સાધિકે VERDER Trg ઉHશીલતા પૂર્વબવના વિક અધ્યાત્મ-પ્રવક્તા નના વિશિષ્ટ આe ભક્તિીગીતમા ૨વતીના પારક પાર્થસ્થાવ બાળવા સર રાધક માણિક સાધક પણાના સાથી ભાવપ્રણના સા સાથે ભક્તિપરાયણ.. પરમા સાદું જીવન-ઉચ્ચ વિરુ વાત્સલ્યમૂતિ વિનયપATI GENલાની સાવધાની Rી દાતાર ક્ષમાધાસ્ક ન-અભયદાનની પરમપ્રજ્ઞાવંત ભાવના પારક શાનદાન સવાથી લાવવાના મશાલચU સુરતના શિલ્પી સહનશીલતાની મૂર્તિ Tોથી ઘડાયેલું જીવન ગાથા ધાયેલું જીવન ગાથી EFE Personale on માંથી ઘડાયેલું Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-પ્રવક્તા બાળપણથી જ આધ્યાત્મિક સાધના પ્રત્યેની જે રુચિ લગભગ નવ વર્ષની વયથી પ્રારંભ થઈ, તેમાં શાસ્ત્રોનું સર્વાંગ અધ્યયન અને સંત-ધર્માત્માઓનો વિનયપૂર્વકનો સમાગમ ઉમેરાતો જ ગયો; જે આજ પર્યંત ચાલુ છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી ભાષાના સેંકડો ગ્રંથોના ક્રમશઃ અધ્યયન સાથે સાથે, છેલ્લાં ૩૬ વર્ષમાં તેઓના લગભગ ૧૨,૦૦૦ સ્વાધ્યાય-પ્રવચનોનું આયોજન થયું. એમાંનાં ૮૦૦૦ ઉપરાંત તો ઑડિયો-વિડિયો ૫૨ અંકિત પણ થયેલ છે. તત્ત્વજ્ઞાનના ફરી ફરી ચિંતન અને અનુપ્રેક્ષાના ફળરૂપે તેમને જે અદ્ભુત સ્મૃતિસંપન્નતા મળી છે, તેના પ્રતાપે પરમાત્મા-સદ્ગુરુની સ્તુતિનાં પદો, સિદ્ધાંત-સૂત્રો, આધ્યાત્મિક ગાથાઓ ઇત્યાદિ વિના પ્રયાસે પ્રવચનોમાં સરી પડે છે. સમસ્ત ભારતીય સમાજને ઉપયોગી થાય અને સમજણ પડે તેવી તેમની ગદ્ય-પદ્યમય, ગંભીર, સાપેક્ષ દૃષ્ટિયુક્ત અનુભવવાણીનો લાભ ગુજરાતનાં નાનાં ગામડાંથી માંડીને, ભારતનાં વિવિધ નગરો અને મહાનગરોથી પણ પાર, દુનિયાના બધા જ ખંડોમાં અને ૧૯૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદ સુધી વિસ્તરેલ છે. કોઈ પણ સાત્ત્વિક કે તાત્ત્વિક વિષય વિશે તમો તેમના તરફથી અધિકૃત, સરસ, ઉપયોગી અને અધ્યાત્મરસથી ભરપૂર ગદ્યપદ્યમય અભિવ્યક્તિ સહજપણે પ્રાપ્ત કરી શકો છો. સરસ્વતીના ઉપાસક સરસ્વતી-સાધના બહુમુખી રહી. તેઓનાં રુચિ અને વાચનનો મુખ્ય વિષય આધ્યાત્મિક રહ્યો. વાચન, શ્રવણ, મનનનું ક્ષેત્ર ઘણું વિસ્તરતું રહ્યું. ભારતીય સંસ્કૃતિના વિવિધ ગ્રંથો, જૈનદર્શનનું આધ્યાત્મિક, સૈદ્ધાંતિક અને તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય, ચારિત્ર-કથાનકોનું સાહિત્ય, શ્રીમદ્ રાજચંદ્રજીનું સાહિત્ય, ભારતીય ઇતિહાસનું સાહિત્ય અને વિશ્વના વિવિધ ધર્મો વિશેનું સંક્ષિપ્ત સાહિત્ય – આ બધાંનો સારો એવો પરિચય તેમણે છેલ્લાં લગભગ ૬૦ વર્ષો દરમ્યાન કર્યો. આ બધાંનું પ્રતિબિંબ તેમના વિવિધ ગ્રંથોમાં અને પ્રવચનોમાં જાણી-માણી-અનુભવી શકાય છે. જે વિષય વાંચે તેનો તલસ્પર્શી અભ્યાસ કરી તે અંગેની નોંધ કરવી અને ઘણાં વર્ષો સુધી રોજનું ૧૦-૧૨ કલાક અધ્યયન કરવું; એ તેમની સહજચર્યા બની ગઈ. તેમની વિવિધ નોંધપોથીઓ જે હાલ ઉપલબ્ધ છે, તે અભ્યાસીઓને પ્રેરણા આપે તેવી છે. તેઓના વિસ્તૃત અને બહુઆયામી સાચન અને ગહન ચિંતનના ફળરૂપે અને લગભગ ૫૫ વર્ષની સાધનાના નવનીતરૂપે, તેઓએ આપણને ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં ૫૦ જેટલા ગ્રંથોની ભેટ આપી છે, જેનો ઉલ્લેખ અન્યત્ર થયેલ છે. તેમની આ સાહિત્યરચનાઓ ગુરુજનોની અને સરસ્વતી માતાની એમના પર થયેલી કૃપાનું દર્શન કરાવે છે. સાચા અર્થમાં ‘હિતેન સહ વર્તતે ઇતિ સાહિત્યમ્' એવા તેમના જ્ઞાન-સિંધુથી સમાજ લાભાન્વિત થાઓ એ જ ભાવના. પ્રમાણિક સાધક પૂજ્યશ્રીની સાધનાનો માર્ગ અવિરત સત્યાન્વેષણનો છે. ‘સાચું તે મારું' - એ દૃષ્ટિને આરાધવાથી ‘સત્યમ્ 3962 119 Page #136 -------------------------------------------------------------------------- ________________ શિવમ્-સુંદરમ્'ની પ્રાપ્તિ થતી ગઈ, અને તેને જીવનમાં આત્મસાત્ કરવાનો યોગ બન્યો. I અપ્રામાણિકતા જૂઠનો નિર્દેશ કરે છે. આ વિશ્વમાં છૂપું પાપ ખરેખર કોઈ કરી શકતું જ નથી; કારણ કે કોઈ ન જુએ તો પણ અંતર્યામી તો હાજર જ છે. આવો દૃઢ નિર્ણય પૂજયશ્રીને થયો હોવાથી શરીરથી, વચનથી, મનથી, અભિપ્રાયથી – એમ સર્વ પ્રકારે જીવનમાં સત્યમય વિચારો અને સત્યમય આચરણનો જ ઉદ્યમ અને આગ્રહ રહ્યો. જયાં જયાં ચૂકી જવાયું ત્યાં ત્યાં પ્રભુ-ગુરુ પાસે તેની સાચા અંતઃકરણથી માફી માગી, પાપ-કલંકને ધોવાની ઉત્સુકતા બની રહી. સત્ય એ આત્માનો સ્વભાવ છે અને તે જ અંતે વિજયી બને છે; માટે આપણે પ્રામાણિકતા દ્વારા જ સાચી આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિદ્ધાંતનું અનુસરણ રહ્યું. પરમાર્થ ભક્તિપરાયણતા - ભક્તિ એ આત્માનંદના જીવનની મુખ્ય સાધના રહી છે. તેમાં પૂર્વસંસ્કારોનું તથારૂપ બીજ, ભાવપ્રધાન વ્યક્તિત્વ અને પ્રભુ-ગુરુ-સંતો-તીર્થોના અભુત-અલૌકિક ગુણો પ્રત્યેનો આત્મીયતાપૂર્ણ અહોભાવ – આ બધાં મુખ્ય કારણરૂપ રહ્યાં છે. કોઈ વસ્તુનો અતિરેક જીવનમાં ન કરવો એવી પિતાજીની સૂચના સાંભળી ‘ભગવાનની ભક્તિ ખૂબ કરીએ તો શું નુકસાન?' એવો પ્રશ્ન પૂછેલ જે અનુત્તર જ રહેવા પામેલ. ભજનો ગાવાની સહજવૃત્તિ અને શક્તિ ધીમે ધીમે વધારે ખીલતી ગઈ અને જયારે ૨૦-૨૨ વર્ષની અવસ્થા પછી મહાપુરુષોનાં ચરિત્રો અને દિવ્ય બોધનો અલૌકિક લાભ તેમાં ભળ્યો ત્યારે તે ભક્તિગંગામાં મોટાં ઘોડાપૂર આવવા લાગ્યાં. ફળસ્વરૂપે, ભક્ત-ભક્તિ-ભગવાનના ઐક્યનો અનુભવ થતાં ૧૯૬૯થી આગળના ગાળામાં પરાભક્તિનો ઉદય થયો અને જીવનમાં એક દિવ્ય આનંદામૃતની લહેર વ્યાપી ગઈ જેની ખુમારી ક્યારેય ઊતરતી નથી. ગમે તેવાં ગહન અધ્યાત્મશાસ્ત્રોનું અવગાહન થાય તો પણ જ્યારે પ્રભુ-સાધુ-મુનિ-આચાર્યો-સંતો અને સન્શાસ્ત્રોનો વિષય આવે ત્યારે તેમની ભાવશુદ્ધિ અને ભાવાભિવ્યક્તિ ચરમસીમાએ પહોંચે છે. ભજનો-પૂજાપારાયણ-સ્તુતિ આદિમાં ચિત્ત તુરત જ ભિજાય અને એકાગ્ર થાય. સ્વાધ્યાય-પ્રવચનોમાં જ્યારે ભગવાનના ગુણો, મુનિજનોની નિર્વિકલ્પ સમાધિ અને સંતોની જીવનસુરભિની વાતો આવે ત્યારે હૈયું ઝાલ્યું રહેતું નથી તથા ભાવાવેશ અને હર્ષાશ્રુનું સહજ પ્રાગટ્ય થઈ આવે છે. ભક્તિમાર્ગની આરાધના અને ચારિત્ર-વિષયક ગ્રંથોની રચના પણ અંતરની ભક્તિનું બાહ્ય પ્રતિબિંબ જ ગણી શકાય. પૂજ્યશ્રી કહે છે : “અહંકારનો વિલય કરવા, ચિત્તની શુદ્ધ વધારવા, જ્ઞાનપ્રાપ્તિ માટેની સાધકની સત્પાત્રતા વધારવા, ભાવોને સાત્ત્વિક, સરસ અને પ્રસન્ન રાખવા, પોતાના જીવનના આદર્શને ફરી ફરી તાજો કરવા અને પોતાના દોષોનું અવગાહન થવા માટે આવો પ્રભુ-ગુરુનો ભક્તિમય સેવકભાવ પરમ ઉપકારી છે - એવો અમે પ્રગાઢ અનુભવ કર્યો છે. શેષ જીવન પ્રભુ-ગુરુ-સંતોના ચરણમાં વ્યતીત થઈ સમાધિમરણ થાઓ!” સર્વધર્મસમભાવના ઉપાસક પૂજ્યશ્રી મહાવીર પ્રભુની અને શ્રીમદ્ રાજચંદ્રની સાધનાપદ્ધતિના ઉપાસક હોવાથી તેઓશ્રીના જાહેર જનતા માટેનાં પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે તેમાં કોઈ સંપ્રદાયનો કે મતપંથનો સિક્કો નથી. જ્યાંસત્યાંથી રાગદ્વેષ અને અજ્ઞાનને ઓગાળીને જીવનની શુદ્ધિ દ્વારા સમતાભાવને કેળવવો અને તે માટે 120 www.ainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધલક્ષી સત્સાધનો અને સદ્દગુણોને જીવનમાં સ્થાન આપવું એ જ તેમનો બોધ છે. પૂજ્યશ્રી કહે છે : “ધર્મ એ કોઈ અમુક વ્યક્તિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા કે વેષ-વાળાની અંગત માલિકીની વસ્તુ નથી. જે કોઈ મનુષ્ય સત્યની સાચી સમજણ મેળવે, સ્વીકારે અને તેને અનુરૂપ જીવન જીવે તે મનુષ્યમાં ધર્મ પ્રગટે અને તે સાચો ધર્માત્મા બને. આ કારણથી, જ્ઞાનીઓએ ‘વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે' એમ કહ્યું છે. જીવનમાં ક્ષમા, વિનય, વિવેકાદિ ગુણો પ્રગટે તે ધર્મ છે. જે દ્વારા જીવનમાં અભ્યદય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે જ સાચો ધર્મ છે.” માનવ પોતાના પૂર્વસંસ્કારો, રુચિ, તાસીર, પરંપરાગત અભ્યાસ, શક્તિ, સંયોગ અને સમુચ્ચય યોગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન બાહ્ય સાધનો ભલે સ્વીકારે, પણ તે દ્વારા જો ચિત્તની શુદ્ધિ સાધીને, આત્મલક્ષ સહિત સ્વપરકલ્યાણમાં આગળ વધે અને સમતા-સમાધિને પ્રાપ્ત કરે તો તેનામાં ધર્મ પ્રગટે છે. આવી ઉપરોક્ત માન્યતા આત્મસાત્ થઈ હોવાથી, પૂજ્યશ્રી કોઈ અમુક મત કે પક્ષનો હઠાગ્રહ કરવામાં માનતા નથી; પણ ઉદાર દૃષ્ટિબિંદુ અપનાવી ઉપર પ્રમાણે સમ્યક્રયોગની આરાધનાથી વિવેક, વૈરાગ્ય અને સમતાનો અનુભવ થાય તેવા સધર્મ પ્રત્યે સાધકને દોરે છે. વાત્સલ્યમૂર્તિ જીવનમાં સત્યની જ્યોતિનું પ્રાગટ્ય થવાથી તેની ફળશ્રુતિરૂપે, “પ્રેમ” એ પૂજ્યશ્રીના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે. ભક્તિ-ભાવ-પ્રધાન વ્યક્તિત્વ હોવાથી કોઈ પણ મનુષ્ય કે જીવ કોઈ પણ રીતે દુભાય તેવો પ્રસંગ તેમને પ્રિય નથી. નાના-મોટા સૌને ‘આ આત્મા છે, પરમાત્માનો જ અંશ છે.” એવી દૃષ્ટિએ જોવાની અને તેને અનુરૂપ વ્યવહાર કરવાની ટેવ હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, માતાઓ, નોકરો, ડ્રાઇવરો, કચરો વાળનારો, શેઠશાહુકાર કે તિરસ્કૃત ભિખારી – કોઈ પણ હોય તેના પ્રત્યે અમારો સહજ પ્રેમભાવ નિસ્વાર્થપણે અને નિશ્ચલપણે પ્રગટે છે. | કોઈ પણ જીવ કેવી રીતે અભ્યદય પામે? તેને સુખ-સગવડ, શાંતિ, સાચી સમજણ, સમાધિ કેમ મળે, અને તેમાં હું કંઈ રીતે ઉપયોગી થઈ શકું? આવી ભાવના જીવનમાં હંમેશાં રહેતી હોવાથી - ‘આમાંથી કંઈક મેળવી લેવું - એવી પ્રવૃત્તિ બની શકતી નથી. “સકલ સંઘ હમરી બન આઈ'-ને ચરિતાર્થ કર્યું હોવાથી સાધના કેન્દ્રના સાધકોમાં, કર્મચારીઓમાં, ગુરુકુળનાં બાળકોમાં નાત-જાતના-દેશ-ભાષાના ભેદ નથી. સૌ કોઈ આવીને રહે, સારું શીખે, સારું વાંચે, સારું પામે; એવી જ તેઓની ભાવના હંમેશાં રહી છે. પરમપ્રજ્ઞાવંત સાધકના જીવનમાં પ્રજ્ઞા ક્રમે ક્રમે પ્રગટે છે. પૂજયશ્રીને બાળપણથી જ જ્ઞાનની પિપાસા તીવ્ર હતી, જે ધીમે ધીમે સંસ્કારિત થઈ સુવિચારોરૂપે પરિણમી; કારણ કે તેને સત્સંગ, સવાંચન અને મનનનું જળસિંચન મળ્યું. તેમની ૨૦ વર્ષની શરીરાવસ્થા પછી અનેક ઉત્તમ શાસ્ત્રોનું ગહન અવગાહન થતાં ચિત્તશુદ્ધિ વધવા લાગી. તેમાં વળી સત્સંગ, વિચારશીલતા અને ભગવદ્ભક્તિનો ઉમેરો થતાં જ્ઞાન સ્થિર અને નિર્મળ થયું અને પ્રજ્ઞા પ્રગટી. પૂજ્યશ્રી કહે છે : “આ પ્રજ્ઞા દેવ-ગુરુ-ધર્મના પ્રભાવે વધતી જ ચાલી છે અને તેના સદુપયોગથી કર્મો For Private & Personal use only www.anelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ કપાયાં છે, પાપો વિરામ્યાં છે, વિશિષ્ટ પુણ્યો પ્રકાશ્યાં છે. મનજીભાઈ પ્રસન્ન થયાં છે રોમ રોમ વિકસ્યાં છે, બોધિસમાધિ વિસ્તર્યાં છે અને મુમુક્ષુઓનાં મન તજ્જન્ય અનુભવવાણી સાંભળીને હરખ્યાં છે.” ક્ષમાધારક પૂજ્યશ્રીના સંપર્કમાં આવેલાં સર્વ ભાઈ-બહેનો સારી રીતે જાણે છે કે તેઓ શાંતિ, પ્રેમ, કરુણા અને ક્ષમાની મૂર્તિ છે. જાહેર જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં ભાઈ-બહેનો પર સંસ્થા તરફથી એક પ્રશ્નાવલિ મોકલી તેમના પૂજ્યશ્રી સાથેના પરિચયની વિગત મેળવવામાં આવી હતી. એક અગત્યની નોંધનીય બાબત એ હતી કે નિશાળ, કૉલેજ, હૉસ્પિટલ, સહકાર્યકરો, શિક્ષકો, સેવકો, ભક્તજનો કે કોઈ પણ ક્ષેત્રની એક પણ વ્યક્તિએ તેમને કદાપિ ગુસ્સે થયેલા જોયા કે અનુભવ્યા નથી. આમ, સાધના દ્વારા તેઓએ કેળવેલી ક્ષમા ઉપરાંત નાનપણથી જ તેમનામાં ક્ષમા અને પ્રેમનો ગુણ વિદ્યમાન હતો; જે ક્રમે ક્રમે આ તબક્કે વિશ્વપ્રેમરૂપે પરિણમેલો આપણે તેમનામાં જોઈ શકીએ છીએ. પ્રત્યક્ષ સમાગમ દ્વારા જ આ હકીકતનો અનુભવ થઈ શકે. જ્ઞાનદાન - અભયદાનના દાતાર સ્વ-પર હિતાર્થે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે. આ અર્થમાં પૂજ્યશ્રીનું જીવન ઉત્કૃષ્ટ દાન પ્રવૃત્તિનું એક આદર્શ દૃષ્ટાંત છે, નીચેની હકીકત દ્વારા તે વધારે સ્પષ્ટ થઈ શકશે. (૧) સત્સંગ-સ્વાધ્યાય-ચિંતન-સાધના દ્વારા પ્રાપ્ત થયેલું જે દિવ્ય જ્ઞાન તેને તેઓએ ઉદારતાપૂર્વક વિતરિત કર્યું છે. તેમણે પ્રણીત કરેલું સાહિત્ય અને તેમણે કહેલાં સ્વાધ્યાય-પ્રવચનોની કુલ સંખ્યા ૧૨,૦૦૦ ઉપરાંતની છે. તેમાં ઉચ્ચ જીવનનાં બધાં પાસાંઓની ઉત્તમ છણાવટ તેઓએ નિષ્પક્ષ, અધિકૃત અને અનુભવપૂર્ણ શૈલીમાં કરી ઉત્તમ પ્રકારનું જ્ઞાનદાન કરેલ છે. (૨) જીવનનું પ્રત્યેક કાર્ય જાગૃતિપૂર્વકનું હોવાથી અને હૃદયની વિશાળતા સમસ્ત જીવસૃષ્ટિ સુધી વિસ્તરી હોવાથી, તેઓએ પોતાની જાતને ‘અજાતશત્રુ’ બનાવી છે અને સમસ્ત વિશ્વ સાથે તેમનો દિવ્ય પ્રેમપૂર્ણ વ્યવહાર છે. આ છે તેમનું અભયદાન. (૩) સામાન્ય દાન : છેલ્લાં ૩૦ વર્ષોમાં તેમની પ્રેરણાથી સમસ્ત ભારતમાં અને મુખ્યપણે કોબાના સાધના કેન્દ્રમાં લોકોએ ઠીક ઠીક પ્રમાણમાં દાન કરેલ છે; જેમાં જ્ઞાનદાન, વિદ્યાદાન, તીર્થદાન, ભોજનદાન, ઔષધદાન, અનુકંપાદાન આદિનો સમાવેશ થાય છે. સાદું જીવન - ઉચ્ચ વિચાર જીવનને આધ્યાત્મિક બનાવવાની ગણતરી હોવાથી નાનપણથી જ બે ગુણો પૂજ્યશ્રીના જીવનમાં વિકસ્યા - સાદાઈ અને ઉચ્ચ વિચાર. સત્સંગ અને સાચનની જીવનમાં વિપુલતા રહી અને તેમાં વિવેક ભળ્યો જેથી ચિત્તમાં સામાન્યપણે ખોટા, હિંસક, પરનિંદાના કે એવા પાપવર્ધક વિચારોને પોતાનો અડ્ડો જમાવવાનો મોકો મળ્યો જ નહીં. આમાં 122 Page #139 -------------------------------------------------------------------------- ________________ વળી દૈનિકચર્યા લખવાનો ઉપક્રમ ભળ્યો, એટલે અંતરનિરીક્ષણની ટેવ જ પડી ગઈ; જેથી સમયના સદુપયોગને અને ઉમદા વિચારોને જીવનમાં અગ્રિમતાનું સ્થાન મળ્યું. સાદાઈ બાબત પૂર્વભવોના સંસ્કારોએ સારો એવો ભાગ ભજવ્યો છે. કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ચિત્ત એકદમ આકર્ષાયું હોય એવું ક્યારેય બન્યું નથી. વળી, એકલા રહેવાનો યોગ જ જીવનમાં મુખ્યપણે બન્યો અને સામાજિક જવાબદારી નહીવત્ રહી આ બધાં કારણોથી આહાર, પહેરવેશ કે શરીરસંસ્કાર આદિ બાબતોમાં હંમેશાં સહજતા અને સાદગી જ રહી. પૂ. શ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞા-પ્રેરણાથી બ્રહ્મચારીનો વેષ વિધિવત્ ૧૯૮૪થી ધારણ કર્યો. સાધના કેન્દ્રમાં, આગળ વધેલા સાધકોએ સફેદ વસ્ત્રો જ ધારણ કરવા બાબતની સૂચના અને પ્રેરણા કરી. દાનની પ્રેરણા દ્વારા જીવનમાં સંતોષ ગુણની વૃદ્ધિ પોતે કરી અને બીજા અનેકોને તેમ કરવા પ્રેરણા આપી. બાળકવત્ સરળતા ‘સત્યપ્રિયતા’ના ઉપફળરૂપે આ ગુણ વિકસ્યો. જેવું હોય તેવું જ વિચારવું, જેવું વિચારવું તેવું બોલવું અને માનવું. જીવનમાં જેનો ઉપદેશ આપતા તેને પોતે ચરિતાર્થ કરતા. | મુમુક્ષુદશાને વધારવાના ક્રમમાં આયોજનપૂર્વક આ પરમ ઉપકારી ગુણનો વિશેષ અભ્યાસ થયો. અભ્યાસ અને વિકાસથી તેની વૃદ્ધિ થઈ અને આત્મસાક્ષાત્કાર પછી તેની વિશિષ્ટ અને સાહજિક વર્ધમાનતા પ્રગટી; કારણ કે ભગવાન મહાવીરની આજ્ઞામાં ‘નિઃશન્યો વ્રતી ” એવું વિધાન છે. આત્માના મુખ્ય દસ ગુણોમાં તે સરળતાનો ત્રીજો નંબર આવે છે, એટલે આત્મગુણોના ચિંતનમાં વારંવાર તે ગુણ પાકો થાય છે. આથી આગળની વાત અનુભવગમ્ય છે. સંતોએ તેનો નિર્દેશ ‘તેનાં નેણ ને વેણ બદલાય, હરિરસ પીજિએ....' એ કથનથી કરેલ છે; જેનો આધ્યાત્મિક શાસ્ત્રોમાં અનેક જગ્યાએ ઉલ્લેખ છે. પૂર્વભવના વિશિષ્ટ આરાધક પૂજ્યશ્રીના વર્તમાન જીવન વિષે, તેમજ વિશેષ કરીને આધ્યાત્મિક જીવન વિષે વિચાર કરીએ છીએ ત્યારે તેને અનુકૂળ, પૂરક અને સંવર્ધક પૂર્વસંસ્કારોનું બાહુલ્ય સ્પષ્ટપણે ભાસ્યમાન થાય છે. એક કિશોરવયના વિજ્ઞાનના વિદ્યાર્થીને આટલી બધી સધર્મની રુચિ અને અધ્યાત્મ-વિકાસની દિશામાં સતત પ્રગતિ કયા કારણથી થઈ તેનું જો વિશ્લેષણ કરવામાં આવે તો પૂર્વભવોમાં થયેલી સાધનાનું યોગદાન લગભગ - ૬૫% થી વિશેષ ગણવું જોઈએ અને આ ભવમાં થયેલી જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય-ભક્તિ-સત્સમાગમ અને તીર્થયાત્રા આદિ સાધનોનું યોગદાન લગભગ ૩૫% જેટલું ગણવું જોઈએ; એમ તેઓશ્રીને ગહન વિચારણા કરતાં ભાસ્યમાન થાય છે. નાનપણથી જ એકાંતપ્રિયતા, સગ્રંથોનાં વાચનમનનની ખૂબ જ રુચિ, “અનંત આનંદની પ્રાપ્તિ'ની ધૂન અને ધ્યાનાવસ્થા | 123 . For Private & Personal use only Page #140 -------------------------------------------------------------------------- ________________ તે અર્થે સતત સંશોધન, સત્સંગમાં અતિ ઉત્સાહ, પાંચેય ઇન્દ્રિયના વિષયો પ્રત્યે સહજ વૈરાગ્ય, પરમાત્મા અને સંતોની ભક્તિ થતી હોય ત્યાં કલાકો સુધી એક આસને બેસી રહેવું, હર્ષાશ્રુઓની ધારા વહેવી, ભક્તિપદો-સ્તોત્રોધૂનોનું વારંવાર રટણ અને અનુચિંતન; તે ઉપરાંત જન્મજાત સરળતા, પ્રાણીમાત્રમાં દયાનો ભાવ, ધાર્મિક વૃત્તિવાળા કુટુંબમાં જન્મ અને ઉછેર, ધર્મનિષ્ઠ અને સદ્ગુણવિભૂષિત વ્યક્તિ સાથે દામ્પત્યસંબંધ અને ખાસ કરીને વૈરાગ્યપ્રધાન જૈન અધ્યાત્મશાસ્ત્રોની આવી આત્યંતિક પરિવર્તનકારી અસર અને જ્ઞાન-ધ્યાનની આરાધનામાં આગલા ભવમાં થયેલી સાધનાના અનુસંધાનની અનેક વાર તેમને થઈ આવતી ઝાંખી – આ સર્વે પોષક પરિબળો પૂર્વભવની ઘણી મોટી કમાણીને લીધે છે એમ માનીએ તો તેમાં કંઈ આશ્ચર્ય તો નથી જ; પણ તે વાત આગમસમ્મત અને સુયક્તિયુક્ત છે. પ્રકૃતિપ્રેમી બાળક મુકુંદ ૮-૧૦ વર્ષની ઉંમરથી એકલો ફરવા જતો અને રસ્તામાં ચાલતાં ચાલતાં પણ ભક્તિ-પદો રટતો. સામાન્ય રીતે ચાલવાનો માર્ગ, પ્રીતમનગર નિવાસસ્થાન - રેલવેના પાટા - ગુજરાત કૉલેજનું ક્રિકેટ ગ્રાઉન્ડ - રસાલાગ્રાઉન્ડ - એમ. જે. લાયબ્રેરી - વી. એસ. હૉસ્પિટલ અને પાછો પ્રીતમનગરનો પહેલો ઢાળ - એમ રહેતો. તે સમયે (૧૯૪૩ થી ૧૯૫૦) લૉ-કૉલેજની આજુબાજુના વિસ્તારમાં માત્ર ચાર તળાવડીઓ અને થોડા જ મકાનો હતાં. સમર્થેશ્વર મહાદેવનું મંદિર પણ હતું. આ વિસ્તારમાં, એકાંત-વાચન-ભજન-ધ્યાનમાં કલાકોનો સમય વિતાવતો. નાનપણમાં ઘરના બગીચાના તમામ છોડોને અને તુલસીના છોડોને પાણી પાવાનો તથા પૂ. બાની આજ્ઞા પ્રમાણે ગાયને, કૂતરાને અને ભિખારીને રોટલો આપવાનો રિવાજ હતો. હાઈસ્કૂલમાંથી ટૂર પર લઈ જાય ત્યારે વૃક્ષો પર ચડવાનું, પર્વતો ઓળંગવાનું, ઝરણાં-નદીઓનું સમાગમ કરવાનું ચૂકતો નહીં. વિદેશપ્રવાસ અને નિવાસ દરમ્યાન પણ, સાંજે એકલા કે સમૂહમાં ઉદ્યાન, તળાવ, મ્યુઝિયમ, પ્રાણીસંગ્રહાલય જોવા પ્રકૃતિપ્રેમી - યાત્રા પ્રવાસ દરમ્યાન જાણવાની ટેવ રાખતો. કોબામાં આવ્યા પછી પ્રકૃતિના ખોળામાં જ રહેવાનું બન્યું છે. પુષ્પો, વૃક્ષો, છોડ, વેલ, પોપટ, કબૂતર, વાંદરા, કૂતરા, કીડી-મકોડા અને આજુબાજુની વનરાજી તેમના જીવનનો જાણે એક ભાગ બની ગયો છે. તે સૌને ભગવાનનું જ સ્વરૂપ જાણી તેમની યથાશક્તિ દેખભાળ-સેવા તેઓ કરી રહ્યા છે. ગુરુકુળનાં બાળકોને તેઓનું સતત વાત્સલ્ય મળે છે. ભક્તિસંગીતપ્રેમ આ પ્રકારની યોગ્યતા પૂર્વજન્મના સંસ્કારોની ભેટ ગણવી જોઈએ; કારણ કે ૧૦ વર્ષની ઉંમરે, સંગીતના વર્ગમાં, સંગીતનાં શિક્ષક બહેન આ વિદ્યાર્થીને જ કવિતાઓ અને પદો ગાવાની આજ્ઞા આપતાં. જ્યારે તે ગાતો Jain Education Intematonal Page #141 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષક ખૂબ ભાવપૂર્વક સાંભળી આનંદિત થતાં. આમાં, જે બે પદો વારંવાર ગવડાવતા તે આજ સુધી પણ અવારનવાર સ્વાધ્યાયમાં આવે છે. શિવાજી મહારાજનું હાલરડું અને વનરાજ ચાવડાનું હાલરડું. અમદાવાદની પ્રીતમનગર સોસાયટીના ૧૬ નંબરના મકાનમાં, સમસ્ત ભારતીય સંતભક્તોનાં ભજનો અને ધૂનો સાંભળવાનું, શીખવાનું અને ભાવવાનું પૂજ્ય કૃષ્ણામૈયાના સહયોગથી અને સદ્ભાવથી ચાલતું રહ્યું અને ત્યાર પછી સહજ-સુખ-સાધન, સમયસાર-કળશ, જ્ઞાનાર્ણવ, રાજપદ આદિ અનેક સત્શાસ્ત્રોનાં પદ્યમય અધ્યયનઅનુશીલન દરમ્યાન આધ્યાત્મિક-સંગીતનો પ્રેમ, પરિચય અને પક્કડ વધ્યાં; જે ક્રમે ક્રમે વિશેષ અભ્યાસના ફળરૂપે ભાવોલ્લાસ અને ભાવશુદ્ધિમાં પોતાને અને અન્ય હજારો ભક્ત સાધકોને પ્રેરણારૂપ બની રહ્યાં. ભાવપ્રધાન સાધકદશા આત્મકલ્યાણ માટે જ્ઞાનીઓએ અનેક સાધનો બતાવ્યાં છે. જગતના સામાન્ય મનુષ્યોની દૃષ્ટિ સ્થૂળ અને બહિર્મુખ હોવાથી, જ્ઞાનીઓએ બોધેલાં બાહ્ય સ્થૂળ સાધનોને જ પરમાર્થપ્રાપ્તિનાં સાચાં સાધનો માની તેઓ ચાલે છે; પણ તેવી દૃષ્ટિ યથાર્થ નથી. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચિંતનપ્રધાન અને વિશ્લેષણમય હોવાથી કોઈ પણ વસ્તુને તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં સમજવા છતાં ‘આમાં પરમાર્થ શું?’ - એવી દૃષ્ટિ કાયમ રહેલ છે. જીવનનાં માંગીનુંગી મુકામે ભાવપ્રધાન સાધકદશા બધાં જ ક્ષેત્રોમાં સ્થૂળની ગૌણતા અને સૂક્ષ્મની મુખ્યતા રહેવાથી જ ઇન્દ્રિયો-વાણી-બુદ્ધિથી અગોચર એવા ‘ભાવાત્મક જગત’ પ્રત્યે તેમની દૃષ્ટિ રહી અને તેથી જ દેહાદિથી પાર એવા ‘નિજભાવ’ - શાયકભાવ-સહજ જાણનાર તરફ ઢળતી રહી. દરેક વસ્તુના બાહ્ય સ્વરૂપને નિહાળતા તેના સૂક્ષ્મ પરિવર્તનશીલ અને અંતરંગ સત્ત્વ તરફ તુરત દૃષ્ટિ અને ચિત્તવૃત્તિ જવાનું ઘણાં વર્ષોથી તેમને સહજ થઈ ગયું છે. પૂજ્યશ્રી માટે જગત દેખાવા માત્ર છે, દૃષ્ટિ અને વૃત્તિ તે સર્વેને ભેદીને તેના ‘સહજ જાણનાર’ પ્રત્યે જાય છે. આમ થવાથી સાધના મુખ્યપણે ‘આધ્યાત્મિક-સૂક્ષ્મ-અંતરંગ’ સ્વરૂપને જ પકડે છે. ‘ભાવના મવનાશિની’ - એ સૂત્ર ચરિતાર્થ થાય છે અને એવી શ્રદ્ધા અને જાગૃતિ રહે છે કે “ભાઈ, પૅકિંગને જોવા કરતાં માલને જોવો તે જ પરમાર્થ સાધના છે.’" વિનયસંપન્નતા ધર્મનું મૂળ વિનય છે. જ્યાં સાચો વિનય પ્રગટે ત્યાં ક્રમશઃ સર્વસિદ્ધિ થાય છે. આધ્યાત્મિક જીવનમાં પણ ભક્તિપ્રધાન દૃષ્ટિ હોવાથી પૂજ્યશ્રીને માટે વિનયગુણની આરાધના સરળતાથી બની શકી. આ યુગની અંદર પોતાને ભક્તિમાર્ગ શ્રેષ્ઠ લાગ્યો અને બાળપણમાં માતા-પિતા-ભાઈ-બહેન વગેરેનો વિનય, શિક્ષકો, વિદ્વાનો-સંતો-ગુરુજનો-ગુણિયલજનો અને ઉપકા૨ક મહાનુભાવોના વિનયમાં પરિણમ્યો. અભ્યાસમાં પ્રબુદ્ધતા આવતાં આત્માનો વિનયગુણ એવો તો પુરબહારમાં ખીલ્યો કે ‘સર્વ જીવો પરમેશ્વરનાં જ રૂપ છે’ એવો અનુભવ થયો. અંતરની કોમળતા વાણીમાં, વર્તનમાં - એમ ક્રમશઃ પ્રગટવા લાગી અને નાનું બાળક, 125 www.jainhelltrary.org. Page #142 -------------------------------------------------------------------------- ________________ મોટા વૃદ્ધજન, શ્રીમંત કે ભિખારી, કોઈને “તું” કહેવાનું મટી ગયું. નોકરને પણ, બાળકને પણ, સૌ કોઈને ‘ભાઈ... બહેન... બેટા... વત્સ... ભવ્ય... હે... મા, હે મહાનુભાવ...' એવા જ શબ્દોથી સંબોધન થતાં આત્મામાંથી નીકળી પડ્યું સૂત્ર - “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” સ્વાશ્રયી વ્યવહારજીવનમાં અને પરમાર્થજીવનમાં સ્વતંત્રતા સુખરૂપ છે અને પરાધનીતા દુઃખરૂપ છે. પૂજ્યશ્રીએ આ વાત નાનપણથી જ નક્કી કરી હોવાથી, “આપણી પેન, પુસ્તક, થાળી, કપડાં, ગરમ-પાણી, રૂમની સ્વચ્છતા વગેરે જેટલું પોતાની જાતે જ કરવાનું રાખીએ તેટલું વધારે સારું. બીમારી કે શરીરની વૃદ્ધાવસ્થા પ્રગટતાં કોઈનો સહારો જરૂરી બને છે છતાં, જેટલી સ્વાશ્રયની ટેવ પાડી હોય તેટલું ચારિત્ર્ય વિકાસ પામે છે અને વ્યક્તિત્વ ખીલતું જાય છે,” આમ દેઢપણે તેમની માન્યતા હોવાથી તેમની સહજપણે એક ‘self made' personality બની છે. વળી, તેમની પરમાર્થદષ્ટિ કહે છે : “શરીરાદિ, સ્વજનાદિ, ઇન્દ્રિયાદિના અવલંબન વગર, સુખ પામવાની ટેવ અને તેમાંથી પ્રગટતી સાચી ધ્યાનદશા અને સમતાભાવ જેમને પ્રગટ થયા છે તેવા, સ્વાધીન સુખના ધારક મહાજ્ઞાનીઓને અને મુનિજનોને પુનઃ પુનઃ નમસ્કાર કરીએ છીએ!” સહનશીલતાની મૂર્તિ અનેક પ્રકારની વિપરીતતાઓ વચ્ચેથી આપણા જીવનની કેડીને કંડારવાની હોય છે. તેથી ડગલે ને પગલે પરમાર્થજીવનમાં કે વ્યવહારજીવનમાં જે કાંઈ મુશ્કેલીઓ આવે તે સમભાવથી સહન કરવાની ટેવ પૂજ્યશ્રીને નાનપણથી જ હતી. ૧૯૫૧-૧૯૫૬ના ગાળામાં, ખોપોલી તથા મુંબઈમાં, ઇંગ્લેંડના નિવાસ દરમ્યાન, તીર્થયાત્રાઓમાં, તથા કોબા સંસ્થાના પ્રારંભનાં ૫-૭ વર્ષોમાં “જાત મહેનત ઝીંદાબાદ' એ સૂત્ર ઉપર જ ચાલવાનું હતું. તેથી ભોજનાદિમાં, મુસાફરીમાં, ઑફિસ-કાર્યાલયના કામમાં, જે કાંઈ અગવડ હોય તે સ્વાભાવિક જ ચલાવી લઈને, આપણે આગળ વધવા માટે, પોતાની બધા પ્રકારની સગવડોની ઉપેક્ષા કરવી જ પડે, એમ તેઓ માનતા. આવનાર સાધકને સુવિધા આપવા માટે પૂજ્યશ્રી ઘણી વાર તેમનો સામાન પણ ઊંચકી લે અને ભોજન પણ પીરસે. શ્રી સહજાનંદજી તથા શ્રી સમંતભદ્ર મહારાજ પાસેથી “મુશ્કેલીઓ સમભાવે સહે તે જ સંત' એ સૂત્ર મળેલું; માટે નીચેના મંત્ર પ્રમાણે તેને નિરંતર જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ચાલુ જ છે અને રહેશે. “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે’ – બધું બરાબર છે, everything is OK, it will do. બહુઆયામી સાધક આ કાળના સાધકોમાં મોટાભાગે કોઈ એક પ્રકારની સાધના દૃષ્ટિગોચર થાય છે. મુખ્યપણે પોતાની કુળપરંપરા કે ગુરુપરંપરા પ્રમાણે વર્તીને મનુષ્યો આત્મકલ્યાણનો પ્રયત્ન કરતાં દેખવામાં આવે છે. પૂજ્યશ્રીના જીવનમાં ભલે પરમાર્થ-સાધના મુખ્ય રહી, પણ જીવનમાં જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ-યોગ-તપ-ત્યાગ-પ્રભાવક વાણીયોગ અને સૌમ્યતા દ્વારા; સમીચીન દેશકાળજ્ઞતા, વિશ્વ વાત્સલ્ય, લોકોત્તર પ્રજ્ઞાસંપન્નતા, સત્યાર્થ સમાધિ અને માનવજીવનનાં બધા પાસાંઓનું સર્વાગી અનુભવજ્ઞાન પ્રગટ થયેલ હોવાથી બહુજનકલ્યાણ થવામાં કરી છે. કોઈ વાર તો કરી 126 www.ainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તભૂત બની શકે એવું તેમનું બહુઆયામી વ્યક્તિત્વ વિકસ્યું છે. સતત ઉદ્યમશીલતા પિતાજી પાસેથી આ ગુણ સર્વોપરિપણે શીખવા મળ્યો. નવરા બેસવું જ નહિ; સતત કાંઈક ને કાંઈક રૂડા કાર્યમાં લાગ્યા રહેવું એવો તેમનો મંત્ર હતો. તેઓ તત્કાળ કામ કરવાના આગ્રહી હતા. કોઈ કામ કાલ પર ન મુલત્વી રાખવું. ‘થાકી ગયા” એમ તો તેમને કહેવાય જ નહીં. તુરત કહે, “શું તમારી જુવાનીમાં ધૂળ પડી છે?” પોતે પણ ઘરમાં મોટી ઉંમર સુધી શાક સમારે કે કપડાં સંકેલે, નહિતર અટીરાના મકાનના પાછળના ભાગમાં બગીચાનું કામ કરે. બેસી રહેવું નહીં, ગપ્પાં મારવાનાં નહીં, રેડિયો-ટી.વી.માં સમય પસાર કરવો નહીં, સમાચાર-પત્ર પણ ખપ પૂરતું જ વાચવું વગેરે ટેવો નાનપણથી જ કેળવાયેલી. વાચન-લેખન-સ્મરણ-મંત્રજાપ-નવું કંઠસ્થ કરવું, કંઠસ્થ કરેલાની કૉપી કરવી, લેખિત સ્વાધ્યાય આદિ કરવામાં તુરત જ લાગી જવું - આ બધું રોજબરોજના જીવનમાં વણાઈ ગયું હતું. ચિત્ત સાધનામાં એકાગ્ર ન થાય ત્યારે મોટા અવાજે પદો બોલવાં અને અગાસી, ચોગાન, મંદિરની આજુબાજુ કે બગીચામાં આંટા મારવા, સાધનાનો પ્રકાર બદલવો, એમ ભિન્ન ભિન્ન રીતે ૧૦-૧૨-૧૪-૧૬ કલાક સુધીની દૈનિક સાધના “Intensive period'માં થતી. ‘દ્રવ્યમરણ’ અને ‘ભાવમરણ'ને યાદ રાખી “સપુરુષની સ્કૃતિના અવલંબન વડે આગળ વધવું' - એવી જાગૃતિ રહેતી. માધ્યસ્થભાવ Suggest, indicate and inspire; but do not impose and do not compell.” આ ઉક્તિને નિરંતર જીવનમાં વણી લેવાનો પૂજ્યશ્રીનો સતત પ્રયત્ન રહ્યો. “સામા માણસ પર મારા કાર્યની શું અસર થશે? આ બાબતની પહેલેથી જ દિલમાં અધિક સાવધાની રહેતી. આ ભાવ મર્યાદાથી પણ કંઈક વધુ માત્રામાં રહ્યો. આ કારણથી કોઈનું દિલ ન દુભાય તેની કાળજી રાખવામાં, ઘણી વાર જરૂરી સાહસ કરવામાંથી પણ બાકાત રહેવાનું બન્યું. ઘરમાં, સંસ્થામાં, ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં કે કંઈક આયોજન કરવામાં ‘આમ જ કરો' એવા આગ્રહનો અભાવ. આ કારણથી સમતા સાધવામાં સરળતા તો પડે, છતાં પણ પોતાને કે સામી વ્યક્તિને સુધારવા માટે કઠોર દંડ દેવાની વેળા આવે, ત્યારે તેમ વર્તવામાં મુશ્કેલી પડતી. સમયપાલનમાં સાવધાન ‘સમય એ બહુ જ કીમતી વસ્તુ છે’ આ વાત નાનપણથી જ પાકી થયેલી તેથી દૈનિકચર્યા લખવાની ટેવ પાડેલી; જેથી સમયનો ક્યાં અને કેવો ઉપયોગ થાય છે તેની બરાબર ગણતરી રહે. દુર્લભ એવા આ મનુષ્યભવની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરીએ, જેથી સ્વ-પરનું કલ્યાણ બરાબર થતું રહે – આવી જાગૃતિથી ભણતરની સાથે સાથે નિયમિત આસન-વ્યાયામ, નિયમિત પુસ્તકાલયની મુલાકાત, નિયમિત મંત્રલેખન, નિયમિત ઇતર વાચન, www.binelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ નિયમિત ઘરનાં કામ, નિયમિત નિશાળનું લેસન અને નિયમિત હિંદી ભાષાના વાચન સહિત તેની પરીક્ષાઓ ૨૦ વર્ષની વય પહેલાં સારી રીતે પાર પડ્યાં. વાહનમાં મુસાફરીના સમયે, કુદરતી હાજતના સમયે, ફરવા જવાના સમયે – આ બધાં કાર્યો દરમ્યાન પણ પ્રભુ-સ્મરણ, પદરટણનો અભ્યાસ ચાલુ રાખવાનો સતત ઉદ્યમ રહેતો. નિયમિત તીર્થયાત્રાઓ, નિયમિત શિબિરો, નિયમિત પૂજા-સ્વાધ્યાય-લેખન-ચિંતન આદિ સાધનોથી અને પ્રભુ-ગુરુની કૃપાથી આત્માના બળમાં ઠીક ઠીક વધારો થયો. હવે તો સત્પરુષની આજ્ઞા-કૃપાએ સમયના સદુપયોગ પ્રત્યે સહજ જાગૃતિ રહે છે; છતાં શારીરિક પરિશ્રમની યથાપદવી મર્યાદા પણ સ્વીકારવી પડે છે. ગુણગ્રાહકતા જેમ વ્યવહારજીવનમાં કરકસરની ટેવ, તેમ પરમાર્થજીવનમાં પણ રૂડું રૂડું ભેગું કરવાની ટેવ. ૧૫-૧૬ વર્ષે લખાયેલી નોંધપોથીઓ મળી આવશે, જેમાં વિવિધ મહાપુરુષોનાં સર્વચનોનો સંગ્રહ હાથથી લખેલો છે. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એમ પૂજ્યશ્રીએ સંત-સમાગમથી અને બીજા મહાનુભાવોના પરિચયમાંથી ગુણોને ગ્રહણ કરવાની ભ્રમરવૃત્તિ રાખી છે અને તેથી જ તેઓ આજે સગુણોના પુંજરૂપ ‘સંત' બની ગયા છે. માનવતાના મશાલચી ઋજુ હૃદયના શ્રી આત્માનંદજી હંમેશાં કરુણા અને માનવતાનાં કાર્યોના પ્રેરક રહ્યા છે. સમયની માંગ પ્રમાણે, તેમની પ્રેરણાથી, સંસ્થા દ્વારા અનેકવિધ લોકહિતનાં કાર્યો એક યા બીજા પ્રકારે વર્ષોથી થતાં જ રહ્યાં છે. આ સમ્પ્રવૃત્તિઓમાં દર વર્ષે, ૨ ડિસેમ્બરના દિને યોજાતી રક્તદાન શિબિર, સમયે સમયે આજુબાજુનાં ગામોના લોકોને સ્થાનિક કાર્યકરો અને | ‘પક્ષીમુક્તિ' કાર્યક્રમ સરપંચ-તલાટી આદિના સહયોગથી અનાજ, તેલ, ખાંડ તેમજ કપડાંનું વિતરણ, જીવદયા નિમિત્તે વિવિધ પાંજરાપોળોને અર્થસહયોગ, પક્ષીમુક્તિનું કરુણાસભર કાર્ય, સાબરકાંઠાનાં વિવિધ ગામડાંઓમાં પંખીઘર તેમજ પાણીના હવાડાઓ બાંધવા માટેની પ્રેરણા, ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં આસપાસનાં અનેક ગામડાંઓમાં સંસ્થાપ્રેરિત યુવાપેઢી દ્વારા રાહતસામગ્રી| 128 નેત્રયજ્ઞમાં ઑપરેશન કરતા ડૉક્ટરો સાથે 128 www.ainelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહાય તેમજ શ્રી આત્માનંદજીની નિશ્રામાં તૈયાર થયેલા સાધકો દ્વારા સેવાઓ (Field work), સંસ્થામાં તેમજ આજુબાજુનાં ગામડાંઓમાં નેત્રયજ્ઞો - જેમાં મોતિયાનાં ઑપરેશન તથા દર્દીઓની બહોળી સંખ્યામાં આંખની તપાસ, સંસ્થાની રજતજયંતિ નિમિત્તે શેરથા ગામમાં પશુસારવાર કૅમ્પનું આયોજન, હાલીસા ગામે નિઃશુલ્ક આરોગ્ય ચિકિત્સા કૅમ્પ કે જેમાં નિઃશુલ્ક દવા, ઇજેક્શન, ફિઝિશિયન, સ્ત્રીરોગના નિષ્ણાત, બાળરોગ, નાક-કાન-ગળાના રોગોના, ચામડીનાં દર્દોના નિષ્ણાતો તેમજ પેથોલૉજિકલ સારવાર, નિદાનનાં કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી નિર્મળભાઈ મણિકાંત દેસાઈ નામના દાહોદના કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીને, જુલાઈ ૨૦૦૬માં સંસ્થાના મુમુક્ષુઓએ ફાળો એકઠો કરી રૂપિયા એક લાખથી વધુનો સહયોગ કિડની ટ્રાન્સપ્લાન્ટના સારવાર માટે આપેલ અને વીસેક દિવસ સંસ્થામાં નિઃશુલ્કપણે આવાસ-આહારની સગવડો કરી આપી હતી. ૨૦૦૬ની સાલના ઉનાળામાં, જૂના કોબા ગામમાં, ૩ મહિના માટે છાશ કેન્દ્ર શરૂ કર્યું છે અને તેની સફળતાથી પ્રેરાઈને આજુબાજુનાં બીજાં નાનાં ગામડાંઓમાં પણ છાશ કેન્દ્ર ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આ ગામડાંઓનાં લોકો માટે સંસ્થામાં દવાખાનું શરૂ કરવાની ભાવના પણ શ્રી આત્માનંદજીના હૃદયમાં છે. નવસર્જનના શિલ્પી આ માનવજીવન યથાશક્તિ બીજાઓને પણ ઉપયોગી થવા માટે છે, ઘસાવા માટે છે. તેના દ્વારા કંઈક રૂડું થાઓ, ભલું થાઓ-ઉમદા થાઓ-શ્રેષ્ઠ થાઓ એવી ભાવના પૂજયશ્રીની નિરંતર રહી છે. ‘આપણે એકલા જ અભ્યદયને પામીએ' આ ભાવના સંકીર્ણ, સ્વાર્થી અને લગભગ દુઃસાધ્ય છે. વ્યવહારજીવનમાં જેમ સજ્જન મનુષ્ય પોતાને પ્રાપ્ત સુખસામગ્રીનો વિનિમય કરે છે તેમ, આપણે આત્મકલ્યાણ અને ઉચ્ચ ગતિને પામીએ તો આપણી આજુબાજુવાળા શું તેથી લાભાન્વિત થયા વગર રહે ખરા? તેથી જ તેમનામાં સ્વ-ઉપકાર અને પરોપકાર એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. | પૂજ્યશ્રી કહે છે : “હું પણ સુધરે, ધર્મ પામું અને બીજાને પણ પ્રેરણા આપું તેમજ તેમને પણ ધર્મ પામવાની સામગ્રી મળે અને તેઓ પણ સુખ-શાંતિ પામે તેવા આશયથી જ આ સાધના-કેન્દ્ર, આ ગુરુકુળ, આ દવાખાનું, આ વિદ્યા-ભક્તિ-આનંદધામ, આ સાહિત્યપ્રકાશનો, આ સીડી-ડીવીડી આદિ અસ્તિત્વમાં આવ્યાં છે. શાંત, કુદરતી વાતાવરણ, સુસંસ્કારોની પ્રેરણા, વિદ્વાનો-સંતોનું સન્માન, જ્ઞાનની મોટી પરબ, ભારતીય સંસ્કૃતિનો પ્રેમ, તનમન-આત્માનું આરોગ્ય અને જીવનની મૂળભૂત જરૂરિયાતો અહીં ઉપલબ્ધ છે. સૌ કોઈ જનો એ બધાનો યથાયોગ્ય લાભ લઈ જીવનને ઉન્નત, ઉમદા અને દિવ્ય બનાવે એ જ ભાવના. ૐ શાંતિઃ” ઉપરોક્ત ગુણોમાંના કેટલાકને તેમના જીવનપ્રસંગો દ્વારા હવે આગલાં પ્રકરણમાં પ્રત્યક્ષ નિહાળીએ. _129 Page #146 -------------------------------------------------------------------------- ________________ વીણેલાં મોતી મોટાભાગનું પૂજ્યશ્રીનું લખાણ સાધકોને વિશેષપણે ઉપયોગી થાય તેવું છે. આમ હોવા છતાં રોજબરોજના જીવનમાં માર્ગદર્શક બની રહે અને સામાન્ય નાગરિકોને પણ ઉપયોગી થાય તેવું લખાણ પણ તેમના સાહિત્યમાં પૂરતા પ્રમાણમાં અવશ્ય જોવા મળે છે. વળી, મધ્યયુગના સંત-ભક્તોની પદ્યરૂપ અનુભવવાણી પર તેમના સરળ, સાદા, સંગીતમય અને પ્રેરણાદાયી દોઢસો ઉપરાંત સ્વાધ્યાયો થયા છે; જેમાં જીવનસુધારણા, ભક્તિ, સંસ્કારસિંચન અને સજ્જનતાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે ઉપયોગી પાથેય પ્રાપ્ત થાય છે; જેનો સૌ સંસ્કારપ્રેમી સજ્જનોએ લાભ લઈ જીવનને સદ્ગુણોથી શણગારી, સાચી શાંતિ અને મનુષ્યભવનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યે, પોતાની જીવનનૌકાને લઈ જવા અનુરોધ છે. આવા સાહિત્યના થોડા નમૂના લઈએ ઃ • માનવસેવાની ઉપયોગિતા ૧. પરોપકારની ભાવના આધ્યાત્મિક જીવનનો પાયો છે. જે સ્વાર્થી છે તેના જીવનમાં સાચી આધ્યાત્મિકતા પ્રગટી શકતી નથી. અન્ય મનુષ્યો અને પ્રાણીઓનાં દુ:ખને જોઈને, તેઓને થતી પીડા જાણે કે પોતાને જ થતી હોય તેવી કરુણાની ભાવનાથી પ્રેરાઈને, તેને પોતા-તુલ્ય ગણીને, સાધક પોતે અગવડ વેઠીને પણ બીજાને મદદરૂપ થાય છે. ચિત્તની આવી કોમળ અવસ્થા પ્રગટ્યા વિના સદ્ગુરુ-શાસ્ત્રનો બોધ અસર કરી શકતો નથી. ૨. ૩. ૪. 30 ૫. ૬. જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં, આપણા ઘરમાં કે આડોશ-પાડોશમાં સત્સંગનું આયોજન, ભક્તિનું આયોજન, ધર્મવાર્તા વગેરેનું આયોજન કરીને ધાર્મિકતાનું અને સામૂહિક સાધના કરવાનું એક વાતાવરણ ઊભું કરવું એ પણ એક ઉત્તમ પ્રકારનો પરોપકાર ગણી શકાય. આમ કરવું એ મુમુક્ષુનું કર્તવ્ય છે; જેથી બીજાઓને પણ ધર્મ કરવામાં ઉત્સાહ આવે છે અને યોગ્ય સાધન-સામગ્રી અને સગવડો મળી રહે છે. જેણે સુખી અને પ્રસન્ન થવું હોય તેણે શાંત અને સાત્ત્વિક થવું જોઈએ. દાનથી લોભરૂપી વિકાર મંદ થાય છે. વળી બીજાં પ્રાણી, પશુપંખી અને મનુષ્યોને જીવનજરૂરિયાતની ચીજો મળી રહે છે અને તેમને સુખશાતા ઊપજે છે. આમ, દાનધર્મ એ પણ પરોપકારનો એક ઉત્તમ પ્રકાર છે. નાનું કે મોટું, પરોપકારનું કોઈનું કોઈ કાર્ય દ૨૨ોજ કરવું જ એવો સજ્જનોએ નિયમ લેવો; અને તેનો દૃઢતાથી અમલ કરવો. કેટલાં વર્ષ જીવ્યા તે અગત્યનું નથી, પણ જીવનમાં સત્કાર્ય, પરોપકાર અને આત્મશુદ્ધિ કેટલાં પ્રાપ્ત કર્યાં તે અગત્યનું છે. આજકાલના શહેરી જીવનમાં, આપણા નિવાસસ્થાનની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક તો ઝૂંપડપટ્ટી અથવા 130 બોલ મા વીણેલાં મોતી વીણેલાં મોતીની ખેાં મોતી વીણેલાં મોતી બને ત Page #147 -------------------------------------------------------------------------- ________________ દરિદ્ર મનુષ્યોનાં આવાસ હોય છે. અઠવાડિયામાં રવિવારે કે રજાના દિવસે ત્યાં જઈને મમરા, સિંગ, બિસ્કિટ, પૌંઆ વગેરે કોઈ પ્રકારની ખાદ્ય સામગ્રી વહેંચીએ તો આપણામાં અનુકંપાનો ગુણ વિકસિત થાય છે. તેવી જ રીતે હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ આદિની વહેંચણી અથવા તેમની સેવામાં રહેનાર સગાંઓને ભોજનની વ્યવસ્થામાં સહાયક થવાની પ્રવૃત્તિ એ પણ સેવાનો એક અનુકરણીય પ્રકાર છે. અવારનવાર આપણે ઘેર કંઈક ને કંઈક સારા પ્રસંગો ઊજવાતા હોય છે. આવા પ્રસંગોમાં ઘણી વાર રાંધેલું ભોજન વધતું હોય છે. આવું રાંધેલું ભોજન જુદા જુદા પ્રકારની સેવા કરતી સંસ્થાઓમાં તુરત જ મોકલી આપીએ તો તે ભોજનસામગ્રી નકામી ન જાય અને તેનો સદુપયોગ થઈ જાય. આપણા દેશમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં અવારનવાર વિવિધ પ્રકારની કુદરતી તેમજ માનવજન્ય આફતો બનતી જ રહે છે. ક્યાંક પુર આવે છે તો ક્યાંક વાવાઝોડાં-તોફાન, વળી ધરતીકંપ આદિ મોટા ઉત્પાતો પણ સર્જાય છે, જેમાં હજારો-હજારો લોકો બેઘર બની જાય છે, તેમજ ઈજાગ્રસ્ત બને છે. ક્યાંક જવાળામુખી ફાટે છે, તો ક્યાંક વીજળી પડે છે. આ ઉપરાંત વિજ્ઞાનના આ જમાનામાં માનવસર્જિત આફતો પણ કંઈ ઓછી નથી. નાનાંમોટાં યુદ્ધોમાં સેંકડો મનુષ્યો મરે છે અને નિરાશ્રિતો તથા વિધવાઓના અનેક પ્રકારના ગંભીર પ્રશ્નો સર્જાય છે. નવાં રાજ્યો કે દેશોની રચના થતાં, મોટા પાયે નિર્વાસિતોના પ્રશ્નો ઊભો થાય છે, જેમકે આપણા દેશમાં ૧૯૪૭માં બન્યું અને હાલમાં રશિયામાં બની રહ્યું છે. આવા સંજોગોમાં હજારો માણસો જુદા જુદા પ્રકારની આપત્તિઓમાં આવી પડે છે; જેવી કે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક તથા સામાજિક, આપણી શક્તિ અનુસાર, પરંતુ શક્તિ છુપાવ્યા વગર વ્યક્તિગત સ્તરે, સંસ્થાકીય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે તનની સેવામાં, આર્થિક સહયોગથી કે કોઈક કૅમ્પ કે હૉસ્પિટલમાં સેવાઓ આપવા જઈએ ત્યારે આપણા હૃદયનો એક ખાસ પ્રકારનો વિકાસ થાય છે; તેમજ માનવ-માનવ વચ્ચેના ઇન્સાનિયતના નાતાનો આપણને મહદ્ અંશે અનુભવ થાય છે અને સંત વિનોબાજી જેવા મહાપુરુષોએ આપેલા ‘નય-ગાત’ તથા “વસુધૈવ સુહુરૂવમ્' જેવાં ભારતીય પરંપરાના અમૂલ્ય સૂત્રોની ભાવનાનું પ્રત્યક્ષીકરણ થાય છે. ૮. માનવવિકાસમાં સેવાના યોગદાન વિષે ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીજી, મધર ટેરેસા તથા રવિશંકર દાદાના જીવનમાંથી આપણને જનસેવા કરવાની ઘણી પ્રેરણા મળી છે. ગુજરાતી ભાષાના આદ્ય ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાના વિશ્વપ્રસિદ્ધ પદમાં કહ્યું છે તેમઃ “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ..” પરની પીડાને દૂર કરવાની વૃત્તિ જાગે ત્યાર પછી જ આપણા જીવનમાં ક્રમશઃ સાચો આધ્યાત્મિક વિકાસ ઉદય પામે છે. આ સાર્વભૌમ સિદ્ધાંત આપણને માનવસેવા દ્વારા આપણા હૃદયને કરુણામય, કોમળ અને સંવેદનશીલ બનાવવાનો આદેશ આપે છે. - આજનો વિચાર ૧. મારું આજનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવીશ, પરંતુ તેથી આગળ શું થશે તે ઈશ્વર પર છોડી દઈશ. ૨. દરેક મનુષ્યની માફક હું પણ સમાજનું જ એક અંગ છું. એક શિષ્ટ અને સમજદાર નાગરિક તરીકે મારે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. ફરજ બજાવવાની છે, જેથી સમાજ પણ શિષ્ટ અને સુદઢ બની શકે. મારા વિચારો, નિર્ણયો અને કાર્યોની જવાબદારી મારી પોતાની જ છે. તેનું પરિણામ આવે ત્યારે દોષનો ટોપલો બીજા પર કેવી રીતે ઢોળાય? અનેક વિપરીત સંજોગોમાં પણ હું ઠંડું દિમાગ રાખીને વર્તીશ. બીજાનો વાંક કાઢ્યા વિના મારી જાતને ઢંઢોળીશ કે મારી તો ક્યાંક ભૂલ નથી થતીને? જો થતી હોય તો સુધારવા હંમેશા તત્પર રહીશ. ગમે તેટલો કામનો બોજો હોય તો પણ થોડી ક્ષણો તો શાંત બેસીને પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીશ. બીજાઓની ઉન્નતિ જોઈને મનમાં ઈર્ષા નહીં કરું, ઊલટો હર્ષ પામીશ. સુખી થવાની એક ચાવી એ છે કે બીજાના સુખને જોઈને અને બીજાને સુખ આપીને જ આપણે સુખી થઈ શકીએ; કારણ કે આપણે એકલપેટા સુખી બની શકતા નથી. ૫. • જીવન-ઉન્નતિના બાર મહામંત્રો ૧. પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ૨. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. ૩. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ જશે. ૪. સંપત્તિનું જતન કરો છો, તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો . ૫. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો, જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે. સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપ પૂરતી અને આદર દેવાવાળી રાખજો . જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો. તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. ૯. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાચન કરો. ૧૦. શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો. ૧૧. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. ૧૨. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે. પૈસો, ધન અને લક્ષ્મી આ બધા વચ્ચે ઘણો ફેર છે. પૈસો : જેને પ્રાપ્ત કરવા માટે વધારે પડતી મહેનત કરવી પડે, સાથે સાથે તીવ્ર પાપનું આચરણ કરવું પડે. જે ઘરમાં આવ્યા પછી અનેક પ્રકારના ઝઘડા, કુસંપ, વેર-ઝેર, રોગ અને અશાંતિનાં કારણો બને તો સમજવું કે આ ‘ખાઉધરો મહેમાન” આપણા ઘરમાં પેસી ગયો છે અને થોડા સમયમાં ચોરી કરીને પાછો નાસી જવાનો છે. આવા પૈસાથી ઘરનાં સભ્યોની બુદ્ધિ બગડી જાય છે અને દાન, ધર્મ, ભક્તિ, અતિથિસત્કાર વગેરે સારી 132 Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ જાય છે. ધન: અહીં, મધ્યમ કક્ષાના પુરુષાર્થ અને સામાન્ય પાપથી ધનની ઠીક ઠીક કમાણી થાય છે, બુદ્ધિ બગડતી નથી અને આવા ધનનું રોકાણ સારી જગ્યાએ થવાથી તેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. દાન-પુણ્યની સામાન્ય ભાવના જળવાઈ રહે છે અને કૌટુંબિક સંબંધો પણ પ્રાયે બગડતા નથી. લક્ષ્મી : આ જમાનામાં ભાગ્યે જ કોઈને ઘેર લક્ષ્મી હોય છે. અલ્પ ઉદ્યમ અને નજીવા આરંભથી પુષ્કળ આવક થાય તેને લક્ષ્મી કહીએ છીએ. ઘરમાં તેનો પ્રવેશ થતાં સંપ, શાંતિ, પ્રેમ, વિનય, પરસ્પર સહયોગ અને ધર્મકાર્યો કરવાની વૃત્તિ વધે છે. રોગ વગેરે સામાન્યપણે આવતા નથી અને આવે તો શાંત થઈ જાય છે. • જીવન અને ભોજન ૧. અન્ન અને પ્રાણને નિકટનો સંબંધ છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન’, ‘જેવું પીએ પાણી તેવી બોલે વાણી” આ બધી ઉક્તિઓ અનુભવી પુરુષોએ ખૂબ વિચારપૂર્વક લખેલી છે. સુખી જીવન માટે સ્વચ્છ, સાત્ત્વિક અને શાકાહારી ભોજન ઘણું જ ઉપકારી છે. આપણા દેશમાં માંસાહારનું પ્રચલન ચિંતાજનક છે અને તેમાં પણ હૂંડિયામણ કમાવા માટે આપણા પશુધનની આડેધડ કતલ કરીને તેની નિકાસ કરવી તે આપણી અહિંસક અને પંચશીલની ભાવનાથી તદ્દન વિપરીત છે. ચાવવા માટેના દાંત, આંતરડાની લંબાઈ વગેરેનો વૈજ્ઞાનિક અભ્યાસ સૂચવે છે કે માનવ સ્વાભાવિકપણે શાકાહારી પ્રાણી જ છે. રસલોલુપતા અને ખોટી ફૅશનના પ્રવાહમાં ન તણાઈ જઈએ, નવી નવી શાકાહારી વાનગીઓ નવી પેઢીને આપીએ અને ઘરમાં જ સારી વાનગીઓ બનાવીએ તો નવી પેઢીને વિદેશના પ્રભાવવાળી હોટેલોમાં જતી ઓછી કરી શકાય અને સ્વસ્થ, સંસ્કારી અને સગુણસંપન્ન જીવન પ્રત્યે વાળી શકાય. * રોજબરોજના જીવનમાં શું કરીએ તો ઉન્નતિ થાય? ૧. દરરોજ એક પરોપકારનું કાર્ય કરવું. ૨. સૌ સાથે નમ્રતાથી વર્તવું – પ્રેમથી વર્તવું. ૩. ધીમેથી અને જરૂર પૂરતું બોલવું. ૪. પોશાક અને આહાર સાદા અને પોતાને યોગ્ય રાખવા. ૫. દરરોજ ઓછામાં ઓછા ત્રણ પાનાં પ્રમાણ સગ્રંથોનું વાચન કરવું. ૬. સવારે અને સાંજે, પાંચ મિનિટ મંત્ર દ્વારા પ્રભુ-ગુરુનું સ્મરણ કરવું. ૭. અઠવાડિયે એક વાર દોઢ કલાક સત્સંગ કરવો. ૮. દર વર્ષે એક તીર્થયાત્રા કરવી. ૯. દરેક કાર્ય જાગૃતિપૂર્વક કરવું. ૧૦. આહારને, વિશ્રામને, નિદ્રાને અને કુટુંબીજનોને યોગ્ય ન્યાય આપવો. www.ainelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૧ યશશીના પૂજ્યશ્રીના નો સ્વીકાર કર ઋણના (પૂજ્ય શર્મિષ્ટાબહેનના જીવન ઉપર થયેલા ઉપકાર વિષે તેઓનું સ્વયંનું આલેખન) જ્યારે હું પહેલા વર્ષના એમ.બી.બી.એસ. માટે ઇન્દોર મુકામે અભ્યાસ કરતી હતી ત્યારે, પૂજયશ્રી સાથે ગૃહસ્થજીવનમાં જોડાવાની વાત બંને કુટુંબો તરફથી શરૂ થઈ. બહેન દેખાવમાં સામાન્ય હોવાથી શરૂઆતમાં થોડી આનાકાની થઈ પણ સૌ વડીલોના સદ્ભાવથી કુટુંબના સંસ્કાર અને ખાનદાનીનો વિચાર કરીને આ સંબંધનો સ્વીકાર થયો. જે દિવસે અમદાવાદમાં સગપણ વિધિ થઈ તે જ દિવસે પૂજ્યશ્રીને મુંબઈ જવાનું હતું. તેથી વડીલોએ અમને દર્શન કરવા, ફરવા મોકલ્યાં. પ્રથમ જ અમે શ્રી સમર્થેશ્વર મહાદેવ પૂજ્ય શર્મિષ્ટાબહેન (લૉ-ગાર્ડન) દર્શન કરવા ગયાં. ત્યાં દર્શન કરી થોડી વાર મંદિરના ઓટલા ઉપર બેઠાં ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, જીવનમાં ઘણી કઠિનાઈઓ આવશે તે સહન કરી શકશો? ત્યારે મેં સહજ ભાવે જ હા પાડી. પૂજ્યશ્રીનું જીવન આવું ઉત્તમ ધર્મમય હશે અને તેનો જીવનમાં ઘણો વિકાસ થશે તેનો તેમની દીર્ઘદષ્ટિમાં જરૂર આભાસ થયો હશે, એમ હવે મને લાગે છે. પૂજ્યશ્રી લગ્ન પછી એકાદ વર્ષ બાદ, સહુના સહકારથી વધુ અભ્યાસ અર્થે લંડન ગયા ત્યારે કઠિન જીવનની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાં પણ તેઓને નોકરી સાથે અભ્યાસ કરવાનો હતો. મારો ઇન્દોરમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ ચાલુ હતો. એમ.બી.બી.એસ. પાસ થયા પછી પૂ.બાપુજી-બા મને ઇંગ્લેંડ મોકલે, તેમ પૂજ્યશ્રી કાયમ પત્રમાં લખતા. તેમજ પૂજ્યશ્રી અવારનવાર પત્રમાં આ વાતનો ઉલ્લેખ પણ કરતા કે અભ્યાસ બરાબર કરશો કે જેથી સમયસર એમ.બી.બી.એસ. પૂરું કરી ઇંગ્લેંડ આવી શકાય. ૧૯૬૩માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કરી ડિસેમ્બર ૧૯૬૩માં ઇંગ્લેંડ જવાનું બન્યું. બન્ને કુટુંબોએ તથા મોસાળ પક્ષ તરફથી સૌએ ભાવભીની વિદાય આપી અને હું સ્કૉટલેન્ડ (યુ.કે.) પહોંચી. એરપૉર્ટ ઉપર પૂજ્યશ્રી લેવા માટે આવી ગયેલા. મારા માટે પૂજયશ્રીએ Residencyની Job નક્કી કરી રાખેલી; એટલે થોડો વખત રહી, પહેલી ફેબ્રુઆરીથી ગ્લાસગોમાં Surgical Residency ચાલુ કરી. ત્યારથી ફરીથી એકલા રહેવાનું શરૂ થયું. પૂજ્યશ્રી થોડો વખત લંડન હતા. પછી એમ.આર.સી.પી.ની પરીક્ષા આપવા ગ્લાસગો આવ્યા. પણ તે પરીક્ષાનું પરિણામ સારું ન આવ્યું એટલે જરા નાસીપાસ થઈ ગયા; કારણ કે કોઈ દિવસ તેઓ નાપાસ થયા પૂજ્યશ્રીના ઋણનો સ્વીકાર પૂજ્યશ્રીના ઋણનો સ્વી 134 પૂજ્યશ્રીના ઋણતો સ્વીકાર Page #151 -------------------------------------------------------------------------- ________________ નહોતા. ફ૨ીથી અભ્યાસ ચાલુ કર્યો. થોડો વખત વાય.એમ.સી.એ.માં રહ્યા. નોકરી કરી એ સમયે પણ તેમની હૉસ્પિટલ અને મારી હૉસ્પિટલ વચ્ચે ઘણું અંતર હતું તેથી week-end દરમ્યાન મળી શકતાં. ઘણો વખત એકલા રહેવાથી મને થોડું ડિપ્રેશન આવ્યું, હતાશ થઈ ગઈ. એમ થયું કે મારે ભારત પાછા ચાલ્યા જવું છે, જેથી કુટુંબ સાથે તો રહી શકાય. પૂજ્યશ્રીને મેં પત્ર લખી દીધો. પત્ર મળ્યો કે બીજે જ દિવસે સવારે રજા લઈને તેઓ મારી હૉસ્પિટલ આવી ગયા. ખૂબ વિનંતી કરીને સમજાવી, આજીજી કરી. એકદમ ઢીલા થઈ ગયા. તેઓએ કહ્યું, હવે થોડો જ સમય બાકી છે, પરીક્ષા પૂરી થયા પછી આપણે સાથે રહી શકાશે. હું પણ ખૂબ રડી. પસ્તાવો થયો અને ભારત પાછા જવાનો વિચાર છોડી દીધો. પ્રભુકૃપાથી પૂજ્યશ્રીએ M.R.C.P. Glasgow અને Edinborough બન્ને પાસ કરી લીધી. તેથી તેઓ વધારે સમય મારી હૉસ્પિટલ આવી શકતા. તે સમયમાં મારી Glasgowમાં D.(obst.) R.C.O.G (London)નો અભ્યાસ ચાલુ હતો. મારી પરીક્ષા પણ લંડનમાં સારી રીતે થઈ ગઈ. પાસ થયા પછી થોડા વખતમાં ભારત જવાનો વિચાર કરી રાખ્યો હતો અને બાળક થાય એવી ઇચ્છા પણ થઈ હતી. થોડા વખતમાં Pregnancy રહી. ત્યાર બાદ જવાનો નિર્ણય કરી લીધો; કારણ પૂ. બાપુજી (સસરાજી)ની તબિયત નાજુક રહેતી હતી, તેમજ કુટુંબના સૌ સભ્યો પણ આતુરતાથી રાહ જોતા હતા. કુટુંબમાં પણ આર્થિક સહયોગની આવશ્યકતા હતી. ભારત જતાં પહેલાં મારાં બા-બાપુજીને ઇંગ્લેંડ આવવાની ઇચ્છા હતી. તેથી તેઓ પણ આવી પહોંચ્યાં. સ્કૉટલેન્ડ, ઇંગ્લેંડ અને યુરોપ ફરીને જૂન-૬૬માં અમે સૌ સાથે અને સુખરૂપ ભારત આવી પહોંચ્યાં. સૌને મળીને ખૂબ આનંદિવભોર થઈ ગયાં. અહીંયાં આવ્યા પછી થોડા જ વખતમાં ઇન્દોર જવાનું થયું અને તા.૧૮ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ ચિ. રાજેશભાઈનો જન્મ થયો. તે સૌ માટે હર્ષનો પ્રસંગ બન્યો. પૂજ્યશ્રીની પણ તે વખતે ઈ.એસ.આઈ.માં સર્વિસ ચાલુ થઈ ગઈ હતી તથા પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરવાની તૈયારી ચાલતી હતી. તા. ૫મી માર્ચ ૧૯૬૭ના રોજ પૂજ્યશ્રીનું Consulting Clinic તથા નાનું Maternity Home અમદાવાદમાં ચાલુ કર્યાં. શરૂઆતનાં વર્ષોમાં ઘણી તકલીફ પડી. પણ સૌ કુટુંબીજનોના સહયોગથી, વડીલોના આશીર્વાદથી અને પ્રભુકૃપાથી તકલીફમાંથી પસાર થઈ ગયાં. તેથી પૂ. બા-બાપુજી તથા સૌ કુટુંબીજનોને સંતોષ થયો. ૧૯૬૮ના ઑક્ટોબરની આસપાસ પૂજ્યશ્રીને મોઢામાં Ulcersની જે તકલીફ થઈ તે પછી તેમનામાં ઘણો ફેરફાર દેખાવા લાગ્યો. જોકે એનું કારણ તે વખતે બહેનને ખ્યાલમાં ન આવ્યું. ધીરે ધીરે તેઓએ પ્રેક્ટિસમાં રસ ઓછો કરવા માંડ્યો. સવારે હૉસ્પિટલ જવા માટે વહેલા નીકળી પંચભાઈની પોળ, શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા જવા લાગ્યા. ઘણી વાર ખાડિયા દિગંબર જૈન મંદિર દર્શન કરવા જતા. કોઈ કોઈ વાર રજાના દિવસે હું પણ સાથે જતી. પંચભાઈની પોળમાં સ્વાધ્યાય વગેરે શરૂ કર્યો ત્યારે થોડા જ મુમુક્ષુઓ આવતા. તે વખતે આદ. મુમુક્ષુ ભાઈ શ્રી ચંદુભાઈ, આદ. શ્રી હેમેન્દ્રભાઈ શાહ, આદ. શ્રી શકરાભાઈ પાઠશાળામાં સેવા કરતા. આદ. શ્રી વિઠ્ઠલભાઈ ભાવસાર આદિનો પરિચય થયો. શ્રી ચંદુભાઈ તથા શ્રી હેમેન્દ્રભાઈ સાથે પૂજ્યશ્રી પ.કૃ.દેવના આશ્રમો જેમ કે અગાસ, વડવા, વગેરે જગ્યાએ દર્શન માટે લઈ જતા. કોઈ વાર તેઓને રજા હોય ત્યારે ચિ. રાજેશભાઈ તથા હું અને કોઈ વાર પૂ. બા તેઓની સાથે જતાં. એક વાર પૂ. બા સાથે અગાસ ગયા ત્યારે પૂજ્યશ્રીએ ચા છોડી હતી. તે વખતે માથામાં ખૂબ દુખાવો થવાને લીધે આરામ કરવો પડ્યો હતો. પૂજ્યશ્રી અવારનવાર યાત્રાએ જતા ત્યારે પૂ. બા-બાપુ મને કહેતાં કે તેમને યાત્રાએ જવાનો, ભગવાનનાં દર્શનનો, નાનપણથી જ શોખ છે, તમારે ચિંતા કરવી નહીં. પણ પૂજ્યશ્રી બહારગામ જાય ત્યારે કામ ઘણું રહેતું – ઘરનું, હૉસ્પિટલનું, સામાજિક તથા અન્ય. કોઈ વાર ચિ. રાજેશભાઈની તબિયત પણ બગડી જતી. ત્યારે ખૂબ ખેંચાવું પડતું અને કહેવાઈ જતું કે તમે નથી હોતા ત્યારે 135 Page #152 -------------------------------------------------------------------------- ________________ ઘણી તકલીફ પડે છે. ત્યારે પૂજ્યશ્રી આશ્વાસન આપતા અને બધું કામ સંભાળી લેતા. ૧૯૭૦ તથા ૧૯૭૧માં પૂ. બા-બાપુજીની માંદગી આવી તથા બંનેનો દેહવિલય થયો. ૧૯૬૭ (અંતમાં), ૧૯૬૮ અને ૧૯૬૯માં પૂજ્ય મોટાભાઈ જેમનો કુટુંબ ઉપર થયેલો ઉપકાર ભૂલી શકાય તેમ નથી તથા બંને નાનાભાઈઓ (જેઠ તથા બે દિયર) ક્રમ કરીને વિદેશ ગયા. તેથી કુટુંબના સભ્યો ઘણા ઓછા થઈ ગયા. તે સમયમાં ભાઈશ્રી અનિલભાઈ સહકુટુંબ, મુ. બહેનશ્રી હંસાબહેન (વચલા નણંદ) તથા બહેનશ્રી દિવ્યાબહેને બહુ સહકાર આપ્યો. બહેન દિવ્યાબહેન ત્રણેક વર્ષ સાથે હતાં, કારણ કે આદ, નણદોઈજી શ્રી કનુભાઈ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેઓના અમેરિકા ગયા પછી ઘણું એકલું લાગવા માંડ્યું; તેથી પૂ. કાકાજી તથા ભાણી ચિ. ડોલીબહેનને અમદાવાદ બોલાવી લીધાં. તેઓએ કુટુંબ સાથે રહીને મને ઘણો સહયોગ આપ્યો. | ધીરે ધીરે પૂજ્યશ્રીના જીવનમાં ઘણો ફેરફાર દેખાવા લાગ્યો અને ૧૯૭૪ની આસપાસ મને લાગ્યું કે પૂજયશ્રીનું જીવન ખૂબ ધર્મમય બનતું જાય છે. તેમની પ્રેક્ટિસ કરવાની તથા સર્વિસ માટે જવાની રુચિ ઘણી ઓછી થવા લાગી. મેં પણ કહ્યું કે આપને બહુ મુશ્કેલી લાગે તો સર્વિસ છોડી દઈએ. તેઓએ ઈ.સ. ૧૯૭૫માં સર્વિસ છોડી દીધી અને ધીરે ધીરે યાત્રાઓ અને સત્સંગની પ્રવૃત્તિઓ વધારતા ગયા, જ્યારે યાત્રાએથી આવે ત્યારે ચિ. રાજેશભાઈના અભ્યાસમાં મદદ કરે તથા હૉસ્પિટલ તથા તેના હિસાબ આદિનું કાર્ય બરાબર સંભાળી લે. તેથી મને ઘણી રાહત થઈ જાય. પણ જ્યારે સાહેબજી ન હોય ત્યારે ઘણી તકલીફ પડે. એક-બે વાર પ્રેક્ટિસ છોડી સર્વિસ લેવી એવો વિચાર આવેલો, પણ તેમ કરવું અનુચિત અને અસંભવ હતું. તેમાં વળી પૂજ્યશ્રી પાછા સમાધાન કરાવી દે કે જેટલી થાય તેટલી પ્રેક્ટિસ કરવી. જો કે હૉસ્પિટલનું કામ ઘણું સારી રીતે ચાલતું હતું. પછી મદદ માટે બીજા ડૉક્ટર (ડૉ. કિન્નરીબહેન મહેતા, ડૉ. વર્ષાબહેન દવે) રાખી લીધા હતાં; અન્ય સ્ટાફ પણ સારો હતો. પૂજ્યશ્રીની તેમાં ઘણી હૂંફ રહેતી. સંયમ વગેરે નિયમ લીધા પછી પણ વ્યાવહારિક કાર્યોમાં પૂજયશ્રી પૂરો સહયોગ આપતા. પૂજ્યશ્રીની ઘણી ઇચ્છા હતી કે ડૉ. રાજેશભાઈ મેડિકલમાં જાય તો મારી જવાબદારી ઓછી થઈ જાય. આ જ કારણથી થોડાક માર્ક ઓછા આવવાને કારણે આદ. શ્રી નેમુભાઈ ચંદરિયા તથા પૂજ્ય લાડકચંદભાઈના સહયોગથી એમ. પી. શાહ મેડિકલ કૉલેજ, જામનગરમાં એડમિશન મેળવ્યું. જોકે પછી રાજેશભાઈએ ખૂબ મહેનત કરી અને કૉલેજમાં પહેલા નંબરે પાસ થવાથી, તેઓને અમદાવાદ વી. એસ. હૉસ્પિટલમાં ટ્રાન્સફર મળી ગઈ; જેથી મને ઘણી રાહત થઈ. આ દરમિયાન મને પણ ધર્મની રુચિ વધવા લાગી. તેના કારણમાં પ્રભુકૃપા અને પૂજ્યશ્રીની ખૂબ જ પ્રેરણા અને નાનપણના પૂ. બા-બાપુજીના ધર્મના સંસ્કાર કહી શકાય. પૂજ્યશ્રી દ્વારા સત્ય ધર્મ શું કહેવાય તેની થોડી-થોડી સમજણ પડવા લાગી. - ૧૯૭૪માં જ્યારે પૂ. સહજાનંદજી વર્ણીજીનું ચાતુર્માસ અમદાવાદમાં થયું ત્યારે પૂજય સાહેબજી સાથે હું બપોરે સ્વાધ્યાય-પ્રવચનમાં જતી. તેઓનું અમને ખૂબ વાત્સલ્ય મળ્યું અને ધર્મમાર્ગમાં પ્રેરણા મળી. ત્યારપછી થોડો થોડો અભ્યાસ ચાલુ કર્યો. પછી પૂજ્યશ્રી તથા બધા મુમુક્ષુઓ જ્યારે યાત્રાએ જતા ત્યારે ચાર-પાંચ દિવસો માટે હું તથા રાજેશભાઈ વચ્ચે જોડાઈ જતા. તે વખતે હૉસ્પિટલ બીજા ડૉક્ટરો સંભાળતા. ચિ. રાજેશભાઈનો મેડિકલનો અભ્યાસ સારો ચાલતો હતો. તે દરમિયાન ૧૯૮૮ની આસપાસ મારાં પૂ. બાપુજી તથા પૂ. બાની તબિયતનું ધ્યાન રહે તે માટે તેઓને ઇન્દોરથી અમદાવાદ લઈ આવ્યાં. (કારણ હું તેમનું એક જ સંતાન હતી). પૂજ્ય બાપુજીનું કુટુંબ પણ બધું અમદાવાદમાં જ હતું. વળી, મારું મોસાળ પણ અહીં જ હતું Dલ ) િિિ િિિ તા 136 મિિિહ) જિલ્લો Page #153 -------------------------------------------------------------------------- ________________ તેથી તેમનો પણ ઘણો સહયોગ રહેતો. પૂજ્ય બાપુજી-બાની સેવાનો લાભ મળ્યો. પૂજ્ય બાપુજીએ ૧૯૯૦માં તથા પૂજ્ય બાએ ૨૦૦૩માં પ્રભુ-સ્મરણ કરતાં કરતાં સંસારમાંથી વિદાય લીધી. ઈ.સ. ૧૯૯૦ ડિસેમ્બરમાં ચિ. રાજેશભાઈનાં ચિ. અ. સૌ. શીતલબહેન સાથે લગ્ન થયાં. પૂજ્યશ્રીએ પોતાની ફરજ બરાબર બજાવીને તેમનાં લગ્નનું કાર્ય પ્રેમપૂર્વક સંભાળ્યું હતું. સૌ કુટુંબીજનોના પ્રેમપરિશ્રમથી લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયાં. શીતલબહેન પણ મેડિકલમાં હતાં. એટલે હવે મૅક્ટિસ માટે હું નિશ્ચિત બની ગઈ હતી. પૂજ્યશ્રીએ ૧૯૮૪માં ગિરનાર મુકામે જે સંયમના નિયમ ગ્રહણ કર્યા તેની મારા ઉપર ઘણી જ ઊંડી અસર થઈ હતી. મનમાં થોડું દુઃખ અને ક્લેશ પણ થયાં હતાં. પણ પ્રભુ-ગુરુ-કૃપાથી મારી પણ ધર્મમાર્ગમાં રુચિ વધવા લાગી. એટલે જીવનમાં શાંતિ અને સમાધાન વધતાં રહ્યાં. શરૂઆતમાં તો હું કોબા ઓછું આવી શકતી. પણ ૧૯૯૦ પછી ધીમે ધીમે વધારે રહેવા લાગી અને રાજેશભાઈ એમ.ડી. થયા પછી સમયની અનુકૂળતા પ્રમાણે ૨-૩ દિવસ રોકાતી. તે વખતે બહેનશ્રી શીતલબહેનનો એમ.ડી.