SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ३२. चारित्र सुवास परम श्रद्धेय श्री आत्मानंदजी द्वारा लिखी हुई इस पुस्तिका में अनेक उत्तम और प्रेरक ऐतिहासिक जीवन-प्रसंगों का संपादन करके उसे कथाशैली के रूप में प्रस्तुत किया गया है। एक ओर सत्य, अहिंसा, विश्वप्रेम, सहनशीलता, क्षमा, संयम, ईश्वरभक्ति जैसे सात्त्विक गुणों का प्रतिपादन हुआ है तो दूसरी ओर प्रामाणिकता, कला- रसिकता, मातृप्रेम, युद्धकौशल्य आदि सामान्य मानवीय गुणों का वर्णन भी है । पुस्तिका बहुत लोकप्रिय हुई है, जिससे दस आवृत्तिओं की ૬,૦૦૦ પ્રત સમાપ્ત હો નડું । પૃષ્ઠ સંધ્યા રૂ૨. ૩૩. પ્રકીર્ણ આ ઉપરાંત સંસ્થાના મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ના ડઝન ઉપરાંત વિશેષાંકો વિવિધ વિષયો ઉપર પ્રકાશિત થયેલ છે, જેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. • દશાબ્દી વિશેષાંક વિદેશયાત્રા વિશેષાંક - ૧૯૯૮ તથા ૨૦૦૦ • આચાર્ય શ્રી સમંતભદ્ર વિશેષાંક • પૂ. શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી વિશેષાંક શ્રીમદ્ રાજચંદ્ર વિશેષાંક • આચાર્ય કુંદકુંદ વિશેષાંક • આત્મસ્મૃતિ વિશેષાંક • રજત જયંતી વિશેષાંક • મહાવીર પ્રભુ વિશેષાંક • વિશ્વ-ધર્મ-પરિષદ શતાબ્દી વિશેષાંક ૩૪. સંસ્થાનું મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું આ માસિક મુખપત્ર છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી નિયમિતપણે પ્રગટ થાય છે. તેમાં પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી-પરમકૃપાળુદેવની-સમન્વયકારી વિચારધારાને અનુરૂપ અનેક આચાર્યોસંતો-વિદ્વાનોના લેખો, બાળ-વિભાગ તથા ‘સંસ્થા-સમાજ-દર્શન' વિભાગમાં સંસ્થાની અનેક સમાજની ગતિવિધિઓનું ચિત્ર આલેખન કરવામાં આવે છે. અવારનવાર પર્વો અને મહાપુરુષોના પુણ્યપ્રસંગો પર વિશેષાંકો બહાર પાડવામાં આવે છે. હિંદી અને અંગ્રેજી વિભાગો પણ અવારનવાર આપવામાં આવે છે; જેમને હવે કાયમી સ્વરૂપ આપવાની યોજના છે. હાલમાં તેની સભ્યસંખ્યા લગભગ ૫૫૦૦ છે; જેમાં ૪૫૦ અંકો અમેરિકા, યુ.કે., કેન્યા તથા સિંગાપુર જાય છે. Jain Education International • • આચાર્ય વિદ્યાસાગર વિશેષાંક ૩૫. દિવાળી-પુસ્તિકાઓનું પ્રકાશન સંસ્કારપ્રેરક સુવિચારોનો મોટા પાયે ફેલાવો થઈ શકે તે હેતુથી આ પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવે છે; જેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે : ૧. વાચન સરળ ભાષામાં અને લોકભોગ્ય શૈલીમાં હોય છે. 194 For Private & Personal Use Only www.jainlibraty.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy