Page #1
--------------------------------------------------------------------------
________________
గతంలో
પર્યુષણ પર્વના 'વાવનકારવચનો
(ગુજ૨ાતી) આધાર : પૂજાપાદ હાથીસૂરીશ્વરજી મ.સા.ના અાહિના પ્રવચનો પ્રવચનકાર : પ. ચન્દ્રશેખરવિજયજી મહારાજ
: પ્રકાશક છેડો પ્રાપ્તસ્થાત
મલ મરાન હા (જી.પ્ર. સંસ્કૃતિભવન, ૨૦eoછ નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ-૧. મૂલ્યઃ સ.પ 100000000000
0 00
Page #2
--------------------------------------------------------------------------
________________
કમલ પ્રકાશન ટ્રસ્ટ પ્રકાશિત પર્વાધિરાજ શ્રીપર્યુષણપર્વના પહેલા ત્રણ દિવસ માટે 'અષ્ટાલિકા પ્રવચનો
[આઠમી સુધારેલી આવૃત્તિ] વાચનદાતા સિદ્ધાન્ત મહોદધિ, કર્મશાસ્ત્રનિપુણમતિ, વાત્સલ્યમૂર્તિ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ
આચાર્યદેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી ગણિ.
૯ઃ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :-)
કમલ પ્રકાશન ટ્રસ્ટ
જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭/નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ફોન : ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૩૩
: મૂલ્ય : રૂ. ૫૦
Page #3
--------------------------------------------------------------------------
________________
વિ.સં. ૨૦૩૨ની સાલના પોષથી ચૈત્ર માસ સુધીના સમયમાં યુવાનોની સમક્ષ પૂજ્યપાદ| મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીએ આપેલી વાચનાઓનું, અથાગ શ્રમ વેઠીને નિઃસ્વાર્થભાવે આ ધ લાલચંદભાઈ કે. શાહ (વણોદવાળા) જે અદ્ભુત લેખન-સંકલન કરી આપ્યું છે તે બદલ કમલ પ્રકાશક Se I ટ્રસ્ટનું ટ્રસ્ટી મંડળ અંતઃકરણથી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ આઠમી આવૃત્તિ છે.
જ
છે
- પ્રકાશક :
પ્રથમ સંસ્કરણ : નકલ ૫૦૦ કમલ પ્રકાશન ટ્રસ્ટ, વિ.સ. ૨૦૩૨ અક્ષય તૃતીયા ૨૭૭૭ નિશાપોળ ઝવેરીવાડ, દ્વિતીય સંસ્કરણ : નકલ : ૧૨૫૦ રિલીફ રોડ,
વિ.સં. ૨૦૩૩ અષાઢી પૂર્ણિમા અમદાવાદ-૩૮૦૦૦૧ તૃતીય સંસ્કરણ : નકલ : ૧૦૦૦ ફોન : ૫૩૫૫૮૨૩, | વિ.સં. ૨૦૩૫ અષાઢી પૂર્ણિમા
પ૩પ૬૦૩૩
ચતુર્થ સંસ્કરણ : નકલ : ૧૦૦૦ વિ.સં. ૨૦૩૭ ચૈત્રી પૂર્ણિમા પંચમ સંસ્કરણ : નકલ : ૧૦૦૦ વિ.સં. ૨૦૪૩ અક્ષય તૃતીયા ષષ્ટમ સંસ્કરણ : નકલ : ૨OOO સપ્તમ સંસ્કરણ : નકલ : ૨00. વિ.સં. ૨૦૫૧ તા. ૧૫-૪-૧૯૯૫ ' અષ્ટમ સંસ્કરણ : નકલ : ૧OOO નવમું સંસ્કરણ : નકલ : ૧૦૦૦ વિ. સં. ૨૦૫૭ તા. ૧૫-૭-૨૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
*
પુરોવચન
પહેલાં ત્રણ દિવસનો ઃ પહેલો ભાગ પ્રત : અષ્ટાકિા પ્રવચનો
વિ.સં. ૨૦૩૨ની સાલના શેષકાળમાં અમદાવાદમાં જી. પ્ર. સંસ્કૃતિભવનમાં લાગલગાટ ચાર માસ સુધી લગભગ એકસો વીસ પસંદગી કરાયેલા યુવાનો સમક્ષ અષ્ટાદ્દિકા-વ્યાખ્યાનોના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે. જ્યાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થનો સ્વાધ્યાય ઉચિત રીતે ગૃહસ્થો કરી શકે. બેશક, વ્યાખ્યાનકારની અદાથી સામે બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ. સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યના પાલક બનવું જોઈએ. કદાચ સવારના ત્રણ જ પ્રવચનમાં પૂર્ણ ક૨વામાં આ ગ્રન્થનું કદ થોડુંક મોટું પડી જવાનો સંભવ છે. પરન્તુ પ્રથમના આ ત્રણ દિવસમાં સવારની જેમ બપોરે પણ વાંચન કરાય તો આ આખો ય ગ્રન્થ ત્રણ દિવસમાં છ કટકે જરૂર પૂરો કરી શકાશે.
Page #5
--------------------------------------------------------------------------
________________
પાંચ દિવસનો બીજો ભાગ
પ્રત : કલ્પસૂત્ર પ્રવચનો આ વિભાગમાં માત્ર કલ્પસૂત્રનું વાંચન વિસ્તારથી થાય છે. કલ્પસૂત્રના બારસો મૂળ સૂત્રો હોવાથી તેનું બીજું નામ બારસા-સૂત્ર પણ છે. પર્વના આઠ દિવસોમાં ચોથા દિવસથી કલ્પસૂત્ર ગ્રન્થનું વાંચન શરૂ ગ થાય છે.
કલ્પસૂત્રેના યોગ કરેલા મુનિભગવંતો જ તેનું મૂળ વાંચવા સાથે અર્થ-વાંચન કરતા હોય છે, જ્યારે | તે સિવાયનાને મૂળ વાંચવાનો અધિકાર નથી. આ આગમ ગ્રન્થ છે એટલે તેનું ગુજરાતીમાં અક્ષરશઃ એ ભાષાન્તર કરવું કે તેનું વાંચન કરવું તે પણ વસ્તુતઃ યોગ્ય નથી. “કલ્પસૂત્ર'ની મારી જે પ્રત છે તે | | કલ્પસૂત્ર ગ્રન્થનું ભાષાંતર નથી કિન્તુ તે ગ્રન્થના આધારે તૈયાર કરાયેલી નોંધ છે. આથી જ અહીં બીજી વ પણ અનેક પ્રાસંગિક જરૂરી-વિગતોની વિચારણા રજૂ કરાઈ છે. પર્વાધિરાજના પવિત્ર દિવસોમાં આ એ નોંધનું વાંચન કરવાથી શ્રાવક-શ્રાવિકાઓને સુંદર સ્વાધ્યાય કરવાની અનુકૂળતા મળે છે,
પર્યુષણના ચોથા દિવસથી પાંચ દિવસ સુધી “કલ્પસૂત્ર' વંચાય છે. આ પાંચ દિવસમાં કલ્પસૂત્ર નવ કટકે ફરજિયાત પૂર્ણ કરવાનું હોય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
G
છે
9
જ
અનુક્રમણિકા વિ પર્યુષણ પર્વ : પહેલો દિવસ : બીજો દિવસ : શ્રાવકના વાર્ષિક અગિયાર કર્તવ્યો ક પર્વનાં પાંચ કર્તવ્યો પૃષ્ઠ (૧) સંઘપૂજા ૧૫૪ છે. અમારિ પ્રવર્તન : ૨૩ (૨) સાધર્મિક ભક્તિ ૧૫૭ (૭) રાત્રિજગો ધ સાધર્મિક વાત્સલ્ય : ૭૨ (૩) યાત્રાત્રિક ૧૬૦ (૮) શ્રતભક્તિ Sા ક્ષમાપના
૧૧૧ (૪) સ્નાત્ર મહોત્સવ ૧૬૨ (૯) ઉજમણુ ૧૭૭ | અઠમ તપ ૧૨૫ (૫) દેવદ્રવ્યવૃદ્ધિ ૧૬૪ (૧૦) શાસન-પ્રભાવના ૧૭૮ ચૈિત્યપરિપાટી ૧૩૬ (૬) મહાપૂજા ૧૭૨ (૧૧) પાપશુદ્ધિ
ત્રીજો દિવસ : પૌષધ મહિમા સૂચના : આ આખી પ્રત પર્યુષણ પર્વના પહેલા ત્રણ દિવસમાં પૂર્ણ કરવાની છે. પહેલા દિવસે જ્યાં
વ્યાખ્યાન અધૂરું રહે ત્યાંથી બીજા દિવસે તે ચલાવીને આગળ વધવું. ત્રણ દિવસમાં સવાર,
બપોરે વ્યાખ્યાન કરીને પણ આખી પ્રત પૂરી કરવી.
આ જ વાચનાદાતાની ‘ગ્રંથશિરોમણિ કલ્પસૂત્ર' ઉપરની વાચનાઓ અક્ષરદેહે દર્શાવતો પ્રતાકાર ગ્રન્થ આજે જ “કમલ પ્રકાશન ટ્રસ્ટ' પાસેથી મંગાવી લો.
૦
Page #7
--------------------------------------------------------------------------
________________
॥ णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ॥ Iપૂજ્યપાદ પરમતારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાન-પ્રેમ-સૂરીશ્વર-સગુરુભ્યો નમોનમઃ |
પર્વાધિરાજ | શ્રી પર્યુષણ પર્વ-અષ્ટાલિંકા વ્યાખ્યાન
પહેલા ત્રણ દિવસના પ્રવચનો ઉપરનો મનનીય સ્વાધ્યાય
Page #8
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનો ચોથો દિવસ : અમાસ (૧) સવારે કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન (સાધુના દસ આચાર વગેરે) (૨) બપોરે કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૨૭ ભવ તથા સ્વપ્નો) પાંચમો દિવસ : બેસતો મહિનો : (૩-૪) સવારે ત્રીજું અને ચોથું વ્યાખ્યાન વાંચવાનું, (ચ્યવન વગેરે) હોય છે પરંતુ તેમાં ચોથા વ્યાખ્યાનનું છેલ્લું સૂત્ર : પરમાત્મા મહાવીરદેવના જન્મ વાંચન અંગેનું બાકી રાખવાનું હોય છે.
બપોરે : ચૌદ સ્વપ્નો ઉતારવાના અને તે પછી સવારે બાકી રાખેલ જન્મસૂત્રનું વાંચન.
છઠ્ઠો દિવસ : બીજ સવારે : પાંચમું વ્યાખ્યાન (ઉપસર્ગો)
બપોરે છઠ્ઠું વ્યાખ્યાન (ગણધરવાદ)
સાતમો દિવસ : ત્રીજ : સવારે : સાતમું વ્યાખ્યાન (શેષ તીર્થંકરદેવોનું જીવન-ચરિત્ર)
બપોરે : આઠમું વ્યાખ્યાન (પટ્ટાવલિ),
નવમું વ્યાખ્યાન (સામાચારી)
[જો સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચવાનો સમય ન રહે તો મુનિ-વ્યાખ્યાતાઓ ચોથના દિવસે તેનું મૂળ વાંચન આવતાં સંક્ષેપમાં અર્થ કહેતાં જાય છે.]
KCGCFC
Page #9
--------------------------------------------------------------------------
________________
આઠમો દિવસ : ચોથ : સવારે : બારસાસૂત્રોનું મૂળ સાધુ વાંચે પણ તે સ્થળે શ્રાવકોએ ઢાળીયા | વાંચવાનાં. આઠ દિવસના પ્રવચનોનો ભાવ સાંભળવા માટે ગૃહસ્થ શ્રાવકોએ આઠમા દિવસે કલ્પસૂત્રનાં Eી ગુજરાતી ઢાળીયાં વાંચવા-સાંભળવા એ જ ઉચિત છે.
સાંજે : સાંવત્સરિક પ્રતિક્રમણ
વિશ્વકલ્યાણકર પ્રભુ-શાસનના પદાર્થો શ્રી સંઘોના ભદ્ર પરિણામી જીવોમાં સારી રીતે સ્થિર કરી દિવાની એક માત્ર શુભ લાગણીથી તૈયાર કરાયેલી આ નોંધમાં ક્યાંય પણ જિનમતિ વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તેનું અંતઃકરણથી “મિચ્છા મિ દુક્કડ'.
જૈન વિદ્યાશાળા, અમદાવાદ-૧, વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા.
લિ. ટ્રસ્ટીમંડળ કમલ-પ્રકાશન ટ્રસ્ટ
Page #10
--------------------------------------------------------------------------
________________
||
Eસંસારનું ભયાનક સ્વરૂપ
કેટલો ભયાનક છે, આ સંસાર ! તે દુઃખમય છે : રોગો, ઘડપણ અને મોતના દુ:ખોને ૧ ||
તો મોટા વૈજ્ઞાનિકો પણ હટાવી શકતા નથી. જુવાનીમાં રોગો થાય. ક્યારેક રોગો થયા છે Uવિના-સીધું-ઘડપણ આવી જાય. ઘડપણના દુઃખો તો એટલા બધા જાલીમ છે કે, ‘તે કરતાં
તો સીધું મોત ભેટી પડે તો સારું.” એવો વિચાર પણ કોઈને આવી જાય. કેટલી બધી | રોગમયતા, પરવશતા ! કેટલા બધા અપમાનો! સગા દીકરા કે પુત્રવધૂ આદિ તરફથી ! |
ક્યારેક ઘડપણને ય બાજુ ઉપર રાખીને સીધું મોત ત્રાટકતું હોય છે ! 1. આ ત્રણે ય-રોગ, ઘડપણ અને મોતની બિહામણી ભયંકરતાને કારણે જ વૈરાગ્ય શતક લિગ્રન્થમાં કહ્યું છે કે, “હે જીવ ! તારી પાછળ ત્રણ જણા પડી ગયા છે : રોગ, ઘડપણ અને
મોત...માટે જ્યાં સતત જાગતા રહેવાનું છે ત્યાં ઝોકું પણ ખાઈ જઈશ નહિ અને જ્યાંથી ભાગતા રહેવાનું છે ત્યાં પળ માટે ય ઊભો રહી જઈશ નહિ.'
આ સંસાર આ રીતે ત્રણ મોટા દુઃખોથી તો ભીંસાયેલો છે જ, પણ તેની સાથે ગુલાબને વિચારે બાજુ કાંટા હોય તેમ સંસારના સુખો, સ્વાર્થ, કપટ, દગો, વિશ્વાસઘાત, વગેરે અનેક
દુ:ખોથી ઘેરાઈ ગયો છે. પણ સબૂર ! આ સંસાર દુઃખમય છે તેથી જેટલો ભયંકર છે તેથી | થિય વધુ ભયંકર તો તે પાપમય છે માટે છે. કેટલાં બધાં પાપો છે, આ સંસારમાં ? હિંસા, જૂઠ,
ચોરી, દુરાચાર, ક્રોધ, અભિમાન વગેરે... આ બધા વિના જાણે સંસારમાં જીવી શકાય જ નહિ ! આવા દુ:ખમય અને પાપમય સંસારમાં અનંત શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો
Page #11
--------------------------------------------------------------------------
________________
ભંડાર, અનંત સુખનો સ્વામી આપણો આત્મા બરોબર ફસાઈ ગયો છે.
પાંચ પાંચ ખાનામાં એ પુરાયો છે. રાગ-દ્વેષની પરિણતિઓ એના મહાન ગુણોની કતલ અષ્ટાનિકા કરે છે. માટે રાગાદિ પરિણતિ એ કતલખાનું છે. કર્મો જુદી-જુદી-બંગલા, ઝૂંપડા વગેરેધવસ્તુઓને ઉત્પન્ન કરી આપે છે. માટે કર્મો એ કારખાનું છે. શરીર ગંદકીથી ભરેલું હોઈને ॥ ૨ ॥ પાયખાનું છે. સ્વજનો કામચલાઉ હોઈને મુસાફરખાનું છે. અને આખો સંસાર એ કેદખાનું
પ્રવચનો
છે.
આ પાંચ ખાનાઓમાં ફસાયેલો જીવ ! શે એનો બધામાંથી છુટકારો થાય ? ખૂબ જ મુશ્કેલ કામ છે.
આપણને નથી ગમતાં સંસારનાં દુઃખો, એથી આપણે સતત ઝાંખીએ છીએ, દુઃખોનો ક્ષય. પરન્તુ ખરેખર તો ઇચ્છવા જેવો છે, કર્મોનો ક્ષય. કર્મો જ દુઃખો લાવે છે અને કર્મો જ આપણામાં પાપ વાસનાઓ-કામ, ક્રોધ વગેરે—પેદા કરે છે.
દુઃખનો નાશ એ ડાળીનો નાશ કરવા જેવું છે. કર્મોનો નાશ એ મૂળનો નાશ કરવા જેવી બાબત છે. દુ:ખનો ઉદય થાય તો સુખી મટીને માત્ર દુ:ખી થવાય, પણ પાપકર્મોનો ઉદય થાય તો ધર્મી મટી જઈને નાસ્તિક બની જવાય. માટે જ દુ:ખક્ષય કરતાં પાપક્ષય ઇચ્છવા જેવો છે. આપણા જીવનમાંથી સુખને જવું હોય તો ભલે જાવ, પણ ધરમ તો ન જ જવો જોઈએ. મોહનીય કર્મનો ભયાનક હુમલો થતાં જ મહામુનિ નંદિષણ, સાધ્વી સુકુમાલિકા, મેઘ-મુનિ, અષાઢાભૂતિ મુનિ વગે૨ે એક વાર તો કેવા પટકાઈ ગયા ?
ID 3 4 44
60083 8
B.
પહેલું
કર્તવ્ય
અમારી પ્રવર્ત્તન
|| ૨ ||
Page #12
--------------------------------------------------------------------------
________________
|| ૩ ||
સૌથી મહાન માનવગતિ
સંસારની ચારેય ગતિઓ–માનવગતિ, દેવગતિ, નારકગતિ અને તિર્યંચગતિ-અનેક દુઃખો અને પાપોથી ભરેલી છે. સર્વ દુઃખો અને સઘળાં પાપોનો નાશ થાય તો જ મોક્ષગતિ પ્રાપ્ત થાય. જીવ શિવ બની જાય અને સદા માટે સાચા સુખનો સ્વામી બની જાય.
પણ આ માટે સર્વવિરતિધર્મની જે સાધના કરવાની છે તે માત્ર માનવજીવનમાં જ શક્ય છે. આથી જ દેવગતિના સઘળા ય ડાહ્યા (સમ્યગ્દષ્ટિ) દેવો એકમતે માનવગતિને ઝંખતા હોય છે. દેવનો જન્મ દુ:ખવિહોણો હોવા છતાં દેવનું શરીર રોગમુક્ત હોવા છતાં અને દેવનું મરણ વેદના વિનાનું હોવા છતાં ડાહ્યા દેવો તે મનુષ્યજીવનને પસંદ કરે છે જેનો જન્મ દુઃખભરપૂર છે, જેનું શરીર રોગમય છે, જેનું મરણ પ્રાયઃ વેદનાપૂર્ણ છે. કેમકે માનવનો જન્મ જ જન્મનાશ કરી આપવા સમર્થ છે. માનવનું શરીર જ અશરીરી (સિદ્ધ) બનાવવા સમર્થ છે. માનવનું મરણ જ અમર બનાવવા સમર્થ છે.
જન્મથી જન્મનાશ, શરીરથી અશરીરીપણું, અને મરણ પહેલાં સર્વમરણનાશ માનવગતિમાં જ શક્ય હોવાથી સઘળા સારા આત્માઓ માનવગતિને ઇચ્છતા હોય છે. સર્વવિરતિ ધર્મ
આ એક જ એવી ગતિ છે, જ્યાં સર્વવિરતિ ધર્મનું મુનિજીવન જીવી શકાય છે. સમ્યગ્દર્શન (જિનવચન ઉપર અપ્રતીમ શ્રદ્ધા) એ તિલક છે તો સર્વવિરતિ (મુનિજીવન) એ તલવાર છે. દેવાદિ ત્રણ ગતિઓમાં તિલક મળી શકે પણ તલવાર તો ન જ મળે.
TEACHE
|| o ||
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
પ્રભુ મહાવીરદેવે કહ્યું છે કે, “હે માનવ ! તને તો યુદ્ધ ખેલી નાખવાની અણમોલ તક પણ
મળી છે. બીજી ગતિઓમાં કર્મોની સાથે આંતર-સંગ્રામ લડી શકાય તેમ નથી કેમકે ત્યાં ; અષ્ટાબ્લિક
તલવાર નથી. એકલા તિલકના મંગળથી શું ચાલે ? સાથે તલવાર હોય તો જ યુદ્ધમાં વિજય હિ પહેલું પ્રવચનો
મેળવી શકાય. માટે હે માનવ ! ભોગસુખો તો તે અન્ય બધી ગતિઓમાં ભોગવ્યા છે. હવે તો || ૪ ||
આ વખતના મનુષ્યજીવનમાં તું મુનિજીવનને જ પ્રાપ્ત કર. એ તલવાર છે. તિલકનું મંગળ અમારી
કરીને તલવાર વડે કર્મોને તું ખતમ કર. મોક્ષને પ્રાપ્ત કર, માનવ થઈને તું મુનિ બન અને ધિ પ્રવર્તન વિમોક્ષ પામ. આ સિવાયની કોઈ બીજી વાત કર મા ! હે માનવ ! બહારની દુનિયામાં કોઈ
માણસ શત્રુ સાથે યુદ્ધ ખેલે અને જે જવલંત વિજય પ્રાપ્ત કરે તેના કરતાં ય વધુ મહાન વિજય તે આત્મા પ્રાપ્ત કરે છે, જે આત્મા આંતર-સંગ્રામ ખેલે છે અને કામ, ક્રોધાદિ દોષોને સર્વવિરતિધર્મની તલવારથી ખતમ કરી નાખે છે.
હે માનવ ! આ બહારની દુનિયામાં તારો કોઈ શત્રુ જ નથી, પછી તું કોની સાથે લડવા માંગે છે? તારો શત્રુ એક જ છે : તે છે કર્મો. હું તેમને ખતમ કર. હા, એ કર્મોને
ખતમ કરવાનું કામ અતિ મુશ્કેલ છે. પરન્તુ તે કર્યા વિના છૂટકો પણ નથી. જો તું કર્મોને ETખતમ નહિ કરે તો કર્મો તારા સુખ, શાન્તિને કે દયા, વિરતિ વગેરે ગુણોને ખતમ કરી નાંખશે. : પટકી નાંખશે.”
| ૪ ||
Page #14
--------------------------------------------------------------------------
________________
||
૫ ||
પરમાત્મા મહાવીરદેવની આ વાણીને સાંભળવી જોઈએ : સમજવી જોઈએ : જીવનમાં શિ ઉતારવી જોઈએ. છે આવો બોધ આપનારા તમામ તારકોના આત્માઓએ એ સર્વવિરતિ-ધર્મનો સ્વીકાર કર્યો છે. ઘર છોડીને તેઓ સાધુ બન્યા છે અને અન્ત શરીર છોડીને તેઓ સિદ્ધ ભગવંત બન્યા છે,
સર્વવિરતિના ધર્મનું આરાધન આત્મામાં જે શુદ્ધિ કરે છે તેથી જાતકલ્યાણ અચૂક થાય છે, વિ પણ તારક તીર્થંકરદેવોના આત્માઓએ તો પ્રચંડ પુણ્ય પણ પેદા કર્યું હતું એટલે તેઓ જગ-Sિ કલ્યાણ પણ કરી ગયા... શાસનની સ્થાપના કરીને-સર્વવિરતિધર્મનો રાહ બતાડીને-તેમણે શિ અગણિત આત્માઓનું પણ કલ્યાણ કર્યું.
પરમાત્મા આદિનાથે બતાવેલા ધર્મના માર્ગે ભરત-ચક્રવર્તી થયા. પણ તેમની પછી પણ થયેલા અસંખ્ય રાજવીઓ પણ એ વિરતિ-ધર્મને આરાધી ગયા અને તેઓ મોક્ષ પામ્યા. |
તણખલાંની જેમ છ ખંડના રાજ્યોનો ત્યાગ કરીને કેટલાય ચક્રવર્તીઓએ સર્વવિરતિ વધર્મ સ્વીકાર્યો. અસંખ્ય રાજવીઓએ સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યો. રામ, ભરત, પાંચેય પાંડવો, વિદુર, ભીખ, રાવણના પુત્રો, ભાઈઓ, મંદોદરી વગેરે પત્નીઓ, કૃષ્ણની અનેક
પટ્ટરાણીઓ, અભયકુમાર, ચન્દ્રગુપ્ત મૌર્ય વગેરે રાજવીકુળના લાખો નરવીરો અને સન્નારીઓ વિસર્વવિરતિના માર્ગે ગયા.
જંબુકમાર, શાલિભદ્ર, સ્થૂલભદ્ર વગેરે લાખો શ્રેષ્ઠીરત્નો, શ્રેષ્ઠીપુત્રો પણે સર્વવિરતિના | માર્ગે ગયા.
|
૫
||
Page #15
--------------------------------------------------------------------------
________________
માં પહેલું
ળુિં કર્તવ્ય
||
૬
||
સીતા, સુન્દરી, ગાંધારી વગેરે અનેક રાજરાણીઓ પણ સર્વવિરતિના માર્ગે ગઈ. અરે !
દઢપ્રહારી જેવા ધાડપાડુઓ અને સિદ્ધ જેવા જુગારીઓએ પણ છેવટે. સર્વવિરતિનો માર્ગ | અષ્ટાહિક પ્રવચનો
સ્વિીકાર્યો.
સૂક્ષ્મની તાકાત ણિ (૧) જેમ હાથી, મહાવત, અંકુશ, મહાવતબુદ્ધિ ઉત્તરોત્તર સૂક્ષ્મ થતાં જવાથી વધુ ને
| અમારી વધુ શક્તિમાન છે. (૨) જેમ લખેલા કાગળ કરતાં કોરા કાગળમાં અસર ઊભી કરવાની વધુ | પ્રવર્તન તાકાત છે. (૩) જેમ ક્રોધની ભાષા કરતાં મૌન વધુ સામર્થ્ય ધરાવે છે, તેમ ધર્મ પણ જેમ કે જેમ સૂક્ષ્મ થતો જાય તેમ તેમ વધુને વધુ પ્રભાવક બનતો જાય છે. છે માનવતાનું કામ કરતાં એક લાખ માનવોના દયા-ધર્મ કરતાં એક જ સમ્યગ્દષ્ટિ આત્માની એક વખતની ભાવભરી જિનપૂજાના ધર્મમાં વધુ તાકાત છે.
એક લાખ સમ્યગ્દષ્ટિ જીવોની જિનપૂજા કરતાં એક જ શ્રાવકની એક જ સાચા સામાયિકની ક્રિયામાં વધુ તાકાત છે.
એક લાખ શ્રાવકોના સામયિક-ધર્મ કરતાં કે તેમણે કરેલા એક લાખ માસખમણોના તપ-ધર્મ કરતાં એક સાચા સાધુનું એક દિવસનું નવકારશીનું પચ્ચખાણ વધુ તાકાત ધરાવે છે
Aિ || ૬ ||
Page #16
--------------------------------------------------------------------------
________________
|
આ ઉપરથી સમજાશે કે સૌથી વધુ સામર્થ્યશાલી સર્વવિરતિ ધર્મનું મુનિ-જીવન છે. જો મુનિ ખરેખરો “મુનિ' બની જાય તો તેની પ્રત્યેક ક્રિયાથી પેદા થતી તાકાત દ્વારા સમગ્ર ૭ ||
વિશ્વમાં સાચા સુખ શાન્તિ, સમૃદ્ધિ અને આબાદી ઊભી થઈ જાય. સાચું વિશ્વકલ્યાણ કે સાચી વિશ્વશાન્તિ માટે કે જાતને પ્રબોધવા માટે ચારેબાજુ દોડાદોડ કરવાની કશી જરૂર નથી. તે
માટે તો જાતને એકદમ ઊંચા સ્તર ઉપર લઈ જવાની જરૂર છે. આથી જ જિનશાસનના ને વિમુનિને ધર્મના વિશ્વ-પ્રચાર માટે માઈક વગેરે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની કોઈ જરૂર છે
રહેતી નથી. યાદ રહે કે સાધુ પ્રભાવક હોય, એકલો પ્રચારક ન હોય. પ્રચંડ શક્તિશાળી સર્વવિરતિધર્મ છે સૂક્ષ્મ બનતા જતાં ધર્મોમાં વ્યાપક અને તીક્ષ્ણ બનતી જતી સૂક્ષ્મની તાકાત કેવી વધતી માં Aજાય છે તે આપણે જરાક વિગતથી જોઈએ.
રાજાએ મહામહેનતે પકડી પાડેલા ચોરે છટકી જઈને ભૂખી સગર્ભા સ્ત્રીના રુદનને સાંભળતાં મીઠાઈનો થાળ લાવી મૂક્યો. આટલા નાનકડા માનવતાના-માર્ગોનુસારિતાના ધર્મ કુદરતને કાબૂમાં લીધી. ચોર ચાલે ત્યારે તેના માથે આકાશમાં વાદળ ફરતું રહ્યું અને ચોરને સતત છાંયડો દેતું રહ્યું. સખ્ત તડકામાં તેની સાથે ચાલતો રાજા આ ઘટનાથી સ્તબ્ધ થઈ |
ગયો.
માર્ગોનુસારિતાના ધર્મથી સમ્યગ્દષ્ટિ આત્માનો જિનપૂજાદિ ધર્મ તો વળી ક્યાંય ચડી | જાય: ધંધામાં દસ લાખ રૂપિયા ગુમાવી દેનાર જૈનભાઈએ આપઘાતનો નિર્ણય કરી લીધો. શિ
Page #17
--------------------------------------------------------------------------
________________
અષ્ટાહ્નિકા પ્રવચનો
|| ૮ ||
તેની ગોઠવણ પણ કરી લીધી. છેલ્લી ભાવભરી જિનપૂજા કરી લેવા તે ભાઈ જિનાલયે ગયો. દસ મિનિટમાં જિનાલયમાં નીકળી જવાનું પૂજારીને જણાવીને તે દેરાસરે છ કલાક સુધી રહી ગયો. પરમાત્મામાં લીન બની ગયો. સમયનું કોઈ ભાન ન રહ્યું. સાંજે ઘરે પહોંચતા જ ધંધાની બાજી સુલટાતી ગઈ. ધંધામાં તેજી આવી ગયાના સારા સમાચારોના ફોન ઉપર ફોન આવતા ગયા. દસલાખરૂપિયાના નુકસાનની જગ્યાએ તેટલી જ રકમનો નફો થઈ ગયો.
જ્યસેના નામની પ્રભુભક્તા શ્રાવિકાના નવકા૨-મન્ત્રોના ભાવપૂર્ણ જપના પ્રભાવે શોક્ય તરફથી મોકલાયેલી તેને મારવા આવેલી વ્યંતરી સતત પાછી ફરતી રહી. અત્તે તે શોક્યને જ તેણે મારી નાંખી.
સમ્યગ્દષ્ટિ આત્માના ધર્મ કરતાં દેશવિરતિધર આત્માના ધર્મની તાકાત તો એથીય ખૂબ વધી જાય છે.
જે ગામમાં બારવર્ષાં દુકાળની જોષીઓએ આગાહી કરી હતી એ ગામમાં એ જ રાતે કોઈ શેઠને ત્યાં એક બાળકનો જન્મ થતાં તેના પ્રચંડ પુણ્ય-પ્રભાવે બારે ખાંગે મેઘ વરસ્યો. સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. અવસરે રાજાએ કોઈ જ્ઞાની પુરુષ પાસે આ વાતનું સમાધાન માગ્યું ત્યારે તે જ્ઞાની મહાત્માએ કહ્યું કે, ‘જોષીઓનું ગ્રહ-ગણિત તદ્દન સાચું હતું પરંતુ જડ એવા ગ્રહોના ચારને એક આત્માએ પલટી નાખ્યો. તે આત્મા તેના પૂર્વભવમાં પ્રવરદેવ નામનો ભિખારી હતો. શરીરે અત્યંત રોગી હતો. કંઈક ધર્મ કરવાની પ્રેરણા ગુરુમુખેથી
પહેલું .
કર્તવ્ય
અમારી
પ્રવર્તન
|| ૮ ||
Page #18
--------------------------------------------------------------------------
________________
|| ૯ ||
મળતાં તેણે ભોજન સંબંધમાં દિવસમાં એક જ દ્રવ્ય વાપરવું વગેરે ખૂબ જ કડક નિયમો લીધા હતા. ભાગ્ય પલટાતાં તે ક્રોડાધિપતિ શેઠ બન્યો. હવે ભરપૂર અનુકૂળતાઓ થવા છતાં તેણે તે નિયમોનું અણિશુદ્ધ પાલન આનંદથી કર્યું. આથી તેણે પુણ્યકર્મનો પ્રચંડ, બંધ કર્યો. તે આત્માનો આ નગરમાં જન્મ થતાં તેના પુણ્યબળે કુદરતનું ગણિત ફરી ગયું.
ઉત્કૃષ્ટ કોટિના દેશવિરતિ ધર્મ કરતાંય જઘન્ય કોટિના સર્વવિરતિ-ધર્મની તાકાત પણ અનંતગુણ બની જાય છે.
એક વાર તક્ષશિલાના સેંકડો જૈન કુટુંબોમાં હલકા દેવે કરેલા મરકીના ઉપદ્રવથી હાહાકાર મચી ગયો. સંઘે શાસનદેવીને બોલાવ્યા. તેમણે કહ્યું કે મ્લેચ્છ-દેવતાઓએ વાતાવરણ ઉપર પૂરો કબજો મેળવી લીધો હોવાથી અમે કંઈ કરી શકીએ તેમ નથી પણ નાડલાઈ (રાજસ્થાન)માં હાલમાં વિદ્યમાન આચાર્યદેવ શ્રીમાનદેવસૂરિજી પાસેથી કોઈ ઉપાય તમે મેળવો.
સંઘે વીરચંદ નામના શ્રાવકને નાડલાઈ મોકલ્યો. સૂરિજીએ તેને લઘુશાન્તિ-સ્તોત્ર રચીને આપ્યું. તેનાથી મન્દ્રિત કરેલું જળ સઘળાં ઘરોમાં રોજ છાંટવા જણાવ્યું. એ પ્રમાણે કરતા મરકીનો ઉપદ્રવ સંપૂર્ણ પણે શમી ગયો.
આ પ્રસંગ સ્પષ્ટપણે આપણા કાનમાં કહી જાય છે જ્યાં દેવોની પણ તાકાત પહોંચતી નથી, ત્યાં સર્વવિરતિધર મુનિની તાકાત કામ કરી જાય છે.
|| ૯ ||
Page #19
--------------------------------------------------------------------------
________________
પહેલું
મહુવા ઉપર ત્રાટકેલા જુલ્મી લોકોએ આચાર્ય શ્રીયક્ષદેવસૂરિજીને થાંભલા સાથે બાંધી Eદીધા હતા. પોતાની ટોળીના એક માણસને ત્યાં પહેરો ભરવા રોક્યો હતો. ભૂખમરાથી .
રિબાઈ રિબાઈને સૂરિજી મરી જાય ત્યાં સુધી તે માણસે ઊભા રહેવાનું હતું. પ્રવચનો
પણ...પેલો માણસ જૈન નીકળ્યો. ભૂખમરાના કારણે જ તે લૂંટારું ટોળીમાં ભળ્યો હતો. | કર્તવ્ય | ૧૦ ||
તેણે સૂરિજીને તરત જ છોડી મૂક્યા. આ જ સર્વવિરતિધર્મનો પ્રગટ મહિમા કે ટોળીમાં જે E અમારી Eભૂતપૂર્વ જૈન હતો તેની જ ઉપર આચાર્યની ચોકી કરવા સરદારની પસંદગી ઊતરી. પ્રવર્તન
ઘોર તપસ્વી કૃષ્ણર્ષિના તપના ચમત્કારિક પ્રભાવોની વાતો જૈન ઇતિહાસનાં પૃષ્ઠો ઉપર સોનેરી અક્ષરે કંડારાઈ છે. તેમના ચરણજળના સ્પર્શમાત્રથી રોગીઓના રોગ નાશ પામી જતા : હતા.
- રામાયણનું પ્રસિદ્ધ પાત્ર જટાયુ અતિ ગંદુ અને જુગુપ્સનીય પંખી હતું, પણ બે મહામુનિઓના ચરણસ્પર્શે જ તેની કાયા નીરોગી અને દીવ્ય બની ગઈ હતી. આ મહાસત્ય S|કહે છે સર્વવિરતિ ધર્મનું જો આજે પણ અણિશુદ્ધ આરાધન થાય તો તે આરાધક આત્માનો
તો બેડો પાર થાય જ, પરંતુ તેના ધર્મના પ્રભાવે કુદરત પણ અનુકૂળ બનીને જ સદા ચાલે, સર્વત્ર શાન્તિ સ્થપાય, પ્રજામાં ભાઈચારો વધતો જાય, પશુમાત્રને અભયદાન આપવાની || સદ્ધિ વ્યાપક બને અને તેથી કતલખાનાઓ અને માંસાહાર આદિ નિર્મળ થઈ જાય.
પશુરક્ષાદિ વડે પ્રજા સુખી થઈ શકે. પરંતુ પશુરક્ષાદિ કરવાની રાજકારણી પુરુષોમાં જે
કે
જે
કે છે
કે, તું છે
કે કે
Page #20
--------------------------------------------------------------------------
________________
Eસબુદ્ધિ પ્રગટ થવી જોઈએ તે તો વિશુદ્ધ મુનિ-ધર્મના પ્રભાવથી જ શક્ય છે. તે સિવાય ગમે |
તેટલો તે માટે પ્રચાર થાય, બુમરાણ મચાવાય પણ તેનું પરિણામ કશું નહિ આવે. આ માટે | ૧૧ || |
તો મુનિઓએ સાચા અર્થમાં મુનિ બનવું રહ્યું. અને વિશ્વહિતચિંતક સંસારીઓએ સાચું |મુનિપણું સ્વીકારવું જ રહ્યું -બાકી તે વિનાના ઉપાયો એકદમ સ્થૂલ છે. તેમાં ભારેથી ભારે ||પુરુષાર્થ કરવો પડે અને છતાં પરિણામ ખૂબ થોડું આવે અથવા બિલકુલ ન આવે કે સાવ
અવળું પડી જાય. મુનિ-જીવનની સાચી આરાધનામાં સૂક્ષ્મની પ્રચંડ તાકાત હોવાથી અલ્પ EJપુરુષાર્થે વિપુલ પરિણામ મળે છે, ઊંધું પડવાની તો અહીં વાત જ નથી. અને પર કલ્યાણની - ભાવના કદાચ દેશ-કાળની વિષમતાથી સફળ ન થાય તો ય સ્વકલ્યાણ તો એકદમ સુનિશ્ચિતરૂપે પ્રાપ્ત થાય જ છે. * સાચું મુનિપણું એટલે ભાવદીક્ષા. એની તો પ્રચંડ તાકાત છે જ, પરંતુ જો ભાવદીક્ષાની પ્રાપ્તિ ન થાય પણ માત્ર સાચા ગુરુની સેવા કરવાનો, તેમને સદા સંપૂર્ણપણે પરતા રહેવાનો સંકલ્પ હોય તો વેષ-પરિધાનરૂપ દ્રવ્યદીક્ષા પણ અંતે ભાવદીક્ષામાં પરિણમી ગયા વિના રહેતી નથી. આ રીતે પણ અનન્ત આત્માઓ મુક્તિપદને પામી ગયા છે. | હા...આ સ્થિતિમાં “ગુરુ” ઉપર મોટો આધાર છે. ગુરુ એટલે શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા LI(ગીતાર્થ), ઇન્દ્રિય-સુખોથી એકદમ અનાસક્ત (સંવિગ્ન) અને બાહ્ય તપથી પણ તપસ્વી, ધ E] ઉપર્યુક્ત ત્રણ વાતે પૂરા ગુરુ સ્વકલ્યાણને બરોબર સાધી લે છે, પણ આટલા માત્રથી Hિ તેઓ શિષ્યાદિનું પરકલ્યાણ કરી શકે નહિ. એ માટે હજી બે બાબતોની જરૂર રહે છે. એક
Page #21
--------------------------------------------------------------------------
________________
છે, શાસ્ત્રગ્રન્થો ઉપર હૃદયસ્પર્શી વાચના આપવાની શક્તિ અને બીજી બાબત છે, હૈયે ઉછાળા
મારતું માતાનું વાત્સલ્ય. અષ્ટાદ્ધિક |
- જે ગુરુમાં આ પાંચે ય બાબતોનું સુભગ મિલન થયું હોય તે ગુરુ પોતાના | પહેલું પ્રવચનો ધઆશ્રિતવર્ગના કલ્યાણમાં વધુમાં વધુ સફળ બની જાય છે.