નો અભ્યાસ ચાલુ હતો. તે અભ્યાસ પૂર્ણ થતાં અને તેમનાં બન્ને બાળકો મોટા થતાં રાજેશભાઈ અને શીતલબહેને હૉસ્પિટલનું તથા ઘરનું કામકાજ ખૂબ સારી રીતે સંભાળી લીધું એટલે પરમાત્માસદ્ગુરુના કૃપાપ્રસાદથી ધર્મ-સાધના કરવાની વધારે ને વધારે અનુકૂળતા મને મળતી ગઈ અને પૂજ્યશ્રી સાથે દેશની અને વિદેશની યાત્રાઓ દરમિયાન પણ સત્સંગનો ખૂબ લાભ મળ્યો. ઘણાં તીર્થોનાં દર્શન થયાં અને ધર્મભાવના વધતી ચાલી. છેલ્લાં ત્રણેક વર્ષથી પૂજ્યશ્રીની આજ્ઞા પ્રમાણે, સેવા, સાધના કરવાનો વધુ પ્રયત્ન કરું છું પણ તે હજુ ઓછો છે. બાળકો તથા પૂજ્યશ્રી પ્રત્યે રાગના અંશો છે; તે હવે પ્રભુ-ગુરુકૃપાથી જરૂર ઓછા થઈ રહ્યા હોય એમ અનુભવાય છે. હવે પૂજ્યશ્રીની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે સેવા તથા સાધના કરું છું, તે વર્ધમાન થાય તેવી પ્રભુ-ગુરુ મને શક્તિ આપે તેવી પ્રાર્થના છે. થોડું વિશેષ હું પિયરમાં અને મોસાળમાં ખૂબ જ લાડથી મોટી થઈ હતી; કારણ કે દાદાને ત્યાં પણ પ્રથમ પૌત્રી હતી અને નાનાજીને ત્યાં પણ પ્રથમ ભાણેજ હતી. બધાએ ખૂબ સારા સંસ્કાર આપ્યા તથા માતા-પિતાએ સારું શિક્ષણ અને કેળવણી આપ્યાં. તેઓનો કોઈક વાર માર પણ ખાધો હશે, મારી જ ભૂલને લીધે. કોઈક વાર ભણતી વખતે ખોટા રસ્તે ન ચાલ્યા જઈએ તે માટે એક-બે વાર ઠપકો મળ્યો હશે. સાસરે આવ્યા પછી પણ કુટુંબનો તથા પૂજ્યશ્રી તરફથી ખૂબ પ્રેમ મળ્યો. પૂ. બાપુજી-બા બેટા કહીને જ બોલાવતાં અને સૌ ભાઈ-બહેનો મને બહેનની જેમ જ રાખતાં; કારણ કે તેઓને ખબર હતી કે હું મારાં માતા-પિતાનું એક જ સંતાન હતી. પૂજ્યશ્રીએ પણ કોઈ મોટો ઠપકો આપ્યો હોય તેવું યાદ નથી. બે-ચાર વખત સાધારણ difference of opinionના લીધે ઠપકો મળ્યો હશે, એવું યાદ છે. બાકી દરેક વખતે તેઓ જ સમાધાન કરી લેતા. ચિ. રાજેશભાઈનો પણ તેના નાનપણમાં મને ઘણો સહકાર રહ્યો. તે પ્રમાણમાં જલ્દી સમજણા થઈ ગયા. અભ્યાસમાં પણ સારું ધ્યાન આપતા. બન્ને ‘બા'નો તથા કુટુંબીજનોનો તેને મોટો કરવામાં ઘણો ફાળો છે. પૂ. સાહેબજી જ્યારે બહારગામ જતા ત્યારે તેની તબિયત બગડતી. ત્યારે પણ હું હૉસ્પિટલમાં કામમાં હોઉં ત્યારે શાંતિથી સૂઈ રહેતો અને દવા વગેરે બરાબર લઈ લેતો. પૂજ્યશ્રી આવે ત્યારે તેને સારું થઈ જતું. પૂજ્યશ્રી તેની તબિયતની કાળજી પણ બરાબર રાખતા. 137 Page #154 -------------------------------------------------------------------------- ________________ બહેન એક સાધનસંપન્ન કુટુંબ તથા મોસાળમાં મોટા થયા છતાં તેમનું જીવન પ્રમાણમાં સાદું હતું. કોઈ મોંઘા કપડાંનો, દાગીના વગેરેનો કોઈ શોખ નહોતો. બહુ ફરવા જવું એવું પણ નહીં. થોડો વખત હૉસ્પિટલના કામથી relax થવા માટે ચાર-પાંચ દિવસે માતાપિતાને ત્યાં અથવા આજુબાજુના સ્થળે જવાનો વિચાર થતો. મુખ્ય શોખ ભણવાનો અને પછી લગ્ન કરી સારું, સાદું, સંપીલું ગૃહસ્થજીવન જીવવાનો હતો. મેડિકલ એજ્યુકેશન લીધા પછી પોતાના પ્રોફેશનનું કાર્ય પણ વ્યવસ્થિત રીતે અને ન્યાયનીતિપૂર્વક કરવું એવી પણ ભાવના હતી; જેથી આર્થિક, માનસિક તથા સામાજિક રીતે કોઈ મુશ્કેલી ન પડે. આવાં કારણોને લીધે પ્રભુ-ગુરુ-કૃપાથી મને પૂજયશ્રીના જીવનમાં એડજસ્ટ થવાની સારી સરળતા રહી એમ મને લાગે છે. આ રીતે પૂજ્યશ્રીના અગણિત ઉપકાર અને ઋણનો હું સ્વીકાર કરું છું. તે ઋણ ચૂકવવાની યોગ્યતા નથી પણ તેમની તથા સર્વ મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે મારું જીવન ઢાળવાનો પ્રયત્ન કરીશ, જેમાં મારું જ પરમ કલ્યાણ સમાયેલું છે. અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતા અવદાત. )િ ગિરિદ્ધિ લિમિલે ના 138 ) દિલિ સોલિક) શિલ્પ Page #155 -------------------------------------------------------------------------- ________________ મમશ્ર-સમાજમાં ધર્મની પ્રભાવના કરવા માટે આચાર્ય શ્રી સમતભદ્રની આજ્ઞા मार, बाहुबली. - T.O. BAHUBALI. न हातका *hone : Hatkalangda 22 श्री बाहुबली विद्यापीठ, बाहुबली. Shri Bahubali Vidyapeeth, Bahubali. पो बाहुबली, (नि कोल्हापूर.) पिन- ४१६ ११० Male ११/१०/ धर्मग्रेमी आभार्थी परमार्यसाधन ब्रल पी. डॉक्टरसोनेजी (छ. रामानंदजी ) प्रति सहमधि नया समाधि वर्षोंसे आपही सर्मसाधनाकी ओर निससि उपि रही है। अलमुख होहर मात्र आपल्या भाननासे स्वाध्याय - अध्ययन- पठन आदि द्वारा धर्मसाधनामे स्वये दो सावधारी पूर्वक जोडा भी है। खयरेरणासे सम्यग्दान पूर्वक बारहवत्तेहा आचार्य श्री कदमग वानके चरणाविहोली परमपावन सहितीसे सीकामी किया है | बारहसि ब्रह्मचर्यका स्वामी दिया है। आपमे अच्छी प्रवचन शाति है। देश-विदेश में हजारो आत्माीयोंके साथ आपका अच्छा सेपर्य प्रस्थापित हुआ है। इस मामन सामय का उपयोग अधिकसे आधिक मात्रा में यदि होता रोगा तो अभी धर्मप्रशाना होगी। आयार्य श्री अमृनचंद्रजी की आझा भी है। आमानभावनीयो रलाय तेजसा सततमेव दानतपो जिन पूजा-विवानिदेश्य जिनमः। contd... ao P os 139opaness Page #156 -------------------------------------------------------------------------- ________________ बनेकी इस वचन के अनुसार जैसे आपने स्वयं को साधक बनाया वैसेही सेपक में आने वाले को उपदेश देर सम्यग्दर्शन पूर्वक समूग्गुणोंकी पाळगा, अमात्यमक्षण का परित्याग, व्यसनोका त्याग, देवदर्शन-पूजा सामायिन- स्वाध्याय आदि गावाविषयत्र व्रतोकी यमनियम स्पसे प्रेणा करके आयारशाचदा प्रयास करनेसे समाजर) कारवमें उधार होगा। परमोपकार होगा। हार्दिक भावना है कि, इस दिशाम साढला प्राप्त होने के लिए आपको पयप्ति मामबन्द प्राप्त हो और सदमदी आपके द्वारा निरेता धानिमावना एसा हमारा शुभाजीवाद है और उलुभाभी है। होती रहे। ॐ शुभे भूयात् । मंगत भूया “तवात्मन् आमनीने डास्मिन जैन धर्मति निर्मवे । स्यवीयसी करिः स्येयादामुळे महिनादिनी) " - aš - ॐ - ॐ ॐ ॐ जया आपन 140 40 Jan Edicionieriai Farival Perangay www.pinelibraryayog Page #157 -------------------------------------------------------------------------- ________________ બોટાદ સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્ય શ્રી નવીન મૂતિનો સંદેશો टता र-२-२००३ पुन्न्ययाह सरन्जन्मस्वस्थ मात्मा का - जात्मानंह म स्वामी मापसी से ५८-भी 781 - नयंलि प्रसंगे - शुलेर पाहपीते अहस जापमानो आलारा छ મારા પ્રત્યે આપના જે वात्सल्य प्रेमछले सहा २१. आपy मार्ग दर्शनસારા માટે સ્પ્રન્સ પર 3 अनी २४. पीने | સારા ભાવ વંદન 4RDS નવીન નિના ©ARCHIES Farve Polo DEN wwwvaijainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ સંતો-મહાનુભાવોના શભેચ્છા-સંદેશ आचार्य श्री वर्धमानसागरजी __ भारत देश के गुजरात प्रान्त में औद्योगिक महानगर अहमदाबाद के निकट प्रशान्त वातावरण पूरित 'कोबा' आश्रमस्थित है । आश्रम शब्द का अर्थ है 'जहाँ सभी ओर से अर्थात् मन-वचन-काय से आत्मशान्ति के लिए पुरुषार्थ-श्रम किया जाता है ।' डॉ. सोनेजीने अपनी चिकित्सकीय ‘प्रेक्टिस' को छोड़कर आत्मशान्ति का मार्ग चुना । स्वयं उस मार्ग पर चले एवं सदाचारमय जीवन के साथ आत्मशान्ति के अभिलाषी जनों के लिए निमित्त बने । सोनेजी 'आत्मानंदजी' इस नाम से सम्बोधित होकर 'कोबा आश्रम के पर्याय बन गये । देश-विदेश में आश्रम के साधकजन विद्यमान हैं। सन १९९२ में सहसंघ गिरनार यात्रा के प्रसंग में कोबा आश्रम में रात्रिविश्राम हआ । बस वही प्रथम परिचय लगभग स्थायी बन गया । दो प्रवचन भी हुए । तत्पश्चात् तारंगा सिद्धक्षेत्र पर आश्रम के साधकजनों का त्रिदिवसीय प्रवास हमारे वर्षायोग में रहा । शतावधानी श्रीमद् राजचंद्रजी के आध्यात्मिक विचारों से ओतप्रोत आश्रम में अध्यात्मग्रंथो का प्रधानतया स्वाध्याय-मनन-चिन्तन श्री आत्मानंदजी के सत सान्निध्य में निरन्तर चलता है । एक क्रमबद्ध दिन-चर्या से आबद्ध साधक श्रावकजन यहाँ साधना निरत रहते हैं । ___आत्मानंदजी ने चिकित्सकीय प्रेक्टिस छोड़कर जिस आत्मशान्ति का मार्ग चुना है वे अपने मार्ग में निरंतर प्रगति करें और फिर आत्मानंदरूप सिद्ध पर्याय को प्राप्त कर सदा आत्मानंदमय बनें क्रमश: । इसी मंगल भावना के साथ हमारे पावन आशीर्वाद । आचार्यश्री पद्मसागरसूरिजी म.सा. (कोबा) ___ मुझे यह जानकर प्रसन्नता हुई कि स्वामीश्री आत्मानंदजी की जीवनी प्रकाशित होने जा रही है। स्वामीजी के त्यागमय-साधनामय जीवन से अनेक लोगों को, इससे सत्प्रेरणा मिलेगी ऐसी मैं आशा रखता हूँ । स्वामीजी की सरलता, सौजन्यता और उनके मिलनसार स्वभाव आदि गुण प्रशंसनीय है । जो अध्यात्मकल्याण के रसिये हैं, वे उनके जीवन से बहुत कुछ ग्रहण करने योग्य हैं । मेरी शुभ कामना है कि यह चरित्र प्रकाशन लोगों को सन्मार्ग पर चलने की प्रेरणा देगा। पू. मुनिश्री तरुणसागरजी (बॅग्लोर) भगवान महावीर के द्वारा प्रतिपादित तत्त्वज्ञान और जीवन का यथार्थ दर्शन, खास तौरसे गुजरात में, श्रीमद् राजचंद्रजी के माध्यम से लोगों तक पहुँचा । उस ज्ञानके बल पर महात्मा गांधीजी ने भगवान महावीर के 142 સંતોના શુભેરછા-સંદેશ સંતોના શુભેરછા-સંદેશ સંતોના શુભેચ્છા-સંદેશ સંતોના શુભેરછા-સંદેશ Page #159 -------------------------------------------------------------------------- ________________ तत्त्व को श्रीमद् राजचंद्र से ग्रहण किया । आज भी श्री आत्मानंदजी इस दिशा में महत्त्वपूर्ण काम कर रहे हैं । आजके भौतिक जीवन में जो पापारंभ विशेष रूप से हो रहा है, उसके बारे में ये अच्छा मार्गदर्शन दे रहे हैं । ये थोडे से लोगों के नसीब में होता है, जो गरजन के द्वारा प्राप्त ज्ञान को समझते हैं और उस पर चलने का संकल्प करते हैं । इस दिशा में श्री आत्मानंदजी के द्वारा जो कार्य हो रहा है वह अत्यंत महत्त्वपूर्ण है, और सिर्फ आमजनता के लिए ही नहीं, पर साधु के लिए भी अनुकरणीय है। उनके द्वारा हुआ यह कार्य बहुत प्रेरणादायी एवं अनुमोदनीय है। स्वस्ति श्री चारुकीर्ति भट्टारक स्वामीजी (श्रवणबेलगोला, कर्णाटक) श्रीमद् राजचंद्र आध्यात्मिक साधना केन्द्र, कोबा (जि. गांधीनगर, गुजरात) के संस्थापक श्री आत्मानंदजी की ७५ वी जयंती के कार्यक्रम की पूर्णाहुति दिसंबर १-२-३, २००६ को मनाई जा रही है। आप जीवन में धर्म को उतारकर दूसरों को भी उस मार्ग पर चलने की प्रेरणा दे रहे हैं । निरंतर स्वाध्याय, चिंतन, मनन, ज्ञानसाधना करते हुए अनेक पुस्तकों की रचना भी की है। श्री आत्मसिद्धिशास्त्र के निगूढ रहस्यों का, स्वानुभूति के साथ, उपदेश दे रहे हैं और प्रचार-प्रसार कर रहे हैं । आप ग्रंथालय, ध्यान केन्द्र, गुरुकुल आदि शैक्षणिक कार्य का भी यशस्वितापूर्वक संचालन कर रहे हैं । जिनवाणी-सरस्वती के वरप्रसाद आप पर सदा रहते हैं। आप अध्यात्म के यशस्वी प्रवचनकार भी है। सब का मंगल चाहनेवाले आप, अध्यात्म के बल से कैवल्यमार्ग की ओर सदा अग्रसर रहें, यही मंगल मनीषा है। અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મહાસતીજી (स्यतर अध्यात्मन्द्र, भीमाम,8.45६२१) શ્રી આત્માનંદજીનું જીવન એક ઉત્તમ આદર્શ છે. અધ્યાત્મ સાથે સેવાનો સુભગ સમન્વય આપની પળપળની પ્રવૃત્તિમાં ઊભરે છે, અંતરમાં પ્રભુસ્મરણ - બહાર સેવાકાર્ય, અંતરંગ અસંગ દશા - બહાર બહુજનસમુદાય વચ્ચે, અંતર આત્મગુણોમાં સ્થિર – બહાર પરોપકારમયી ગતિશીલતા.... આવી સમતુલા એ જ છે સાધનાનો 15२ पायो. આ પાયો નાંખી, આપશ્રીએ સાધનાની એક ભવ્ય ઇમારત સર્જી છે, એ સાધનાબીજને ભોમાં ભંડારી એક વિશાળ વટવૃક્ષ વિસ્તાર્યું છે; જે અનેક જીવો માટે આશ્રયસ્થાન છે. આવી આંતરદશા આપશ્રીની આત્મિક શક્તિના સ્કુરણ સાથે અન્ય પથિકોનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે. पस, ४॥ २॥ पो मने भगवान महावीरन। भागने २४वागत....... विल्यपहने पाभो. પૂ. સ્વામી શ્રી અધ્યાત્માનંદજી (श्री शिवानंहमाश्रम, अमहावाह) આપણી ભારતીય પરંપરામાં કહેલા ગુરુતત્ત્વનું દર્શન આપણે આદરણીય શ્રી આત્માનંદજીમાં કરી શકીએ छी. સમાદરણીય શ્રી આત્માનંદજીને આત્મહત્ત્વનો જ આનંદ છે. “બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાનમૂર્તિનું Fooruse chy Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ આત્માનંદજી છે. તેમના જીવનનો પ્રત્યેક શ્વાસ માત્ર ‘બહુજન હિતાય ચ સુખાય ચ’ની મંગળકામનાથી જ ચાલી રહ્યો છે. તેમને છેલ્લાં બાર વર્ષમાં અનેક વાર મળવાનું થયું. આત્માનંદજીની સ્થિતિ ‘હંસા પાયા માન સરોવર' જેવી ઉચ્ચ અને દિવ્ય છે. એમણે તો ‘હીરા પાયા ગાંઠ લગાઇ.’ એમને તો શ્રીમદ્ રાજચંદ્ર જૌહરી પાસેથી આત્મજ્ઞાનનો હીરો મળ્યો છે અને અનુભૂતિ પણ “અપને સાહેબ હૈં ઘર, ભીતર-બાહર નૈના ક્યોં ખોલે ?’’ની છે. સમ્યક્ વિચાર, સમ્યક્ વર્તન, સમ્યક્ વ્યવહાર અને સ્વચ્છ શ્વેત વસ્ત્રો જેવાં તેઓ પહેરે છે તેવું જ તેમનું નિર્મળ, નિર્ભેળ અને નિષ્પાપ જીવન છે. મૌન રહીને અનેકાનેક ગૂઢ તત્ત્વોનું દર્શન તેમની માત્ર ઉપસ્થિતિ જ ઉપલબ્ધ કરાવે કે અનુભૂતિનો દિવ્યસ્રોત વહાવે તેવું વ્યક્તિત્વ એટલે આત્માનંદજી. બાહ્ય દૃષ્ટિએ શ્રી આત્માનંદજી જૈન ધર્માવલંબી દેખાય છે, પરંતુ ખરેખર તેઓ સહજ, સરળ અને મતમતાંતરથી પૃથક્ કે ભિન્ન જ છે. આત્માનંદજી જુદી માટીના માનવી છે. ટીકા, ટિપ્પણ કે બાહ્યાડંબરથી પર, જ્યાં આત્મવંચના રહિત આત્મસ્થ કે આત્મોત્થાન પ્રેરક તત્ત્વ છે, ત્યાં જ તેમણે પગલાં માંડ્યાં, અને તેમના અનુસરણકર્તાઓને પણ ‘તમસો મા જ્યોતિર્ગમય’નો જ માર્ગ ચીંધ્યો છે. આપણે નાનકદાસ, સૂરદાસ, રૈદાસ, કનકદાસ, તુલસીદાસ, કબીરદાસ, રામદાસ - આ દાસ એટલે જ સેવક, તો આત્માનંદજીને ‘આત્મદાસ’ કહીએ તો કંઈ અયોગ્ય નથી જ. જે અજાતશત્રુ હોય તે જ સૌનો મિત્ર હોઈ શકે. તે સત્યનો મિત્ર, પ્રભુનો મિત્ર, જગત માત્રનો મિત્ર સંભવી શકે. એવા અણુથીયે અણુ અને મહત્ થી મહત્ શ્રી આત્માનંદજી મહારાજનો અમૃતોત્સવ તે માત્ર કોબા કે ગાંધીનગર-ગુજરાતનું જ ગૌરવ કે ઉત્સવ નથી; તે સાંસ્કૃતિક પુનરોત્થાનનો ઉત્સવ છે. તેવા મહાપુરુષને, મત્થએણ વંદામિ. ૐ શાંતિઃ પૂજ્ય શ્રી નલિનભાઈ કોઠારી (શ્રી રાજસોભાગ આશ્રમ, સાયલા) જેમની દૃષ્ટિ કૃપાની વૃષ્ટિ કરનારી છે અને જેમની વાણી ઉપશમરૂપી અમૃતનો છંટકાવ કરનારી છે, તે શુભ જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનેલા યોગીને નમસ્કાર હો. જ્ઞાનામૃત મહોત્સવ પ્રસંગે સંતશ્રી આત્માનંદજીને સાદર પ્રણામ. બહુશ્રુત, જ્ઞાનવૃદ્ધ, પરમશ્રદ્ધેય, પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબે સ્યાદ્વાદરૂપ, પરમાગમના પ્રકાશ વડે જિનેશ્વ૨ વીતરાગ ભગવાનના શાસનની ઉત્તમ પ્રભાવના કરી છે. સમ્યવિદ્યાથી વિભૂષિત પોતાના ઉજ્જવળ આચરણ વડે આપશ્રીએ સ્વપકલ્યાણ ભાવને ઉત્કૃષ્ટ રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે. ચિત્તની પ્રસન્નતા, સંયમની સુવાસ, નિર્મોહી વાત્સલ્ય, અતિશય સ્મરણશક્તિ, અર્થ અને આશયનો બોધ કરાવતી વિશિષ્ટ પ્રજ્ઞા, તેમજ આત્મજાગ્રત કરાવનારી અમૃત વાણી વડે મુમુક્ષુ આત્માઓ પ્રત્યે મોટો ઉપકાર કર્યો છે. આ જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે આપને અભિનંદન તેમજ ભાવવંદન. આપનું સુખાકારી દીર્ઘ આયુષ્ય અનેક સાધક આત્માઓને મૂળ સનાતન મોક્ષમાર્ગે પ્રયાણ કરવા નિમિત્તરૂપ બને એવી મંગલ પ્રાર્થના. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. 144 Page #161 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર) પૂજયશ્રી આત્માનંદજી એટલે અંતર્મુખતાનો આલાપ, વાત્સલ્યનો વિહાર અને પૂર્વાચાર્યો પ્રત્યેની નિષ્ઠાના પ્રકર્ષનો ત્રિવેણી સંગમ. - પૂજ્યશ્રીનું અંતર્મુખી વલણ તેમના દરેક કાર્યમાં તરી આવે છે. ગમે તે કાર્ય હોય - ધર્મપ્રભાવનાનું, સંસ્થાનું કે શરીરનું - અંતર્મુખતાનો દોર તેઓ ઝાલી જ રાખે છે. આત્માનુસંધાનની આ મસ્તી તેમના પ્રસન્ન વદન થકી સમસ્ત વિશ્વ પ્રત્યે - સવિશેષ ધર્માનુરાગી જીવો પ્રત્યે - વાત્સલ્યરૂપે વહેતી રહે છે. અને એમાં આશ્ચર્ય શું ? | ‘આત્માનંદ' અને વાત્સલ્ય આમ પણ સાથે જ હોય ને ! એક તરફ સાધર્મીવાત્સલ્યનો ઝરો તો બીજી તરફ પૂર્વાચાર્યો પ્રત્યે અંતરમાંથી ઊમડતી શ્રદ્ધા અને અર્પણતા તેમના વ્યક્તિત્વને એક આગવું, પુષ્ટ રૂપ બક્ષી જાય છે. તેમની આવી અનેકવિધ ગુણસમૃદ્ધિના ફળસ્વરૂપે તેઓશ્રી નિજકલ્યાણના આરાધકોને એક સબળ અવલંબન પૂરું પાડી રહ્યા છે. પ્રભુ તેમને દીર્ઘ નિરામય આયુ બક્ષે તથા તેમના થકી ખૂબ ખૂબ ધર્મપ્રભાવના થાય એ જ પ્રાર્થના. પૂજ્યશ્રી પ્રવીણભાઈ મહેતા (પપ્પાજી) (શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન આશ્રમ, ખોપોલી/મુંબઈ) પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શ્રી આત્માનંદજી, અનેક જીવોને આત્માના આનંદની વૃદ્ધિ થવામાં નિમિત્તરૂપ આપને અમારા સવિનય વંદન. પંદર વર્ષની નાની ઉંમરથી જ અધ્યાત્મમાં રસ ધરાવતાં કલ્યાણના માર્ગની સફર, આજે ૭૬મા વર્ષમાં પ્રવેશ કરે છે તે બદલ અમારા આપને ખૂબ ખૂબ અભિનંદન છે. પ્રભુ આપને સુંદર સ્વાચ્ય અને દીર્ધાયુ આપે એવી શુભેચ્છા. | વ્યવસાયથી ડૉક્ટર હોવાથી દર્દીના શરીરરોગનો ઇલાજ તો કર્યો જ અને સાથે સાથે દેશ-વિદેશની સફર ખેડી ભવરોગનો રામબાણ ઇલાજ પણ કર્યો. સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય તથા પરમકૃપાળુ દેવનાં અમૃત વચનોનું ચિંતન ઊંડાણથી કરી વિશ્વને સન્માર્ગની, આત્મધર્મની સાચી સમજણ આપી. આપશ્રીએ તો પરમપૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજશ્રીના આશીર્વાદરૂપ મળેલ નામ ‘આત્માનંદ' સાર્થક જ કરેલ છે અને બીજા જીવોને પણ આત્માનંદ માણતા કર્યા છે. આપના આધ્યાત્મિક જીવન પર પ્રકાશ પાડતો ગ્રંથ અનેક જીવોને પ્રેરણાબળ આપી સને માર્ગે દોરનારો નીવડે એ જ અમારી હાર્દિક શુભેચ્છા. ડૉ. હરિભાઈ કોઠારી (મુંબઈ) ડૉ. સોનેજી – પૂ. આત્માનંદજી એક વિરલ વિભૂતિ છે. વ્રતનિષ્ઠ માણસો જ સમાજોત્થાનના નિમિત્ત બની શકે છે, એ વાત એમના જીવન પરથી સહજ રૂપે સમજાઈ જાય છે. અંતર-વિકાસ વગરનો વિસ્તાર હંમેશાં હાનિકારક હોય છે તેવું આપણને રોજ જોવા મળે છે. પામ્યા વગર પમાડવા નીકળેલા પ્રચારકો ઘણે ભાગે ધર્મની કુસેવા જ કરતા હોય છે. 94 145 4250 Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ પ્રચારનો નહિ પણ આચારનો વિષય છે. ‘આચરી બતાવે તે આચાર્ય' એ વ્યાખ્યાને પૂ. આત્માનંદજી સાકારિત કરી રહ્યા છે. દંભ, આડંબર કે પ્રદર્શનને મહત્ત્વ આપવાને બદલે તેઓ સત્ય અને સન્નિષ્ઠ દર્શનનું ગૌરવ કરે છે. મેથીની ભાજી જલદી ઊગે અને થોડા જ વખતમાં કરમાઈ જાય, વટવૃક્ષને વિકસતાં વાર લાગે પણ પછી સેંકડો વર્ષ છાંયડો આપે. પાયાનું કામ કરનારા માણસો બહુ મૂલ્યવાન હોય છે. | કોબા આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓમાં યુવાશિબિરો દ્વારા યુવાનોને રસ લેતા કરવા એ આજના કાળમાં પ્રશસ્ય ઘટના છે. સંકુચિતતા કે વાડાબંધીથી પર રહીને કેવળ વિચારનિષ્ઠા અને વ્યક્તિસ્વાતંત્ર્યનું ગૌરવ કરનાર સદા વંદનીય છે. પ્રભુ એમને નિરામય દીર્ધાયુ અને અવિરત કાર્યશક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. શ્રી વિનોદભાઈ ઠાકર (પ્રાર્થના ચળવળના પ્રણેતા) દેહદુરસ્તીના વ્યવસાયમાં જેમણે નિષ્ણાત તરીકે નામના મેળવી હતી તેવા પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી, પોતાના જ દેહની નાદુરસ્તીના સમયાવકાશે સ્વસ્થ મનના નિર્માણ કાર્યના શિલ્પી બનાવી દીધા. વાચન, મનનથી શરૂ કરેલ આધ્યાત્મિક યાત્રા દ્વારા તેઓશ્રી અંતરયાત્રાના પ્રવાસી બની ગયા. એમના ‘અમૃત મહોત્સવ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે “પ્રાર્થના પરિવાર’ તેમના મોક્ષલક્ષી સ્વસ્થ દીર્ધાયુ માટે વિશ્વનિયતાને મંગલમયી પ્રાર્થના કરે છે. તેમનું અત્યાર સુધીનું જીવન સાધના અને સમાધિમાં જ સમાધાન શોધવામાં પસાર થયું છે. એટલું જ નહિ, તેમના સંપર્કમાં આવનાર તમામ મુમુક્ષુઓને પણ તેમણે સાધના અને સમાધિનો રાહ દર્શાવી તેમનાં જીવન ઉજાળ્યાં છે. પૂજયશ્રીના દિવ્ય મંગલમય પ્રસંગે તેમની આધ્યાત્મિક શુભ યાત્રા અવિરત ચાલુ રહે એ જ અભ્યર્થના - શુભકામના સહ ચરણવંદના. આદ. શ્રી સુનંદાબહેન વોહોરા (અમદાવાદ) | પૂજયશ્રી આત્માનંદજીના અમૃત મહોત્સવના મંગળ પ્રસંગે પૂરું વર્ષ વિવિધ આયોજનયુક્ત રહ્યું કારણ કે પૂજયશ્રીનો સ્વ-પર શ્રેયભર્યો અભિગમ સૌના હૃદય સુધી પહોંચ્યો છે. શાસ્ત્રકારો કહે છે કે અબજોની સંખ્યામાં માનવવસ્તી ધરાવતી આપણી ભૌતિક દુનિયામાં જ્યારે આત્મશ્રેયની અભિલાષા ધરાવતા જીવોની તારવણી કરવામાં આવે તો આંગળીના વેઢા વધી પડે! યદ્યપિ સ્વ-પર સુખની ઇચ્છા ધરાવતો માનવી અન્ય રીતે ધરાને કંઈક પ્રદાન કરે છે. તેમ છતાં જેને આપણે અધ્યાત્મ કે આત્મિક વિકાસ આત્મસાત કરનારી કહીએ તેવી વિરલ વિભૂતિઓ આ ધરતી પર પ્રગટ થતી રહી છે તેવું આપણે પૂજ્ય શ્રી આત્માનંદજીમાં અનુભવીએ છીએ. પુણ્યયોગે મને ૧૯૮૨ થી ૧૯૮૮ સુધી પૂજયશ્રી પ્રેરિત – સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં તેઓની નિશ્રામાં આરાધનાનો અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે તેઓનો આંતર-બાહ્ય પરિચય નિકટથી થયો. તેઓ ધીર, ગંભીર, સમતાયુક્ત પ્રતિભા ધરાવે છે. તેઓ કહેતા કે પૂર્ણતા પ્રાપ્ત ન થાય સુધી મોહનીય કર્મ ક્યાંથી ક્યારે લૂંટી લે, તેનો ભરોસો ન રાખવો. ભક્તિ, સત્સંગ દ્વારા સંયમનું દૃઢતાથી પાલન કરવું. ઈ. સ. ૧૯૮૨ માં આશ્રમ દ્વારા તેઓએ વાવેલું બીજ આજે વટવૃક્ષ થઈને વિકસ્યું છે. આશ્રમાર્થી તેઓની 146 Page #163 -------------------------------------------------------------------------- ________________ નિશ્રાના ઉપકારી છે. પાત્ર જીવોએ તેમના બોધ દ્વારા જીવનને ઉજમાળ કર્યું છે. દેશ-વિદેશમાં તેઓનું પ્રદાન ઘણું વિશદ છે. વળી, આશ્રમાર્થીઓના સદ્ભાગ્યે વાત્સલ્યપૂર્ણ માતા સમાન શ્રી શર્મિષ્ઠાબહેનનું સાન્નિધ્ય મળ્યું છે. ગૃહસ્થના પૂર્વ જીવનના નાતે ધર્મપત્નીનું પૂજ્યશ્રીના જીવનમાં અને આ ક્ષેત્રે ઉદાત્ત પ્રદાન અનુમોદનીય છે. તેને કેમ ભુલાય ? હું તેઓને ઋષિપત્ની કહેતી તે સાકાર થતું જાય છે. સ્વ-પર શ્રેયરૂપ પૂજ્યશ્રી પ્રત્યે સૌનો સદ્ભાવ અવિરત વહે છે. વિશિષ્ટ પ્રસંગે પ્રગટ થાય છે. તેઓશ્રી પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરવાનો મને યોગ મળ્યો તે પુણ્યયોગ છે. પૂજ્યશ્રી આત્માનંદજીના મારા આશ્રમના નિવાસ દરમ્યાન, સાધનામાર્ગે જે નિશ્રા મળી તે માટે આભારી છું. તેઓશ્રીના અમૃત મહોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. તેઓ ભાવિત કરેલ સન્માર્ગે સિદ્ધિ પ્રાપ્ત કરે, તંદુરસ્ત દીર્ધાયુષી રહી સ્વ-પર શ્રેયની સાધના સાધ્ય કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. આનંદ હો, મંગળ હો, ઇતિ શિવમ્. પૂજ્ય શ્રી ગાંગજીભાઈ માતા (શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર, રાજનગર, કુકમા - કચ્છ) આદરણીય શ્રી આત્માનંદજી સાહેબ, “અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.” (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૧૩૨) પરમકૃપાળુ દેવનાં આ વચનામૃતને આત્મસાત કરી, એમના ચરણે જીવન સમર્પિત કરી જે પરમાર્થયાત્રા આપે આદરી છે, તેમાં ‘અમૃત-મહોત્સવરૂપ’ ૭૫ વર્ષની ઉજવણી એના વિસામારૂપ માત્ર છે એમ માનીએ છીએ. આ પરમાર્થયાત્રા હજી પણ અવિરતપણે ચાલુ રહી નવા સીમાચિહનને આંબે (શતાબ્દીરૂપ મહોત્સવને) એવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છા. | આપનું અત્યાર સુધીનું જીવન જે રીતે અન્ય જીવોને પ્રેરણારૂપ, ઉપયોગી નીવડ્યું છે તેમ શેષ જીવનની એક એક પળ પણ સૌને ઉપયોગી થાય અને આપના દ્વારા અમોને પરમકૃપાળુદેવનાં વચનામૃતોની પ્રસાદી પ્રાપ્ત થતી રહે એવી પરમકૃપાળુદેવ પાસે પ્રાર્થના. બા. બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ (અમદાવાદ) - ઈ.સ. ૧૯૭૩ની સાલથી શ્રદ્ધેય શ્રી મુકુન્દભાઈ સોનેજીસાહેબના પરિચયમાં પંચભાઈની પોળમાં આવવાનું બન્યું. સાહેબજી સાથે ઘણાં વર્ષો સુધી ઘણું નજીક રહેવાનું બન્યું છે. તેઓ મંદકષાયી, પ્રેમાળ અને વાત્સલ્યસભર છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ ઘણો ગહન કરેલ છે. પૂજયશ્રી સાથે શ્રી કુંદકુંદાચાર્યની સાધનાભૂમિનાં તથા અનેક તીર્થસ્થાનોનાં દર્શન થયાં અને સાથે સાથે તેમના સત્સમાગનો પણ લાભ મળતો રહ્યો. પૂજ્યશ્રીની સાધના અવિરતપણે ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. પૂજ્ય સંત શ્રી જેસિંગબાવજી, ગોધમજી (તેમની સાથેનાં સંસ્મરણોની નોંધમાંથી) પૂ. જેસિંગબાવજી શિબિરમાં તેમના મોટા શિષ્યવૃંદ સાથે પધારતા. કોબામાં સંતકુટિરનું ઉદ્ઘાટન એમના હસ્તે કરવામાં આવેલ. (તા. ૫-૯-૧૯૯૪) Page #164 -------------------------------------------------------------------------- ________________ ગોધમજીમાં જ્યારે પૂજ્યશ્રી આત્માનંદજીને જવાનું થાય ત્યારે તેમનો સ્વાધ્યાય ગોઠવતા અને અત્યંત વાત્સલ્યભાવ દશાર્વતા. પૂજ્ય બાપજીનો જન્મદિવસ રક્ષાબંધનનો એટલે તે વખતે વક્તાપુરમાં મોટા મેળાવડાનું આયોજન કરવામાં આવતું. પૂજ્યશ્રીને તેઓ જ રાખડી બાંધતા અને આમ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. દર વખતે શુભેચ્છા પાઠવતા અને જ્યારે સ્વાધ્યાય ચાલતો તેમાં મુખ્યત્વે આત્મા, આત્મા અને એક આત્માની જ વાત. એમની ખાસ ગ્રામ્ય ભાષામાં કહેતાં ‘તમે કુણ સો?’ ‘હમ અન તુમ ઔર દફતર ગુમ.’ પૂજ્યશ્રી તરફ બતાવીને લોકોને કહેતા, ‘જુઓ, એમને કંઈ દુ:ખ નથી તો પણ એમણે કેમ બધું મૂકી દીધું?’ પૂજ્યશ્રીનો સ્વાધ્યાય એકદમ સરળતાથી અને નિર્દોષતાથી સાંભળતા. ઘણાં વર્ષો સુધી પરિચય રહ્યો. તેમની સરળતા, વાત્સલ્ય, કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ, પરોપકારલોકકલ્યાણની ભાવના અને ગુણગ્રાહકદષ્ટિ ઘણા પ્રશંસનીય હતાં. પૂજ્ય યોગાચાર્ય શ્રી મનુવર્યજી મહારાજ (ગુજરાતના યોગવિદ્યાના ભીષ્મપિતામહ) નિયમિત સાધક અને ભક્ત તરીકે, ઘણાં વર્ષો સુધી તેઓએ આશ્રમમાં ભક્તિ-સત્સંગનો લાભ લીધેલો. ધાર્મિક વૃત્તિ ઘણી પ્રબળ અને તેથી તેમની ઉંમરના કિશોરો-યુવાનોથી, અંતર્મુખ વૃત્તિને લીધે સ્પષ્ટપણે જુદા તરી આવે. શ્રી મનુભાઈ અને શ્રી ભારતીબહેન પંડિત (જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર, અમદાવાદ) હે ઋતંભરાના ચિરયાત્રી ! ગુજરાતમાં અધ્યાત્મનો આલોક સર્વજનને સુલભ થાય, એવી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ધૂણી ધખાવનાર, ગુજરાતના અધ્યાત્મસમ્રાટોના આશિષ મેળવી કોબાના કેન્દ્રમાં એક નવી જીવનની લહેર પ્રસરાવનાર આજે આપ અમૃત પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે ‘જીવનસૃતિ સ્વાધ્યાય મંદિર' આપનું નિરામય દીર્ધમય, અધ્યાત્મપંથે અવિરત આલોકમય જીવન બની રહે એવી નમ્ર પ્રાર્થના કરે છે. Dr. Chinubhai Nayak I know Dr. Mukund Soneji, since 1980 as a fervent devotee of Shrimad Rajachandra. In a his talks and discourses he exposes Gathas of Atmasiddhi Sastra. He was deeply moved by the sad demise of Shri Jayantilal Gheewala, who was has his right hand person. He maintain patience and prayed for the departed soul. To educate mumukshus, he has started a spiritual magazine 'Divyadhvani' which is very useful to the readers. His 'Sadhak-Sathi' is an important primer for spiritual trainees. Though he is a "Gyani Purusa", his heart throbs with full devotion. He sings many couplets from the devotional songs of Jain poets as well as medieval poets like Kabir, Nanak, Narasinha, Mirabai etc. I always respect him as ‘Khalil Gibran' - i.e. physician of the soul of Gujarat. 