કર્તવ્ય | ૧ ૨ ||.
જો આવા કોક ગુરુ ક્યાંક પણ મળી જાય તો સંસાર ત્યાગીને વેષ પહેરી લેવા રૂપ |ી અમારી દ્રવ્ય દીક્ષા પણ લેવી જોઈએ. વેષ પહેરવા માત્રથી તે આત્માને આવા ગુરુ પાસે ત્રણ મોટા |
પ્રવર્તન લાભો પ્રાપ્ત થાય છે. (૧) તેને આવા મહાન ગુરુ અને અનેક ગુરુભાઈઓની સેવાનો જબ્બર લાભ મળી જાય છે (૨) શિષ્યો પાસે અશુભ નિમિત્તોનો પડછાયો પણ ન આવે તે માટે ||
આવા ગુરુ એવી પાકી વ્યવસ્થા ગોઠવી રાખતા હોય છે કે પાપનો વિચાર પણ આવી શકે હનહિ, અશુભ નિમિત્તો દૂર જ રહેવાથી અશુભ સંસ્કારો જાગી શકતા નથી. આથી સહજ રીતે જ
બ્રહ્મચર્યનું પાલન શક્ય બની જાય છે. (૩) વેષ-પરિધાનરૂપ દીક્ષાથી પણ જીવમાત્રની દયા પાળવાનું એકદમ સરળ બને છે. સંસાર તો જીવહિંસાથી ખીચોખીચ ભરેલો છે, ત્યાં જીવદયાનું પાલન લગીરે થઈ શકે તેમ નથી. અરે ! ઊંચામાં ઊંચો શ્રાવક પણ મુનિની વીસ વસાની દયામાંથી માત્ર સવા વસાની દયા પાળી શકતો હોય છે. | આ ત્રણ ગુણોનું દ્રવ્ય-દીક્ષા (માત્ર વેષપરિધાનરૂપ દીક્ષા)માં પાલન થતાં તે દ્રવ્ય-દીક્ષા | ટૂંક સમયમાં ભાવ-દીક્ષામાં પરિણમી જાય છે. પછી તો એ ભાવ-દીક્ષિત મહાત્મા સમયે સમયે |િ I ૧૨ ||
Page #22
--------------------------------------------------------------------------
________________
અનન્તા અશુભ કર્મોનો નાશ કરતા જઈને માનવજીવનને અને મુનિજીવનને ધન્ય બનાવી દે
છે.
|| ૧૩ || પાત્ર અને અપાત્ર દીક્ષાઓ
349699€
પણ સબૂર ! સારામાં સારા ગુરુ મળી જાય તેટલા માત્રથી દીક્ષા લઈ શકાય નહિ. એ અગુરુ જ્યારે પાત્રતા જુએ ત્યારે જ દીક્ષા લેવાય. દીક્ષા લેવાની તીવ્ર ભાવના હોય તો ય–જો તે અંગેની સદ્ગુરુને પાત્રના ન દેખાતી હોય તો–તે આત્માથી દીક્ષા ન લેવાય. ભાવનાના ઉછાળામાં બીજા કોઈ શિષ્ય-લાલચુ સાધુ પાસે દીક્ષા લઈ લેવામાં આવે તો એ દીક્ષા નિષ્ફળ ગયા વિના રહે નહિ. વિશિષ્ટ કોટિના સદ્ગુરુ પાસે પોતાની પાત્રતાનો નિર્ણય મેળવ્યા પછી જ જ માબાપની આશિષપૂર્વક (પંચસૂત્રમાં કહ્યા પ્રમાણેની વિધિ સાથે) દીક્ષા લેવી એ આ કાળમાં ખૂબ જ મહત્ત્વનું છે.
અપાત્ર દીક્ષિતોએ અને પાત્રતાવાળા દીક્ષિતોના કૃપાત્ર ગુરુએ વર્તમાન જૈન-સંઘને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ખાસ કરીને બાળદીક્ષાઓએ અને સ્ત્રીદીક્ષાઓએ મોટા પ્રમાણમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોવાથી તેવા પ્રકારના મુમુક્ષુ આત્માઓએ તો વિશેષે કરીને અત્યંત સારા ગુરુની પહેલાં શોધ કરવી જોઈએ. અને પોતાની પાત્રતાને સારી રીતે વિકસાવવી જોઈએ. જેઓ આ બાબતમાં ઊણા રહે છે તેઓ જીવનભર સંકિલષ્ટ અવસ્થામાં રહીને એવું તીવ્ર ચારિત્ર મોહનીય કર્મ પણ બાંધી દે છે, જેના ઉદયકાળમાં તેમને જૈ ॥ ૧૩ II દીર્ઘકાળ સુધી મુનિ-જીવન પ્રાપ્ત જ ન થાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
જો કદાચ માનવ-જીવનના પરમ કર્તવ્યરૂપ મુનિ-જીવનની પ્રાપ્તિ ન થઈ શકે તો, તે આત્માઓએ સાચા મુનિઓનો ભારોભર આદર કરવો અને તેમના કઠોર જીવનની બેમોંએ અષ્ટાકિા એકદર કરવી. જ્યાં ને ત્યાં તેમના ઉત્તમ ગુણોનો અનુવાદ કરવો. પણ પહેલું પ્રવચનામ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે શ્રીકૃષ્ણ સંયમ લઈ શક્યા ન હતા કર્તવ્ય ॥ ૧૪ ॥ પરંતુ એ જીવન તરફ તેમનો આદર એટલો બધો હતો કે પોતાની બધી પુત્રીઓને સંયમ એ અમારી ગમાર્ગે જવાની-લગ્ન કરવા દ્વારા કોઈ પતિની દાસી બનવાને બદલે સાધ્વી બનીને જગત્ની અરાણી બનવાની-સફળ પ્રેરણા કરી હતી.
પ્રવર્તન
મગધપતિ શ્રેણિકના હૈયે મુનિ-જીવનની એટલી ઊંચી કદરદાની હતી કે જ્યારે અબજો પતિ શ્રેષ્ઠીપુત્ર શાલિભદ્ર સંયમ લે છે ત્યારે તેના વરઘોડામાં આ મગધનો નાથ ખુલ્લા પગે જ ચાલે છે અને છડીદારની કામગીરી બજાવે છે. શાલિભદ્રની પીઠી ચોળવાને લાભ પણ તે જ જ લિઈને રહે છે.
ગૂર્જરેશ્વર કુમારપાળ મુનિ-જીવનના એવા માશૂક હતા કે પરમાત્માની સ્તુતિઓ કરતાં રોજ તેઓ માંગણી કરતા કે, હે પરમેશ્વર ! અઢાર દેશનું મારું રાજાપણું તું લઈ લે અને મને તારા શાસનનો ભિખારી (મુનિ) બનાવ.'
મહામંત્રી વસ્તુપાળે ખૂબ ઊંચી કોટિના શ્રાવક-ધર્મનું પાલન કર્યું છતાં મૃત્યુની પળોમાં તેમણે કહ્યું કે, ‘હું જિનધર્મને પામ્યો પણ હારી ગયો, કેમકે હું છેવટ સુધી સાધુ ન થઈ શક્યો.'
ස දහා රය ය හා ව
|| ૧૪ ||
Page #24
--------------------------------------------------------------------------
________________
|| ૧૫ ||
મુનિજીવનની ઈર્યાસમિતિની ક્રિયાના આદર માત્રથી તામલી તાપસને સમકિત મળી
ગયું.
દીધું.
અજૈન શેડુવકે ચંદનબાળાજી સાધ્વીના મુખ ઉપર સંયમ-તેજ જોયું અને તેવી મહાન દીક્ષા લેવાની ભાવના જાગી ગઈ. કાર્ય સાધીને રહ્યો.
નવયુવતી સામે નજર પણ નહિ કરતાં મુનિના અપૂર્વ બ્રહ્મચર્યના ભાવને જોતાં જ ઈલાચી નટને પોતાની કામાસક્ત દશા ઉપર ધિક્કાર વછૂટી ગયો અને વાંસના દોરડા ઉપર જ ક્ષપકશ્રેણિએ ચડી જઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. મુનિજીવનના આદર અને કદર તે આનું નામ !