148 Page #165 -------------------------------------------------------------------------- ________________ नवल किशोर शर्मा राजभवन गांधीनगर-३८२ ०२० સંદેશ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવની પૂર્ણાહુતિ શિબિર ડિસેમ્બર તા. ૧ થી ૩, ૨૦૦૬ સુધી યોજાનાર છે તથા પૂજ્ય શ્રી આત્માનંદજીની “અમૃત જયંતિ” નિમિત્તે તેમનું જીવનવૃત્તાંત પ્રકટ થનાર છે તે જાણી આનંદ થયો. માનવજીવનની કૃતાર્થતા ધર્માચરણ અને માનવમૂલ્યોના સંવર્ધનમાં છે. સંતો અને મહાત્માઓ સમાજમાં જીવનશૈલીનું ઉદાહરણ સ્વયં પૂરું પાડીને ધર્મની ધુરા સ્થાપિત કરે છે. પૂજ્યશ્રી આત્માનંદજી, શ્રીમદ્ રાજચંદ્રના જીવનસંદેશનો વિશ્વભરમાં પ્રસાર કરી માનવસેવા અને આત્મિક ઉત્કર્ષની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના સંસ્થાપક પૂજ્યશ્રી આત્માનંદજીનું જીવનવૃત્તાંત અનેક મુમુક્ષુઓને પ્રેરણા પૂરી પાડશે. | જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ’ની પૂર્ણાહુતિ-શિબિર, પૂજ્યશ્રી આત્માનંદજીની અમૃતજયંતિ તથા તે નિમિત્તે પ્રકટ થનાર તેમના જીવનવૃત્તાંત ગ્રંથની સફળતા અર્થે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છે જત લે */ : નવલ કિશોર શર્મા : Page #166 -------------------------------------------------------------------------- ________________ cm/aprod/06/2006 સંદેશ કોબા ( ગાંધીનગર) સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા જ્ઞાનામૃત ભકિત મહોત્સવ’ પૂર્ણાહુતિ શિબિર તથા સંસ્થાના આદ્યસ્થાપક પૂજય શ્રી આત્માનંદજીના ‘અમૃત જયંતિ’ નિમિત્તે તેમનું જીવન વૃતાંત પ્રકાશિત કરી રહ્યા છે જે આનંદની વાત છે. વર્ષો સુધી એકધારા તપથી જ્ઞાનની જયોત જગાવતી સંસ્થાનું નિર્માણ કર્યું હોય, ત્યારે તે સંસ્થાનું પણ કર્તવ્ય છે કે આવા કર્મયોગીનું ઉચિત સન્માન થાય અને આપ સૌ મા. શ્રી આત્માનંદજી ‘અમૃત જયંતિ’ને જે રીતે વધાવી રહયાં છો તે તેમના પ્રત્યે આપના હ્યદયની લાગણી દર્શાવે છે. શ્રી આત્માનંદજીના ૭૫માં જન્મ દિને હાર્દિક વધાઇ તથા આ પ્રસંગે પ્રગટ થનાર વૃતાંત (બાયોગ્રાફી) સ્મૃતિ ગ્રંથને મારી શુભેચ્છા પાઠવું છું. સૌનો, (નરેન્દ્ર મોદી) નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય FOREVE PEOnly Page #167 -------------------------------------------------------------------------- ________________ SARDAR SAROVAR NARMADA NIGAM LTD. (A Govt. Of Gujarat Undertaking) P. K. Laheri Chairman & Managing Director SSNNL/CMD 407 /2006 November 6, 2006 I am grateful to you for inviting me to Gyanamrut Bhakti Mahotsav from 1st to 3rd December 2006. I will make all efforts to attend the function I have been deeply impressed by dedication with which Pujya Shri Atmanandji is guiding Mumukshus in their sadhna. Shrimad Rajchandra described the characteristics of Atma in very rational manner. Shrimad Rajchandra's firm belief in attaining the Moksha through introspection and meditation has influenced people at large. Purja Shri Atmanandji is carrying on this tradition of Shrimad Rajchandra in an appropriate way. Our best wishes to Pujya Shri Atmanandji to guide the devotees for long time to come. With kind regards, Yours sincerely, Rechen (P. K. Laheri) Block No. 12, 1sr Floor, New Sachivalaya Complex, Gandhinagar - 382 010. India, Ph.: 079 - 23223719, 232252611 Fax : 079 - 23252370 Web site : www.sardarsarovardam.org E-mail: cmd-ssnnl@gujarat.gov.in Page #168 -------------------------------------------------------------------------- ________________ સાધકોના પ્રતિભાવો (ઘણાં મુમુક્ષુ-સાધકોના પ્રતિભાવ આવેલ છે; પણ બધાને અત્રે સમાવી શક્યા નથી, તે બદલ તેમજ વિસ્તારથી આવેલ પ્રતિભાવોને સંક્ષેપમાં જ આપવા પડેલ છે – આ માટે સંબંધિત વ્યક્તિઓના અમે ક્ષમાપ્રાર્થી છીએ.) શ્રી મણિભાઈ ઝ. શાહ, અમદાવાદ પૂજ્યશ્રીનો એક પ્રસંગ યાદ આવે છે. રસ્તામાં મોટેરા નજીક એમણે ગાડીને જોરથી બ્રેક મારી. મેં પૂછ્યું કે શું થયું? એમણે કહ્યું કે એક ખિસકોલી જતી હતી એટલે બ્રેક મારી. જીવદયા નજરોનજર જોઈ. મની સૂચના મુજબ કરેલા ધ્યાનમાં, ક્યારેક મારી અંદર રહેલા આનંદનો અણસાર આવી જતાં એમની તરફ અહોભાવ પ્રગટ્યા વગર રહી શકતો નથી. બસ, આત્માના આનંદનો અણસાર આવતાં મારી પાસે અનંત આનંદનો ચરુ ભરેલો છે એ જેણે બતાવ્યું એને પગે પડ્યા વગર રહી શકાય નહિ. - આ જીવનમાં પૂ. આત્માનંદજીનો સંયોગ ન થયો હોત તો હું કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે?' એ મેં જાણ્યું જ ન હોત. અનુભવની વાત તો બહુ દૂર રહેત. શ્રી જયંતભાઈ એમ. શાહ, મુંબઈ પૂજ્યશ્રીએ જૈનદર્શનનો અને તેને સંબંધિત અનેક સન્શાસ્ત્રોનો બહોળો અભ્યાસ કરેલો હોવાને કારણે, તેમજ તત્ત્વનો યથાર્થ નિર્ણય થયેલ હોવાથી તેઓશ્રીના સ્વાધ્યાયમાં નિર્ણયાત્મક પ્રરૂપણા થતી જોવા મળી. નિવૃત્તિક્ષેત્રમાં અને સંતના સાન્નિધ્યમાં રહેવાથી સેવા કરવાનું અને પારમાર્થિક સાધનામાં આગળ વધવાનું કોઈ એક ગજબનું બળ મળે છે, તેવો પ્રત્યક્ષ અનુભવ થયો છે. પૂજ્યશ્રીના જીવનમાં મેં કદીય નિરાશા જોઈ નથી. ‘હંમેશાં આશાવાદી જ રહો અને ધીરજ ન ગુમાવો’ તે જ તેમની સતત શિક્ષા રહે છે. પૂજયશ્રીના માર્ગદર્શનથી મારા જીવનમાં અનેક ફાયદાઓ થયા છે. નિઃસ્પૃહતાપૂર્વક સંસ્થાની દરેક પ્રકારની સેવા કરવાની તક મળવાથી સેવકભાવના અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના ઉદિત થઈ. પૂજ્યશ્રીના આત્મજ્ઞાનનો નિશ્ચય થવાથી તેઓશ્રીના આશ્રયે આધ્યાત્મિક સાધનામાં સારી એવી પ્રગતિ થવા પામી છે. પૂજ્યશ્રીમાં વૈરાગ્ય અને ઉપશમ જેવા અનેક સદ્દગુણો જોઇ, મારા જીવનમાં આ ગુણો અંગેની પાત્રતા આવી રહી હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પૂજ્યશ્રીને મેં લૌકિક વ્યવહારમાં કે અધ્યાત્મક્ષેત્રમાં નિરાશ થતા કદી જોયા નથી; તેથી સાધનામાં કોઈક વાર નિરાશા આવી જાય તોપણ તેઓશ્રી અમારું યોગ્ય સ્થિતિકરણ કરે છે. પૂજ્યશ્રીના સૂત્રાત્મક બોધ જેવા કે ચાલશે ફાવશે, ભાવશે અને ગમશે’ - તથા વાણીમાં ‘હિત, મિત અને પ્રિય વચન બોલો’ અને ‘હું આત્મા છું, SSC ) ed \'ver] પહd Live 201 152 - Page #169 -------------------------------------------------------------------------- ________________ આપનો સેવક છું, સૌનો મિત્ર છું' આદિનું વારંવાર રટણ કરવાથી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર જેવા ગુણોમાં શુદ્ધિની વૃદ્ધિ થતી હોય એમ વેદાય છે અને અવચેતન મનમાં સુસંસ્કારોનું બળ વધતું જતું હોય એમ અનુભવાય છે. શ્રી સુધાબહેન લાખાણી, યુ.એસ.એ. પરમ ઉપકારી એવા પૂજયશ્રીના આત્માના અનુભવમાંથી નીતરતી વાણીથી, અંતર આત્મામાંથી પ્રરૂપિત થયેલ દિવ્યબોધથી, તેઓની કૃપાથી અને તેમના પ્રત્યક્ષ જીવનમાંથી આ જીવને ઘણી ઘણી પ્રેરણા અને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે અને પ્રાયે આત્માની વિશુદ્ધિ (નિર્મળતા) થવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. આવા દુઃષમકાળમાં તેઓએ આવો બહોળો આત્માનો અનુભવ કરી અમૂલ્ય આત્મજ્ઞાનરૂપી દિવ્ય જ્યોત પ્રગટાવેલ છે અને ઘણાં ઘણાં શાસ્ત્રોનાં ઊંડાં ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા ઊંડું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું અને હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરી ઘણાં પદો મુખપાઠ કરેલ છે. જૈન હોય કે જૈનેતર; આવી સાચી ધર્મદશા પ્રાપ્ત કરેલ આ વિરલ વિભૂતિ છે. તેમના વિશિષ્ટ ગુણો એ છે કે તેઓને સતત આત્મજાગૃતિ વર્તે છે. તેઓનો આત્મા અતિ નિર્મળ છે, સદ્ગુણોથી ભરપૂર છે. તેમને સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને વાત્સલ્યભાવથી આત્માના કલ્યાણની ભાવના રહે છે. પોતાના તથા અન્ય જીવોના આત્માની વિશુદ્ધિ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવળ કરુણામૂર્તિ, દયાળુ સદ્ગુરુદેવ, સાચા જિજ્ઞાસુ જીવોને હેય-શેય-ઉપાદેય તત્ત્વ સમજાવી, જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય વધારી અને સ્વપરનું ભેદજ્ઞાન કરાવી, સમાધિ પામવા સુધીનો મર્મ સમજાવે છે. - આ જીવને પણ અત્યંત દેઢ શ્રદ્ધા છે કે તેઓની કૃપા દ્વારા જ આ જીવના મોહ-કષાય-મિથ્યાગ્રહ-સ્વચ્છંદપ્રમાદ-વિષયલોલુપતાની ભસ્મ થઈ, આત્મકલ્યાણનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થશે જ. શ્રી પ્રફુલભાઈ લાખાણી, યુ.એસ.એ. માતા-પિતા અને વડીલો પાસેથી મળેલા સંસ્કારથી જમીન ખેડાઈને તૈયાર થયા પછી અને અંશે સાંસારિક રીતે સફળતા મળ્યા છતાં હજી કંઈક વધારે મેળવવાનું બાકી હતું તેની ખોજમાં ઘણું ભટક્યો અને છેવટે ૧૯૯૪માં પૂજયશ્રીને ગુરુ તરીકે સ્થાપિત કર્યા. મારા જીવનમાં તે સમય પછી ઘણા મોટા ફેરફાર થયા. પૂજ્યશ્રી પાસેથી માર્ગદર્શન લઈને “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે’નો સહજ અનુભવ કરી શક્યો. જોકે મારી ક્ષમતાને હિસાબે આ ચાર શબ્દો જીવનમાં ઉતારતાં લગભગ ૫ વર્ષ ગયાં. ત્યાર પછી ‘ગુરુઆજ્ઞા'ની ઓળખાણ પૂજ્યશ્રી પાસેથી થઈ અને ‘ગુરુઆજ્ઞા’એ મારામાં એક અનન્ય શક્તિ પ્રગટાવી. તેમના માર્ગદર્શનથી મારો આ ભવ સફળ થશે તેની મને ખાતરી છે, તેમના માર્ગદર્શનથી સેવા દ્વારા સાધનાનું પ્રતિપાદન મારા જીવનમાં થયું. આવી વિરલ વ્યક્તિએ મને સંસારના કાદવ-કીચડમાંથી ઉઠાવી અને એક નવી જિંદગીની દોર આપી મારા ઉપર જે કૃપા કરી છે, તે શબ્દોથી કહેવા કરતાં મારું જીવન જ તેની પ્રતીતિ કરાવશે તે આશા સાથે ગુરુના ચરણમાં ભાવપૂર્વક વંદન. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરુબહેન ગાંધી, મુંબઈ પૂજ્યશ્રીના સાન્નિધ્યથી આ જીવમાં સાચી સમજણનો સંચાર થયો છે. તેમનું પ્રેરણાબળ મારી આરાધના દઢપણે ટકાવી રાખવામાં, શ્રદ્ધાપૂર્વક આગળ વધારવામાં ઉપકારી બન્યું છે. તપશ્ચર્યા કરવાનો મને યોગ સાંપડ્યો છે. તેને પરિપૂર્ણ કરવાનું પ્રેરકબળ કોબાના પવિત્ર વાતાવરણને પણ આભારી છે. સત્પુરુષના પરમ પવિત્ર પરમાણુઓની એમાં સુગંધ ફેલાયેલી છે. મારી આંતરિક શક્તિનો ઉઘાડ એમાંથી જ થયો છે. આપ મારી ‘મા’ સમાન છો, ગુરુસ્વરૂપે તો આપની સ્થાપના ચાર-પાંચ વર્ષ પૂર્વે કરેલી જ છે. પરંતુ છેલ્લાં બે વર્ષમાં આપ ‘મા' જેમ પોતાના બાળકના ભાવો જાણી શકે છે એમ જ આપ અંતર્યામીપણે મારા અંતરંગ ભાવોને સમજીને મને માર્ગદર્શન આપતા રહ્યા છો. મારા ભાવો જિજ્ઞાસારૂપે જાગે છે તેના ઉત્તરો સ્વાધ્યાયમાં કે ભક્તિપારાયણમાં માર્ગદર્શનરૂપે મળી રહે છે. તે માટે હું આપની ભવોભવની ઋણી છું. શ્રી મુક્તાબહેન મહેતા, કોબા પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ધર્મવત્સલ, અધ્યાત્મયોગી વગેરે અનેક ગુણોથી વિભૂષિત એવા પૂ. આત્માનંદજી સાહેબની નિશ્રામાં તથા તેમની સાથેની ધન્ય ધર્મઆરાધનામાં સાધના અર્થે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી મારા જીવનમાં ધન્યતા અનુભવું છું. સાદગી, સચ્ચાઈ, સંતોષ, ધીરજ, પ્રેમ, સર્વમાં આત્મા જોવાની દૃષ્ટિ આદિ અનેકવિધ સદ્ગુણો તાણાવાણાની જેમ ગૂંથી તેઓશ્રીએ જીવનને સદ્ગુણોથી મઘમઘતું બનાવ્યું છે. મારા જીવનમાં પણ આ બધા ગુણો પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રગટે એમ પ્રભુને પ્રાર્થના છે. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ વસ્તુનો નિરંતર પ્રવાહ વહે છે : (૧) જ્ઞાનગંગા, (૨) ભક્તિગંગા, (૩) પ્રેમગંગા. આ ત્રિવેણી સંગમમાંથી યથાશક્તિ આચમન કરી જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. પૂજ્યશ્રીની વાણી પર મને પણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. તત્ત્વજ્ઞાનના મર્મ સહેલી ભાષામાં સમજાવી હૃદયમાં તત્ત્વજ્ઞાનની લહેરના તરંગો ઊઠે તેવી તત્ત્વચર્ચા કરે. જ્યારે આ બધું હું સાંભળું ત્યારે હું સ્વર્ગમાં છું તેવો આનંદ આવે. પણ પછી કહું કે ‘ભૂલી જવાય છે' તો પછી પૂજ્યશ્રી સમજાવે અને કહે કે જ્યારે કોઈ બીજો વિચાર આવે ત્યારે ત્યાં ભગવાનને તે જગ્યાએ મૂકી દેવા, જેથી બીજો વિચાર ભાગી જાય અને ભગવાનના ખોળામાં બેસી જવું. રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોમાં નિષ્ઠા તેઓશ્રીના જીવનમાં ઘણાં જ દૃઢ છે. શ્રી સુધાબહેન તથા શ્રી કુમુદભાઈ મહેતા, લંડન પૂજ્યશ્રીના વચનામૃતજીના સ્વાધ્યાય-સત્સંગ થકી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ઝંખના અને તે માટે પ્રત્યક્ષ સદ્ગુરુની આવશ્યકતા, આશ્રય, આજ્ઞાપાલનનો મહિમા સમજાવા લાગ્યો. પૂજ્યશ્રીનું દૈનિક જીવન જ એક પ્રેરણારૂપ બની રહ્યું. તેમના અનેક ગુણોમાંના અહીં થોડા લખ્યા છે. કોમળ અને પ્રેમાળ સ્વભાવ, સર્વ જીવ પ્રત્યે નિષ્કારણ કરુણાભાવ, ગમે તેવી પરિસ્થિતિમાં સમતાભાવ, કોઈ પણ જીવની નિંદા કે ટીકા નહીં, તેમનું ખુલ્લી કિતાબ જેવું જીવન, કામમાં ચોકસાઈ, પ્રેમથી અન્યની ભૂલ 154 Page #171 -------------------------------------------------------------------------- ________________ સુધારવી (જીવને ખ્યાલ પણ ન આવે એવી રીતે). - સત્સંગમાં કોઈ પણ નામ-સંબોધન વગર જીવને તેના દોષો પ્રત્યે જાગ્રત કરે (અર્થાત્ સત્સંગમાં સાધક જીવ જો જાગ્રત હોય તો પોતામાં કયા દોષો પડ્યા છે તે પકડી શકે.) કર્તવ્યનિષ્ઠા, માર્ગનિષ્ઠા (એકલો રે ચાલ....), ધર્મ-સમાજ-દેશના ઉત્કર્ષની ભાવના, નિયમિતતા, કોઈ રજા નહીં, ૩૬૫ દિવસો સ્વ-પ૨ કલ્યાણ અને સાધનાશરણાગતિનો ભાવ, મહાપુરુષો માટે અનન્ય આદરભાવ. તેમના સત્સંગ-સ્વાધ્યાય દ્વારા પોતાના દોષો પ્રત્યે દૃષ્ટિ જવા લાગી. તેમનું વચન : “જેના જેવા થવું હોય તેના વિચાર કરવા’ – આ વાત સાંભળ્યા પછી વૃત્તિ મહાપુરુષોના ચરિત્રવાચન તરફ વળતી ગઈ. તેઓશ્રીએ ‘ભક્તિમાર્ગની આરાધના’ નામના પુસ્તકમાં લખેલ વચન : “Total, Unilateral, Unconditional, Enlightened Surrender' - એ જીવનનું ધ્યેય બનવા લાગ્યું. પૂજ્યશ્રીના સમાગમથી અમને ખૂબ ખૂબ લાભ થયો છે અને તેમણે માત્ર નિષ્કારણ કરુણાથી અમારા પર ખૂબ ઉપકાર કર્યો છે. શ્રી મહેન્દ્રભાઈ તથા શ્રી વીણાબહેન ખંધાર, યુ.એસ.એ. - પૂજયશ્રીના સમાગમથી મનુષ્યભવનું સફળપણું શેમાં છે તે સમજાતાં, તેમાં આગળ વધવાની રુચિ થઈ, સાચા માનવ બનવાની અને સમાજકલ્યાણની ભાવના વિકસી. જીવનમાં બાહ્ય જંજાળ ઓછી કરી અને આંતરિક જંજાળ અંશે ઓછી થઈ. ચાલશે-ફાવશે-ભાવશે-ગમશે એ સૂત્ર યથાશક્તિ અપનાવ્યું. પૂજ્યશ્રીના પ્રત્યક્ષ સમાગમથી આત્મસાધનામાં બળ મળ્યું. તેમના જીવનથી ધર્મઆરાધનામાં પ્રેરણા મળી અને અમારી ભૂમિકા પ્રમાણે વ્યક્તિગત માર્ગદર્શન મળ્યું. જીવનમાં સંતોષ અને સાદાઈ આવ્યાં અને સાત્ત્વિક શાંતિ અનુભવી. ત્યાગ અને પરોપકારની ભાવના વિકસી. અંગત જીવનમાં મૂળભૂત પરિણમન થયું. ભૌતિકતા તરફ નિર્વેદીપણું અને અધ્યાત્મ તરફ સંવેગીપણું વધ્યાં. દાનધર્મની સમજ વધતાં લોભવૃત્તિ ઘટી. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે અત્યંત અહોભાવ જાગ્યો અને સદ્દગુરુનું મહત્ત્વ સમજાયું. પૂજ્ય સાહેબજીની સહજતા, સરળતા, નિર્દોષતા અને નિઃસ્વાર્થતા સ્પર્શી ગઈ. ગુરુતત્ત્વની શ્રદ્ધા થઈ. સાત્ત્વિક આનંદ અનુભવ્યો. શ્રી અશોકભાઈ પી. શાહ, મુંબઈ પૂજય ગુરુદેવ શ્રી આત્માનંદજી સાથે મારો સૌ પ્રથમ પરિચય ઈ.સ. ૧૯૭૬ નવેમ્બરમાં થયો, જ્યારે તેઓશ્રી સંઘ લઈને દક્ષિણયાત્રા દરમિયાન મદ્રાસ પધાર્યા હતા. તેમનું પ્રથમ પ્રવચન સાંભળતાં જ તેમના અલૌકિક, શાંત અને સૌમ્ય વ્યક્તિત્વની અને વ્યવહારનિશ્ચયની સંધિરૂપ અનેકાંત વાણીની મારા હૃદયમાં ઊંડી છાપ પડી. પૂજયશ્રીના અવારનવારના પરિચય અને સાન્નિધ્યથી આ પામર જીવમાં એટલું પરિવર્તન તો ચોક્કસ આવ્યું કે ભૌતિક સુખ પાછળની દોડ થંભી ગઈ અને આત્મજ્ઞાન’ પ્રાપ્ત કરીને જ રહેવું એવું એક ધ્યેય બંધાયું. તે માટે જે જે સદ્દગુણો પ્રગટાવવાની આવશ્યકતા હોય તે પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ નિહાળતાં જીવને જાણે એક આધારસ્થંભ મળી ગયો. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૮ની આસપાસ એક વખત મદ્રાસનાં અમારા ઘરમાં અમારા આગ્રહથી જ્યારે તેમણે બાળસહજ નિખાલસતાથી તેમના ‘આત્મસાક્ષાત્કાર'નો પ્રસંગ વર્ણવ્યો ત્યારે અમે સર્વે કુટુંબીજનો રોમાંચિત થઈ ઊઠ્યા અને મેં તેમને મનોમન મારા ગુરુ તરીકે નિર્ધારિત કર્યા. - અનેક સગુણોથી ગરિમાયુક્ત તેમની પ્રતિભા, છતાં વાતચીત કે કોઈ પણ કાર્યમાં તેઓ આપણામાંના જ એક હોય એવું અત્યંત નિર્દભ વ્યક્તિત્વ ઊપસી આવે. ઘણી જ ઊંચી ડૉક્ટરની ડિગ્રીઓ, પરંતુ દેખાવમાં એક સરળ, સાદગીભર્યું, ભક્તિમય વ્યક્તિત્વ; ઘણો ગહન અને વિશાળ શાસ્ત્રાભ્યાસ તેમજ તીવ્ર સ્મરણશક્તિ, પરંતુ મુખ પર અહંકારની લેશમાત્ર છાંટ નહીં. તેમની નિશ્રાની કૃપા હંમેશાં મળતી રહે એવી પ્રભુને પ્રાર્થના. આદ. શ્રી જ્યોતિબા કલ્યાણજીભાઇ શાહ, કોબા સિદ્ધાંત અને શાસ્ત્રમાં પારંગત તો કેટલાંય દેખાય છે, પણ પૂર્વનું આરાધકપણું લઈને જ જન્મેલ અને એક પરમાર્થ-લક્ષ્યથી આ જીવન પૂર્ણ કરવા ઇચ્છતા પૂજ્યશ્રી આત્માનંદજી જેવા બહુ ઓછા દેખાય છે. બાહ્યથી પરદેશની ડૉક્ટરીની ડિગ્રી મેળવીને ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતા અને વ્યવસાયમાં હોવા છતાં અંતરનો રંગ કંઈક જુદો જ હતો. અંતરની લગની, પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટેની સાધના. હૃદય માખણ જેવું કોમળ અને ભક્તિના તાર સદાય ઝણઝણતા રહેતા. પ્રવચન દરમ્યાન શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, સમાધિશતકની ગાથાઓ વિષયને અનુસાર હૃદયમાંથી પ્રવહે છે તે તેઓની પરમ શ્રદ્ધા પ્રગટ કરે છે. અનેક આચાર્યો અને સંતોને મળતા જ રહ્યા. જેની પાસે જે આત્મિક વૈભવ હતો તે વિનયી બની, તૃષાતુર બની પીતા જ રહ્યા. | સ્વ-પર શ્રેયના પાટા પર ગાડી હંકારી. પોતાની અંગત સાધના ગૌણ ન થાય એની ખૂબ કાળજી રાખતા. ભક્તિના સમયે ધ્યાનની એકાગ્રતા ઘણી વાર લાગી જાય. ગુણોનો ઉત્તરોત્તર વિકાસ જીવનમાં ભાયમાન થયો. ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો, ઔર જરૂરત હૈ ઇતના હી બોલો' – એમના જીવનમાં એ ચરિતાર્થ કર્યું. દોષ બતાવવાની રીત એમની કંઈ અનોખી જ છે. દિલ દુભાય એવા શબ્દો કયારેય બોલતા નથી. ઉન્નતગિરિના એ પથિકને મારા કોટી કોટી નમસ્કાર. શ્રી ચંદ્રકાંતભાઈ તથા શ્રી માલતીબહેન શાહ, અમદાવાદ “સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. તેની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૭૨). પરમ કૃપાળુદેવનાં આ વચનોનું અમલીકરણ પૂજ્યશ્રીના જીવનપ્રસંગમાં જોવાની અમને એક ઉત્તમ તક મળી અને તે દ્વારા અમારા જીવનનું સાર્થક્ય કરવાની અપૂર્વ પ્રેરણા મળી. પ્રત્યક્ષ સતપુરુષના જીવનમાં જે પ્રસંગ બન્યો તેનો હું મૂક સાક્ષી છું. આશરે ૨૦ વર્ષ પહેલાં એક અદ્ભુત પ્રસંગ બની ગયો, કે જેના દ્વારા સમાધિમરણ કરવાનો પ્રયોગ પ્રત્યક્ષ જોવા મળ્યો. પૂજ્યશ્રીના ખોરાકમાં કોઈ એવી વસ્તુ આવી ગઈ કે જેથી શરીરમાં વિકૃતિ આવી ગઈ. સખત તાવ અને ઝાડા થવાથી ઘણી જ અશક્તિ આવી ગઈ. લૂકોઝના બાટલા ચઢાવ્યા. ઇંજેક્શન પણ આપ્યું - સારવાર ચાલુ થઈ ગઈ હતી તે દરમ્યાન સાહેબજીના શરીરમાં વિપરીત અસર થઈ. ઠંડી ખૂબ ચડી, શરીર ખેંચાવા લાગ્યું. તે સમયે પીીિ હીિ 1560 કવિતા / હesels / We 'seless Page #173 -------------------------------------------------------------------------- ________________ સાહેબજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આ શું થઈ રહ્યું છે ??” જાણે બીજા પદાર્થમાં કાંઈ થતું હોય તેવા તેઓશ્રીના ભાવ જણાતા હતા અને ૐના સ્મરણ-ઉચ્ચારણ સહિત એકદમ બેભાન થઇ ગયા. તે દરમિયાન એકાએક લાઇટ પણ જતી રહી હતી. પૂજયશ્રીની પાસે સતત મંત્રજાપ ચાલુ કરી દીધા હતા. ડૉક્ટરને પણ બોલાવી લીધા હતા અને તેઓએ ધીરજ અને શાંતિ રાખવાનું કહ્યું અને વિશ્વાસ સાથે કહ્યું કે, જરૂરથી ચાર વાગ્યે ભાનમાં આવી જશે. - પરોઢિયે ૪ વાગે ગુરુજીના શરીરમાં જાણે ચેતનાનો સંચાર થયો અને ૐના ઉચ્ચાર સાથે બધાની સામે જોવા લાગ્યા. તેઓશ્રીના મુખ પર સહેજ પણ હર્ષ-શોક કે ગ્લાનિ જણાતાં ન હતાં. તેમના જીવનમાં સતત નામ-સ્મરણ, ડુંૐ, “હું આત્મા છું’ રહેતું હતું – રહે છે. આના પ્રભાવથી અમારા જીવનમાં પણ પ્રભુ-સ્મરણ, સદ્ગુરુ-સ્મરણ અને તેમની દિવ્ય વાણી વારંવાર યાદ આવી જાય છે. અમારા ઉપર મહાન ઉપકાર છે કે જે હું ભવોભવ ભૂલીશ નહીં. સદ્દગુરુ સિવાય પરમાર્થમાર્ગ કોણ બતાવે? શ્રી શંકરચંદભાઈ વખારિયા, અમદાવાદ મને જણાવતાં હર્ષ થાય છે કે પૂજ્ય આત્માનંદજી સાથેનો મારો પરિચય લગભગ ૫૦ વર્ષનો છે. જ્યારે પ્રથમ વખત પૂજ્યશ્રીને મળ્યો ત્યારે તેઓનો પ્રભાવ મારા પર પડ્યો. પૂજ્યશ્રીમાં વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવના હતી. મેડિકલનો અભ્યાસ કરવા છતાં ધર્મ પ્રત્યેની તેઓની ઉચ્ચ ભાવના દેખાતી હતી. પૂજ્યશ્રીમાં આત્મકલ્યાણ અને સર્વ જીવોના કલ્યાણના ઉત્કૃષ્ટ ‘ભાવ' રહ્યા છે, જેને કારણે તેઓશ્રીએ અનેક આધ્યાત્મિક શિબિરોનું અને તીર્થયાત્રાઓનું આયોજન કરી વીતરાગધર્મની પ્રભાવના કરી. અનેક વિચારકો, જિજ્ઞાસુઓનો સાથ-સહકાર મળતાં ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા)નાં બીજ રોપાયાં; જેનાં મીઠાં ફળોનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. પૂ. આત્માનંદજી એટલે સરળ સ્વભાવ તથા વૈરાગ્યયુક્ત જીવનશૈલીની જીવંત મૂર્તિ. પૂજયશ્રીના સત્સમાગમથી મારા જીવનમાં ઘણા લાભ થયા છે. અંતે પૂજ્યશ્રી દ્વારા ઘણા જીવોનું કલ્યાણ થાય, પૂજ્યશ્રીની મોક્ષયાત્રા નિર્વિઘ્ન ત્વરાથી પૂર્ણ થાય તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું. વાચની રચિ વધી શ્રી શિરીષભાઈ મહેતા, કોબા ઈ. સ. ૧૯૯૫ થી પૂજ્યશ્રીના અલૌકિક વ્યક્તિત્વના પરિચયથી અને તેમનાં અમૃતવચનોથી મારી ધર્મ પ્રત્યેની રુચિ વધી. - ઈ. સ. ૨૦૦૪માં મારાં ધર્મપત્ની પદ્માબહેનના દેહવિલય પછી મને લખીને આપેલા બોધથી, આવા કસોટીના સમયે મને ઘણું સાંત્વન મળ્યું. મારી વિચારધારામાં અપૂર્વ પરિવર્તન આવ્યું અને પૂજયશ્રી પ્રત્યેનો મારો પૂજયભાવ દેઢ થયો. હવે પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં અને તેમના માર્ગદર્શન પ્રમાણે મારું શેષ જીવન માત્ર આત્મહિત માટે વ્યતીત કરવાની દઢ ભાવના છે. For Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયંતીભાઈ તથા શ્રી પુષ્પાબહેન શાહ, લંડન - પૂજયશ્રીના સમાગમથી મનુષ્યજીવનની સફળતા કઈ રીતે થઈ શકે અને સાચો ધર્મ એટલે કે પરમાર્થ ધર્મ શું છે તે સમજવા મળ્યું. સદેવ, સદ્ગુરુ અને સતશાસ્ત્રનું સાચું શરણ મળ્યું. દાન-શીલ-તપ-ભાવનો મહિમા સમજાયો અને યથાશક્તિ એમાં પ્રવર્તવાનું એમની કૃપાથી બન્યું છે. પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી વ્રત - નિયમ યથાશક્તિ ગ્રહણ કર્યા અને તેથી જીવનમાં પરિવર્તન આવ્યું છે. સાંસારિક-વ્યાવહારિક કાર્યોથી નિવૃત્તિ થઈ જણાય છે. જીવનમાં શાંતિ-સમાધાન આવ્યાં. દરેક પ્રસંગને સમતાથી જોવાની રીત આવડી. જીવન સંયમી અને સંતોષી બન્યું. શ્રી પ્રવીણભાઈ અને શ્રી ભારતીબહેન મહેતા, યુ.એસ.એ. ઈ. સ. ૧૯૪૯થી મારા મોટાભાઈ શ્રી રમેશભાઈ મહેતાના મિત્ર તરીકેનો પૂજ્યશ્રીનો લૌકિક પરિચય હતો અને ઈ.સ. ૧૯૮૭ની તેમની અમેરિકાની યાત્રા દરમ્યાન તેમના અલૌકિક વ્યક્તિત્વનો અમને સામાન્ય પરિચય થયો. તે સાથે જ અમારા જીવનની દિશા બદલાઈ અને મનુષ્યભવની દુર્લભતા તથા સાર્થકતાની વાત વિચારમાં આવી. ઈ.સ. ૧૯૯૩ની વિશ્વધર્મપરિષદ (શિકાગો) દરમ્યાન, કાર્યવાહી વખતે તેમની ધીરજ, સમતા અને વિશ્વાસ જોઈને અમને ઘણું શીખવાનું મળ્યું. તેમના વિશેષ સમાગમથી નિર્ણય થયો કે “He lives in this world but he is out of this world.” ધર્મની સમજણ, શ્રદ્ધા અને આત્મકલ્યાણનો માર્ગ પૂજ્યશ્રી આત્માનંદજીના આશ્રયે જ અમે સમજયા છીએ. તેઓશ્રીએ બતાવેલા સસાધનોથી જ તે માર્ગે આગળ વધાશે તેવી શ્રદ્ધા દેઢ થઈ છે. - તેઓશ્રીની યાદશક્તિ અદ્દભુત છે. આગમો અને સલ્લાસ્ત્રોના વિશાળ વાચનને પચાવીને તેમજ મતમતાંતરથી પર રહીને, તેઓ ઘણી સરળ શૈલીથી જૈનદર્શનનો સત્યાર્થ સમજાવે છે. પારમાર્થિક જ્ઞાન અને આત્મલક્ષી ક્રિયાનો ઉત્તમ સમન્વય અમને તેમના જીવનમાં જોવા મળ્યો છે. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” - પૂજ્યશ્રીના આ સૂત્રનું વારંવાર રટણ કરવાથી અમને શાંતિનો અનુભવ થાય છે. - ઈ.સ. ૧૯૮૭માં અમેરિકાની યાત્રા દરમિયાન લોસ એન્જલસમાં પૂજ્યશ્રીના સત્સંગ, સ્વાધ્યાયનો અપૂર્વ લાભ મળ્યો. સધર્મ પ્રત્યે અમારી રુચિ કેળવવા માટે અને આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરવામાં યથાયોગ્ય માર્ગદર્શન આપવા બદલ તેમના ચરણોમાં પુનઃ પુનઃ પ્રણામ. શ્રી દુષ્યતભાઈ મોદી (યોગાચાર્ય), વડોદરા પૂજ્યશ્રીના જીવનમાંથી મને એક સૌથી મહત્ત્વની બાબત એ જડી કે ‘યોગ દ્વારા સુંદર જીવન બની શકે છે,” તેઓના સાન્નિધ્યથી મારામાં સર્વધર્મસમભાવની પ્રબળ લાગણી સર્જાઈ છે. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું આ વિધાને મારા પર ખૂબ જ અસર કરી છે. ઈશ્વરના બનાવેલા દરેક મનુષ્યો સમાન છે – આ વાત હું ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સ્વીકારતો ગયો. પરિણામે આજે નાત-જાત, ઉચ્ચ-નીચના ભેદ ભૂલીને કેવળ માનવસેવા જ જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. | "હી . 2011મી " '" " ''158' s Tour/ Page #175 -------------------------------------------------------------------------- ________________ સરળતા-સહજતા-ગુણગ્રાહકતા એ ત્રણ બાબતો પૂજ્યશ્રીમાં ખાસ જોવા મળે છે. દેશ-વિદેશના હજારો યોગાભ્યાસીઓને પૂજ્યશ્રીએ ખૂબ જ સરળતાથી, સહજતાથી, આત્મીયતાથી યોગના પાઠ શિખવાડ્યા છે. સદ્દગુણલક્ષી જીવન પર તેઓ હંમેશાં ભાર મૂકે છે. પૂજ્યશ્રીએ મને હર-હંમેશ યોગમય જીવનનો શુભ સંકલ્પ આપ્યો છે. | કોઈ પણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના, તેઓ એક યોગીને શોભે તેવી રીતે પોતાનું અવતારકૃત્ય કરતા રહ્યા છે. શ્રી મિતેશભાઈ એ. શાહ, સાબરમતી આપનામાં જો કે ઘણા બધા સદ્ગુણો છે, પરંતુ તેમાં આપનો સમતાભાવ, વાત્સલ્યભાવ, નિઃસ્વાર્થભાવ, સતત આત્મજાગૃતિ - આ સદ્ગુણો વિશેષ પ્રશંસાને પાત્ર છે. આપે જ મને આત્મજ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવ્યો, સર્બોધ આપી સુસંસ્કારોમાં સ્થિત કરવા પ્રયત્ન કર્યો તે મહાન ઉપકાર છે. જો કે હું અનંત દોષોથી ભરેલો છું, મોક્ષમાર્ગમાં ચાલવા યથાર્થ પુરુષાર્થ ન કરી શકું તેવો પ્રમાદી છું, છતાં આપશ્રીના આશીર્વાદથી હું પુરુષાર્થને યોગ્ય બની શકીશ અને તે દોષો ધીરે ધીરે ટળશે તેમ હું માનું છું. આપનો આશ્રય, આપની છત્રછાયા, આપની વાત્સલ્યયુક્ત દૃષ્ટિ - એ મારા માટે મોટું સદ્ભાગ્ય છે. બધું મળશે, પણ આપ જેવા જ્ઞાની સંતપુરુષ મળવા આ કળિયુગમાં પરમ દુર્લભ છે. શ્રી નરસિંહભાઈ શંકરભાઈ પ્રજાપતિ, કોબા ઈ.સ. ૧૯૯૯માં ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ'માં ગૃહપતિ તરીકે સેવાનો અવસર મળ્યો ત્યારથી ગુરુજી પ્રત્યે આકર્ષણ રહ્યા કર્યું. સંતકુટિરમાં સેવાની તક મળી તે સમયથી, મારા જીવનમાં પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત થઈ. પૂજ્યશ્રીના સાથે રહેવાથી તેમના સત્સંગનો લાભ મળવા લાગ્યો. તેમની દિવ્ય, નિર્મળ, કરુણાસભર વાણી દ્વારા ‘હું કોણ છું? ક્યાંથી થયો ? મારું ખરું સ્વરૂપ શું છે?'ની પ્રાથમિક કક્ષાએ સમજણ આવવા લાગી. ગુરુ-ઉપદેશથી, દેવ-ગુરુ-શાસ્ત્રનું માહાસ્ય આવ્યું. ગુરુ પ્રત્યેના ભાવો ઉલ્લસિત થવા લાગ્યા, જેથી પરમાર્થધર્મનો સાચો ખ્યાલ આવવા લાગ્યો. અત્યારે હૃદયના સાચા ભાવથી ગુરઆજ્ઞાનું આરાધન તથા તેમના માર્ગદર્શન મુજબ વાચન, સ્વાધ્યાય તથા વ્રત-નિયમપાલનથી જીવનમાં કામ, ક્રોધ, મોહ, માયા, જેવા કષાયો મોળા પડતા જાય છે. પૂજ્યશ્રીએ કહેલા પાંચ ‘ક’માં આસક્તિ ઘટતી જણાય છે. ‘બ્રહ્મચર્યના કેટલાક અન્ય નિયમોનું આરાધન ગુરુકૃપાએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસથી ચાલુ છે. અત્યાર સુધી તો આ મારી જીવનરૂપી નાવડી સંસારરૂપી સાગરમાં ગોથાં ખાતી હતી તે પૂજ્યશ્રી આત્માનંદજી જેવા ગુરુદેવની દીવાદાંડી મળવાથી સ્થિર થઈ છે. હવે તેને ગુરુદેવની કૃપાથી જરૂરથી દિશા પણ મળશે અને ઉત્તમ ધર્મદશા ચોક્કસ પ્રગટશે. આવા ગુરુદેવનો ઉપકાર હું ભવોભવ ભૂલી શકીશ નહીં. આ ઋણ અદા કરવાનો અવસર મને ગુરુજીની સેવારૂપે મળ્યો છે. તે સેવા ગમે તેવા વિકટ સંજોગોમાં પણ મારાથી મુકાય નહિ તેવી શક્તિ ને બળ મને મળે તે જ પ્રભુપ્રાર્થના સહ, ૩ૐ. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી નીતિનભાઈ પારેખ, મુંબઈ પૂજ્યશ્રીનો પ્રથમ પરિચય-સત્સંગ ઈ.