અહીં એક વાત સહુએ બરોબર ધ્યાનમાં લેવાની છે કે આદર માત્ર સુસાધુ કે સુસાધ્વીનો થાય. જેઓ (૧) તારક જિનેશ્વરદેવોની તમામ આજ્ઞાઓને શિરસાવંદ્ય કરે. (૨) પોતાની શક્તિ પહોંચે તેટલી આજ્ઞાઓને જીવનમાં અમલી કરે. (૩) પોતાના જીવનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોની સદ્ગુરુ પાસે પૂર્ણ શુદ્ધિ સતત કરતા રહે. (૪) ઉત્તમ કોટિના આત્માઓના ગુણોની યથાયોગ્ય અનુમોદના કે પ્રશંસા કરતાં તેનું હૈયુ આનંદવિભોર બને અને (૫) જે દેવ-ગુરુના પરમ ભક્ત હોય તે સુસાધુ કહેવાય. વર્તમાન દેશ, કાળ એટલા
વજ્રબાહુકુમારે મુનિના સંયમતેજના અપૂર્વ દર્શનમાંથી મુનિ-જીવનના માર્ગે પ્રયાણ કરી
GOOG
|| ૧૫ ||
Page #25
--------------------------------------------------------------------------
________________
અષ્ટાલિકા પ્રવચનો
|| ૧૬ |
DIE
બધા વિષમ બન્યા છે, તન, મન એટલા બધા નબળા બન્યા છે કે તેથી ધન્નાજી જેવું ઉત્કૃષ્ટ જીવન તો શું ? પણ તેના ક્રોડમા ભાગનું મુનિ-જીવન જીવવાનું પણ દુષ્કર બની ગયું છે, છતાં જે આત્મા મૂલગુણોમાં શુદ્ધ હોય અને ઉત્તરગુણોમાં નબળો હોય છતાં તેની શુદ્ધિ : પહેલું વારંવાર કરતો રહેતો હોય; સેવાતા દોષો બદલ અતિશય દુ:ખી રહેતો હોય તેને સુસાધુ કહેવામાં, આ કાળની અપેક્ષાએ કોઈ હરકત નથી.
કર્તવ્ય
જે આત્માઓ દોષોને સેવવામાં હૈયાનાં નિષ્ઠુર હોય, એથી દોષોનો કોઈ જ પશ્ચાત્તાપ તેમને થતો ન હોય, જેઓ ગુર્વાશામાં સંપૂર્ણપણે રહેતા ન હોય, જેઓ ખાન-પાનમાં લીન હોય, કે વસ્ત્રાદિની વિભૂષામાં ચકચૂર હોય, સ્ત્રી કે સાધ્વી સાથે હસીખુશીથી દીર્ઘ સમય સુધી વાતો કરતા હોય, ધનનો પરિગ્રહ કરતા હોય, સ્વાધ્યાય અને તપ બિલકુલ કરતા ન હોય, શરીરે ખૂબ સુખશીલ હોય-આવા નિષ્ઠુર આંતર-પરિણતિવાળા સાધુઓ કુસાધુ કહેવાય. તેઓ સભ્યષ્ટિ પણ ન કહેવાય. આવા સાધુઓને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપી શકાય નહિ. એમને જાણ્યા પછી મત્થએણં વંદામિ' પણ કહી શકાય નહિ.
વર્તમાનમાં વધુ થતી અપાત્ર દીક્ષાઓના કારણે અને ગુરુ તરફથી યોગ્ય તાલીમ નહિ મળવાના કારણે કુસાધુની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો જાય છે. એમને સમજાવવાનું, ઠપકો આપવાનું, સખ્ત સજા કરવાનું કામ તેમના ગુરુઓ માટે પણ મુશ્કેલ થઈ પડ્યું છે. આવા સમયે સુશ્રાવકો અને સુશ્રાવિકાઓએ તેમના મા-બાપ (અમ્મા-પિયા) બનવું જ જોઈએ. સામ,
94093
HH CHHOT
KBG
અમારી પ્રવર્તન
|| ૧૬ ||
Page #26
--------------------------------------------------------------------------
________________
તેમની સંપૂર્ણ ઉપેક્ષા
જ રહ્યું. આટલું યથળે હાથ રાખીને ઊભેલ
બદામ, ભેદ અને છેલ્લે દંડ નીતિનો ઉપયોગ કરીને પણ તેમણે ઠેકાણે લાવવા જોઈએ. જો કે આ
તેમની પાસે પણ ભક્તોનું જોર જમાવી રાખેલું હોય છે એટલે ખુલ્લંખુલ્લા તેમને સીધા | ૧૭ ||
બકરવામાં શાસન-હીલનાદિના ઘણા મોટા જોખમો રહેલા છે. તો પણ તેમને મન ફાવે તેમ વિર્તવા તો દઈ શકાય જ નહિ. છેવટે કાંઈ જ ન થઈ શકે તો તમામ શ્રાવક-શ્રાવિકાઓએ હિતેમની સંપૂર્ણ ઉપેક્ષા તો કરવી જ રહી. યોગ્ય સમયે તેમને એકાંતમાં બેસાડીને મીઠા કે દિ
છેવટે સખ્ત શબ્દોમાં કહેવું જ રહ્યું. આટલું ય થશે તો તેમની આંખો ઊઘડી જશે અને તેઓ આ
માર્ગસ્થ બની જશે. પાટણના શાન્તનું મીએ વેશ્યાના ગળે હાથ રાખીને ઊભેલા અને પાન બિચાવતા સાધુને જોઈને પણ વિધિવત્ વંદન કરીને ઘોર પ્રશ્ચાત્તાપના માર્ગે ચડાવીને સુધારી છે લિદીધા હતા.
ગંગામાએ એવા જ કોઈ સાધુને પોતાના ઘરે વાજતે-ગાજતે પધરામણા કરાવીને, સિંઘપૂજન કરીને, સાધુને કામળી વહોરાવીને આરામ કરાવ્યા બાદ ખાનગીમાં રીતસર ઝાટકી | શિનાંખવા સાથે ધોતિયું-ઝભ્યો પહેરી લેવા માટે લાલ આંખો કરીને આદેશ કર્યો હતો. પરિણામે શિસાધુ ખૂબ ગભરાઈ ગયા તેમને પોતાના તીવ્ર દોષો બદલ ઘોર પશ્ચાત્તાપ થયો. ગુરુ પાસે | દ્વિપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરીને તેઓ સદા માટેના સુસાધુ બની ગયા. શિ આચારાંગ સૂત્રમાં સુશ્રાવક રાજાનું દૃષ્ટાન્ત આપીને કહ્યું છે કે તે રાજાએ જેમ ગુરુથી
ઉધૃખલ બનેલા સાધુને મીઠાના ઢગલામાં ચોરને (એક મડદાને) નાખી દઈને ઓગાળી Iિ || ૧૭ | શિનાંખવાની સખ્ત સજાનો અમલ આંખેઆંખ દેખાડીને ધ્રુજાવી નાંખ્યા તેમ માબાપરૂપ |
Page #27
--------------------------------------------------------------------------
________________
ણિ શ્રાવકોએ ફસાધુઓને ધ્રુજાવી દેવા જોઈએ અને તેમને માર્ગસ્થ બનાવવા જોઈએ. જો તે Pિ
હિસાધુપણું પાળવાની સ્થિતિમાં જ ન હોય તો તેમને કપડાં પહેરાવીને આજીવિકા માટે થોડુંક ગુણ અષ્ટાદ્વિકા દિલ ધન આપીને દૂરના અજાણ્યા પ્રદેશમાં રવાના કરી દેવા જોઈએ. જેમ વિધિપૂર્વક દીક્ષા લેવાય | પહેલું પ્રવચનો
વિછે તેમ વિધિપૂર્વક દીક્ષા છોડી પણ શકાય છે, પણ પરમાત્મા મહાવીરદેવની પછેડીને કાળો | કર્તવ્ય
એ તે દિ ડાઘ તો ન જ લગાડી શકાય.
અમારી આજે મુનિસંસ્થાનો એ તીવ્ર પુણ્યોદય છે કે ગૃહસ્થો તેમની ખૂબ ભક્તિ કરે છે. આંખ Aિ
પ્રવર્તન દિમ મીંચીને ઘેલા બનીને ભક્તિ કરે છે. પરંતુ આ પુણ્યોદય સાથે મુનિસંસ્થાનો એવો તીવ્ર તિ |ીપાપોદય જાગ્યો છે કે ગૃહસ્થોએ તેમના જીવનની ચિન્તા સાવ મૂકી દીધી છે-તેમની ઉપેક્ષા | |e કરી છે. તેમને જેમ કરવું હોય તેમ કરવાની મૌન રહીને જાણે કે ગૃહસ્થોએ છૂટ આપી દીધી છે થિ છે. આવી ઉપેક્ષાને કારણે મુનિસંસ્થાનો કેટલોક વર્ગ સાવ ઉશ્રુંખલ બનવા લાગ્યો છે. બ
જિનાજ્ઞાવિમુખ બન્યો છે, નિષ્ફર પરિણતિનો ભોગ બન્યો છે. જ જો આવું જ ચાલશે તો મુનિસંસ્થા વધુ ને વધુ ઊંડા કળણમાં ઊતરતી જશે, જેથી નવી રિ પેઢીના યુવાનો અને યુવતીઓ તેનાથી વિમુખ બનશે.બન્ને નાસ્તિક બનીને જીવન બરબાદ કરશે. જ એટલે “સુ” પ્રત્યે જેટલો તીવ્ર આદર જરૂરી છે એટલો જ તીવ્ર અનાદર ‘કુ' પ્રત્યે જરૂરી છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
આપણે મૂળ વાત ઉપર આવીએ. શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે માનવજીવન પામીને | હિમોક્ષ પામવાનું એક જ લક્ષ રાખવું જોઈએ. એ મોક્ષ પામવા માટે મુનિ-જીવન પામવું , | ૧૯ ||
જ જોઈએ. આ રીતે જ માનવ-જીવન સફળ થાય છે. થી પણ જો કદાચ મુનિ થઈને માનવજીવનની પ્રત્યેક પળનો સદુપયોગ થઈ શકે તેવી સિ રિસ્થિતિ ન હોય તો સુશ્રાવક કે સુશ્રાવિકા બનીને ગૃહસ્થ-જીવનમાં ઉત્તમ કોટિની |
ધર્મારાધના કરવી જોઈએ. તેમાં પણ દર વર્ષે છ અઠ્ઠાઈઓની આરાધના તો
શાસ્ત્રોક્તવિધિપૂર્વક કરવી જ જોઈએ. છિ અઠ્ઠાઈઓ A છ અઠ્ઠાઈઓમાં બે અઠ્ઠાઈ શાશ્વતી છે, ચાર અઢાઈ અશાશ્વતી છે. બે શાશ્વતી
અઢાઈમાં એક ચૈત્ર માસની અઢાઈ અને બીજી આસો માસની અઢાઈ છે. બન્ને અઢાઈ સુદ સિાતમના દિવસે શરૂ થાય અને પૂનમને દિવસે પરિપૂર્ણ થાય. આ પ્રમાણે આ બે અઢાઈના હિનવ નવ દિવસો છે.
ચાર અશાશ્વતી અઢાઈમાં ત્રણ ચોમાસીની અઢાઈ છે. (૧) કાર્તિક ચોમાસીની અઠ્ઠાઈ (૨) ફાગણ ચોમાસીની અઠ્ઠાઈ અને (૩) અષાઢ ચોમાસીની @ અઠ્ઠાઈ. ચોથી અશાશ્વતી અઢાઈ તે પર્યુષણની અટ્ટાઈ. તે શ્રાવણ વદ બારસથી સંવત્સરી પર્વ
I || ૧૯ || ત્રિ સુધીની છે
Page #29
--------------------------------------------------------------------------
________________
કારતક સુદ-૧૪, ફાગણ સુદ-૧૪, અને અષાડ સુદ-૧૪ ના દિવસે થતા ચોમાસી પણ
પ્રતિક્રમણને લગતી અને સંવત્સરીના દિવસે થતા સંવત્સરી પ્રતિક્રમણને લગતી અઢાઈ–આ અષ્ટાદ્ધિક | ચાર અશાશ્વતી છે.
થિી પહેલું પ્રવચનો
- પર્યુષણ પર્વની અઢાઈ આઠ દિવસની છે. એનું મૂળ સંવત્સરી પર્વ છે. ક્ષમાપના એક કર્તવ્ય || ૨૦ |
આ પર્વનો પ્રાણ છે. અઠ્ઠાઈઓમાં બે શાશ્વતી છે, અને ચાર અશાશ્વતી છે. શાશ્વતી એટલે જે આ અમારી હંમેશ હોય. આ બે તો મળે જ. ક્યાંક ને ક્યાંક તો મળે જ. ઓળીની આરાધના ભરત, પ્રવર્તન ઐરાવત ક્ષેત્રમાં હોય અને મહાવિદેહ ક્ષેત્રમાં પણ હોય, અશાશ્વતી અઠ્ઠાઈઓ અહીં | ભરતક્ષેત્રમાં હોય પણ મહાવિદેહક્ષેત્રમાં ન હોય. ભરતક્ષેત્રમાં ભગવાનનું શાસન ૨૧000 વર્ષ ટકવાનું છે. ૨૧૦૦૦ વર્ષ પૂરાં થયા પછી છઠ્ઠો આરો થશે. ત્યારે શાશ્વતી ઓળી અહીં | નહિ હોય, પણ મહાવિદેહક્ષેત્રમાં તે ચાલતી હશે. મહાવિદેહમાં છઠ્ઠો આરો નથી. ત્યાં કોઈ | આરો નથી. ત્યાં સદાય ભગવાન તીર્થકર દેવનું શાસન છે. તો ત્યાં બે ઓળી પણ હોય જ. આથી જ તે બન્ને શાશ્વતી ઓળી કહેવાય. બાકીની ચાર અશાશ્વતી અઠ્ઠાઈઓ ભરતક્ષેત્રમાં Sઅને ઐરાવતક્ષેત્રમાં અને તે પણ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં જ હોય છે. આ અઠ્ઠાઈઓ જો અહીં અને ઐરવતમાં ન હોય તો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ન હોય.
પ્રશ્ન : તો શું ત્યાં સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ? ઉત્તર : ના. ત્યાં બે જ પ્રતિક્રમણ છે. બીજા ત્રણ પ્રતિક્રમણો ત્યાં નથી. દિવસે લાગેલા I || ૨૦ ||
Page #30
--------------------------------------------------------------------------
________________
| ૨૧ ||
પાપની આલોચના માટે દેવસી પ્રતિક્રમણ અને રાત્રે લાગેલા પાપની આલોચના માટે રાઈ પ્રતિક્રમણ. પંદર દિવસના પાપની આલોચના માટે પકુખી. ચાર માસની આલોચના માટે ચોમાસી અને બાર માસની આલોચના માટે સંવત્સરી–આ ત્રણ પ્રતિક્રમણો ફક્ત ભરત અને ઐરાવતક્ષેત્રમાં છે. મહાવિદેહમાં નથી. માટે ત્યાં પણ ચોમાસી પ્રતિક્રમણ નથી તો તેની ત્રણ ગ્ર અઠ્ઠાઈ પણ નથી. સંવત્સરી પ્રતિક્રમણ નથી માટે તેની એક અઠ્ઠાઈ પણ નથી. મહાવિદેહમાં દેવસી પ્રતિક્રમણથી દિવસના પાપની અને રાઈપ્રતિક્રમણથી રાતના પાપની વિશુદ્ધિ થાય છે, એ કેમ કે ત્યાં જીવો સરળ અને ઋજુ છે. અહીંના વર્તમાન જીવો જડ અને વક્ર છે, તેથી વિશેષ આલોચના કરવી જ પડે. અહીં બીજા તીર્થંકરથી તેવીસમાં તીર્થકર સુધીના બાવીશ તીર્થકર મિ ભગવંતના કાળમાં તો જીવોમાં ઋજુતા અને સરળતા હોય છે તેથી તે સમયે અહીં પણ એ મહાવિદેહની જેમ બે જ અઢાઈ હોય.
આપણું જીવન ધર્મમય બને તે માટે આ અઢાઈઓનું આરાધન ખૂબ જરૂરી છે. શ્રધર્મ કરનારા જીવોના ત્રણ પ્રકાર
ધર્મ કરનારા જીવો જુદા જુદા પ્રકારનાં હોય છે. તે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. (૧) સરૈયા (૨) ભદૈયા (૩) કદૈયા.
(૧) સદૈયા : જે ધર્મક્રિયા કરનારા સદા ધર્મક્રિયા કરે છે. નિત્ય દેવસી-રાઈ પ્રતિક્રમણ કરે, ઉકાળેલું પાણી પીએ, જિનપૂજા કરે, યથાશક્તિ તપ કરે. આ છે ઉત્તમ આત્મા. સદા ધર્મ, તપ, જપ, ત્યાગ કરતો રહે. તેવા ક્રિયા કરનાર ‘સદૈયા' કહેવાય.
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨) ભદયા : હંમેશ ધર્મક્રિયા કરનારા ન હોય, પણ પર્યુષણ આવ્યા (ભાદરવો માસ હિ Aિઆવ્યો) કે ધર્મક્રિયાની શરૂઆત કરે. ‘ક્યાં સુધી આ પાપબંધન કરીશું ? ચાલો હવે આ છે અષ્ટાદ્ધિક વિભાદરવા માસમાં તો ધર્મક્રિયા કરીએ.’ એવું તેઓ વિચારે. બીજાને કહે કે, ‘ભાઈઓ ! ધર્મણિ પહેલું પ્રવચનો
1કરો. જીવનને ધર્મમય બનાવો. આરાધના કરો.” આમ ભાદરવા માસમાં તેઓ જાગ્રત થાય. કર્તવ્ય | ૨ ૨ || દિલ આમને ભદૈયા કહેવાય.
અમારી ણિ (૩) કદૈયા : આ લોકો કદીક જ ધર્મક્રિયા કરે. કોઈ દિવસ મન પડે તો કાંઈક |
પ્રવર્તન ધર્મક્રિયા કરે. જો મન બેચેન થઈ જાય તો કહી દે કે, ‘નથી જવું દહેરાસરે–ઉપાશ્રયે.’ આ કિ રીલોકો મનના રાજા અને મનના ગુરુ ! મન થઈ જાય તો ધર્મક્રિયા કરી દે. આમ ક્વચિત્ ધર્મક્રિયા કરનારા “કદૈયા' કહેવાય.
આમ સદા ધર્મ કરનારા સદૈયા, ભાદરવા માસમાં ધર્મક્રિયા કરનારા ભદૈયા અને ક્વચિત ધર્મક્રિયા કરનારા કયા એમ ત્રણ પ્રકારના ધર્મ જીવો થયા.
હવે મૂળ વાત ઉપર આવીએ. ઉપર્યુક્ત છ અઠ્ઠાઈઓમાં પણ સંવત્સરી પર્વને | લગતી પર્યુષણ-પર્વની અટ્ટાઈનું મહત્ત્વ અમુક અપેક્ષાએ સૌથી વિશેષ છે. આ પર્વમાં | પાંચ કાર્યો પ્રત્યેક શ્રાવક, શ્રાવિકાઓએ કરવાના હોય છે. | એ પાંચ કર્તવ્યોના નામ આ પ્રમાણે છે. (૧) અમારી પ્રવર્તન. (૨) સાધર્મિક વાત્સલ્ય. (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમનો તપ. (૫) ચૈત્યપરિપાટી.
| ૨ ૨ ||
ශුභ දා මම ණු ණු ශ්රම දා මු ශු ශුක්ර මළ
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧) અમારિ પ્રવર્તન
એ જૈન ધર્મનો પ્રાણ દયા છે. જેઓ તારક તીર્થંકરદેવ બને છે તે તમામ આત્માઓ તેમના // ૨૩ ||
છેલ્લેથી ત્રીજા ભવમાં સર્વ જીવોને સદા માટે દુઃખોમાંથી અને સર્વ પાપોમાંથી છોડાવી દેવાની |
કરુણા ભાવનાથી અત્યંત ભાવિત થાય છે. આ કારણે તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે, જેનો હિતેમના છેલ્લા ભવમાં ઉદય થતાં તેઓ તીર્થંકરદેવ બને છે. એવા જિનશાસનને પ્રકાશે છે કે સિજ કોઈ આત્મા તેને સ્પર્શે તે નિશ્ચિતપણે સર્વ દુઃખો અને સર્વ પાપોમાંથી સદા માટે છૂટી | હજઈને મોક્ષ પામે છે.