સ. ૧૯૮૮માં કોબા મુકામે થવાથી જીવનના ધ્યેયમાં બદલાવ આવ્યો. પહેલા જીવનનું ધ્યેય હતું – ભૌતિક સુખની પ્રાપ્તિ અને એક સમજદાર ભારતીય નાગરિક તરીકેનું જીવન જીવવું; પરંતુ પૂજ્ય ગુરુદેવના સત્સંગથી જીવનના ધ્યેયમાં પરિવર્તન આવ્યું. જીવનની સફળતા આત્મજ્ઞાનની પ્રાપ્તિથી છે અને તે માટે સાચા મુમુક્ષુ બનવું જરૂરી છે એમ સમજાયું અને તે માટેનો પુરુષાર્થ તેઓશ્રીની આજ્ઞા મુજબ કરી રહ્યો છું. આત્મજ્ઞાની સંતના ગુણોનું વર્ણન કરવાની શક્તિ આ દેહધારીમાં નથી છતાં પણ મારા જીવનમાં જે છાપ પડી છે તે જણાવવા પ્રયત્ન કરું છું. સમતા, નિઃસ્પૃહતા, શાંતદશા, બાળક જેવા નિર્દોષ, અત્યંત વાત્સલ્યની મૂર્તિ, નિંદકને પણ સહજ શાંતભાવે સાંભળવાની શક્તિ, સ્વાધ્યાય કરે ત્યારે આત્માની ખુમારીવાળો સત્સંગ, ભક્તહૃદયી, શિસ્તબદ્ધ જીવન જીવવાવાળા, પોતાના આદર્શોમાં અડગ, માતાથી પણ વધારે સ્નેહ વરસાવનાર, અત્યંત વિનમ્ર, ભગવાનની અનેકાંતમય વાણીને સમજનાર અને સમજાવનાર, આસનસિદ્ધિને પ્રાપ્ત વગેરે અનેક ગુણો તેમના જીવનમાં જોઈ શકાય છે અને તે ગુણો મારા જીવનમાં એક છાપ પાડી જાય છે. પરંતુ ખરી છાપ તો ત્યારે પડી કહેવાય કે આવા ગુણો મારા જીવનમાં પણ વિકાસ પામે, જે માટે હું પ્રમાણિકપણે પ્રયત્નશીલ છું. શ્રી ભારતીબહેન કારાણી, મુંબઈ પૂજયશ્રીની દિવ્ય અનુભવવાણી એટલે જાણે સાક્ષાત્ સરસ્વતી. ઘણાં શાસ્ત્રોનો નિચોડ, તેમની સૌમ્ય પ્રસન્ન મુદ્રા, વાત્સલ્યસભર નયનો જોઈને હૃદય દોડીને તેમના ચરણોમાં ઝૂકી જાય છે. સંસારની અસારતાનું અને પોતાની લઘુતાનું ભાન થયું. પ્રભુ-ગુરુ-ધર્મ પ્રત્યે વિનય-ભક્તિ વધ્યાં. સત્ય શું છે તે સમજાયું. ‘હું કોણ છું ? હું દેહાદિથી ભિન્ન શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું' - એવું સૌ પ્રથમ ગુરુદેવના મુખે શ્રવણ કરતાં અંતરમાં ચિંતનની ધારા ચાલી. અંતરથી પોકાર થયો કે રાત્રિનો અંધકાર ગયો અને સૂરજ પ્રકાશ્યો છે. આ જ સાચા સપુરુષ છે અને તેમના દ્વારા જ મારા જન્મમરણના ફેરા ટળશે. તેમની આજ્ઞા પ્રમાણે નિયમિત સત્સંગ, ભક્તિ, પ્રાર્થના કરતાં અસત્સંગ, અસ...સંગ ઓછા થયા છે. આત્મલક્ષની કળા તેઓશ્રીએ શિખવાડી છે. શ્રી અરવિંદભાઈ કારાણી, મુંબઈ પૂજ્યશ્રી સાથેની મુલાકાતથી અને એમના સત્સંગથી ક્યારે પણ ન સાંભળેલી અમૃત વાણી મળી. આ જ સત્ય છે એમ લાગ્યું. સ્વકલ્યાણની ભાવના વિશેષ દૃઢ થઈ. ‘સપ્તવ્યસન’નો નિયમ લઈ, એમની આજ્ઞાનું આરાધન કરવાની શરૂઆત થઈ. સર્વ જીવો માટેનો પ્રેમ, મૈત્રી, કરુણા, દયા, સરળતા, હૃદયની વિશાળતા, કોઈ પણ વસ્તુને અનેકાંતથી સ્વીકારવાની અને આચરણમાં મૂકવાની કળા, ગુણીજનોનો આદર-એવા અનેક ગુણોના ભંડાર એવા પૂજયશ્રી હંમેશને માટે અમને યાદ રહેશે. એમના જેવા થઈએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. veી હતી'' 1600 કાળ, Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી કિશોરભાઈ અને શ્રી ઉષાબહેન શેઠ, કોબા પૂજ્યશ્રી આત્માનંદજીનો અમને જરા પણ પરિચય નહોતો; પણ કોઈક એવા ઋણાનુબંધ અમને કોબામાં ખેંચી લાવ્યાં અને અહીં રહેવાના બધા જ અનુકૂળ સંયોગો મળી રહેવા માંડ્યાં. થોડા જ સમયમાં પૂજ્યશ્રીનો વિશેષ પરિચય થવા લાગ્યો. તેમની આત્મનિષ્ઠા, વીતરાગધર્મની ઊંડી સમજ અને સર્વ ધર્મ પ્રત્યેની વિશાળ દૃષ્ટિએ અમને ખૂબ જ પ્રભાવિત કર્યાં. પરમ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં અને સત્સંગમાં રહીને ‘જીવનનું સાચું ધ્યેય આત્મદર્શનની પ્રાપ્તિ જ હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી' આ વાત સમજાઈ ગઈ. પરમ પૂજ્ય પ્રત્યક્ષ ગુરુદેવની નિશ્રામાં આ પ્રાપ્ત થશે એ ભાવના પણ દઢીભૂત થવા લાગી. એ સાથે સાથે હજુ આ માર્ગે આગળ વધવા ‘‘પ્રાથમિકતાના ધોરણે, પ્રામાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમયુક્ત પુરુષાર્થ'' કરવાનો બાકી છે. એ સિવાય છૂટકો નથી એ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સાચા સુખની પ્રાપ્તિ - આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિના ધ્યેયને માર્ગે ડગુમગુ પગ માંડતાં અમોને, પૂજ્યશ્રીના આશીર્વાદથી પ્રેરણા અને વધુ ને વધુ બળ દીર્ઘકાળ સુધી મળતા રહો એ જ પ્રાર્થના! શ્રી હીનાબહેન અને શ્રી હિતેનભાઈ હરિયા, મુંબઈ આજ્ઞા પ્રમાણે સાધના કરતાં કરતાં થોડા જ વખતમાં અનેકવિધ ફાયદા થયા, જેવા કે ગમે તેવા પ્રસંગ કે પરિસ્થિતિમાં ટકી રહેવું. તત્ત્વની યથાર્થ સમજણ પડી, સન્દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ અને તે પ્રત્યે દૃઢ શ્રદ્ધાન થયું. જેમ જેમ આજ્ઞાનું યથાર્થ આરાધન કરતાં ગયાં તેમ તેમ થોડા વખતમાં અનેક પ્રકારના સાત્ત્વિક-તાત્ત્વિક અનુભવો પણ થયા. એમની આજ્ઞા આરાધવાથી અને તેમના સમાગમથી તેમનામાં રહેલાં કરુણા-વાત્સલ્ય, સમતા, વિશ્વમૈત્રી, ત્યાગ, વૈરાગ્ય, પરમાત્મા પ્રત્યે પ્રેમ આદિ ગુણોનું દર્શન થયું. તેમના ઘનિષ્ઠ સમાગમમાં રહેવાથી વિના પ્રયત્ને પણ અંતરમાં વિશેષ શાંતિનો અનુભવ થતો અને તેમનામાં પરમાત્માનાં દર્શન થતાં. આમ, પ્રથમ તેમના બોધથી અને પછી તેમની આજ્ઞા આરાધવાથી તથા તેમના સમાગમથી ‘અવશ્ય આ સાચા પુરુષ છે’ એવો દૃઢ નિર્ધાર થયો. શ્રી રેખાબહેન અને શ્રી ચંપકભાઈ પરમાર્થી, ખંભાત પૂજ્યશ્રીની આજ્ઞા અનુસાર નોકરીમાંથી પાંચ વર્ષ વહેલી ‘સ્વૈચ્છિક નિવૃત્તિ' લઈ વિશેષપણે અહીં કોબા ખાતે સ્થાયી રોકાણ કરી, સ્વાધ્યાય-સત્સંગ-સેવાનો લાભ મેળવતાં મર્યાદિત જરૂરિયાતવાળું સાદું જીવન જીવવાનો અભિગમ રાખ્યો - આ પૂજ્યશ્રીના સાન્નિધ્યનું પરિણામ છે. જન્મે જૈનેતર હોવા છતાં અમુક અંશે, મર્યાદામાં રહી, પૂજ્યશ્રીના માર્ગદર્શન દ્વારા જૈન આહાર-વિહારઆચાર જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ છીએ અને ભક્તિ-સ્વાધ્યાય અને સેવાનાં ક્ષેત્રોમાં આગળ વધવા વધુ ને વધુ ઉદ્યમશીલ છીએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતાપભાઈ મહેતા, પૂના ઈ.સ. ૧૯૮૬ માં પૂજ્ય શ્રી આત્માનંદજીનો પ્રથમ પરિચય પૂનામાં થયો તે વખતે તેઓશ્રીએ કોબા આવવાની આજ્ઞા આપી. એટલે હું, રસિકભાઈ મહેતા, મનહરભાઈ હેમાણી, હિંમતભાઈ ઉપરાંત અનેક મુમુક્ષુઓ કોબા ગયા; જેની અમારા સૌ ઉપર ઊંડી છાપ પડી. ત્યાર પછી, અમારા આમંત્રણથી, પૂજયશ્રીના પગલાં પૂનામાં અને અમારા નિવાસસ્થાને થયાં. ત્યાર પછી તો સમગ્ર મહેતા પરિવારને પૂજ્યશ્રી પ્રત્યે શરણાગતિના ભાવ ઊપજ્યા. પરમ કૃપાળુદેવની ઓળખાણ અમને પૂજયશ્રી મારફતે થઈ. પૂજયશ્રીના કરુણાભાવ, આધ્યાત્મિક અભિગમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે અમારા જીવનમાં પરિવર્તન આવી ગયું. મહેતા પરિવાર તથા પૂના મુમુક્ષુ મંડળને ધર્મમાર્ગે વાળવામાં પૂજ્યશ્રીનું યોગદાન મૂળભૂત, પાયારૂપ અને અમૂલ્ય છે. પૂજ્યશ્રીની આજ્ઞાનું પાલન કરવાથી મહેતા પરિવારને ઘણા લાભ થયા છે; જેનું વર્ણન કરી શકું તેમ નથી પૂજયશ્રીના સત્સંગને લીધે અમારાં પુત્ર-પૌત્ર-પૌત્રી વગેરેમાં ધર્મના સારા સંસ્કાર પડ્યા છે. ઘરમાં સત્સંગ-ભક્તિ થવાથી કુટુંબમાં સંપ, પ્રેમ, એકતાની ભાવના વધી છે. અમારી નવી પેઢીને પણ ધર્મયાત્રા કરવાની અને કોબા આવવાની ઇંતેજારી રહે છે. - પૂજ્યશ્રીના સત્સમાગમથી થયેલ લાભકારક પ્રસંગ અત્રે પ્રસ્તુત કરું છું. એક વાર મારે રાજકોટ કોઈ પ્રસંગે જવાનું હતું. તે વખતે મને કોબાથી લઈ જવા રાજકોટથી ગાડી આવી. મેં પૂજ્યશ્રી પાસે આજ્ઞા માગી પરંતુ પૂજયશ્રીએ રાજકોટ જવાની આજ્ઞા આપી નહીં. પાછળથી ખબર પડી કે તે ગાડીને બાવળા પાસે મોટો અકસ્માત થયો હતો, જેમાં ગાડીમાં બેઠેલ માજીનું દેહાવસાન થયું અને ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ હતી. શ્રી અનુપમભાઈ શાહ, મુંબઈ લગભગ ૩૧ વર્ષ પહેલાં પૂજ્યશ્રીનો પ્રથમ સત્સંગ થયો. નવો નવો સત્સંગનો યોગ હતો અને પૂજ્યશ્રીના સત્સંગ અને સાન્નિધ્યથી હું વિશેષ પ્રભાવિત થતો ગયો. તેમના ન્યાયપૂર્ણ અને આગમપ્રમાણ સહિતનો બોધ મારા હૃદયમાં સોંસરો ઊતરી જતો હતો. પરમાત્મા પ્રત્યેની અચળ શ્રદ્ધા અને અતિશય ભક્તિ જોઈને અંતરમાં એવી દૃઢતા થઈ કે આ મહાપુરુષ કોઈ પણ લૌકિક બંધનોમાં બંધાવા માટે સર્જાયા નથી. તેઓશ્રીના સ્વાધ્યાયમાં અને જીવનચર્યામાં તેમની અંતરંગ ભાવનાઓ - સર્વાત્મમાં સમષ્ટિ, સર્વ જીવો પ્રત્યે વાત્સલ્ય, અત્યંત કરુણાસભર કોમળતા, ક્ષમા વગેરે નિરંતર દૃષ્ટિગોચર થયા રહે છે. મારી સ્વાધ્યાયશૈલી ઉપર તેમના સમુચ્ચય વ્યક્તિત્વનો સ્પષ્ટ પ્રભાવ હું અનુભવું છું. તેમની સાથે અનેક તીર્થયાત્રાઓ, શિબિરો અને વિદેશયાત્રાનો લાભ લેવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે. શ્રી નીનાબહેન અને શ્રી ખુશમનભાઈ ભાવસાર, કોબા પૂજ્યશ્રીના પરિચય બાદ જીવન સુધારવાની નવી દિશા જાણવા મળી. તેઓના સાન્નિધ્યથી ધીમે ધીમે સમજાતું ગયું કે સાધનાનો માર્ગ લાંબો છે. ધીરજ રાખીને યોગ્ય માર્ગદર્શન દ્વારા આગળ વધીએ તો સફળતા અને આનંદ મળે જ. પૂજ્યશ્રીની સર્વ જીવો પ્રત્યેની વાત્સલ્યમય દૃષ્ટિ, કરુણામય અભિગમ બહુ ઓછા આધ્યાત્મિક , માટી, 1 sen, રાહ 162 01, Vers/ TA/06/ Page #179 -------------------------------------------------------------------------- ________________ સાધકોમાં જોવા મળે છે. તેઓના ઉદાર અભિગમને કારણે સાધનાકેન્દ્રમાં વિવિધ વક્તાઓ, સંતો, જ્ઞાનીપુરુષો તથા નિષ્ણાતોને સાંભળવાની તક મળી. પરમ કૃપાળુદેવે જણાવેલ સદ્ભુત ગ્રંથ પરના પૂજ્યશ્રીના સ્વાધ્યાયપ્રવચન આદિનો લાભ આત્મસાધનામાં વિશેષ ઉપકારી થયો. આત્મામાં ‘ભાવભાસન'ની ક્રિયા થતી રહી અને એકાંત સાધનાની રુચિ વધતી ગઈ. શ્રી જયેશભાઈ અને શ્રી સુવર્ણાબહેન જૈન, બેંગ્લોર પૂજ્યશ્રીનો સરળ, શાંત, આનંદી સ્વભાવ અને એમણે આપેલ “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે” એ સૂત્રની અમારા જીવનમાં ઘણી ગાઢ અસર થઈ છે. રસના ઇન્દ્રિય કાબૂમાં રાખવી, સાદાં અને આછા રંગનાં અથવા શ્વેત વસ્ત્ર પહેરવાં, સાદું જીવન, બ્રહ્મચર્યનું પાલન, નિત્ય સ્વાધ્યાય અને ભક્તિમાં જોડાવું વગેરે જીવનમાં અંશે પણ શક્ય બન્યું હોય તો તે ગુરુના આશીર્વાદથી જ થયું તેવો અમને અનુભવ થાય છે. નિયમિતતાથી રહેવાનું પૂજ્યશ્રી પાસેથી શીખ્યા છીએ. અમારા કષાયોને મોળા પાડવામાં પૂજ્યશ્રીના સમાગમે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરેલ છે. છેલ્લાં વર્ષો પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં રહીએ અને તેમના સહવાસથી સમકિતની પ્રાપ્તિ અથવા ઉચ્ચતમ સંસ્કાર પામીને આ ભવ સફળ કરીએ એવી પ્રભુને પ્રાર્થના છે. પૂજ્યશ્રી જ્યારે આહાર માટે બેસે ત્યારે રસનેન્દ્રિયનો નિગ્રહ, બીજા સઘળા જીવોને પ્રેમપૂર્વક આવકારે અને તેમના મુખ પર સતત સ્મિત જોવા મળે છે; ત્યારે તેમના હૈયામાં રહેલા અપૂર્વ આનંદનો અહેસાસ થાય છે. સરળતા, મધ્યસ્થતા, વિશાળદૃષ્ટિ અને જિતેન્દ્રિયપણું - આ ચાર ગુણોની તેમનામાં સતત ઝાંખી થાય છે. શ્રી ઈલાબહેન મહેતા, અમદાવાદ સરળતા તો તેમના રોમેરોમમાં વસેલી છે. જેવો ઉપદેશ દે છે તેવું જ જીવન. અંદર બહારમાં ફરક ન હોય તેવું સહજ વર્તન. પૂજ્યશ્રીએ આ દેહધારીને ‘આત્મા’ વિષેનું ભાન કરાવ્યું અને મનુષ્યભવની સાર્થકતા આત્માની આરાધનામાં છે તેવો સચોટ બોધ સતત વરસાવ્યો. જીવનમાં સંસ્કાર, સદ્ગુણ અને સત્પાત્રતા લાવે તેવા તેમના સત્સંગનું આ જીવને અતિ-અતિ માહાત્મ્ય છે. તેમના સ્મરણ માત્રથી આકુળતા-વ્યાકુળતા દૂર થઈ જાય છે. જેમના બોધ અને સત્સંગથી જીવન પ્રત્યેના મારા અભિગમમાં ધરખમ ફેરફાર થયો તેવા પવિત્ર મહાત્માપૂજ્યશ્રીને મારા કોટિ કોટિ વંદન. Dr. Raginiben Shah, Banswara, Rajasthan In my first meeting with him he impressed me very much. His behaviour with every visitor clearly makes a statement of his love and respect. We can see his love for those who have even slightest inner inclination towards religion. He inspires them to develop good virtues and guide them. His behaviour with juniors is full of rivate & Personal Use: Page #180 -------------------------------------------------------------------------- ________________ love, constant inspiration, help and moral support. He never insists that the way he accepted is the only right way. He behaves very humbly with seniors and he takes advice of his juniors as well. I never saw adverse feelings in him for his critics and opponents. શ્રી સુરેશભાઈ રાવલ, અમદાવાદ પૂજ્યશ્રી આત્માનંદજીમાં રહેલા ગુણોની ઝાંખી થતાં મારા જીવનમાં કામ-ક્રોધાદિ વિભાવભાવો નબળા પડ્યા હોય એમ જણાય છે. સંસારમાં રહેવા છતાં ‘ઉપયોગ’ પરમાર્થમાં રહે છે. પૂજ્યશ્રીના વારંવાર આવતા વિચારોને લીધે, સમાગમના અભાવમાં પણ સ્વપ્નથી પૂજ્યશ્રી માર્ગદર્શન આપતા હોય એવું વારંવાર બને છે. ‘હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું’ - એ સૂત્ર જીવનમાં લગભગ વણાઈ ગયું છે. જે કંઈ સારું છે; તેનું કારણ પૂજ્યશ્રી આત્માનંદજી છે. અનંતભવની યાત્રા ઓછી થશે જ, કારણ સ્પષ્ટ છે કે સત્પુરુષ મળ્યા છે અને સત્પુરુષનું યોગબળ જગતનું અને મારું કલ્યાણ ક૨શે જ. શ્રી નવનીતભાઈ પી. શાહ, ચેન્નાઈ ઈ.સ. ૧૯૭૫ની સાલ અમદાવાદમાં પંચભાઈની પોળમાં પહેલી વાર જ એમનું પ્રવચન સાંભળ્યું ત્યારે આનંદવિભોર અને મંત્રમુગ્ધ થઈ ગયો. પછી જેમ જેમ પરિચય વધ્યો તેમ તેમ એમના પવિત્ર વ્યક્તિત્વની મારા ૫૨ ઘણી અસર પડી. સમજણમાં, અપેક્ષાઓને સમજવાની સંતુલિત દૃષ્ટિમાં, જીવનને પ્રયોગાત્મક બનાવવામાં અને પાત્રતા વધારવાના પ્રયત્નોમાં મારું વલણ બદલાયું. પરોપકાર, સેવા, પ્રેમ, નિઃસ્વાર્થતાના સંસ્કારો વધુ દૃઢ થયા. એક સાચા જ્ઞાની સંતને મળ્યાના સંતોષનો અહેસાસ થયો. જીવનમાં વિકાસ સાધવાનો એક આધાર મળ્યો. સદ્ગુરુની ખોજ જાણે કે પૂરી થઈ. વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણાની સાક્ષાત્ મૂર્તિનાં દર્શન પૂજ્યશ્રીમાં થાય છે. સર્વ પ્રત્યે નિર્દોષ પ્રેમ, સ્મિતભર્યું સંપૂર્ણ નિરાભિમાની વ્યક્તિત્વ, તત્ત્વગાંભીર્યતા, સંસારમાં ડૉક્ટરની મોટી ડિગ્રીઓ મેળવ્યા છતાં નમ્રતા, બધાં દર્શનોનો અભ્યાસ, જૈનદર્શનના અનેક ગ્રંથોનો ઊંડો અભ્યાસ અને તત્ત્વશ્રદ્વાન, જ્ઞાન સાથે ભક્તિપ્રાધાન્ય વલણ, સ્વયંની સાધના સાથે જીવનને સતત પવિત્ર બનાવવાનો ઉપદેશ, અંતરની જાગૃતિ વગેરે ઉત્કૃષ્ટ ગુણો મને પૂજ્યશ્રીમાં જણાયા છે. શ્રી નિર્મળાબહેન અને કિશોરભાઈ શાહ, કોબા ગમે તે વિષય, તે અઘરો, સહેલો, ઊંડો કે સૂક્ષ્મ હોય, પણ સામી વ્યક્તિ સમજી શકે તેવી શૈલીથી સમજાવે તેવી સુયુક્તિ પૂજ્યશ્રીમાં છે. પૂજ્યશ્રી તો ભક્તિ કે ભાવપૂજા કરતી વેળાએ ઘણી વાર ખૂબ જ ભાવવિભોર થઈ જાય. આપણે ભગવાન, શ્રી સદ્ગુરુની શરણાગતિ, પ્રાર્થના વગેરે સદ્ગુણોની પ્રાપ્તિ માટે ક૨વા જોઈએ. દોષોનું પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ - એમ પૂજ્યશ્રી ખાસ કહે છે. 164 Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના સાન્નિધ્યમાં આ દેહનું આયુષ્ય પૂરું થાય અને અંત સમયે સમતાભાવે પ્રભુ-ગુરુનું સ્મરણ કરતાં આત્મજાગૃતિપૂર્વક સમાધિમરણની ભાવના છે. એ જ પ્રભુ પાસે પ્રાર્થના. શ્રી ચીમનભાઈ કોઠારી, અમદાવાદ પરમ પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યા બાદ ખાણમાં રહેલી સુવર્ણરજ ઉપરથી માટી દૂર થાય તેમ જીવનમાં થઈ રહ્યું છે. તેઓશ્રીનું જીવન જ તેમના જીવનનો સંદેશ છે. તેમની જીવનશૈલી, નિયમિતતા, સ્વચ્છતા, દેઢ નિર્ણય અને તે નિર્ણયને કોઈ પણ ભોગે પહોંચી વળવાની કાર્યકુશળતા અતિ વંદનીય છે. તેમનામાં સાચા અર્થમાં સંત કહી શકાય તેવા અધ્યાત્મ, વિશ્વપ્રેમ, કરુણા, આત્મજ્ઞાન આદિ અનેક ગુણો છે. વર્તમાન જીવનમાં જ્યારે નૈતિક જીવનનો રકાસ જોવા મળી રહ્યો છે ત્યારે પોતાના દરેક સ્વાધ્યાયમાં આબાલવૃદ્ધને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની દોરવણી આપી છે કે; જેથી દરેક પોતાનું જીવન પવિત્ર બનાવી પોતાની ગતિ સુધારી શકે. પૂજ્યશ્રીની સેવાનો દુર્લભ એવો લાભ પણ મળી રહ્યો છે. જીવનમાં શાંતિ પ્રમાણમાં વધતી રહે છે. શ્રી છાયાબહેન અને શ્રી સુરેખાબહેન, કોબા | આપના સાન્નિધ્યમાં અમારી સાધના યથાશક્તિ ચાલી રહી છે. આત્મજ્ઞાની સંતોનું સાન્નિધ્ય આત્માને ઊર્ધ્વતાનું કારણ બને છે. પંચમકાળના અમૃતરૂપે આપની વિદ્યમાનતા છે. અમે નિરંતર આપનું માર્ગદર્શન અને સમીપતા રહે તેવી ભાવના ભાવીએ છીએ. જ્ઞાની પાસે જ્ઞાન કરતાં ભક્તિ માગવી તે દૃષ્ટિએ આપની પાસે ભક્તિના ભાવો માગીએ છીએ; જે ભાવોથી અમારું ઘડતર, ચણતર અને ગણતર થાય. અમે આપના આશ્રયે એક વિશ્વાસથી જીવન પસાર કરવાની ભાવના રાખીએ છીએ તે સફળ થાઓ. શ્રી રામજીભાઈ પટેલ, રખિયાલ (જિ. ગાંધીનગર) લગભગ ૧૯૮૮માં કોબા આવી પૂજ્યશ્રીને મળ્યો અને પ્રથમ મુલાકાતે હૃદયના તાર કોણ જાણે કેવા જોડાઈ ગયા કે મારા મનની ઘણી બધી વાતો ખૂબ સહૃદયતાથી રજૂ કરી શક્યો. કોબા આવવાના ભાવ વધવા લાગ્યા. | ‘મારે જીવનમાં કંઈક કરવું છે, સુધરવું છે, સાચું આ જ છે અને મારા કલ્યાણ માટે આ સિવાય કોઈ માર્ગ નથી' એવો દઢ નિશ્ચય થયો. છેલ્લાં થોડાં વર્ષોથી દર વર્ષે દોઢ-બે મહિનાનો સમય કોબામાં રહીને સેવા-સાધના શ્રી પંકજભાઈ રમણીકલાલ શાહ, મુંબઈ | મોહ શું કહેવાય તે પૂજ્યશ્રીએ મારા ગળે ઉતાર્યું. તે બતાવી મારા જીવનને નવા લક્ષ તરફ વાળ્યું. પૂજયશ્રીએ જૈન અને ભારતીય સંસ્કૃતિના પ્રાણને ધબકતા રાખવા પોતાનું જીવન સમર્પિત કરેલ છે. પૂજ્યશ્રીનો કરુણાભાવ, દરેક પ્રત્યે સમભાવ અને તેમનો પ્રેમાળ ચહેરો, સૌમાં સદ્દગુણો જોવા અને પ્રાપ્ત કરવાના તેમના 1650 Page #182 -------------------------------------------------------------------------- ________________ સંદેશની મારા હૃદયમાં ઊંડી છાપ પડી ગઈ છે. તેમના તરફથી દરેકને આદર અને જિજ્ઞાસુને સમાધાન મળે છે. તેમના સરળતા, સહજતા અને નમ્રતા દરેકને સ્પર્શી જાય છે. તેમનાં સૂત્રો “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” અને “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું” મને સતત જાગ્રત રાખે છે કે “હે જીવ! તું અભિમાન ન કર.” શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, લક્ષ્મીપુરા (જિ. સાબરકાંઠા) પૂજયશ્રી આત્માનંદજીને હું મારા સગુરુદેવ માનું છું. જોકે તેમનું કહેવું હું બધું જ કરતો નથી કે કરી શકતો નથી, નહિ તો આ વિરલા સંતમાં એ તાકાત છે કે જરૂર એમનો રંગ આપણને ચઢાવી દે. મેં મારા તમામ દોષોની ગુરુજી સમક્ષ લેખિતમાં કબૂલાત કરી હતી અને ત્યારબાદ ગુરુજીએ મુજ પામરને યોગ્ય બનાવવા જે મહેનત કરી છે તે કયા શબ્દોમાં કહું? પૂજયશ્રી આત્માનંદજીના સંપર્કમાં વધુ ને વધુ રહેવાનું થશે તો ભલે કદાચ આત્મજ્ઞાની ના થઈ શકું પરંતુ આ દેહ છોડતાં પહેલાં એક સજ્જન બનવાનો આનંદ લેવાથી મને કોઈ નહિ રોકી શકે. શ્રી પ્રવીણભાઈ દેસાઈ, અમદાવાદ ધર્મ એટલે શું? અને તે કેવી રીતે પમાય?” તે આપશ્રી (પૂ. આત્માનંદજી)ના અનુભવના આધારે તેમજ આપે આપેલી સમજના આધારે અને પૂર્વ આચાર્યોના આધારે મને સમજ પ્રાપ્ત થઈતે આપનો મારા ઉપર મહાન ઉપકાર છે. આપશ્રીની સાથે ૧૦ વર્ષ સુધી સતત રહેવાને કારણે સેવા, ભક્તિ, વિનય, વિવેકાદિ ગુણો સમજ્યો અને મારી યોગ્યતા અનુસાર કંઈક અંશે જીવનમાં આપશ્રીની કૃપાથી પામ્યો; જેને કારણે મારા જીવનનું ધ્યેય ફરી ગયું અને સદ્વિચાર, સદાચાર અને સત્સંગ કંઈક અંશે પામ્યો અને આજે પણ તેમાં રહેવાનો પુરુષાર્થ રાખી રહ્યો છું. શ્રી જયાબહેન સોમચંદભાઈ શાહ, નૈરોબી મારા પતિશ્રીના (સોમચંદભાઈના) દેહત્યાગ પ્રસંગે તે જીવની છેલ્લી સ્થિતિ યાદ કરતાં ચોક્કસ પ્રતીતિ થઈ કે જાણે તેમણે સાવ જ મોહભાવ ત્યાગી દીધો છે. આવી સમતા તે સત્સંગનું જ ફળ હોવાની મને ખાતરી થઈ. આજ દિવસ પર્વત પૂજ્યશ્રીની કૃપા મારા પર અત્યંત રહી છે અને અવારનવાર તેમની પ્રેરણા મને આધ્યાત્મિક માર્ગે આગળ વધારી રહી છે. આવા દુષમકાળમાં આવા સંતોની પ્રેરણા મીઠી વીરડી સમાન છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન વડે ભક્તિ, સ્વાધ્યાય, વાચન તથા વિચારણાથી સમજણનો ઘણો જ વિકાસ થયો. સંસારનાં વ્યવહારિક કાર્યો આજે પણ પૂર્ણપણે નિભાવતા છતાં અંદરથી સમતા તથા અલિપ્ત ભાવો ઠીક ઠીક અંશે અનુભવાય છે. શ્રી મથુરભાઈ બારાઈ, રાજકોટ પૂજ્યશ્રીના પરિચય બાદ જીવનસુધારણાની નવી દિશા જાણવા મળી. તેઓશ્રીના સાન્નિધ્યથી ધીમે ધીમે સમજાતું ગયું કે સાધનાનો માર્ગ લાંબો છે. ધીરજ રાખીને યોગ્ય માર્ગદર્શન દ્વારા આગળ વધીએ તો સફળતા મળે. 166. Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની સર્વ જીવો પ્રત્યેની વાત્સલ્યદૃષ્ટિ, કરુણામય અભિગમ બહુ ઓછા આધ્યાત્મિક સાધકોમાં જોવા મળે છે. તેઓશ્રીના ઉદાર અભિગમને કારણે સાધના કેન્દ્રમાં વિવિધ વક્તાઓ, સંતો, જ્ઞાનીપુરુષો તથા નિષ્ણાતોને સાંભળવાની તક મળી. શ્રી મનસુખભાઈ બારોટ, પાલિતાણા ખાસ કરીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી(આત્માનંદજી)ની પ્રેરણાથી જીવનમાં પ્રાર્થના, પૂજા અને સતત પ્રભુસ્મરણ દ્વારા આત્મસ્મરણની ભૂમિકા સુધીનું સમ્યકુબળ મળ્યું. સાદી, સરળ અને છતાં અસરકારક અધ્યાત્મવાણીની સત્યનિરૂપણ શૈલી અત્યંત અસરકારી થતાં પરમપૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે અત્યંત ભક્તિભાવ ઊપજ્યો. અંતઃકરણ ઝૂકી ગયું. આ દેહધારીનું જીવન એક અણઘડ પથ્થર જેવું જ હતું, તેમાંથી મુમુક્ષુ-ભક્ત-સાધક જેવું પવિત્ર જીવન બક્યું અને ધન્ય ધન્ય કરી દીધો. પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી અર્થહીન વ્યવહારો-ઔપચારિક સંબંધોમાં અંતરથી અરુચિ આવી અને ગુણિયલજનો પ્રત્યે અહોભાવ ઊપજયો. શ્રી શિલ્પાબહેન મહેતા, વડોદરા પૂ. સાહેબજીના સત્સંગની મારા મન ઉપર, જીવન ઉપર ઘણી ઊંડી છાપ છે. ‘જે સ્વાદ જીભ નીચે ગયા પછી આવવાનો નથી તે માટે અનંતકાય હિંસા યોગ્ય નથી' – આ વાત અંતમાં બેસી ગઈ અને કંદમૂળ જીવનપર્યત છૂટી ગયું. સાહેબજી, જે મારા સદ્દગુરુ - સદેહે પરમાત્મા છે, તેમનાં આજ્ઞાપાલન, ભક્તિ જ મારા જીવનમાં દઢ બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું. શ્રી કમલેશભાઈ શેઠ, બડવાની (મ. પ્રદેશ) મારાં માતુશ્રી (મંગળાબહેન શેઠ) કોબામાં પૂજ્યશ્રીની સેવામાં ૧૯ વર્ષથી છે. પૂજ્યશ્રીના અદ્ભુત વ્યક્તિત્વ અને ગુણો વિષે માતુશ્રી પાસેથી જાણીને હું ઘણો પ્રભાવિત થયો હતો. લગભગ ૧૫ વર્ષ પહેલાં કોબામાં મને પૂજ્યશ્રીનાં દર્શનનો લાભ મળ્યો. જેમ જેમ તેઓશ્રીનો સમાગમ વધતો ગયો તેમ તેમ તેમના પ્રત્યેનો મારો પૂજ્યભાવ વધતો ગયો અને થોડાં વર્ષોમાં તેઓશ્રીને મેં હૃદયમાં મારા સગુરુ તરીકે વસાવી દીધા. પૂજયશ્રીની સેવાનો લાભ લેવા માટે હું હંમેશાં પ્રયત્નશીલ રહું છું. ગુરુકૃપાથી ધર્મ પ્રત્યેની મારી રુચિ વધતી જાય છે અને જીવનમાં શાંતિ અનુભવાય છે. દર વર્ષે લગભગ ત્રીસ દિવસ કોબામાં સેવા-ભક્તિનો લાભ લઉં છું. For Private Percorse only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનિલભાઈ વીરજીભાઈ સોનેજી (પૂજ્યશ્રીના નાનાભાઈ), અમદાવાદ ગંભીર માંદગી વખતે પણ તેઓ ખૂબ ધીરજપૂર્વક વેદના સહી શકતા અને આત્મસ્મરણમાં સતત રહેવાનો પ્રયત્ન કરતા. કુટુંબનાં કાર્યોમાં કુટુંબના સભ્યોને તથા સંસ્થાના કાર્યોમાં કાર્યકરોને સાથે રાખીને કામમાં પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે. નાની વ્યક્તિનું પણ યોગ્ય સન્માન જળવાય તેની તકેદારી રાખે. વિદ્વાન વ્યક્તિઓ તથા શૂરવીર વ્યક્તિઓ તરફ અહોભાવ અને તેમનું યોગ્ય સન્માન કરવાની ભાવના. ટીકામાં સત્યનો અંશ હોય તો સ્વીકારવાની તૈયારી – ટીકા કરનાર માટે કડવાશ નહીં રાખવાની આદત છતાં સત્યનો આગ્રહ ......... ટીકાકારોથી ડરીને પોતે પોતાના માર્ગમાંથી ચલિત નહીં થવું તેવી વૃત્તિ અને તેનો અમલ....... ટીકાકારોને સત્ય સમજાવવાની તૈયારી અને ધીરજ. કૌટુંબિક એકતા જળવાય અને વિકસે, કુટુંબમાં ધાર્મિક સંસ્કારો વધે, સાંસ્કૃતિક અને શિષ્ટ સાહિત્યના વાચનમાં અભિરુચિ વધે તે માટેના પ્રયાસો, કુટુંબના સભ્યો વડીલોને આદર આપતા થાય અને નાનાઓનું સન્માન જાળવે, વડીલોનો ગુણસ્વીકાર કરે, સારી પ્રણાલિકાઓ જળવાય અને વિકસે તે માટેના પ્રયાસો. નાનાં કામો પણ જાતે કરવાં; સાદગીપૂર્ણ અને ઉચ્ચ વિચારોયુક્ત જીવન જિવાય તે માટે પ્રયાસો. સ્વામી શ્રી અમૃત કૈવલ્ય, સુરેન્દ્રનગર કોબાતીર્થે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રેરક, સંસ્થાપક અને અધિષ્ઠાતા એવા શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી મહારાજ ખરેખર એક ધર્માત્મા અને મહાન આત્મા છે. તેમના પરિચયમાં વીસ વર્ષથી છું. સને ૧૯૭૮માં ઘાટકોપરની એક જ્ઞાનશિબિરના પ્રવચનમાં તેમને સાંભળ્યા ત્યારથી તેમના પ્રત્યે આકર્ષણ થયું. મેડિકલ લાઇનની વિદેશની ઊંચામાં ઊંચી ડિગ્રીના ધારક આ કન્સલ્ટિગ ડૉક્ટર, આવી આત્માના રોગ મટાડનાર આધ્યાત્મિક વાતોને સાદી, સરળ અને રોચક ભાષામાં મધુર કંઠે સમજાવે છે તે જોઈ ઘણું આશ્ચર્ય થયું. આત્માનંદજીમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ, સર્વ ધર્મો પ્રત્યે સમભાવ અને નિઃસ્પૃહતા, નિર્દોષતા, દયા, શાંતિ, માધ્યસ્થભાવ, ક્ષમા, નિરભિમાનપણું, સરળતા આદિ સદ્દગુણો એવા એકરૂપ થઈને રહ્યા છે કે જેથી તેઓ અજાતશત્રુ બની ગયા છે. શ્રી પ્રાણલાલ ચુનીલાલ શાહ, અમદાવાદ મારા જેવા માણસને પ્રેરણાનું બળ મળતું રહે એ જ અપેક્ષા છે. આપની પ્રેરણાના બળે, હું તદ્દન નાનો પણ સાચો માનવી બની, સંસ્થા, સંતો અને સાધકોની મારા આત્મકલ્યાણ અર્થે યથાશક્તિ સેવા કરી શકું એ જ અભિલાષા છે, જે મારી ફરજનો ભાગ ગણાશે. જીવનની સંધ્યાએ પહોંચેલાઓએ રોષકાળના સઘળા સમયનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કેવી રીતે કરવો તે જ જોવું હિતકારી જણાય છે. આપ એ માટે સતત પ્રેરણા અને બળ આપતા રહો, તેમજ આ માટે આપનું સાન્નિધ્ય સતત રહ્યા કરો એ જ પ્રભુને પ્રાર્થના છે. 168 Juin Education International For Private Personal use only www.altellinary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીનાબહેન પંચમિયા, મુંબઈ - પરમાત્માને ખૂબ ખૂબ ભાવથી વિનંતી કરું છું કે અમારા પૂ. ગુરુજીના સમકિતરૂપી ઘેઘૂર વડલાની છાયા અમને દીર્ઘકાળ પર્યત પ્રાપ્ત થાય અને મારા પૂ. ગુરુજીની જ્ઞાનગંગામાંથી વહેતાં શાંત-શીતળતાથી ભરપૂર નીર અમારા સર્વ સંતાપ અને અજ્ઞાન દૂર કરે એ જ પરમાત્માને પ્રાર્થના. શ્રી રેખાબહેન અને શ્રી સુરેન્દ્રભાઈ શાહ, અમદાવાદ | અમારા અનુભવથી કહીએ છીએ કે અમારું મન જયારે જયારે અશાંત હોય છે ત્યારે અમારા ગુરુજીની (આત્માનંદજીની) મુખમુદ્રાને યાદ કરવાથી અપૂર્વ શાંતિ મળે છે. તેઓ જ્યારે જ્યારે સ્વાધ્યાય કરતા હોય ત્યારે જાણે વાત્સલ્યની મૂર્તિ નજરે ચડે છે. અમારી દૃષ્ટિએ પૂજ્યશ્રીના વિશેષ ગુણો જાણવાથી, અમારા બન્નેના જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતા અંગેની ગેરસમજ દૂર થવાથી, તેમના પ્રત્યેનો અમારો અહોભાવ વધી ગયો છે. શ્રી મનહરલાલ મહેતા, પૂના મહાવીરનો સંદેશ ફક્ત જૈનો પૂરતો મર્યાદિત ન રહેતાં, વિશ્વના ઘણાં મનુષ્યો સુધી વિસ્તરે તે પૂ. સાહેબની અંદરની લાગણી છે. તેને અનુરૂપ તેઓ સાચું માર્ગદર્શન આપે છે. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને નાના માણસો પ્રત્યેની સમાનતા એ પૂજ્યશ્રીનો મહામંત્ર છે. કોઈ બીજા પંથના સંતો પ્રત્યે પણ તેમના મોઢેથી ક્યારેય પણ અઘટિત શબ્દો નીકળતા નથી. સહુને અનુરૂપ તેઓ સાચું માર્ગદર્શન આપે છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે અનન્ય ભક્તિભાવ તેમનાં વાણી-વર્તનમાં ઝળકે છે. શ્રી એસ. કે. કડીકર કોબા આશ્રમ, આશ્રમવાસીઓ અને કર્મચારીગણ આપનાં સ્વપ્ન સાકાર થતા જોઈ રહ્યા છે. પૂ. વિવેકાનંદજી તથા પૂ. વીરચંદભાઈ ગાંધી પછી કોબાના શ્રદ્ધેય શ્રી આત્માનંદજીનું નામ પણ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે, એમ મને લાગે છે. eતા હa 169 . 169, walbe Page #186 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાકીયતિઓ ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ’ સ્વાધ્યાય હૉલનું નિર્માણ - ઈ.સ. ૧૯૮૬થી મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં સંસ્થાની પ્રવૃત્તિમાં જોડાવા લાગ્યાં; જેથી લગભગ ૮૦ વ્યક્તિઓની બેઠકવાળો જૂનો સ્વાધ્યાય હોલ નાનો પડવા લાગ્યો. આ પ્રશ્નને હલ કરવા આદ. શ્રી જયંતભાઈ શાહ અને આદ. શ્રી શશીકાંતભાઈ ધ્રુવે અથાગ પરિશ્રમ કરી ઉપરોક્ત વિશાળ, અદ્યતન સ્થાપત્યકલાવાળો સંપૂર્ણ હવાઉજાસની સુવિધા સહિત ૫૦૦ થી ૬૦૦ વ્યક્તિઓ વિથ તિર-1 || એકસાથે બેસી સ્વાધ્યાય-ભક્તિ માણી શકે તેવી રચનાવાળો એક નવીન હૉલ બનાવવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ તેઓશ્રીની રાહબરી નીચે અનેક સહયોગી 2 વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ (સ્વાધ્યાય હૉલ) કાર્યકર્તાઓ, મુમુક્ષુઓ, દાતારોના સહયોગથી તે હૉલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. પ્રભુકૃપાથી દેશ-વિદેશના અનેક મહાનુભાવો-મુમુક્ષુઓએ પણ ઉદારતાથી દાનરાશિ. નોંધાવી, એમની ભાવનાને સાકાર કરી. તા. ૨-૧૨-૧૯૯૧ના રોજ હજારો ભક્તજનો અને કુડીબંધ સંતો, મહાનુભાવો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તમાન વડા પૂ. શ્રી પ્રમુખસ્વામીના હસ્તે મંગળ ઉદ્ધાટન થયું. છેલ્લાં પંદર વર્ષથી નિયમિતપણે ભક્તિ-સ્વાધ્યાય-શિબિરો અને સંત મહાત્માઓના તેમજ વિદ્વાનોનાં પ્રવચનો યોજવામાં આવે છે. પૂજ્ય પ્રમુખસ્વામી દ્વારા ઉદ્ઘાટન ગુરુકુળ સંસ્કાર વિનાના શિક્ષણથી વિદ્યાર્થીનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય છે. નીતિ અને સંસ્કાર વિનાનું શિક્ષણ વિદ્યાર્થીનો સર્વાગી વિકાસ કરી શકતું નથી. શિક્ષણ, સંસ્કાર તથા સેવાના સમન્વયે જ બાળકોમાં ચારિત્રનું સુંદર ઘડતર થઈ શકે છે – આવી ભાવના શ્રી આત્માનંદજીના હૃદયમાં સતત રમતી રહે છે અને એ ભાવયજ્ઞમાં પ.પૂ. 170. થાકીય પ્રવૃતિઓ સંસ્થાકીય પ્રવૃતિઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓ સંસ્થાકીય Jah Education temoral Fan Prvale & Personal use only www.hello . Page #187 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી સમંતભદ્ર મહારાજની પ્રેરણાહુતિ ભળી અને તેથી પ્રેરાઈને પૂજ્યશ્રીના પરમ પાવન સાન્નિધ્યમાં ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ'ની સ્થાપના તા. ૧-૬-૧૯૯૪ના રોજ દશ બાળકોથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અન્ય આધુનિક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સંસ્થામાં અતિ સુંદર નૂતન ગુરુકુળના સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આશરે ૮000 ચો. ફૂટનું બનેલું છે. રહેવાના સુંદર કમરાઓ, યોગાસન-વ્યાયામની તાલીમ માટે વિશાળ પ્રાંગણ, અભ્યાસખંડ, પુસ્તકાલય, કોમ્યુટરની સુવિધાથી સુસજ્જ છે. આ નૂતન ગુરુકુળનો ઉદ્દઘાટન સમારોહ તા. ૨૧-૭૨૦૦૫ના ગુરુપૂર્ણિમાના શુભદિને, મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી નવનિર્મિત વિધા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ અને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર આદ. શ્રી ગોવિંદભાઈ રાવલ, જે. બી. કેમિકલ્સફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ભક્ત દાનવીર શ્રી જ્યોતીન્દ્રભાઈ મોદી, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, આદ. શ્રી દિનેશભાઈ મોદી, આદ.શ્રી જશુભાઈ શાહ, આદ.શ્રી શ્વેતાબહેન શાહ, આદ.શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનાં પત્નીશ્રી મંજુબહેન (યુ.એસ.એ.), જાણીતા ઉદ્યોગપતિ આદ, શ્રી જયેન્દ્રભાઈ ખારાવાલા વગેરે મહાનુભાવોની પ્રભાવક ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. અહીં પ૬ વિદ્યાર્થીઓ નિવાસી તરીકે રહીને પોતાનું જીવનઘડતર કરે છે. આ કાર્યમાં સર્વશ્રી નરેશભાઈ પટેલ, ઉષાબહેન શેઠ અને જયેન્દ્રભાઈ બેંકર આદિ મહાનુભાવો સક્રિય રસ લઈને, તેને નવા જમાના સાથે તાલમેલ મેળવી શકે તેવું બનાવવા માટે ખૂબ પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણાધિકારીઓ અને રખિયાલના શિક્ષણવિદ્ શ્રી રામજીભાઈ એચ. પટેલ પણ આ પ્રવૃત્તિને વિકસાવવામાં પ્રેરણા અને સહયોગ આપી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં સમાજહિતૈષીઓ, આપણી સંસ્કૃતિના પ્રહરીઓ તેમજ પ્રશંસકો અને શિક્ષણપ્રેમીઓ પોતાનો વિશેષ સહયોગ આપતા રહેશે તેવી આશા અસ્થાને નહીં ગણાય. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. સ્વચ્છતા, સ્વાશ્રય, સાદાઈ, સાત્ત્વિક અને આધ્યાત્મિક વાચન, ભગવાનની આરતી-પૂજાપ્રક્ષાલ, માતા-પિતા પ્રત્યે અને કુટુંબીજનો પ્રત્યે આદરભાવ અને સેવાભાવ, રાષ્ટ્રપ્રેમ તેમજ પરમાત્મા-સંતોની ભક્તિ પ્રત્યે સાવધાન રહેવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. બહારગામના પ્રવાસો દ્વારા તેમનું જ્ઞાન વધે અને પ્રસન્નતા પ્રાર્થના કરતા ગુરુકુળના વિદ્યાર્થીઓ વધે તેવા પ્રયત્નો પણ થાય છે. Pa Page #188 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુપ્રાસાદ યોગાનુયોગ કહો કે સદ્ગુરુકૃપા કહો, તા. ૯-૫-૧૯૭૫ના દિને જે સ્થળે “શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્રની સ્થાપના થયેલી તે મીઠાખળી છ રસ્તા પાસે “સદ્દગુરુપ્રાસાદ'ના નામે “પુષ્પવિલા’નું એક સુંદર આરાધના કેન્દ્રમાં પરિવર્તન થઈ ચૂક્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી આત્માનંદજી કોબા સ્થાયી થયા હોઈને અમદાવાદના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને તેમના સ્વાધ્યાયાદિનો લાભ ઓછો મળતાં અમદાવાદમાં કોઈ નિયત અને મોકાની જગ્યાએ તેમનો નિયમિત લાભ મળે એ હેતુથી ડૉ.શર્મિષ્ઠાબહેન સોનેજીનાં માતુશ્રી જયાબાએ મીઠાખળીના ‘પુષ્પવિલા” મકાનનું દાન કર્યું. અહીં એક સંસ્કારપ્રેરક, આધ્યાત્મિક ભવનનું નિર્માણ સન ૧૯૯૯માં ‘સદ્દગુરુપ્રાસાદ' રૂપે થયું. અનેક સંત-મહાત્માઓ અને દેશભક્તોની સુંદર કલાત્મક ચિત્રકૃતિઓ આ ભવનની દીવાલો શોભાવી રહી - અહીં દર બુધવારે રાત્રે ૮-૦૦ થી ૯-૩૦ સુધી સત્સંગ-ભક્તિના કાર્યક્રમો અત્યંત નિયમિતપણે આ પણ થઈ રહ્યા છે. આ કેન્દ્રના બાંધકામનું સમસ્ત શ્રેય ડૉ. રાજેશભાઈ સોનેજીની દીર્ઘદૃષ્ટિસંપન્નતા, સતત પરિશ્રમ અને સંસ્કારસમ્મુખ સમર્પણતાની ભાવનાથી સાકાર બની શક્યું છે અને હવે ત્યાં અન્ય સંસ્કારપ્રેરક પ્રવૃત્તિઓ કરવાની સંસ્થાની ભાવના છે. મંત્રલેખનની પ્રવૃત્તિનો યજ્ઞ - મનને શાંત અને પવિત્ર કરવાનું આ એક અતિ ઉત્તમ સાધન છે. પૂજ્યશ્રીના જીવનમાં આ પ્રવૃત્તિ કિશોરાવસ્થાથી ચાલુ થયેલ; જેથી તેઓ આ પ્રવૃત્તિમાં સક્રિય રસ લે છે. વિશાળ સાધક અને જિજ્ઞાસુ વર્ગ દ્વારા થતી મંત્રલેખનની આ પ્રવૃત્તિમાં ઈ. સ. ૨૦૦૬ના સપ્ટેમ્બર સુધીમાં લગભગ ૯ કરોડ મંત્રો લખાઈ ગયા છે. તેઓશ્રીની ભાવના આગામી બે-ત્રણ વર્ષોમાં ૧૧ કરોડ મંત્રો પૂરા કરવાની છે. - આ પ્રવૃત્તિ દેશવિદેશની સમસ્ત જનતા તેમાં ભાગ લઈ શકે તેવા આશયથી યોજેલ છે. કોઈ પણ મનુષ્ય પોતાના ઇષ્ટદેવનો મંત્ર લખી શકે છે. સામાન્યપણે આ મંત્રલેખન એક આસને બેસીને, પોતાના ઇષ્ટદેવનું કે સદ્દગુરુનું ચિત્રપટ સામે રાખીને, તેમનું સ્મરણ કરતાં કરતાં, કરવાનું હોય છે. નીચેના મંત્રો સૌથી વધુ લખાય છે. • નમો અરિહંતાણં • સહજાત્મસ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે • પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ • મમ સદ્ગુરુ ચરણ સદા શરણે • ૐ નમઃ સિદ્ધભ્યઃ • અરિહંતસિદ્ધ ૦ શ્રી રામ જય રામ જય જય રામ • ૐ સદ્ગુરુદેવાય નમઃ • શ્રીકૃષ્ણ શરણં મમ • સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ • મહાવીર, મહાવીર • એક આધેડ વયનો અભણ બહેને નીચે પ્રમાણે ત્રણેક નોટો ભરેલી એક લીટી કરેા - - - અને રામ.... રામ બોલે. Jan Education international For al Parcoal Unel www.jäin liitto Page #189 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં સુગતિમરણનો અભ્યાસ અને દેહત્યાગ : કેન્દ્રમાં આયોજિત થતી વિવિધ અધ્યાત્મપ્રેરક પ્રવૃત્તિઓમાં ઉપરોક્ત પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે; જેમાં આગળ વધેલા સાધક-મુમુક્ષુઓને જીવનના છેલ્લા દિવસોમાં ધર્મ-આરાધના સહિત સમભાવપૂર્વક, પ્રભુગુરુ-ધર્મના સ્મરણ અને શરણપૂર્વક કેવી રીતે દેહત્યાગ કરવો તેનો અભ્યાસ કરાવીને તેમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. જીવન દરમ્યાન કરેલી સાધનાની પરીક્ષા મૃત્યુ સમયે આવે છે, કારણ કે મૃત્યુ સમયની સ્થિતિ જીવન દરમ્યાન કરેલી વૃત્તિ અને પ્રવૃત્તિના સરવાળારૂપ હોય છે. માટે જેણે મૃત્યુ સુધારવું હોય તેણે પોતાનું જીવન સુધારવા માટે ખૂબ જ વિવેકપૂર્વક અને પરાક્રમપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કેન્દ્રમાં જ દેહ છોડવો અને છેલ્લા શ્વાસ સુધી ધર્મ-આરાધના કરતા જ રહેવું” – એવા દેઢ સંકલ્પપૂર્વક નીચેના મહાનુભાવો પૂજયશ્રીના સાન્નિધ્યમાં રહ્યા અને પોતાના ભાવોને ઉજ્જવળ કરીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. ' (૧) શ્રી વસનજીભાઈ ગાલા : તેમણે ૨૧ દિવસના ઉપવાસપૂર્વક દેહ છોડ્યો. ઘણાં વર્ષો કોબામાં રહ્યા અને તા. ૩-૯-૯૬થી તેમણે બે ગ્લાસ પાણી સિવાય અન્નનો ત્યાગ કરી પ્રભુ-સ્મરણ સહિત સમતાભાવ રાખ્યો અને તેમના અંતિમ સંસ્કાર પણ કોબામાં જ કર્યા. તેમના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ હજી પણ તેમના દેહોત્સર્ગ દિવસે કોબા આવીને ભોજનશાળામાં સ્વામીવાત્સલ્ય કરાવીને દાનરાશિ આપે છે. (૨) શ્રી અનુપચંદભાઈ શેઠ (રાજકોટવાળા) તેઓનું વસનજી ગાલાના સમાધિમરણ પ્રસંગે જીવન છેલ્લાં ઘણાં વર્ષોથી ધર્મમય હતું. શ્રી વસનજીદાદા પાસેથી પ્રેરણા લઈને, તેમણે તા. ૨૪-૧૨-૯૮ના રોજ દવા-પાણી સિવાય બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો. તા. ૨૯-૧૨-૯૮ના રોજ તેમનાં અનેક સ્નેહી, સ્વજનો અને મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં પ્રભુ-સ્મરણપૂર્વક દેહત્યાગ કર્યો અને કોબામાં જ અગ્નિસંસ્કાર કર્યો. તેમના સુપુત્ર શ્રી રજનીભાઈ અને કુટુંબીજનો અવારનવાર કોબામાં આવીને સત્સંગ-ભક્તિનો લાભ લે છે. (૩) શ્રીમતી પદ્માબહેન શિરીષભાઈ મહેતા : તેઓને ‘Brain Tumour’ની બીમારી હતી અને Bombay Hospitalમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમણે પોતાનો દેઢ નિર્ણય જણાવેલ કે, પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જ દેહ છોડવો છે. તેથી તેઓએ સ્વેચ્છાએ હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી અને કોબા આવ્યાં. છેલ્લા દિવસે પણ અમુક પદ સંભળાવો તેમ બોલીને, ડૉ. શ્રી શર્મિષ્ઠાબહેન તથા અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે પોતાના રૂમમાં ભક્તિ કરતાં. તા. ૨૩-૩-૦૪ના રોજ શાંતિપૂર્વક ભક્તિ સાંભળતાં સાંભળતાં તેઓએ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં દેહ છોડ્યો. તેમના પતિ શ્રી શિરીષભાઈ મહેતા તથા અન્ય કુટુંબીજનો સાધના-કુટિર બનાવીને વર્ષમાં આઠ-દસ મહિના ઉપરાંત કોબામાં રહીને સાધના કરે છે. (૪) શ્રી ચન્દ્રકાંતભાઈ ગુલાબચંદ શાહ : તેઓ ૩૫ વર્ષથી પૂજ્યશ્રીના પરિચયમાં હતા અને અવારનવાર ઉપવાસ એકાસણું કરતા. દર વર્ષે મંદિરજીના ધ્વજારોહણની સર્વ વ્યવસ્થા તેઓ સંભાળતા અને સાદું તથા સાત્ત્વિક 173 Page #190 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવતા. તેમને છેલ્લા થોડા મહિનાથી Leukemiaની બીમારી લાગુ પડી હતી. છેલ્લા ત્રણેક દિવસ તેમની તબિયત નાજુક હતી; તેથી તેમનાં કુટુંબીજનોને પૂજ્યશ્રીને પોતાના નિવાસસ્થાને બોલાવવાનું કહ્યું. પૂજ્યશ્રી બેત્રણ મુમુક્ષુઓ સાથે તેમના ઘેર ગયા તે જ વખતે તેમણે પોતાનાં કુટુંબીજનોને સ્પષ્ટપણે કોબા લઈ જવા આગ્રહ કર્યો અને પૂજ્યશ્રીની સાથે કોબા આશ્રમમાં આવ્યા. છેલ્લા લગભગ ૨૪ કલાક ભક્તિભાવમાં ગાળ્યા અને પ્રભુસ્મરણપૂર્વક તા. ૨૨-૧-૦૪ ના રોજ શાંતિપૂર્વક દેહ છોડ્યો. તેમના સુપુત્ર શ્રી નલિનભાઈ તથા ધર્મપત્ની શ્રી સુનંદાબહેન અવારનવાર કોબા લાભ લે છે. સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ તા. ૯-૫-૧૯૭૫ના રોજ ‘શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર'ના નામે મંગળ પ્રારંભ થયેલી સંસ્થા પછીથી ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર'ના નામે કોબા ખાતે રૂપાંતરિત થઈ; જેનો પંચદિવસીય રજતજયંતિ મહોત્સવ ડિસેમ્બર ૨૦૦૦માં અનેક સંતો, વિદ્વાનો, અગ્રગણ્ય નાગરિકો, અનેક મહાનુભાવો સહિત ગુજરાતના રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અતિ ઉલ્લાાાભ૨ વાતાવરણમાં ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગને સમાજનું ઋણ અદા કરવાનો સુઅવસર જાણીને, તે ઊજવણીના એક ભાગરૂપે, જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જેમણે પ્રકાશ પાથરીને શ્રીમદ્દ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર રજત જયંતી વર્ષ AAT વય છે. ધોવા ન 174 રજતજયંતિના સ્ટેજ પર સંતો શ્રીમદ રાજયંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર રજત જયંતી વર્ષ રજતજયંતિના સ્ટેજ પર મહાનુભાવો વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેવા વિશિષ્ટ મહાનુભાવો પ્રત્યે સમાજનું લક્ષ જાય અને તેમનું ગૌરવ વધતા નવી પેઢીને પણ તેવાં સત્કાર્યો કરવાનું પ્રોત્સાહન મળે, એવું વૈવિધ્યપૂર્ણ અને જીવનનાં અનેક ક્ષેત્રોને આવરી લેતું આયોજન નક્કી થયું. આ વર્ષ એટલે ઈ.સ. ૨૦૦૦ની સાલ. ainelibrary.or Page #191 -------------------------------------------------------------------------- ________________ આ વિચારને સાકાર કરવા માટેનું બીડું ટ્રસ્ટીશ્રીઓ, સાધક-ભક્તો અને સૌ કાર્યકરોએ સહર્ષ ઝડપી લીધું; જેના ફળસ્વરૂપે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ – આ ચાર રાજયોમાંથી, નીચે જણાવેલ ક્ષેત્રોમાં જેઓએ વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેમને જાહેરમાં પુરસ્કૃત અને સન્માનિત કરવાનું સૌભાગ્ય સંસ્થાને સાંપડ્યું. આ કાર્યની નિર્ણાયક સમિતિનું અધ્યક્ષપદ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ આદરણીય શ્રી બી. જે. દીવાનસાહેબે સંભાળ્યું અને તે કાર્ય ગુજરાતના તત્કાલીન ગવર્નર આદરણીય શ્રી સુંદરસિંહ રજતજયંતિ દરમ્યાન ઍવૉર્ડ વિજેતા મહાનુભાવો સાથે ભંડારીના વરદ હસ્તે ૪000 જેટલા જનસમૂહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. ૧. શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી તત્ત્વચિંતક, પ્રખર સાહિત્યકાર સાહિત્યોપાસના ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ, અમદાવાદ ૨. સર્વતોમુખી સંસ્કારપ્રેરણા યોગ-સ્વાથ્ય અને માનવમૂલ્યોના શિક્ષણને વરેલ શ્રી દુષ્યતભાઈ મોદી, વડોદરા ૩. વૈવિધ્યપૂર્ણ સંસ્કારપ્રેરણા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રયોગવીરા શ્રી નયનાક્ષીબહેન વૈદ્ય, સુરત ૪. યુવા પેઢીને પ્રેરક પ્રવૃત્તિઓ હજારો યુવાનોમાં રાષ્ટ્રીયતા, સાહસિકતા તથા સદાચાર કેળવનાર શ્રી દિલીપભાઈ મહેતા, વડોદરા ૫. પર્યાવરણ-વિષયક પ્રવૃત્તિઓ પ્રકૃતિ અને પરંપરા જાળવીને લોકમંગલ અભિયાનના પુરસ્કર્તા શ્રી રાજેન્દ્રસિંહજી, મુ. કિશોરી (જિ. અલવર), રાજસ્થાન ૬ સામાજિક સેવાની પ્રવૃત્તિઓ ગાંધી રંગે રંગાયેલા, ભેખધારી, દુ:ખિયાના બેલી શ્રી અનુબહેન ઠક્કર, મુ. ગોરજ (જિ. વડોદરા) શ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં સંતસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સંતોએ પોતપોતાની પરંપરાના વિચારો અને સાધનાપદ્ધતિને રજૂ કરતી અમૃતવાણીને પીરસી હતી. સમારોહ દરમ્યાન સંસ્થા દ્વારા પ્રકાશિત ત્રણ ગ્રંથો-પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાનો ઇતિહાસ અને વૈવિધ્યપૂર્ણ તેમજ રસપ્રદ લેખોની માહિતી પીરસતા “તીર્થસૌરભ'નું વિમોચન પ્રખર રામાયણ કથાકાર પૂ. શ્રી મોરારીબાપુના વરદહસ્તે, પૂ.શ્રી આત્માનંદજીની દીર્ઘકાલીન જીવનસાધના અને અનુભવવાણીના નિચોડરૂપ ‘સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ” ગ્રંથનું વિમોચન પૂ.શ્રી રાકેશભાઈ દ્વારા તથા ‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના’ પુસ્તકનું વિમોચન પૂ. શ્રી નલિનભાઈ કોઠારીના હસ્તે કરવામાં આવેલું. સમાજ સુસંસ્કારી, આદર્શ અને વ્યસનમુક્ત બને તેવા શુભ આશયથી અતિસુંદર, સંસ્કારપોષક અને આધ્યાત્મિક કલાત્મક પ્રદર્શનનું આયોજન પણ કરાયું હતું. અધ્યાત્મવિભાગમાં પરમતત્ત્વજ્ઞ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન કરાવતાં ચિત્રપટો તથા 175 Page #192 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના વિકાસ, ઇતિહાસ-પ્રવૃત્તિઓ તેમજ તેના આદ્યસ્થાપકના પ્રેરક વ્યક્તિત્વ અને કૃતિત્વની ઝાંખી કરાવતી વિવિધ તસવીરો પ્રસ્તુત કરવામાં આવી હતી. જ્ઞાનામૃત-ભક્તિ-મહોત્સવ આપણે ઈ.સ. ૧૯૪૭માં રાજકીય સ્વતંત્રતા તો મેળવી, પણ માનસિક અને સાંસ્કારિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, ડૉ. એસ. રાધાકૃષ્ણન, શ્રી રાજગોપાલાચાર્ય, શ્રી મોરારજી દેસાઈની કે શ્રી વિનોબાજીની વિચારધારાને કે જીવનપ્રણાલીને આપણે બિરદાવીએ છીએ ખરાં ? અહિંસા, કરુણા, રાષ્ટ્રપ્રેમ, દેશસેવા, સાદું જીવન, ઉચ્ચ વિચાર અને આપણાં સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે જાગ્રત છીએ ? સામાન્ય ભારતીય નાગરિકો તરીકે આપણે ઉપરોક્ત મૂલ્યોને જાળવવાના છે અને સ્વ-પરકલ્યાણની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરવાનો છે. ૧. ૨. 3. ૪. ૫. ઉપરોક્ત વિચારધારાને અનુરૂપ જીવન જીવવાની અને અન્યને પણ તે દિશામાં માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિ છેલ્લા લગભગ ૩૦ વર્ષથી ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં ‘કોબા’ ગામ નજીક ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'માં ચાલી રહી છે. ૬. જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ આવી કાર્યવાહી કરવા માટે છેલ્લા બાર મહિના (ડિસેમ્બર ૨૦૦૫ થી ડિસેમ્બર ૨૦૦૬)થી જ્ઞાનામૃતભક્તિ-મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. જેમાં નીચે જણાવેલ પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવી છે : નિબંધસ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં ૨૫૦ ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. પ્રથમ પંદરને પુરસ્કાર આપેલ છે. - રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન Jain Education Inter S નો ર ધનમ, શાન એવા (a)Kancheep bobe) (38 176 જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવના પ્રારંભની વેળાએ જૂના કોબામાં નિઃશુલ્ક છાશકેન્દ્ર ચાર મહિના - ફેબ્રુઆરીથી મે દરમ્યાન ચલાવેલ. બે રક્તદાન શિબિરોનું આયોજન કરેલ છે. સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકોની તેમજ સ્વાધ્યાય-ભક્તિની ઑડિયો-વિડિયો કૅસેટ્સ તથા સી.ડી. પચાસ ટકા વળતરથી ઉપલબ્ધ. ‘દિવ્યધ્વનિ’ના અંકો, ‘પ્રાર્થના’, ‘સંસ્કાર', દિવાળી પુસ્તિકા, અંગ્રેજી દિવાળી પુસ્તિકા (Path to Righteousness), સંત સૌરભ વિશેષાંક તથા ‘હિરદે મેં પ્રભુ આપ’ ગ્રંથનું પ્રકાશન કરેલ છે. ભક્તિ-સત્સંગ, નિઃશુલ્ક ભોજનશાળા, પ્રભુજીની સેવા-પૂજા-આરતી, વિદ્વાનોના સ્વાધ્યાય, ગુરુપૂર્ણિમા, પર્યુષણ, દિવાળી અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાતી શિબિરો અને હિમાલયનાં તીર્થધામોની યાત્રા પણ સારી રીતે ઊજવાયાં છે. પ્રભુ-ગુરુની કૃપાથી આ સાત્ત્વિક અને તાત્ત્વિક સાધના દ્વારા વિશેષ સ્વ-પરકલ્યાણનો સંકલ્પ કરીને સૌ સંત-ધર્માત્માઓ, મુમુક્ષુઓ, દાતારો અને અન્ય સહયોગીઓનો આભાર માની વિરમીએ છીએ. ૐ શાંતિઃ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપકારીકોહી, વિસરીએ ર જે જે મુખ્ય વ્યક્તિઓએ સંસ્થાની વૈવિધ્યપૂર્ણ સેવાઓ કરી છે, તેમાંથી મોટાભાગની વ્યક્તિઓનાં યોગદાન વિશે, ગ્રંથમાં અન્યત્ર માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. થોડી વિશેષ વ્યક્તિઓની શુભનામાવલિ અમે સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ. સંસ્થા તેમને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ પાઠવે છે. ૧. સ્વ. શ્રી શશીકાંતભાઈ નાગરદાસ ધ્રુવ ૨. સ્વ. શ્રી જયંતીભાઈ ટી. સંઘવી શ્રી વિનુભાઈ ડગલી (લીંબડી) સ્વ. શ્રી બાબુભાઈ ટી. શાહ સ્વ. ડૉ. રસિકભાઈ કે. શાહ (રંગૂનવાળા) સ્વ. શ્રી પાનાચંદભાઈ મહેતા (આઈ.એ.એસ.) સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ મરાઠે સ્વ. શ્રી વિષ્ણુભાઈ રાવળ સ્વ. શ્રી પોપટમામા Jain Education Internatio ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. સ્વ. શ્રી દલપતભાઈ પી. શાહ 9 177 Page #194 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં ધર્મપ્રભાવના પ્રાસ્તાવિક : ૧૯૮૪ માં સંસ્થાના ટ્રસ્ટી અને હિતેચ્છુ લીંબડીવાળા મુ. શ્રી વિનુભાઈ ડગલીએ તેમના સુપુત્ર શ્રી ડૉ. હેમંતભાઈના સાળા અને લોસ એન્જલસમાં રહેતા મુમુક્ષુ ભાઈશ્રી મહેન્દ્રભાઈ અને વીણાબહેન ખંધારનો પૂજ્ય શ્રી, સાથે પરિચય કરાવીને, મહેન્દ્રભાઈને “વીતરાગવાણી”ની ૨૧ કેસેટનો સેટ આપ્યો. પૂજ્યશ્રીનો કાંઇ વિશેષ પરિચય મહેન્દ્રભાઈને હતો નહીં પણ કોબામાં તેમના સ્વાધ્યાય સાંભળ્યા તે ઘણા ગમ્યા હતા. વિશેષ તો L.A. પાછા ગયા પછી “વીતરાગવાણી” સાંભળીને અત્યંત પ્રભાવિત થયા. ૧૯૮૬માં જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે સાહેબજીને અમેરિકા આવીને સ્વાધ્યાય-સત્સંગનો લાભ આપવા વિનંતી કરી. ૧૯૮૪ની લંડન-નૈરોબીની ધર્મયાત્રાના સુંદર પરિણામ પછી પૂજયશ્રીએ મહેન્દ્રભાઈ-વીણાબહેન સાથે વિચાર-વિનિમય કરીને આવતા વર્ષે ૧૯૮૭માં અમેરિકા આવશે તેમ કહ્યું. સાહેબજી સાથે ત્રણ-ચાર મિટિંગોમાં અમેરિકા-કેનેડાની ધર્મયાત્રાનું આયોજન કરીને માળખું તૈયાર કર્યું. ક્યારે આવવું, ક્યો રૂટ, કઈ જગ્યાએ, કેટલા દિવસ, કયા વિષય, સ્વાધ્યાય-શિબિર-ધર્મવાર્તાભક્તિ વગેરેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરી. | L.A. પાછા ગયા પછી લગભગ એક વર્ષ સુધી પદ્ધતિસર તપાસ – પ્લાનિંગ કરીને અમેરિકા-કેનેડાના આશરે ૪૦ જેટલાં જૈન સેંટર-સોસાયટીના સંપર્ક કરીને દરેકને પહેલા ફોન કર્યા, પછી પત્રો લખ્યા, પછી સાહેબજીની ઑડિયો વીતરાગવાણી” કેસેટ મોકલી, પછી પુ.શ્રીની વિડિયો કૅસેટ મોકલી, પછી સાહેબજીનો પ્રાથમિક પ્રોગ્રામ મોકલીને તેમની અનુકૂળતા-પ્રતિભાવ પુછાવ્યા, પછી પ્રોગ્રામ મોકલીને ફાઇનલ કરીને દરેકને મોકલી આપ્યા. પ્રભુકૃપા અને ગુરુના આશીર્વાદ બધું સહેલાઈથી ગોઠવાતું ગયું. આ કામમાં મહેન્દ્રભાઈને L.A.માં રહેતા સિનિયર મુમુક્ષુ શ્રી ગિરીશભાઈ બી. શાહ અને સુશીલાબહેનનું માર્ગદર્શન અને પૂરો સહકાર પહેલેથી હતાં. ન્યૂયૉર્ક રહેતા મુમુક્ષુ પ્રફુલભાઈ-સુધાબહેન લાખાણીનો પણ સારો સહકાર હતો. સાહેબજીની વિદેશયાત્રાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ – ગિરીશભાઈ – પ્રફુલભાઈએ સંભાળેલ. નૉર્થ કેરોલીનામાં રહેતા શ્રી પ્રવીણભાઈ કે. શાહે પણ સહકાર આપેલ. આ રીતે અમેરિકા વસતા મુમુક્ષુઓના પુણ્યોદયે પૂજયશ્રીની ધર્મયાત્રાની સુંદર તૈયારી થઈ. બધાનો ઉલ્લાસ અને સહકાર પ્રશંસનીય હતાં. શાસનદેવની કપાથી આજ સુધીમાં સાહેબજીએ અમેરિકાની ધર્મયાત્રા છ વખત કરીને મહાન ધર્મપ્રભાવના કરી. અનેક મુમુક્ષુઓને અધ્યાત્મ માટેનું બળ અને પ્રેરણા આપ્યાં. ઘણા મુમુક્ષુઓને સાહેબજીનો વિશેષ પરિચય થતાં, ભારતની મુલાકાતે આવે ત્યારે કોબા સત્સંગ-સ્વાધ્યાયનો લાભ લેતા થયા અને ‘દિવ્યધ્વનિ' (કોબા આશ્રમથી પ્રગટ થતું આધ્યાત્મિક છતાં રોજબરોજના જીવનમાં ઉપયોગી માસિક)ના ગ્રાહક બન્યા. કેટલાક તો કોબા આશ્રમમાં પોતાની સાધનાકુટિર બનાવીને દર વર્ષે ૨-૪ કે ૬ માસ આવતા-રહેતા થયા. (મહેન્દ્રભાઈ-વીણાબહેન ખંધાર, કિશોરભાઈ-ઉષાબહેન શેઠ, જયંતીભાઈ-પુષ્પાબહેન શાહ, પ્રફુલભાઈ-સુધાબહેન લાખાણી, પ્રવીણભાઈ-ભારતીબહેન મહેતા વગેરે). અમેરિકામાં પણ ઘણાં સ્વાધ્યાય-સત્સંગ નિયમિત શરૂ થયાં અને જ્યાં ચાલતા હતાં, ત્યાં વિશેષ માર્ગદર્શન-પ્રેરણા મળ્યાં. જૈન 178 મેરિકામાં ધર્મપભાવના રામેરિકામાં ધર્મપ્રભાવકના પરિ મા દાર્થપ્રભાવતા અમેરિકામાં કિfa de Page #195 -------------------------------------------------------------------------- ________________ સમાજ અને જૈન સંઘોમાં ઘણી જાગૃતિ આવી. જૈનકુળના ધાર્મિક સંસ્કારો હોવા છતાં પરદેશ વસતા જૈનોમાં અધ્યાત્મની જાણે ભૂખ ઊઘડી. સાધર્મિક વાત્સલ્ય વધ્યું. પૂ. શ્રી આત્માનંદજીએ અમેરિકામાં જૈન ધર્મની પ્રભાવનામાં આ રીતે વિશિષ્ટ યોગદાન આપ્યું. આ ધર્મયાત્રાઓની સફળતામાં અમેરિકા, કૅનેડા અને લંડનમાં વસતાં અનેક સાધકો અને મુમુક્ષુઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે. અમેરિકાની છ ધર્મયાત્રાની સંક્ષિપ્ત નોંધ નીચે આપેલ છે. ૧. ૧૯૮૭ : જૂન-જુલાઈમાં સાહેબજી આવેલ અને ૧૨ શહેરોમાં (લોસ એન્જલસ, સાન્ડ્રાન્સિસ્કો, ફિનિક્ષ, શિકાગો, વૉશિંગ્ટન ડી.સી, ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, બોસ્ટન, ડેટ્રોઇટ, સિદ્ધાચલમ્, ટોરોન્ટો, ક્લીવલેંડ વગેરે) સ્વાધ્યાય-સત્સંગનો લાભ આપ્યો. શ્રી મહેન્દ્રભાઈએ પૂજયશ્રી આત્માનંદજી સાથે એક મહિનો ધર્મયાત્રામાં બધે તેમની સાથે જોડાઈને લાભ લીધો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીની ડિવિનિટી સ્કૂલમાં મુલાકાત હતી. પૂ. આચાર્યશ્રી સુશીલમુનિજી અને પૂ. ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી સાથે વિચાર-વિમર્શ કરેલ. પૂજ્યશ્રી શિવાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી સ્થપાયેલ હિન્દુ હેરિટેજ સેન્ટર (PA)માં શ્રી રાજરાજેશ્વરી પીઠના બાળકોને સંબોધેલ (અંગ્રેજીમાં). ૨. ૧૯૯૩ : ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂજ્યશ્રી પધારેલ, મુખ્યપણે શિકાગોમાં ભરાયેલ બીજી વિશ્વધર્મ પાર્લામેન્ટમાં આમંત્રિત સંત તરીકે ત્યાં “આત્મજ્ઞાન (સમતિ)” અને “પ્રાર્થનાની અદ્ભુત શક્તિ” વિશે પ્રવચનો આપ્યાં. તે ઉપરાંત અન્ય શહેરોમાં જૈન સંઘોમાં સ્વાધ્યાય-પ્રવચન આપ્યાં. ૧૯૯૮ : જૂન-જુલાઈમાં પૂજયશ્રી પધારેલ. દસેક શહેરોમાં સ્વાધ્યાય તો આપેલ પણ તે ઉપરાંત ઘનિષ્ઠ સત્સંગ-શિબિરોનું આયોજન કરેલ. કોબા સંસ્થાના પ્રમુખ શ્રી જયંતભાઈના સુપુત્ર મુમુક્ષુ સ્નેહલભાઈપરેશાબહેન(NJ)ને ત્યાં પ્રતિષ્ઠા કરાવેલ. હાર્વર્ડ યુનિ.માં પર્યાવરણ કૉન્ફરન્સમાં પૂજયશ્રીએ “જૈન દર્શન અને ભગવાન મહાવીરનું પર્યાવરણમાં યોગદાન” વિષે વક્તિવ્ય આપેલ. શ્રી સ્વામીનારાયણ મંદિર (એડિશન, NJ)માં જાહેર પ્રવચન હતું. શ્રી સિદ્ધાચલમ્ જૈન તીર્થમાં સાધકો અને બાળકો માટેની શિબિરો રાખેલ. ૨૦OO : જૂન-જુલાઈમાં સાહેબજી આવેલ. કોબા સંસ્થાની રજતજયંતી, ભગવાન મહાવીરનું ૨૬OOમું જન્મકલ્યાણક, શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રી વીરચંદ ગાંધીની દેહોત્સર્ગ શતાબ્દી વગેરે નિમિત્તે આ વર્ષ વિશિષ્ટ હતું. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ ધર્મ-સંસ્કાર-ભક્તિ-અધ્યાત્મ વગેરે સંબંધી સ્વાધ્યાય-સત્સંગ-શિબિરનો લાભ મુખ્ય શહેરોના સંઘોમાં આપ્યો. બાળકો અને નવી પેઢી માટે યુથ પ્રોગ્રામો તથા ધર્મવાર્તા અંગ્રેજીમાં રાખેલ. ૨૦૦૪ : જુલાઈ-ઑગસ્ટમાં પૂજયશ્રી પધારેલ. સપાત્રતા, જીવનની સફળતા, જીવન જીવવાની કળા, ભગવાન મહાવીરનું જીવન અને સંદેશ, સદ્ગુરુની આવશ્યકતા, ક્રિયા અને ઉપયોગ, વૈરાગ્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયો પર અનેક જગ્યાએ પૂજ્યશ્રીએ પ્રકાશ પાડેલ. ૨૦૦૫ : જૂન માસમાં, ન્યૂયૉર્કમાં ક્વીન્સના દેરાસરના નવનિર્માણ અને શ્રીમદ્જીના ચિત્રપટ-પાદુકાની પ્રતિષ્ઠા પ્રસંગે, પૂજ્યશ્રી અતિથિવિશેષ તરીકેના ખાસ આમંત્રણને માન આપીને ટૂંકા સમય માટે આવેલ. સદ્ગૃહસ્થ – એક સર્વાગ વિહંગાવલોકન” જેવા સાધકોને ઉપયોગી અને રોજના જીવનમાં વણી લેવાય તેવા વિષય પર, પૂજ્યશ્રીએ ત્રણ સ્વાધ્યાય આપેલ. www.ainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ કેન્યા-યુ.કે.માંડવી હમપ્રભાવના પૂજયશ્રીના વિદેશના ધર્મપ્રવાસનો મંગળ પ્રારંભ ઈ.સ. ૧૯૮૪થી આ બે દેશોથી થાય છે. આ ધર્મપ્રવાસની શરૂઆત કેવી રીતે થઈ તે વાત ખાસ જાણવા જેવી અને પ્રેરણાદાયી છે. ઈ.સ. ૧૯૭૯માં જામનગર જિલ્લાના રાવલસર ગામના મૂળ વતની શ્રી નેમુભાઈ ચંદરિયા જેઓ થોડાં વર્ષોથી લંડનમાં વેપાર અર્થે રહેતા હતા તેઓ મિત્રો-સ્નેહીજનોને મળવા મુંબઈ આવ્યા હતા. તેઓએ શ્રી શશીકાંતભાઈ ધ્રુવના માટુંગાના નિવાસસ્થાને, પૂજ્યશ્રીનો મોક્ષમાળા-૧૬ પરનો સ્વાધ્યાય સાંભળ્યો. આ સ્વાધ્યાય સાંભળી તેઓને ખૂબ આનંદ અને આશ્ચર્ય થયું. તેઓએ પૂજ્યશ્રીને સ્વાધ્યાયનો લાભ આપવા લંડન પધારવા આમંત્રણ આપ્યું, પરંતુ પૂજ્યશ્રીએ પૂર્વભૂમિકા વિના ત્યાં આવવા સંમતિ આપી નહીં અને કહ્યું કે તમો લંડનમાં સત્સંગ-મંડળનો પ્રારંભ કરીને સ્વાધ્યાય-ભૂક્તિ ચાલુ કરો. શ્રી નેમુભાઈ નિશ્ચયના બરાબર પાકા હતા. તેમણે ‘વચનામૃત”, “સાધક-સાથી” તથા “દિવ્યધ્વનિ' મોટી સંખ્યામાં લંડન મંગાવ્યાં અને ત્યાં સ્વાધ્યાય-પ્રવૃત્તિ ચાલુ કરી. ઈ.સ.૧૯૮૩ના અંતમાં લગભગ ચાળીસેક ભાઈબહેનોને લઈને ભારત આવ્યા અને પૂજ્યશ્રી સાથે પશ્ચિમ ભારતના ગુજરાત-રાજસ્થાનનાં અનેક તીર્થોની યાત્રા કરી. ઈ.સ. ૧૯૮૪માં, તેમના સાળા શ્રી ગિરીશભાઈ બી. શાહ સાથે તેઓ ફરીથી કોબા આવ્યા અને પૂજ્યશ્રીને નૈરોબી-કેન્યા અને લંડનમાં ધર્મયાત્રા માટે પધારવા વિનંતી કરી. આમ તા.૨૨-૫-૧૯૮૪ થી ૧૩-૬૧૯૮૪ ની આ ધર્મયાત્રાની સ્વીકૃતિ મળી. નવનાત વણિક એસોસિએશન અને વીશા-ઓશવાલ સમાજે તેમાં પૂર્ણ સહકાર આપ્યો અને બહેનશ્રી ઇન્દુબહેન ધાનકે લંડનમાં ભક્તિનો સુંદર લાભ આપ્યો. આ બન્ને દેશોમાં થઈ ને ધર્મની પ્રયોગલક્ષી સમજ આપનારા લગભગ ૬૦ જેટલા સ્વાધ્યાય, છ શિબિરો અને ઇન્દુબહેનની દસ ભક્તિસંગીતની બેઠકો ગોઠવાઈ. Voice of Kenya તરફથી બે રેડિયોવાર્તાલાપો અને કેન્યા ટેલિવિઝન તરફથી તા. ૧૬-૫-૧૯૮૪ના રોજ ૨૦ મિનિટનો Interview પણ લેવાયો. ભારતીય વિદ્યાભવન સહિતની લંડનની અનેક અગ્રણી સંસ્થાઓએ, લંડનના સ્વામીનારાયણ મંદિરે, લીસ્ટરના જૈન સેન્ટર અને સનાતન મંદિરે પૂર્ણ સહકાર આપ્યો. આમ, આ યાત્રાથી ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો અને વિશેષપણે જૈનધર્મની પ્રભાવનાનો એક નવા યુગનો મંગળ પ્રારંભ થયો. ત્યાર પછીથી આજ સુધીમાં પૂજ્યશ્રીની પાંચ ધર્મયાત્રાઓ યુ.કે.માં યોજાતી રહી છે અને સાંસ્કૃતિક-ધાર્મિક ચેતનાનો સારો સંચાર થયો છે; તેમજ બે મોટાં જૈન મંદિરો અને નેસ્ડનનું કલાત્મક સ્વામીનારાયણ મંદિર વગેરે પણ બંધાય છે. 180 કેન્યા-યુ.કે.માં ધર્મપ્રભાવતા કેન્યા-યુ.કે.માં ધર્મપ્રભાધતા કેન્યા-યુ..માં ધર્મપ્રભાવ Page #197 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની ભારતમાં થયેલી અગત્યની | તીર્થયાત્રા ક્રમ તારીખ સ્થળ કુલ વ્યક્તિ ૧૯૭૨ ૭) ૧૯૭૩ મોરબી, વવાણિયા, ભદ્રેશ્વર, શંખેશ્વર પાર્શ્વનાથની તીર્થયાત્રા પ્રેરણા - સ્વ. લાલભાઈ સોમચંદ બૃહદ્ પરિવાર, અમદાવાદ ખંભાત, વડવા, વસો, બોરસદ, ભાદરણ, કાવિઠા વગેરે કૃપાળુદેવનાં આરાધનાધામોની દર્શનયાત્રા દિલ્હી, મેરઠ, સોનિપાત, મથુરા, અયોધ્યા, હસ્તિનાપુર, બનારસ, કલકત્તા, સમેતશિખર, રાજગૃહી, પાવાપુરી, કુંડલપુર, ચંપાપુર, જુંભક, ઋજુવાલિકા નદીના કિનારે, ગૌતમસ્વામીની ભૂમિ મે,૧૯૭૫ ૪. " ૨૯-૧૦-૧૯૭૬ | થી O૯-૧૨-૧૯૭૬ દક્ષિણ ભારતની યાત્રા : ખોપોલી, પૂના, ફલટણ, દહીંગાવ, કુંભોજ, સ્તવનિધિ, બેલગામ, હુબલી, હમ્પી, બેલ્લારી, શિમોગા, જોગફોલ્સ-હુમચા-પદ્માવતી-કુન્દાદ્રી-કારકલ-મૂડબિદ્રી, વેરૂણધર્મસ્થલી-બેલુર-હલેબીડ-શ્રવણબેલગોલા-બેંગ્લોર-નંદીહીલ્સતિરુવન્નુમલાઈ (રમણ મહર્ષિ આશ્રમ)-પુષ્ણુરહિલ્સ, પોંડિચેરી (અરવિંદ આશ્રમ)-કાંજીપુરમૂ-મુનિગિરિ-ચેન્નાઈ-તિરુપતિબાલાજી-કર્નર-હૈદરાબાદ-કારંજા-અંતરિક્ષ પાર્શ્વનાથ-ઈલોરામાંગતુંગી-દેવલાલી-ધામણ-ગજપંથા-મુંબઈ-અમદાવાદ ૫. | થી O૯-૧૧-૧૯૭૮ બુંદેલખંડની યાત્રા : ગોધરા, ઇન્દોર, ભોપાલ, સાગર, કુંડલપુર (બડે બાબાજી), નૈનાગીરી, દ્રોણગીરી, ખજૂરાહો, ૦૧-૧૨-૧૯૭૮ આહારજી, પપૌરાજી, ટીકમગઢ, ઝાંસી, દતિયા, સોનાગિરિ, ગ્વાલિયર, લલિતપુર, દેવગઢ, ચંદેરી, ખદારગિરિ, થુબૌનજી, બજરંગગઢ, મક્સી-પાર્શ્વનાથજી, બનેડિયા, ઇન્દોર, બાવનગજા. (બડવાની), દાહોદ, ડાકોર, અમદાવાદ-કોબા ૧૬-૧૧-૧૯૭૯ પૂર્વ ભારતની તીર્થયાત્રા સમેતશિખર, રાજગૃહી, પાવાપુરી, કલકત્તા, જમશેદપુર ૦૪-૧૨-૧૯૭૯ ૬. || [181. રાજ ની માળીયા શયેલી યોગથી તીર્થયાત્રામાયણ મહત્વની ભારતમાં થયેલી અગત્યની તરિક Page #198 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તારીખ સ્થળ કુલ વ્યક્તિ ૦૭-૧૧-૧૯૮૧ ૪૦ તીર્થયાત્રા-ભીલોડા, કેસરિયાજી, ઉદેપુર, કરેડા પાર્શ્વનાથ, ચિત્તોડગઢ, ભીલવાડા, ખ્યાવર, જયપુર, ચૂલગીરી, અજમેર, જેસલમેર, લોદ્રવા, અમરસાગર, નાકોડા પાર્શ્વનાથ, આહીર અને રાણકપુર, બ્રાહ્મણવાડા, કુંભારિયાજી ૨૩-૧૧-૧૯૮૧ ૭) ૧૮-૧૨-૧૯૮૩ | 1 થી ૨૮-૧૨-૧૯૮૩ મહેસાણા, તારંગાજી, મા. આબુ, અચળગઢ, રાણકપુર, કેસરિયાજી, ઉદેપુર, ઈડર, અગાસ, વડવા, ખંભાત, વટામણ, પાલીતાણા, સોનગઢ, રાજકોટ, મોરબી, વવાણિયા, સાયલા, અમદાવાદ, કોબા ૪-૭-૧૯૮૪ ગિરનારયાત્રા-આત્માનંદજીનાં નામ-વેશ-પરિવર્તન FO થી ૬-૭-૧૯૮૪ ૨૨-૧૨-૧૯૮૪ મદ્રાસ, બેંગ્લોર, કોચીનની ધર્મયાત્રા થી ૦૯-૦૧-૧૯૮૫ ૯૫ ૧૧. ૧૦-૧૨-૧૯૮૬ | કલકત્તાના વિવિધ જિનમંદિરો, બેલૂરમઠ, દક્ષિણેશ્વર મઠ, થી પ્લેનેટોરિયમની મુલાકાત, શ્રી સમેતશિખર, રાજગૃહી, ૨૮-૧૨-૧૯૮૬ પાવાપુરી, ગુણિયાજી, બનારસ, દિલ્હી, આગ્રા, જયપુર ૧૨. ૦૧-૧૧-૧૯૮૯ થી ૨૪-૧૧-૧૯૮૯ દક્ષિણ ભારતની તીર્થયાત્રા : અમદાવાદ, બેંગ્લોર, હુમચા, કારકલ, શિમોગા, મુડબીદ્રી, ધર્મસ્થળી, હલેબીડ, શ્રવણબેલગોલા, ગોમ્મદગિરિ, મૈસુર, ઊટી, કોઇમ્બતૂર, પલની, કેનાલ, મદુરાઈ, કન્યાકુમારી, પોંડિચેરી, પુસુરહિલ્સ, કાંચી, મદ્રાસ, તિરુવન્નમસ્લાઈ ૧૩. ૦૮-૦૨-૧૯૯૩ કલકત્તા, સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી થી. ૨૩-૦૨-૧૯૯૩ ૧૪. ૦૮-૦૧-૧૯૯૫ મદ્રાસ, બેંગ્લોર તથા દક્ષિણ ભારતની તીર્થયાત્રા 1 થી ૨૦-૦૧-૧૯૯૫ 182 For Private & Personal use only www.ainelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૫. ૧૦-૧૧-૧૯૯૯ થી ૧૨-૧૧-૧૯૯૯ ૧૬. ૧૭. તારીખ ૨૦. ૧૮. ૧૦-૧૦-૨૦૦૨ થી ૧૩-૧૦-૨૦૦૨ ૨૧. ૧૮-૧૨-૧૯૯૯ થી ૨૩-૧૨-૧૯૯૯ ૧૯. ૧૯-૧૨-૨૦૦૩ થી ૨૯-૧૨-૨૦૦૩ ૨૨. ૨૮-૧૨-૨૦૦૧ ૨૬-૧૨-૦૫ થી ૩૦-૧૨-૦૬ ૯-૧-૨૦૦૬ થી ૧૮-૧-૨૦૦૬ ૨૦-૯-૨૦૦૬ થી ૪-૧૦-૨૦૦૬ પરમકૃપાળુદેવનાં આરાધના-સ્થળોની ધર્મયાત્રા સ્થળ તીર્થયાત્રા-મધ્યપ્રદેશ, ઇન્દોર, બાવનગજા, ઉનપાવાગિરિ, ઉજ્જૈન ધર્મયાત્રા - દક્ષિણ ભારતની તીર્થયાત્રા, કુંદાદ્રીથી મુડબિદ્રી, વારંગ, કારકલ, વેણુ, ધર્મસ્થળ, હલેબીડ, શ્રવણબેલગોલા, બેંગ્લોર, પુન્નુરહિલ્સ, મદ્રાસ આદિ સ્થળોની યાત્રા ધર્મયાત્રા-બાંસવાડા, ભીમપુર, નસિયાજી, નૌગામ, ઉદેપુર, કેસરિયાજી ઇન્દોર-ઉજ્જૈન-મક્ષીજી-થૌનજી-પૌરાજી-સોનાગિરિસિદ્ધવરકુટ-પુષ્પગિરિ-બનેડિયા વગરે મ.પ્ર.નાં તીર્થો નડિયાદ, ઉત્તરસંડા, બાંધણી, અગાસ, વડવા, ઈડર આદિ પરમકૃપાળુદેવનાં તીર્થધામો ચેન્નાઈ, બેંગ્લોર, શ્રવણબેલગોલા હિમાલયની ધર્મયાત્રા 183 કુલ વ્યક્તિ ૬૦ ૪૦ ८० ૨૫ ८० Page #200 -------------------------------------------------------------------------- ________________ ©) સંસ્થાના પ્રકારના પીજ, પૂ, પી ખ્યાનંદ, ઇ ૧. ચારિત્ર્ય-સુવાસ આધ્યાત્મિકતા જો ચારિત્ર્યથી સુવાસિત ન હોય તો તે શુષ્ક જ કહેવાય. ચારિત્ર્ય-સુવાસ ચારિત્ર્યની સુવાસ એટલે જીવનને વિવિધ ગુણોની સુગંધથી મઘમઘતું બનાવવું અને તે માટેનું પ્રબળ અવલંબન, મહાપુરુષોનો સમાગમ અને તેમના પ્રેરક જીવનપ્રસંગો સિવાય બીજું શું હોઈ શકે ? આ નાની પુસ્તિકા “ચારિત્ર્ય સુવાસ’ આવું જ ઉત્તમ અવલંબન પૂરું પાડવાનો હેતુ સાધે છે. આ કોઈ વાર્તાસંગ્રહ નથી; પરંતુ જીવનમાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓના જીવતા-જાગતા બનાવોનું આલેખન છે. તે ચારિત્ર્ય-પ્રસંગોમાં એક બાજુ સત્ય, અહિંસા, વિશ્વપ્રેમ, ઈશ્વરભક્તિ આદિ સાત્ત્વિક ગુણોનું પ્રતિપાદન છે તો બીજી બાજુ શૌર્ય, પ્રમાણિકતા, ફરજનિષ્ઠા, શ્રમનું મહત્ત્વ, કલારસિકતા, આદિ માનવીય ગુણોનું પણ વર્ણન છે. દરેક ચારિત્ર્ય-પ્રસંગનું આલેખન ટૂંકમાં છે, પરંતુ હૃદયસ્પર્શી છે અને તેથી ફરી ફરી વાંચવાનું મન થાય છે. દરેક કક્ષાના ચારિત્ર્ય-વિકાસમાં આ પુસ્તિકા ઘણી જ ઉપકારી નીવડશે એવી અમને શ્રદ્ધા છે. વર્તમાન આવૃત્તિ ૧૧, કુલ પુસ્તકસંખ્યા ૨૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૦૧. નાના ના કપ આપણો સંસ્કાર વારસો ૨. આપણો સંસ્કાર વારસો પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત આ પુસ્તકમાં, રોજબરોજના જીવનમાં ઉપયોગી અને ઉપકારી થાય તેવા વ્યવહારુ મુદ્દાઓનું આલેખન થયું છે. જીવનની સામાન્ય શુદ્ધિ, સદાચાર, સદ્ગુણોની વૃદ્ધિ, કોઈ પણ કાર્ય કરતાં સતત જાગૃતિ રાખવાની કળા, જીવનવિકાસ માટેનો પાયારૂપ અભિગમ તેમજ વર્તન કેવાં રાખવાં કે જેથી સત્પાત્રતા આવે, સમયનો સદુપયોગ, નિવૃત્ત જીવનનું આયોજન, આરોગ્યનું જતન, વાણીનો વિનય વગેરે મૂળભૂત પરંતુ મહત્ત્વની ભારતીય જીવનપદ્ધતિના વિવિધ અંશોને રોજબરોજના જીવનમાં કેવી રીતે વણી લેવા તે અંગેનું અનુભવસિદ્ધ અને અધિકૃત માર્ગદર્શન આ નાના પુસ્તકમાંથી સમાજના વિવિધ વર્ગોને મળી રહે છે. ડો. કુમારપાળ દેસાઈએ લખેલ ‘સંત બતાવે પંથ’ પ્રસ્તાવના આ પુસ્તક પર સર્વતોમુખી પ્રકાશ પાડે છે. વર્તમાન આવૃત્તિ સાતમી, કુલ પુસ્તકસંખ્યા ૧૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૭૪. 184 નીમ જય કિ સમય એક ell સીસીસી a Personal use only Jain Education Internationa e www.helby Page #201 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાધ્ય અને માનવ મૂલ્યો (એક શિક્ષણિક શાળોપણોગી તેલિક અાપ્યાસક્રમ) ૩. યોગ, સ્વાચ્ય અને માનવ મૂલ્યો આજનો માનવી જ્યારે પ્રકૃતિથી વિમુખ થઈ અનેક શારીરિક તેમજ માનસિક રોગોનો ભોગ બની રહ્યો છે ત્યારે, માણસનું શરીર તંદુરસ્ત બને તેમજ તેનું મન અને સમગ્ર જીવન તનાવમુક્ત થઈ પવિત્ર બને એ હેતુથી યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યોના ત્રિવેણી સંગમરૂપ આ લઘુ પુસ્તિકા છે, જેમાં આહાર-વિહાર-નિહારના નિયમો, પૂજયશ્રી આત્માનંદજી દ્વારા યોગનાં આઠ અંગોની ટૂંકી સમજણ અને જીવનઉન્નતિના માર્ગદર્શનથી સોનામાં સુગંધ ભળી છે. પહેલું સુખ તે જાતે નર્યા' અને ‘પહેલું સુખ તે સમજણસાર' આ બન્ને ઉક્તિઓનો સુભગ સમન્વય આ લઘુ પુસ્તિકામાં થયો છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાથ્ય જાળવવાનું શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને સાધકોને ઘણી ઉપયોગી થાય તેવી આ પુસ્તિકા છે. યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદી દ્વારા માર્ગદર્શિત યોગાસનો અંગેની માહિતી પણ આ પુસ્તિકામાં સમાવવામાં આવી છે. વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૧૦,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૫. કરતા સાદાઈ GER Gewa શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કય દર , | (જિ. ગૌતમ) - (ન ય, ર, કાદ ૪. તીર્થ સૌરભ સાધના-કેન્દ્રની રજત-જયંતિ નિમિત્તે પ્રકાશિત થયેલો, આ એક નયનરમ્ય, માહિતીપૂર્ણ અને આકર્ષક ગ્રંથ છે. સમાજના બધા વર્ગોને તીર્થ સૌરભ વાંચવામાં રસ પડે અને ઉન્નત જીવન જીવવાનું વિવિધલક્ષી પાથેય મળી રહે એ હેતુથી વિવિધ વિદ્વાનો અને સંતોના લેખો અહીં અવતરિત છે; જેમાં અધ્યાત્મ, સંસ્કાર અને શિક્ષણ, દર્શન અને ચિંતન તેમજ પ્રેરણાત્મક ચારિત્રલેખન જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો આવરી લેવાયા છે. આ સંકલન માત્ર ઔપચારિક ગ્રંથ ન બનતાં એક સંગ્રહણીય ગ્રંથ બની રહે છે. રજત-જયંતિ વર્ષને પ્રસંગોચિત, શરૂઆતમાં સંસ્થાના આજ સુધીના વિકાસક્રમનો ઉલ્લેખ શબ્દો અને ૭૫ રંગીન, ભાવવાહી અને આબેહૂબ 'ચિત્રોમાં દર્શાવાયો છે. ત્યારબાદ પૃષ્ઠ ૩૮ પર આપેલ અનુક્રમણિકા પ્રમાણે વિવિધ વિષયોની રજૂઆત કરેલ છે. | ગુજરાતી ન જાણનાર ભારતીય સમાજ અને વિદેશસ્થિત નવી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળે તે હેતુથી હિન્દી અને અંગ્રેજીમાં પણ ઘણા સુંદર લેખોને આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે. વર્તમાન આવૃત્તિ ૧૧મી, કુલ પુસ્તકસંખ્યા ૫,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૮૨. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (ધી સબ્યુન એશા માધના કના સંયમિત ) કોલા ઉદ૨૦ઘE ( જિ. ગાંધીનગર) 185 For Private & Personal use only www.ainelibrary or Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવન વિશે જોકે અનેક પુસ્તકો લખાયાં છે પરંતુ પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત આ લઘુ પુસ્તિકામાં, શ્રીમદ્ જેવા પ્રજ્ઞાવંત | થી શ્રીમદ રાજચંદ્રની જીવનસાધના યુગપુરુષના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનું સંક્ષિપ્ત, મુદ્દાસર અને સરળ ભાષામાં નિરૂપણ થયું હોવાથી વાચક વર્ગને, ખાસ કરીને વિદ્યાર્થીઓને તથા યુવાનોને ઘણી જ ઉપયોગી થઈ પડે તેમ છે. સૌપ્રથમ આ પુસ્તિકા શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન-પ્રસંગો, તેમના સંપર્કમાં આવનાર મહાનુભાવો સાથેના પરિચય-પ્રસંગો અને તેમના દિવ્ય બોધનું ટૂંકમાં, મુદ્દાસર અને રસપ્રદ શૈલીમાં આલેખન કરેલ છે. એક લઘુ પુસ્તિકારૂપે આ કૃતિને હંમેશાં સાથે રાખી, શ્રીમદ્રના જીવનનું અવારનવાર વિહંગાવલોકન કરી, તેમાંથી નિરંતર પ્રેરણા લઈ શકાય એવી ક્ષમતા તેમાં રહેલી છે. વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૬,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૮. ધીમદ્ રાજચંદ્ર નાખ્યાત્મિક સાધના કેન્દ્ર રીતે કોઈ ગમી તે જ પાલull Path to Righteousness ૬. નૂતન વર્ષાભિનંદન પુસ્તિકાઓની શ્રેણી છેલ્લાં એકવીસ વર્ષોથી સંસ્થા દ્વારા પ્રકાશિત થતી આ પુસ્તિકાઓ દેશવિદેશમાં સર્વત્ર ખૂબ આવકાર પામી છે. મોંઘાં દિવાળી કાર્ડ કે જે ફેંકી દેવામાં આવે છે, તેના કરતાં સર્વોપયોગી અને સંસ્કારસિંચક આ પુસ્તિકાઓ તદ્દન સાધારણ કિંમતે મોટી સંખ્યામાં બહાર પાડવામાં આવે છે. સરળ, સાત્ત્વિક અને રસપ્રદ વાચન દ્વારા સુવિચારોના પ્રસારનું મુખ્ય ધ્યેય આ પુસ્તિકાઓના પ્રકાશનમાં રાખેલ છે. | પૃષ્ઠસંખ્યા ૪૦. Saints ct of Happy New Year અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કી નારના ૭. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આ કૃતિમાં અર્વાચીન જૈનદર્શન અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને માટે છેલ્લાં બસો વર્ષોમાં મૌલિક, વ્યાપક અને વિવિધલક્ષી તેમજ અખિલ ભારતીય કક્ષાનું યોગદાન કર્યું હોય, તેવી અગ્રગણ્ય વિભૂતિઓના (આચાર્યો, મહાન સાધકો, સાહિત્યકારો, સમાજસેવકો, દાનવીરો વગેરેના) જીવન સંબંધી, પ્રેરક અને ઐતિહાસિક માહિતી આપીને, ફોટાઓ સહિત, તેમના ગુણાનુવાદ કરેલ છે. સમસ્ત જૈન સમાજની વર્તમાન પેઢીને તેના જીવનઘડતર માટે સમયોચિત, ઉત્તમ અને લાભદાયી પ્રેરણા આ ગ્રંથમાંથી મળી રહે એ મુખ્ય આશય છે. ઉત્તમ સદ્ગુણોનો બહુઆયામી વિકાસ રોજબરોજના જીવનમાં કેવી રીતે કરવો, તે માટેનું પ્રયોગસિદ્ધ પાથેય પણ આ જીવનચરિત્રોના વાચન દ્વારા આપણને મળે છે. કુલ પુસ્તકસંખ્યા ૩,000, પૃષ્ઠસંખ્યા ૨૮૦. જ થી સાત-સંતા-સાધના કેન્દ્ર, કોબા, 186. For Private & Personal use only. www.jalnelibrary.org Page #203 -------------------------------------------------------------------------- ________________ ૮. પુષ્પમાળા પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ કિશોરાવસ્થામાં લખેલી એવી આ ઉપયોગી અને સરળ કૃતિ છે. ૧૦૮ જીવનપ્રેરક સુવાક્યો દ્વારા, દરેક મનુષ્યને જીવનઉન્નતિમાં માર્ગદર્શક થાય તેવું વૈવિધ્યપૂર્ણ પાથેય તેમાં પીરસેલું છે. વર્તમાન આવૃત્તિ ચોથી, કુલ પુસ્તકસંખ્યા ૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૩૧. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીતા પમ્પમાળા ( અધ્યાત્મપ્રેરક ૯. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - હસ્તલિખિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું નાની પુસ્તિકારૂપે મુદ્રણ તો અનેક વાર થયું છે; પરંતુ આ પ્રકાશનની વિશિષ્ટતા એ છે કે “શ્રી આત્મસિદ્ધિ’ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળ હસ્તાક્ષરોમાં મુદ્રિત હોવાથી, તેમજ ખૂબ જ આકર્ષક અને નયનરમ્ય મુદ્રણ થયું હોવાથી શ્રી આત્મસિદ્ધિ પારાયણમાં એક દિવ્ય ભાવ-વૃદ્ધિનું તે કારણ બને છે. શ્રી અંબાલાલભાઈ દ્વારા લખાયેલા સંક્ષિપ્ત-અર્થ (જે પરમકૃપાળુદેવની નજર તળેથી પસાર થયેલ) દરેક ગાથાની સાથે આપેલ હોવાથી અર્થને અનુસરી પારાયણ કરવામાં ઘણું ઉપયોગી બને છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,000, પૃષ્ઠસંખ્યા ૧૪૨. હીપ શજ રાજન[/ન. ક ૧૦. સાધક-સાથી દરેક કક્ષાના સાધકને મુમુક્ષુતાથી માંડી આત્મજ્ઞાન સુધીના સાધનામાર્ગમાં નિરંતર એક એવા સાથીની જરૂર હોય છે કે જે સંત-સમાગમના અભાવમાં પણ અત્યંત જીવનોપયોગી અને આત્મલક્ષી માર્ગદર્શન આપતો રહે. આવા જ ઉત્તમ સાથીની ગરજ સારે છે પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત સગુણોના ભંડારરૂપ આ ગ્રંથ ‘સાધકસાથી.” સ્વભાવે અભેદરૂપ એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે ભેદરૂપ તથા અનેક સદ્ગુણોની પ્રાપ્તિ માટે આવશ્યક સર્વાગી પાથેય અહીં પૂરું પાડેલ છે. આત્મજ્ઞાનના પાયારૂપ આવા અનેક સાત્ત્વિક અને તાત્ત્વિક સદ્દગુણોનું સ્વતંત્ર પ્રકરણોમાં આલેખન - તેની સમજણ, તેનું ફળ અને તેનો મહિમા દર્શાવી તે ગુણો આચરણમાં પણ મૂકી શકાય તે માટેનું પ્રેરણાબળ આપતા ઐતિહાસિક ચરિત્ર-પ્રસંગો દરેક પ્રકરણના અંતમાં મૂક્યા હોવાથી વાચન અત્યંત રસપ્રદ અને વિશદ છતાં સુગમ બની રહે છે. છે 187 For Private & Personal use only Page #204 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની અત્યાર સુધી અનેક આવૃત્તિઓ અને અંગ્રેજી (Aspirant's Guide) અનુવાદ પણ બહાર પાડેલ છે; તે જ તથ્ય તેની ઉપયોગિતા અને દેશ-વિદેશમાં તેની લોકપ્રિયતાનું દ્યોતક છે. વર્તમાન આવૃત્તિ સાતમી, કુલ પુસ્તકસંખ્યા ૨૦,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨૬. સાધના સોપાન આમોગતિનો ક્રમ મામ તો પણ વિચાર IT Hલા ૧૧. સાધના સોપાન આ નાના ગ્રંથમાં પ્રાથમિક અને મધ્યમ કક્ષાના સાધકે કઈ રીતે સાધનાક્રમ અપનાવવો, કે જેથી તે ક્રમશઃ એક પછી એક સોપાનો ચઢતો ચઢતો પોતાના પરમાર્થલક્ષ એવા આત્મસાક્ષાત્કારને પામે તે દર્શાવ્યું છે. આ દશા પ્રાપ્ત કરવાથી જ સહજ અતીન્દ્રિય આનંદ અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ માટેની ઉપયોગી માહિતી અને જીવનપ્રયોગોનો સુનિશ્ચિત ક્રમ સુંદર અને સરળ ભાષામાં શ્રેણીબદ્ધ રીતે સમજાવ્યો છે. સત્સંગ - સ્વાધ્યાય - ગુણજિજ્ઞાસા – પ્રભુભક્તિ - આત્મવિચાર – આત્મસાક્ષાત્કાર આમ પાંચ ખંડમાં વિભાજિત આ સાધનાનાં સોપાનોનું વિવેચન ખૂબ સરળ અને પ્રેરક શૈલીમાં પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ કર્યું છે. દરેક ખંડને અનુરૂપ પરિશિષ્ટમાં, સમસ્ત ભારતીય વાડમયમાંથી, વિવિધ મહાત્માઓના ઉપદેશને પણ અવતરિત કરીને તેને માહિતીસભર અને અધિકૃત બનાવ્યો છે. વર્તમાન આવૃત્તિ છઠ્ઠી, કુલ પુસ્તકસંખ્યા ૧૧,૮૦૦, પૃષ્ઠસંખ્યા ૭૫. -પૂ, શ્રી રામાનંદજી " | શ ક મ ણ કી ૧૨. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ ગ્રંથકર્તાએ આ કૃતિને ત્રણ ખંડમાં વિભાજિત કરેલ છે. તેની વિશેષતા એ છે કે સંસ્કાર, જીવíવજ્ઞાન માનવજીવનની ઉન્નતિ માટેનાં લગભગ તમામ પાસાંઓને તેમાં આવરી લેવાયાં છે. અિત અદયાત્મ પરિણામે, એક સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને ઉચ્ચસ્તરીય સાધકો, એટલું જ નહીં, પ્રજ્ઞાવાન પુરુષોને પણ ઉપયોગી થાય એવું વૈવિધ્યપૂર્ણ, સાત્ત્વિક અને તાત્વિક પાથેય અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. | ‘સંસ્કાર' નામનો પ્રથમ ખંડ વાંચનારને પોતાનું જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે. “જીવનવિજ્ઞાન” નામનો બીજો ખંડ આત્માભિમુખ બનેલા જિજ્ઞાસુને પ્રેમભક્તિ, જ્ઞાન અને ધ્યાનની કેડીએ આગળ વધવા અને જીવનને ઊર્ધ્વગામી બનાવવા માટે વૈવિધ્યપૂર્ણ અને વિપુલ માર્ગદર્શન પૂરું પાડે છે. “અધ્યાત્મ' નામનો ત્રીજો ખંડ તેના નામને અનુરૂપ ચિત્તવૃત્તિને નિજ ચૈતન્ય ભણી લઈ જવા માટે પરમ ઉપકારી એવાં રહસ્યમય, ગુરુગમયુક્ત અને અનુભવસિદ્ધ વિવિધ સાધનોનો અંગુલિનિર્દેશ કરે છે, જે સાધકના હૃદયને ભાવવિભોર બનાવી દે છે. દરેક સાધકનું અંતિમ ધ્યેય પણ આ જ છે. ટૂંકા પરંતુ માર્મિક સચોટ મુદ્દાઓમાં વિષયનું નિરૂપણ તે આ ગ્રંથની વિશિષ્ટતા છે અને સાથે સાથે 188 Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનામાં ગ્રંથકારે ગ્રંથના પાથેય, પ્રયોજન, ઉપયોગિતા અને અધિકૃતતા તરફ વાચકને સર્વાંગ સ્પષ્ટતા કરી આપેલ છે; જે અવશ્ય પઠનીય છે. વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૪,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૨૭૬. ૧૩. અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા આ પુસ્તિકામાં પૂર્વાચાર્યોની અને સંત-મહાત્માઓની ગૂઢ અનુભવવાણી સમજવા માટેની ભૂમિકારૂપ પાત્રતા આવે તે માટે અધ્યાત્મનું અલ્પ અને પ્રાથમિક કક્ષાનું જ્ઞાન, સમસ્ત જિજ્ઞાસુ જગતને ગ્રાહ્ય થઈ શકે તે પ્રકારે અવતરિત કર્યું છે. તદ્દન સરળ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં આત્મસાધનામાં ઉપયોગી થાય એવા માત્ર થોડા જ સર્વોપયોગી મુખ્ય વિષયો પ્રશ્નોત્તરરૂપે રજૂ કરેલ છે. વર્તમાન આવૃત્તિ આઠમી, કુલ પુસ્તકસંખ્યા ૧૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨. અધ્યાત્મતત્ત્વ પ્રશ્નોત્તરી M શ્રી વાઇ ક શ્રીમદ રાજ્ય માયાત્મિક સાધના tree = {{જ Śીન Joe: 04/07185 ૧૫. બોધસાર પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ સંપાદિત કરેલ અને સાધનાનાં મુખ્ય તેર અંગોનું નિરૂપણ કરતાં સંત-મહાત્માઓનાં વચનામૃતોનો આ સંગ્રહ, મુમુક્ષુઓને આત્મ-સાધના કરવાના વિકટ માર્ગમાં પ્રેરણા અને ઉત્સાહ આપી, નિરાશામય અને ડામાડોળ મનોવૃત્તિ થાય ત્યારે તેને ફરીથી માર્ગારૂઢ થવામાં સહાયક બનવાનું પાથેય પૂરું પાડે છે. વર્તમાન આવૃત્તિ પાંચમી, પૃષ્ઠસંખ્યા ૭૦. ૧૪. અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોતરી આ નાની પુસ્તિકામાં શાશ્વત આધ્યાત્મિક સત્યોનું પ્રશ્નોત્તરરૂપે આલેખન કર્યું છે. બીજા પ્રકરણમાં પ્રભુ મહાવીરનું પાયારૂપ તત્ત્વજ્ઞાન સરળ ભાષામાં અવતિરત કર્યું છે. ત્રીજા પ્રકરણમાં જૈન ધર્મ અંગેની સાંસ્કૃતિક અને સંક્ષિપ્ત, આધુનિક, ઐતિહાસિક માહિતી આપી છે. વર્તમાન આવૃત્તિ પાંચમી, કુલ પુસ્તકસંખ્યા ૬,૮૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨. 189 અધ્યાત્મજ્ઞાત-પ્રવેશિકા શ્રી રાજય મધ સાવ બોંધસાર શ્રીચંદ વાજાના અધાત્મિક ના ઉન Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સાધક-ભાવના સાધકને સર્વતોમુખી આધ્યાત્મિક પાથેય આ પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ રહે છે. સાધક-ભાવના આ પુસ્તક પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ, એક પ્રાચીન સંસ્કૃત સ્તવન અને એક અર્વાચીન સર્વમાન્ય પ્રાર્થના - એમ બે લઘુકૃતિઓ ઉપર આપેલાં પ્રયોગલક્ષી પ્રવચનોના સંપાદનના આધારે તૈયાર કરેલ છે. તેમાંથી પ્રભુ-ગુરુ-ભક્તિ, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, કષાય-વિજય, વિશ્વમૈત્રીની ભાવના અને ધ્યાન તથા સમત્વના અભ્યાસ ઉપર બહુમુખી અને રોજબરોજના જીવનમાં ઉપયોગી પાથેય પ્રાપ્ત થાય છે. વર્તમાન આવૃત્તિ પાંચમી, કુલ પુસ્તકસંખ્યા ૮,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૧૨૩. ૧૭. અધ્યાત્મપાથેય પ.કૃ. શ્રીમદ્જીના ઉત્તમ કોટિના ગદ્ય સાહિત્યમાંથી ચૂંટેલાં પ્રકીર્ણ ૧૦૮ ઉપદેશ-વચનો તથા પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીનાં છેલ્લાં ૨૫ વર્ષની વિશિષ્ટ, પ્રબુદ્ધ અને સતત સાધનાનું પ્રતિબિંબ પાડતાં પ્રકીર્ણ બોધવચનોને આ ગ્રંથમાં સંકલિત કરેલ છે; જે વિવિધ કક્ષાના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર દીવાદાંડી સમાન દિગ્દર્શન કરાવે તેવાં છે. સત્સંગ, સત્શાસ્ત્ર, ભક્તિ, પ્રત્યક્ષ જ્ઞાનીની ઓળખાણ તેમજ સમર્પણ, સત્પાત્રતાની ઉપયોગિતા, આત્મજ્ઞાનની પ્રાપ્તિના સરળ સહજ ઉપાયો આદિ અનેક સાધકોપયોગી વિષયો ઉપર આ વચનો અધિકૃત અને સર્વાંગી પ્રકાશ પાડે છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૮૪. ૧૮. અધ્યાત્મના પંથની યાત્રા પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી વિરચિત આ પુસ્તકમાં યુગપુરુષ પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતમાંથી ચાર પત્રો ચૂંટીને તેમના ઉપર વિશેષ વિચારણા કરીને આલેખન કરવામાં આવેલ છે. વિવેચકશ્રીએ દરેક પત્રાંકના પ્રારંભમાં તેનો ટૂંકો સાર ભૂમિકારૂપે આપ્યો છે, જેથી સમજવાનું સરળ બને અને પૂર્વાપર સંબંધ જળવાઈ રહે. આ પુસ્તક મુમુક્ષુઓને સાધના માટે ઘણું ઉપયોગી પાથેય પૂરું પાડે છે. વર્તમાન જીવનમાં મુમુક્ષુપણું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેનાં અનેક પાસાંઓને પ્રયોગસિદ્ધ શૈલીમાં આ ગ્રંથમાં રજૂ કરેલ છે. વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૬,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૯૯ 190 વિશ્વ પૂજય શ્રી રામાનંદજી "अध्यात्म पाथेय Chalking alang en quéculches zution Bog III Sem30 અધ્યાત્મના થની યાત્રા www.jalfhellLlty org Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯. બારસ અણુવેક્ખા વૈરાગ્યની વૃદ્ધિ માટે જૈન પરંપરામાં બાર ભાવનાઓ ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત છે. આ ગ્રંથમાં આચાર્યપ્રવર શ્રી કુંદકુંદસ્વામીએ માત્ર ૯૧ ગાથાઓમાં લખેલ, અધિકૃત અને સાધકોપયોગી બાર ભાવનાઓ મૂળ પ્રાકૃતમાં તથા હિંદી અને ગુજરાતી પદ્યાનુવાદ તથા ગદ્યાનુવાદ સહિત પ્રકાશિત કરેલ છે. વૈરાગ્યની સાથે અધ્યાત્મજ્ઞાનને સુંદર રીતે વણી લેતી આ કૃતિ, હિંદી-ગુજરાતી સાધકોને માર્ગદર્શક અને પરમ ઉપકારી છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૨,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૯૬. (હાલ અનુપલબ્ધ) ૨૦. દ્રવ્ય સંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા મૂળ લેખક : અધ્યાત્મયોગી ન્યાયતીર્થ પૂ. શ્રી મનોહરલાલજી વર્ણીજી મહારાજ. ગુજરાતી અનુવાદક : પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી. હિંદી પ્રશ્નોત્તરી ટીકામાં મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના આધારે અનેક ઉપયોગી વિષયોને, મૂળ ગ્રંથના આશયને, વિશદ રીતે છતાં સરળતાથી સમજાવવામાં આવેલ છે. પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે મૂળ હિંદી ટીકાનો આશય સર્વથા જળવાઈ રહે તેનો લક્ષ રાખ્યો છે. પાયારૂપ જૈન તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા અને ધર્માચરણનાં વિવિધ પાસાંઓને સમજવા માટે આ એક સુંદર ગ્રંથ છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૧૮, (હાલ અનુપલબ્ધ) ભક્તિ-વિષયક ૨૧. દૈનિક ભક્તિક્રમ ૧૯૯૨માં પ્રથમ પ્રકાશિત થયેલા આ ગ્રંથની સંશોધિત અને પરિવર્ધિત તૃતીય આવૃત્તિ એપ્રિલ ૨૦૦૨માં પ્રગટ થઈ છે; જે સાધના કેન્દ્રના કાયમી સાધકોને તેમજ સાધકોના અન્ય વિશાળ વર્ગને માટે પણ એક અનોખી દેન છે. વિદ્યા-ભક્તિ-આનંદના ધામરૂપ આ કેન્દ્રમાં રોજ સવારે અને સાંજે જે એક સુવ્યવસ્થિત, ભાવવાહી, સંગીતબદ્ધ, તાત્ત્વિક અને બહુમુખી જીવનવિકાસલક્ષી ભક્તિક્રમ ગોઠવાયો છે, તે આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. રવિવારથી શનિવાર સુધીનો એક સુનિશ્ચિત ભક્તિક્રમ એ રીતે ગોઠવાયો છે, કે જેથી ભક્તિના બધા પ્રકારોને આવરી લઈ પરાભક્તિ સુધી લઈ જાય તેવા અનેક મહાપુરુષો રચિત પદો, ભજનો, ધૂનો તથા પ્રાર્થનાઓનો એમાં સમાવેશ કરેલ છે; જે સાધકના હૃદયને ભાવવિભોર કરે છે. જ્યારે સાધના કેન્દ્રથી દૂર હોઈએ ત્યારે પણ આ ગ્રંથ સાથે રાખવાથી ભક્તિમાર્ગની સાધનાનું સાતત્ય જાળવવામાં સરળતા રહે છે અને આત્મોન્નતિનું કારણ બને છે. નવી આવૃત્તિમાં વધારાના કુલ લગભગ ૧૦૦ લોકપ્રિય, ભાવવાહી, રસપ્રદ અને ગેય ભક્તિપદો ઉમેરવાથી તેની ઉપયોગિતા વિશાળ વાચનવર્ગ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૩,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૩૬૮. Jain Education Intemational 191 For Private & Perapral Use Only દૈનિક ભક્તિમ www.jalnelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગની આરાધના ૨૨. ભક્તિમાર્ગની આરાધના જ આ કાળમાં આત્મકલ્યાણના સર્વસુલભ, મુખ્ય અને સર્વોત્તમ એવા ભક્તિમાર્ગનું બહુમુખી અને અનુભવપૂર્ણ વર્ણન ગ્રંથકારે આ પુસ્તકમાં કરેલ છે. વિસ્તૃત, પ્રબુદ્ધ અને આધ્યાત્મિક પ્રસ્તાવનાવાળા આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો છે. (૧) પ્રથમ ખંડમાં ભક્તનું સ્વરૂપ, ભક્તનાં લક્ષણો, ભગવાનનું સ્વરૂપ, સદ્ગુરુનું સ્વરૂપ, શુદ્ધ-ધર્મ-પ્રરૂપક શાસ્ત્રોનું અને નવધા ભક્તિનું વિશદ, અધિકૃત અને અનુભવસિદ્ધ આલેખન કરવામાં આવ્યું છે. (૨) બીજા ખંડમાં જે મહાત્માઓએ પોતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, તેમનાં જીવનચરિત્રોનું સંક્ષેપમાં આલેખન છે. (૩) ત્રીજા ખંડમાં ભક્તિપોષક, લોકપ્રિય, આધ્યાત્મિક, સંગીતમય અને પ્રેરણાદાયી પદો, ભજનો અને ધૂનોનું સંકલન કરવામાં આવ્યું છે. પારિભાષિક શબ્દોનો તદ્દન ઓછો ઉપયોગ થયો હોવાથી સમજવું ખૂબ જ સરળ બને છે. વર્તમાન આવૃત્તિ ચોથી, કુલ પુસ્તકસંખ્યા ૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૮૭. શ્રી રાજવંદના મિ જવ ત્રા Rી બન્યાં ૨૩. શ્રી રાજવંદના આ પુસ્તિકામાં જન્મજાત કવિ અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન એવા પ. કુ. શ્રીમદ્ રાજચંદ્રજી-પ્રણીત અનેક પદો, અપૂર્વ અવસર, આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ તથા ગદ્યલેખનમાંથી છ પદનો પત્ર, ક્ષમાપના, વીતરાગનો કહેલો ધર્મ, દુર્લભ એવો મનુષ્યદેહ, પ્રણિપાત સ્તુતિ તથા દૈનિક ભક્તિનો નિત્યક્રમ, ત્રણ મંત્રની માળા વગેરે રોજબરોજની ભક્તિમાં ઉપયોગી પાથેયનો સમાવેશ થયો છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૧૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૦૨. નીલ W ala (વિવેચન અદિતી ૨૪. બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ નીતિશાસ્ત્ર, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, દેવ-શાસ્ત્ર-ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત શરણાગતિ, કર્મબંધ અને પુણ્ય-પાપની સંક્ષિપ્ત સમજણ, ઉત્તમસાધકોનાં લક્ષણો, બૃહંદુંઆત્માના પરમાર્થ સ્વરૂપની ગુરુગમ દ્વારા સમજણ, ભેદજ્ઞાનનો અભ્યાસ, આલોચનાદિ પદ્ય સંગ્રહ મોહગ્રંથિનો ભેદ, સુશ્રાવકના મનોરથ, અઢાર પાપસ્થાનકોનું સંક્ષિપ્ત સ્વરૂપ – એવા સાધકોપયોગી વિવિધ વિષયોનું આ કૃતિમાં રૂડી રીતે પ્રતિપાદન કર્યું છે. આ કૃતિમાં શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃદહું આલોચનાનો ભાવાર્થ, સંસ્થાના પ્રમુખ, માનનીય મુરબ્બી શ્રી જયંતભાઈએ, પોતાના સાધનામય અધ્યયનના એક ભાગરૂપે તૈયાર કર્યો છે. વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૨૧૦. ધીમદ્ રાજચંદ માધ્યાધિ કે માધના કન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શાંતિ પથ દર્શન | ‘યથા નામ તથા ગુણ” એ ઉક્તિ અનુસાર, આપણા જીવનમાં સાચી શાંતિ પ્રાપ્તિ કરવા માટે જે પ્રકારની સાચી સમજણની જરૂર છે અને તે સમજણ અનુસાર આચરણ કરવાની જરૂર છે તે બધું આ ગ્રંથમાં પરમ પૂજ્ય જિનેન્દ્ર વર્ગીજી મહારાજે સરળ, સહજ, અનુભવસિદ્ધ અને રસમય શૈલીમાં દૃષ્ટાંતો સહિત સમજાવ્યું છે. મૂળ હિંદીમાં લખાયેલા આ ગ્રંથનો સુંદર અનુવાદ આદરણીય બહેનશ્રી સુનંદાબહેન વોહરાએ કરેલ છે. આ ગુજરાતી ગ્રંથ બે ખંડોમાં ઉપલબ્ધ છે અને સૌ સાધકોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રથમ ખંડ પૃષ્ઠસંખ્યા ૨૮૦. બીજો ખંડ : પૃષ્ઠસંખ્યા ૩૯૧. (હાલ અનુપલબ્ધ) (અંગ્રેજી પ્રકાશનો) Aspirant's Guid 26. Aspirant's Guide This is the English version of the popular book 'Sadhak Sathi.' The author has provided very useful material to develop various virtues in life in simple, scientific and lucid style. The historical examples given at the end of each chapter makes the reading very interesting, fruitful and practical. Useful for all those who want to make their life noble, virtuous and peaceful. Pages 194Total No. 3,000. SIMPLICITY 27. Our Cultural Heritage. H Shri Aimanandit 28. Adhyatma-Gnan-Praveshika. 29. Prayer & Its Power. 30. Jain Approach to Self Realization. ( હિન્દી પ્રકાશનો , ३१. अध्यात्मज्ञान-प्रवेशिका महान पूर्वाचार्यों की और संतो की अनुभववाणी को वास्तविक रूप से समझने की पात्रता प्राप्त करने के प्रयोजन से, अध्यात्म का संक्षिप्त और प्रारंभिक कक्षा का पाथेय, परम श्रद्धेय श्री आत्मानंदजी ने इस पुस्तिका में अवतरित किया है । बिलकुल सरल भाषा में, और साधना में उपयोगी हो ऐसे केवल थोड़े ही मुख्य विषयों को यहाँ प्रश्नोत्तरी के रूप में प्रस्तुत किया गया है। यह पुस्तिका सभी संप्रदायों के साधकों को समान रूपसे उपयोगी हो सकती है। वर्तमान आवृत्ति दूसरी, कुलसंख्या २,०००, पृष्ठसंख्या ३२. For Private & Personal Lise Only www.ainelibrary.oh Page #210 -------------------------------------------------------------------------- ________________ ३२. चारित्र सुवास परम श्रद्धेय श्री आत्मानंदजी द्वारा लिखी हुई इस पुस्तिका में अनेक उत्तम और प्रेरक ऐतिहासिक जीवन-प्रसंगों का संपादन करके उसे कथाशैली के रूप में प्रस्तुत किया गया है। एक ओर सत्य, अहिंसा, विश्वप्रेम, सहनशीलता, क्षमा, संयम, ईश्वरभक्ति जैसे सात्त्विक गुणों का प्रतिपादन हुआ है तो दूसरी ओर प्रामाणिकता, कला- रसिकता, मातृप्रेम, युद्धकौशल्य आदि सामान्य मानवीय गुणों का वर्णन भी है । पुस्तिका बहुत लोकप्रिय हुई है, जिससे दस आवृत्तिओं की ૬,૦૦૦ પ્રત સમાપ્ત હો નડું । પૃષ્ઠ સંધ્યા રૂ૨. ૩૩. પ્રકીર્ણ આ ઉપરાંત સંસ્થાના મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ના ડઝન ઉપરાંત વિશેષાંકો વિવિધ વિષયો ઉપર પ્રકાશિત થયેલ છે, જેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. • દશાબ્દી વિશેષાંક વિદેશયાત્રા વિશેષાંક - ૧૯૯૮ તથા ૨૦૦૦ • આચાર્ય શ્રી સમંતભદ્ર વિશેષાંક • પૂ. શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી વિશેષાંક શ્રીમદ્ રાજચંદ્ર વિશેષાંક • આચાર્ય કુંદકુંદ વિશેષાંક • આત્મસ્મૃતિ વિશેષાંક • રજત જયંતી વિશેષાંક • મહાવીર પ્રભુ વિશેષાંક • વિશ્વ-ધર્મ-પરિષદ શતાબ્દી વિશેષાંક ૩૪. સંસ્થાનું મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું આ માસિક મુખપત્ર છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી નિયમિતપણે પ્રગટ થાય છે. તેમાં પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી-પરમકૃપાળુદેવની-સમન્વયકારી વિચારધારાને અનુરૂપ અનેક આચાર્યોસંતો-વિદ્વાનોના લેખો, બાળ-વિભાગ તથા ‘સંસ્થા-સમાજ-દર્શન' વિભાગમાં સંસ્થાની અનેક સમાજની ગતિવિધિઓનું ચિત્ર આલેખન કરવામાં આવે છે. અવારનવાર પર્વો અને મહાપુરુષોના પુણ્યપ્રસંગો પર વિશેષાંકો બહાર પાડવામાં આવે છે. હિંદી અને અંગ્રેજી વિભાગો પણ અવારનવાર આપવામાં આવે છે; જેમને હવે કાયમી સ્વરૂપ આપવાની યોજના છે. હાલમાં તેની સભ્યસંખ્યા લગભગ ૫૫૦૦ છે; જેમાં ૪૫૦ અંકો અમેરિકા, યુ.કે., કેન્યા તથા સિંગાપુર જાય છે. • • આચાર્ય વિદ્યાસાગર વિશેષાંક ૩૫. દિવાળી-પુસ્તિકાઓનું પ્રકાશન સંસ્કારપ્રેરક સુવિચારોનો મોટા પાયે ફેલાવો થઈ શકે તે હેતુથી આ પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવે છે; જેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે : ૧. વાચન સરળ ભાષામાં અને લોકભોગ્ય શૈલીમાં હોય છે. 194 www.jainlibraty.org Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨. મહાપુરુષોના પ્રેરક પ્રસંગો, નિર્દોષ હાસ્ય અને રોજબરોજના જીવનમાં ઉપયોગી, રસપ્રદ અને પ્રેરક પાથેય પીરસવામાં આવે છે. વિશાળ વાચકવર્ગને પહોંચી શકાય તે હેતુથી માત્ર ૪૦ પાનાંનું વાચન, પડતર કિંમતે કે તેનાથી ઓછી કિંમતે વાચકોને પહોંચાડવામાં આવે છે. સામાન્ય વાચકને અપીલ કરે તેવું બહુરંગી, આકર્ષક અને અર્થસભર ટાઇટલ પેજ રાખવામાં આવે છે. સમસ્ત ભારતમાં અને દેશ-વિદેશમાં પહોંચી શકે તે માટે યોગ્ય, સેવાભાવી વિતરક ભાઈ બહેનોનો સહયોગ મેળવવામાં આવે છે. ૫. યથાસમય અંગ્રેજી-સંસ્કરણ પણ બહાર પાડવામાં આવે છે. ઈ.સ. ૧૯૮૨થી શરૂ કરેલ આ સુંદર કાર્યના ફળરૂપે આ પુસ્તિકાઓની માગ વર્ષો વર્ષ વધતી વધતી આજે વાર્ષિક ૬૦ થી ૭૦ હજાર સુધી પહોંચી ગઈ છે. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન પ્રકાશિત થયેલી આ દિવાળી પુસ્તિકાઓનાં નામ અત્રે નમૂનારૂપે આપેલ છે. વર્ષ ૧. ૨૦૦૦-૦૧ ૨. ૨૦૦૧-૦૨ ૩. ૨૦૦૨-૦૩ ૪. ૨૦૦૩-૦૪ ૫. ૨૦૦૪-૦૫ ૬. ૨૦૦૫-૦૬ ૭. ૨૦૦૬-૦૭ નામ જીવન અંજલિ જીવન સૌરભ જીવન રત્નાકર જીવન ગંગા જીવન સફર જીવન પરિમલ જીવન સાફલ્ય વિશેષ નોંધ : આ ઉપરાંત ઉપયોગી કૅલેન્ડર, વિવિધ સુવાક્યોના સ્ટિકર્સ, મંત્રલેખનની નોટબુકો, મહાપુરુષોના ચિત્રપટો, મંત્રજાપ માટેની માળાઓ આદિ ભક્તિપ્રેરક અને સાધકોને ઉપયોગી અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે. | 195 Page #212 -------------------------------------------------------------------------- ________________ જીવનરેખા જન્મ : ઈ.સ. ૧૯૩૧, ૨જી ડિસેમ્બર, વિ. સં. ૧૯૮૮, કારતક વદ છઠ જન્મસ્થળ : અમદાવાદ મૂળ વતન : મૂળી (જિ. સુરેન્દ્રનગર), સૌરાષ્ટ્ર, ગુજરાત મોસાળ : લીંબડી (જિ. સુરેન્દ્રનગર), સૌરાષ્ટ્ર, ગુજરાત પિતા : શ્રી વીરજીભાઈ ત્રિભોવનદાસ સોનેજી માતા : શ્રીમતી ભાગીરથીબહેન શાળાનો અભ્યાસ : ૧૯૪૨ થી ૧૯૪૯, ઠાકર્સ હાઈસ્કૂલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ નીલકંઠ-મહાદેવ, લૉ-કોલેજ-તળાવડીઓ, સમર્થેશ્વર-મહાદેવ અને એમ.જે. લાયબ્રેરીમાં વાચન-એકાંતચિંતનનો અભ્યાસ : ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૫૪ દસવર્ષીય સામૂહિક ભક્તિ-સત્સંગનો નિયમિત લાભ : યોગ-સાધન-આશ્રમ, ૧૬ - પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ થી ૧૯૫૬ એસ.એસ.સી. પરીક્ષા : ઈ.સ. ૧૯૪૯ હિન્દીની વર્ષાની પરીક્ષા ‘રાષ્ટ્રભાષા રત્ન’ : ઈ.સ. ૧૯૫૦ ‘શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' (ગૂજરાત વિદ્યાપીઠ) - ગ્રંથરત્નની એમ. જે. લાયબ્રેરીમાંથી પ્રાપ્તિ : ઑક્ટોબર, ઈ. સ. ૧૯૫૪ (દિવાળી વેકેશન) એમ.બી.બી.એસ. : ઈ. સ. ૧૯૫૬, અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજ અમદાવાદ સરકારી નોકરી : (BMS Class - II) ખોપોલી, મુંબઈની જે. જે. હોસ્પિટલ તથા માણસા (જિ. મહેસાણા) ગહન શાસ્ત્ર-અધ્યયનનો બીજો તબક્કો : ડિસેમ્બર ૧૯૫૬ થી માર્ચ ૧૯૬૦ ગૃહસ્થાશ્રમ-પ્રવેશ : (ડૉ.) શર્મિષ્ઠાબહેન શંકરલાલ માધુ સાથે, તા. ૯-૫-૧૯૬૦. મુ. પેથાપુર (જિ. ગાંધીનગર) મેડિકલના વિશેષ અભ્યાસાર્થે વિદેશગમન : ૨૪ સપ્ટેમ્બર, ૧૯૬૧ D.T.M.&H. (London) ઈ. સ. ૧૯૬૧ તથા M.R.C.P. (U.K.), ઈ. સ. ૧૯૬૫ સ્વદેશાગમન : જૂન-૧૯૬૬ પુત્ર રાજેશનો જન્મ : તા. ૧૮-૯-૧૯૬૬, ઇન્દોર જીવન વીમા યોજનાના સર્વ પ્રથમ ઓનરરી ફિઝિશિયન તરીકે નિમણૂક : ઑગસ્ટ ૧૯૬૬ 196 જીવકારેછળ] જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીવનરેખા જીલ્લાના Page #213 -------------------------------------------------------------------------- ________________ કન્સલ્ટિગ-રૂમ્સ અને મેટરનિટી-હોમનો પ્રારંભ : તા.૫-૩-૧૯૬૭, ૨ - હરિનગર સોસાયટી, કાંકરિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૮ મોઢામાં ચાંદાની ગંભીર બીમારી (Apthous stomatitis) : છ મહિનાના ગહન-ચિંતન-મનનના પરિપાકરૂપે આત્મસાક્ષાત્કાર-શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ - તા. ૧૪-૨-૧૯૬૯ અમદાવાદમાં, શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળમાં તથા અન્ય સ્થળોમાં સ્વાધ્યાય-પ્રવૃત્તિનો પ્રારંભ : ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૯૧ શ્વેત વસ્ત્રોનો સ્વીકાર, કોટ-પેન્ટનો ત્યાગ : ઈ. સ. ૧૯૭૦ એકાંત સદ્વાચન-ચિંતન-મનનની સાધના : એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ, વન-ટ્રી-હિલ ગાર્ડન, કાંકરિયા, અમદાવાદ શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર, મીઠાખળી, અમદાવાદની સ્થાપના : તા. ૯-૫-૭૫ બાપુનગર જનરલ હોસ્પિટલમાંથી રાજીનામું : જૂન-૧૯૭૫ તીર્થયાત્રાઓ : ૧૯૭૨ થી ૨૦O૬ : આ ગાળા દરમ્યાન, સમસ્ત ભારતમાં તથા યુ.એસ.એ., યુ.કે. અને કેન્યામાં ૪00 ઉપરાંત ધર્મયાત્રા અને ધર્મપ્રવાસોના આયોજન દ્વારા વિશિષ્ટ ધર્મપ્રભાવનાનો યોગ; જેમાં વિવિધ સત્સંગ-સ્વાધ્યાય, ધર્મપ્રશ્નોત્તરી, ભક્તિની બેઠકો અને સાધુ-સંતો સાથેની ધર્મવાર્તાઓનો સમાવેશ થયેલ છે. બ્રહ્મચર્યવ્રત પૂ. શ્રી સહજાનંદજી વર્ણીજીની આજ્ઞા અને પ્રેરણાથી : શાહપુરના અજિતનાથ દિ. જૈન મંદિરમાં, તા. ૫--૧૯૭૬ સંસ્થાનું કોબા, ગાંધીનગરમાં સ્થાનાંતરણ : ઈ. સ. ૧૯૮૨ અને શ્રીમદ્ રાજચંદ્ર નામકરણ વિધિ : ઈ.સ. ૧૯૮૬ ગિરનાર તીર્થમાં પૂ. મુનિ શ્રી સમંતભદ્રની આજ્ઞાથી નામ-વેશપરિવર્તન : તા. ૫-૭-૧૯૮૪ શ્રી પાર્શ્વપ્રભુ મંદિરમાં પ્રભુજીની મંગળ સ્થાપના : ઈ. સ. ૧૯૮૬ ‘Declaration on Nature'નો મંગળ પ્રસંગ, લંડનના બકિંગહામ પેલેસમાં, પૂજ્યશ્રી દ્વારા નવકારમંત્રના ઉચ્ચારણથી મંગળ પ્રારંભ : આંતરરાષ્ટ્રીય જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઈ. સ. ૧૯૯૦ વિદ્યા-ભક્તિ આનંદધામ-સ્વાધ્યાય હૉલનો પૂ. પ્રમુખસ્વામીના હસ્તે મંગળ પ્રારંભ : ડિસેમ્બર ૧૯૯૧ વિશ્વધર્મ પરિષદની શિકાગોમાં ઊજવાયેલી શતાબ્દી નિમિત્તે સક્રિય સહયોગ : ઈ. સ. ૧૯૯૩ શ્રી આત્મસિદ્ધિ રચના શતાબ્દી વર્ષ નિમિત્તે : ગુજરાત, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ૧૦૦ ઉપરાંત પારાયણો : ઈ.સ. ૧૯૯૬ સંસ્થાના રજત જયંતિ વર્ષ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સમાજહિતૈષી કાર્યક્રમોનું આયોજન તથા અમદાવાદ મુકામે ‘સદ્ગુરુપ્રાસાદ'નો મંગળ પ્રારંભ : ઈ.સ. ૨૦OO વિદ્યા-ભક્તિ-આનંદધામ-ગુરુકુળના નવનિર્મિત સંકુલનો મંગળ પ્રારંભ : તા. ૨૧-૭-૨૦૦૫ ‘જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવનું આયોજન : ડિસેમ્બર ૨૦૦૫ થી ડિસેમ્બર ૨૦૦૬ . આ ગાળા દરમ્યાન સત્સંગ-સ્વાધ્યાયની બેઠકો, ભક્તિ-સંગીતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજહિતના વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન. del Page #214 -------------------------------------------------------------------------- ________________ વંશાવલી વીરજીભાઈ ત્રિભોવદાસ સોનેજી રસિકભાઈ હંસાબહેન દિવ્યાબહેન રણજિતભાઈ પત્ની હર્ષાબહેન પતિ મોહનલાલ પત્ની મીનળબહેન કનૈયાલાલ બાળકો કલ્પેશ ઈશિતા બાળકો ડોલી જોલી દક્ષેશ બાળકો જાગૃતિ બીરેન બાળકો દેવેશ સરિતા કુસુમબહેન મુકુન્દભાઈ અનિલભાઈ જ્યોતીન્દ્રભાઈ પતિ ડૉ. શાંતિલાલ પત્ની ડૉ. શર્મિષ્ઠાબહેન પત્ની ચંદ્રિકાબહેન પત્ની જયશ્રીબહેન બાળકો મયૂર બાળકો ડૉ. રાજેશ બાળકો ધર્મેશ અશેષ બાળકો હરિતા નીલેશ ગૌરાંગ કૃતાર્થ ઈલા કાશ્મીરા પત્ની ડૉ. શીતલ બાળકો સોહમ સોહિણી 198 sight : Editorial તી સાવલી વંશાવલી વશ કરી છે લી વંશાવલી વંશાવલી તહેવાર Page #215 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દાયકાની | ચિત્રાત્મક વિકાસયાત્રા ઈ.સ. ૧૯૯૮ અને ત્યારપછીના સમયગાળાને મુખ્યપણે લક્ષમાં રાખીને, હવે આપણે એક ચિત્રાત્મક યાત્રાનો પ્રારંભ, સંક્ષેપમાં કરીશું 2 ભારતમાં પદયાત્રાઓ અને તીર્થયાત્રાઓ 05 જ્ઞાન-સત્રો, સત્સંગ-સભાઓ, ભક્તિસંગીતના કાર્યક્રમો અને નિયમવ્રતગ્રહણ 02 સંતો અને મહાનુભાવોની સાથે Q2 સંસ્કારપ્રેરક સમાજહિતૈષી વિવિધ કાર્યક્રમોની ઝલક 2 વિદેશમાં વૈવિધ્યપૂર્ણ ધર્મપ્રભાવના Jan Education Intematonal For Private & Personal use only www.intelbration Page #216 -------------------------------------------------------------------------- ________________ 3ॐ मा नाम सा । स मपानी E T , Udi JI (21 मे २॥ 5240, सर- 218010 21 २१ ने (ANING भनी २४ घना थी, त स2011 2012 (५ या नि ने , 21 211005112142 . ६ नोt (2) थी स210) - ( Aart 121 HR न 20 (12 तिनो मन १२ घार्थ 50 30 मास्तु. Page #217 -------------------------------------------------------------------------- ________________ IિBIમાં પાણી પી ની ની શાક||LIો પદયાત્રામાં પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજીના ઉપમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પતિ ભીકત મહોત્સવ Rા ર00પ થી ૨/૧ર/ર00 સરી : ઈડરથી કોબાની પદયાત્રા રખિયાલથી કોબાની પદયાત્રા - ૪ કલા , રહાણuદવા G આદધ્યા0િ8 iામ જિ ગો ભય દાવો એક માણસ નાની રુવંદન યાત્રા એનયી માં અનેક હાંસલપુરથી ઈડરની પદયાત્રાને પાર્શ્વ-પદ્માવતી તીર્થના દરવાજેથી લીલી ઝંડી આપતી વેળાએ નડીયાદથી અગાસની પદયાત્રા www.ainelibrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં પદયાત્રાઓ અને તીર્થયાત્રાઓ મધ્યપ્રદેશના પૌરાજી તીર્થના પ્રાંગણમાં cooleste મધ્યપ્રદેશના જૈન તીર્થ ‘સિદ્ધવરકૂટ’ના પ્રાંગણમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ HIBIમાં પEUાગામો છેHu] [jયાત્રાટક્યો વિશ્વપ્રસિદ્ધ ‘બાહબલિ સ્વામી'ની પ૦' ની ભવ્ય મૂર્તિના પાદ-સમીપે 7 ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ તારંગાજી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ “ગજપંથા'થી ઉતરતી વેળાનું વિહંગમ દેશ્ય A ‘તારંગાજી’ની કોટીશિલા ઉપર સમૂહ તસ્વીર For Private & Personal use only Page #220 -------------------------------------------------------------------------- ________________ HIBI|| પાત્રો | પાટો 7 આચાર્યશ્રી કુંદકુંદસ્વામીની તપોભૂમિ ‘પૂનૂર હિલ્સ’ની તળેટીમાં A મહારાષ્ટ્રના એકાંત - તીર્થ “માંગી-તુંગી'ની તળેટીમાં For Private & Personal use only Page #221 -------------------------------------------------------------------------- ________________ તાજ્ઞાન જી, હાથા સમાઓ, ક્રિમીતના કાર્યક્રમો અને નિયમપ્રતાહ જીજી ભારતીય સંત-કવિઓની પ્રેમ-અમીરસધારા પૂજય સંત શ્રી આત્માનંદજી શ્રીમદ્ રાજચ આધ્યાત્મિક સાધના કેન્દ્ર- કોબા સ્વાધ્યાય-ભક્તિના માધ્યમથી ધર્મપ્રભાવના, માણેકબાગ હોલ, અમદાવાદ વિચાર, પાર. 1 લા કમો જ્ઞાનસત્રોનાં આયોજન દ્વારા સત્સંગ - નવરંગપુરા, અમદાવાદ જ્ઞાનભક્તિ પારાયણ સપ્તાહ. શ્રીમદ (ચંદ આવ્યહિ સાધ પ્રભુ પ્રભુ લય દીઠાની નિ “સદ્ગુરુપ્રાસાદ”નાં મંગળ પ્રારંભની વેળાએ સંતોનું અભિવાદન કરતા પૂ. બહેનશ્રી www.jainmIbrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-મત્રો, બંધા-સથાઓ, ભક્તિસંગીતના કાર્યક્રમો અને નિયમનનગ્રહણ 34 #yu ગુરુપૂર્ણિમા-૨૦૦૫ દરમિયાન “નિયમગ્રહણ” કરનાર મુમુક્ષુ સમૂહ (ભાઇઓ-બહેનો) સંસ્થાના મંદિરનો વાર્ષિક ધ્વજા આરોહણ દિન Page #223 -------------------------------------------------------------------------- ________________ Ut શ્રીઆcર્માશિધશાશતાઉદી વર્ષની ઉજવણી સંસ્થા દ્વારા “આત્મસિદ્ધિશાસ્ત્ર” શતાબ્દી વર્ષની ઉજવણી કોબા ગામમાં ના નામ પર IN A સારા કે ન 2 | | બાદત કરના ! જા તારા | SA iા મળી જેને કાલરી પરગ્સન્મ પ્રતિ કે ૨A Rાન - + + ન. નવતરને 3 પ 11મી 251 ચ હેપર્ધા ના ના જતી ૬ - કહત કર. માળા છે * મા, | નેમ I , RAN 1 A, દામ, આ એ જ કારણ પડી હતી આ ન થવાના બોર્ડ ઉપર ચાર્ટ દ્વારા, સ્વાધ્યાય કરાવતી લાક્ષણિક મુદ્રા ' વિશિષ્ટ પરિસંવાદ ‘કર વિચાર તો પામ ની વિભૂષિત ડૉ. કુમારપાળ દેસાઈનું અભિવાદન શીદ રાજચંદ્ર નિભ્યાસ મંડપ વિહાર ભવન ટ્રસ્ટ શ્રીમદ રાજદ્ર આધ્યાત્મિક સાધના કેવદ્ર. કલા થરાઇ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા કર્ણાટકમાં પ્રભુ પાર્શ્વનાથની ખડગાસન કલાત્મક, પ્રશાંત પ્રતિમા અમદાવાદના ભાઈકાકા હોલમાં, રાજચંદ્રજીની વિવિધ સંસ્થાઓ દ્વારા ‘પદ્મશ્રી' મેળવવા બદલ ડો. કુમારપાળભાઈનું સન્માન For Private & Personal use only www.jalnelibrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ તે સવાટર બોલવું. રાગ ઝાગ છે અને એનાથી પણ છેDIઈશા જી Jી રાણે જઈ ભક્તિમગ્ન સાધક કલાકારો શ્રીમદ્ રાજચંદ્રના ચિત્રપટો અને ભગવાનની પ્રતિમાઓની સ્થાપનાની પરંપરા મધ્યે બેંગ્લોરમાં સુવણબેન જે. જેનના નિવાસસ્થાને Page #225 -------------------------------------------------------------------------- ________________ સતી ની ભાજીવાળીની તારી સાથે પૂ. મહાપ્રજ્ઞજી સંઘસહિત કોબા પધાર્યા, તે વેળાએ મોરારીબાપુ । આ પૂ. પ્રમુખ સ્વામી સમીપે તેઓના ‘બાયપાસ' ઓપરેશન પછી મુમુક્ષુ સમૂહ સાથે, ન્યુયોર્ક સંસ્થાની “રજત જયંતિ" વેળાએ “તીર્થ સૌરભ” ગ્રંથનું વિમોચન કરતા પૂ. મોરારીબાપૂ www.jainelltrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ દિ. જૈનાચાર્ય શ્રી વિધાસાગરજી મહારાજ સાથે ક્રાંતિકારી સંત પૂ. શ્રી તરુણસાગરજી મહારાજ સાથે સત્સંગની વેળાએ ધર્મસ્થળી (કર્ણાટક)ના અધિષ્ઠાતા ધર્મમૂર્તિ શ્રી વિરેન્દ્ર હેગડેજી સાથે For Private & Personal use only Page #227 -------------------------------------------------------------------------- ________________ વિધા-ભક્તિ-આનંદધામના ભૂમિપૂજનની વેળાએ ગુજ.ના માજી ગવર્નર શ્રી આર. કે. ત્રિવેદી તથા પૂ. બાપુજી (સાયલા) સાથે THE GUJARAT INSTITUTE OF ON ENGINEERS 8 PAUTESTS INAUGURAL CEREMONY OF C.C. PATEL CONFERENCE HALL AND NG PASOIL TESTING LABORATORY ગુજરાત એન્જિનિયરિંગ સંસ્થાઓના | ઉદ્ઘાટન પ્રસંગે... મુખ્ય પ્રધાન શ્રી કેશુભાઈ પટેલ આદિ મહાનુભાવો સાથે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કુકમાની પ્રતિષ્ઠા વેળાએ (જાન્યુ. ૨૦૦૪). “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” મકાનના ખાતમુહૂર્ત વેળાએ ગુજ. વિધાનસભાના સ્પીકર શ્રી ધીરુભાઈ શાહ, કુલપતિશ્રી વેદ સાહેબ, શ્રી ધીરુભાઈ ઠાકર તથા ઉગ્બોધન કરતા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ Page #228 -------------------------------------------------------------------------- ________________ સી સમાજપીપી વિવિધ કાર્યક્રમીની ઝલક ki નેક નકી કહ, El Mન માં છે. દી ના કરી કે તે તો યુવા શિબિરમાં નાના ભૂલકાંઓની કે સાંસ્કૃતિક ચેષ્ટા કૉબા. વા- શિબિર આ શોનું હાર્દિકે . ગત | યુવા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુંબઈનાં “યુવા શિબિર”ના સાંસ્કૃતિક કાર્યક્રમનાં કલાકારો Page #229 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારિક સમાજોષી વિવિધ કાર્યક્રમોની HE જવાનપુરા (ઇડર) પ્રાણીઓને પીવાના પાણી માટેના ‘હવાડા’નું ઉદ્ઘાટન bol ctt કોટડા આવા સ્મૃતિ હવાડો લક્ષ્મીપુરા (સાબરકાંઠા) ક5542 શો ચ દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન શિબિરનો મંગળ પ્રારંભ ગુરુકુળના નવીન સંકુલનો મંગળ પ્રારંભ, જુલાઈ ૨૦૦૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ યોગાસનો શીખતી નવી પેઢી પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં દર વર્ષે યોજાતી. રામનવમીની ઉજવણીમાં ભાવિક ભક્તોની સમૂહ તસ્વીર Page #231 -------------------------------------------------------------------------- ________________ હાલીસા(જિ. ગાંધીનગર)ના સામાન્ય રોગ નિદાન કેન્દ્રના દર્દીઓ હાલીસા(જિ. ગાંધીનગર)ના સામાન્ય રોગ નિદાન કેન્દ્રના સેવાભાવી ડૉક્ટરોની સમૂહ તસ્વીર સંસ્થામાં નેત્રયજ્ઞ (ઈ.સ. ૨૦૦૦) For Private & Personal use only Page #232 -------------------------------------------------------------------------- ________________ Pĉari alizunguf gehucingai હ્યુસ્ટન (અમેરિકા) ૧૦ થી ૨૦ વર્ષના બાળયુવાનોની શિબિરની ઝલક લંડન (યુ.કે.) ડેટ્રોઇટ (અમેરિકા)માં યોજાયેલ શિબિરમાં પૂજ્યશ્રી, શ્રી અમરેન્દ્રવિજયજી અને શિબિરાર્થીઓ Fer Private & Personal use only www.jalnelibrary.org Page #233 -------------------------------------------------------------------------- ________________ શિકાગોની વિશ્વધર્મપરિષદમાં આચાર્ય સુશીલકુમારજી, પૂ. ચિત્રભાનુજી, પૂ. બંધુ ત્રિપુટીજી બ્ર. શ્રી ધર્મેન્દ્ર જેના (દિલ્હી) આદિ મહાનુભાવો સાથે Jan Education International FG Private & Personal use only www.ainelibrary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ કિંગ્સબરી હાઈસ્કૂલ લંડનમાં સમસ્ત જૈન સમુદાયની સભામાં પૂ.આ.ચંદના મહાસતીજી સાથે અંગ્રેજી “આત્મસિદ્ધિ"નું વિમોચન સીનસીનાટીના જેના-કન્વેન્સન | દરમિયાન (તા. ૫-૭-૨૦૦૩) લંડનના નેઋન સ્વામિનારાયણ મંદિરમાંથી બહાર નીકળતી વેળાએ (ઈ.સ. ૨૦૦૦). શિકાગોમાં જૈન સમાજ વતી પૂજ્યશ્રીનું બહુમાન કરતાં શ્રી દીપચંદજી ગાર્ડી Jan Education International For Privale & Personal use only www.ainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી – કાનની નિતિશ મુદ્રાઓમાંનોમાં 1 ધ્યાનદશામાં નિમગ્ન R સ્વાધ્યાય દરમ્યાન લાક્ષણિક મુદ્રામાં અલખ સાથે આલાપ www.jalhelltary org Page #236 -------------------------------------------------------------------------- ________________ Tell Tilીની અધ્યયનની ઊંડાઈમાં ચિંતનનિમગ્ન મુદ્રા તારંગાના મંદિરના ચોકમાં Jan Education International Fer Private & PESOR Use Only www.ainelibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ જ્યશ્રી સ્વાધ્યાય-ધ્યાનની વિવિધ મુદ્રાઓમાં | – અલખની લેહમાં ધ્યાનદશામાં નિમગ્ન ધ્યાનદશામાં નિમગ્ન For Privati & Per=erialse by • ગુરુ આ www.jahellbrary.ole Page #238 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી - સ્વાધ્યાય-ધ્યાનની વિવિધ મુદ્રાઓમાં સ્વાધ્યાયપ્રારંભની પૂર્વવેળાએ શ્રી ચંદુ આધ્યાત્મિક ઊંડી ધ્યાનની મગ્ન મુદ્રા સ્વાધ્યાય દરમ્યાન લાક્ષણિક મુદ્રામાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના શ્રીચરણોમાં (બાવન ગજ, એમ.પી.). | શુધ્ધાત્મ - વૃદ્ધ ધ્યાનદશામાં નિમગ્ન (સ્વાધ્યાય હૉલ) al Education International Fan Private & Personal use only www.ainellon Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્યશ્રી - સ્વાધ્યાય-ધ્યાનની વિવિધ મુદ્રાઓમાં ધ્યાનદશામાં નિમગ્ન પ્રસન્નમુદ્રામાં & Personal Bee Only સ્વાધ્યાયપ્રારંભની પૂર્વવેળાએ on Page #241 -------------------------------------------------------------------------- ________________ Page #242 -------------------------------------------------------------------------- ________________ lindunterronal For Prvale & Per onal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ www.jhinelibrary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ ', 2m તન છું , ન << નો નબડે છે , -: શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - 38 2OO7, જિ. ગાંધીનગર, ગુજરાત