અહીં એક વાત બરોબર સમજી રાખવી કે ધર્મનો પ્રાણ જે દયા છે, તે અનુબંધમાં દયા 8 (કર્ણા) સમજવી. કોઈકવાર તેવું બને છે કે દેખીતી રીતે (સ્વરૂપથી) દયા જણાતી હોય પણ | પરિણામમાં (અનુબંધમાં) હિંસા થતી હોય તો આવી સ્વરૂપ-દયા જ્ઞાનીઓને માન્ય નથી. ] સિદેખીતી રીતે જે દયા હોય અને તેના પરિણામમાં પણ દયા હોય, અથવા દેખીતી રીતે હિંસા હિજણાતી હોય પણ તેના પરિણામમાં અહિંસા મળતી હોય તો તે બન્નેને જ્ઞાનીઓ અનુબંધ છે દયા કહે છે.
જાળ બિછાવીને પારધિએ દાણા નીર્યા. એકદમ ચૂપકી સાથે તે વડલાની ઓથે ઊભો | રહ્યો. સેંકડો કબૂતરો આવ્યા. તેઓ શાન્તિથી દાણા ખાતાં રહે અને વધુ ને વધુ કબૂતર આવતાં રહે તે માટે પારધિ ખાંસી પણ ખાતો નથી. પણ કોઈ દયાળુ વાણિયાએ આ દૃશ્ય | જોયું. જોરથી તાળીઓ પાડતો તે ત્યાં દોડી આવ્યો અને તેણે તમામ કબૂતરોને ઉડાડી મૂક્યા.
|| ૨ ૩ |
Page #33
--------------------------------------------------------------------------
________________
હવે આમાં દયાળુ કોણ ? નિર્દય કોણ ? દેખીતી રીતે તો કબૂતરોને શાન્તિથી દાણા ખાવા દેતો પારિધ દયાળુ લાગે. પણ હકીકતમાં (અનુબંધમાં) તો વાણિયો જ દયાળુ છે. જૈનધર્મે જિનપૂજાદિમાં સાવદ્ય (હિંસાવાળી) પુષ્પપૂજા વગેરે જણાવી છે તેનું કારણ આ છે કે, એક વાર ભલે તેમાં દેખીતી હિંસા જણાય છે, પરન્તુ તે આત્મા આંગી વગેરે બનાવીને ॥ ૨૪ ॥ ગિતેનાથી આકર્ષાઈને પરમાત્મામાં ભાવવિભોર બની જાય છે, તેનાથી તે ભયંકરમાં ભયંકર અશુભ-કર્મોને દરેક પળે મોટી સંખ્યામાં ખતમ કરતો જાય છે. એવી ભાવવિભોર અવસ્થામાં તે એવા મોક્ષનું બીજ નાંખે છે કે તે મોક્ષ પામ્યા પછી તે આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની - મનથી પણ હિંસા કરતો સદા માટે બંધ થઈ જાય છે. આટલો મોટો અહિંસાનો લાભ થવામાં પુષ્પપૂજાદિમાં જે હિંસા કરવી પડે છે તેને જ્ઞાનીઓએ માત્ર સ્વરૂપ-હિંસા કહી છે. અહીં અનુબંધમાં (ફળમાં) પૂર્ણ અહિંસાની સિદ્ધિ હોવાથી આ હિંસાને અનુબંધ-અહિંસા જણાવી છે. હા...પુષ્પાદિની આટલી પણ હિંસા કરવાની જેને ઇચ્છા ન હોય તેણે સંસારમાં થતી ભોજનાદિની તમામ હિંસા છોડી દેવી અને સાચા અર્થમાં સાધુ બની જવું. પછી તો પુષ્પપૂજાદિ સ્વરૂપ દ્રવ્યપૂજા પણ તેને કરવી નહિ પડે. જિનાજ્ઞાઓના પાલન રૂપ ભાવપૂજાથી જ તે કર્મનાશનું કાર્ય સાધી લેશે. સાધુજીવન તો ખૂબ ઉત્તમ કક્ષાની પ્રભુ-પૂજા કહેવાય. જૈન શાસનને માન્ય દયા એ અનુબંધ દયા છે એ વાત આપણે કદી ભૂલવી જોઈએ
નહિ.
અષ્ટાનિકા
પ્રવચનો
પહેલું
કર્તવ્ય
અમારી પ્રવર્તન
|| ૨૪ ||
Page #34
--------------------------------------------------------------------------
________________
એ દયા છે, જિન શાસનનો પ્રાણ. જૈનધર્મનું કોઈ પણ અનુષ્ઠાન દયા વિનાનું હોઈ શકે ?
નહિ. સાધર્મિકોનું વાત્સલ્ય કરો, વરઘોડો કાઢો કે છ'રી પાલિત સંઘ કાઢો...દરેકની સાથે જ | ર૫ ||
ગરીબો અને અબોલ પ્રાણીઓની દયાનું કાર્ય તો જોડવું જ જોઈએ. પછી તે ધન દેવા રૂપે ] હોય કે અન્ન, વસ્ત્રા વગેરેના દાનરૂપ હોય. આવા આયોજનથી અજૈન-લોકો જૈન-ધર્મની પ્રશંસા કરે. એ પ્રશંસા તેમને એવા શુભકર્મનો બંધ કરી આપે કે જન્માન્તરમાં તેમને જૈનકુળમાં જન્મ પ્રાપ્ત થઈ જાય.
એક જગાએ કહ્યું છે કે, “હે જૈનો ! તમે સામાયિક, પૂજા વગેરે જે કાંઈ ધર્મ કરો છો તે બધો ધર્મ દયારૂપી નદીના તીર ઉપર ઉગેલા છોડવા જેવો છે. જો દયારૂપી નદી તમારા | હિયે વહેતી નહિ હોય તો તે નદીના પાણી વિના આ બધા છોડવાઓ કરમાઈ જશે.
વળી કહ્યું છે કે, જેણે પોતાના જીવનમાં દીન દુઃખિતોનો ઉદ્ધાર કર્યો નથી તે માનવ બિ બિ પોતાનું જીવન હારી ગયો છે એમ સમજવું.
@ ધર્મ એ આત્માનું લોકોત્તર સૌન્દર્ય છે. દયા (પરાર્થકરણ) વગેરે લૌકિક સૌન્દર્ય છે. આ eિl બિપાયાના લૌકિક સૌન્દર્ય વિનાનું લોકોત્તર સૌન્દર્ય કદી શોભાસ્પદ બનતું નથી. પાયા વિના | બિચણેલી ઇમારતનું આયુષ્ય કેટલું ? જેના હૈયે જીવમાત્ર પ્રત્યેની કરુણા ન હોય, જેની આંખે ત્રિ બિદુ:ખી જીવોના કારમા દુ:ખને જોઈને આંસુ ન હોય, તે આત્મા ઊંચામાં ઊંચો ધર્મ કરે તેટલા થિ
માત્રથી તેને ધર્મી શી રીતે કહી શકાય ? ધર્મને જરૂર છે હૈયાંના લાગણીભર્યા સંવેદનોની ! | મિગજના શુષ્ક તર્કોથી તો ધર્મને ખૂબ ખૂબ છેટું છે.
ચામાં હું
| ૨૫ ||
બ ખૂબ છે. જરૂર છે
Page #35
--------------------------------------------------------------------------
________________
હિAઆ.હેમચન્દ્રસૂરિજી અને ગૂર્જરેશ્વર કુમારપાળ
- હીરસૂરીશ્વરજી મહારાજાએ બાદશાહ અકબર પાસે કરાવેલું અમારિ-પ્રવર્તન ખૂબ પ્રસિદ્ધ હિ અષ્ટાલિંકા ત્રિી છે. એટલે અહીં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ગૂર્જરેશ્વર | પહેલું પ્રવચનો
દીકુમારપાળ દ્વારા જે જબરદસ્ત અમારિ-પ્રવર્તન કરાવ્યું છે તે પ્રસંગને આપણે અહીં વિચારશું. દિને કર્તવ્ય
આ પ્રસંગમાં વચ્ચે વચ્ચે સંઘમાં સંપની આવશ્યકતા, શ્રાવકનું ઉચ્ચ કક્ષાનું શ્રાવકપણું, તેનો અમારી તત્ત્વત્રયીનો પ્રેમ અને રત્નત્રયી તરફનો અજબ-ગજબનો આદર, ગુરુ દ્વારા કરાતી પોતાના આ પ્રવર્તન શભક્ત-શિષ્યની ભાવ-કાળજી વગેરે અનેક પ્રસંગો આવશે. તે બધા વર્તમાનકાળના સન્દર્ભમાં જ આપણે વિગતથી વિચારશું.
શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે મગધપતિ શ્રેણિકને એક વાર કહ્યું હતું કે, “હે મગધપતિ ! મારા ભક્ત બનીને પણ તું પ્રજામાં જે અમારિ પ્રવર્તન કરાવી શક્યો નથી તે અમારિ પ્રવર્તન મારા શાસનકાળમાં થનાર હેમચન્દ્રસૂરિ તથા ગૂર્જરરાષ્ટ્રાધિપતિ કુમારપાળ |
કરશે.'
અહા ! તારક તીર્થંકરદેવના શ્રીમુખે જેમનું નામ ચડી ગયું તે બે મહાપુરુષો કેવા કે હશે ? કેવું અદ્ભુત અમારિ-પ્રવર્તન તેમણે કર્યું હશે ?
ગૂર્જરેશ્વર કુમારપાળનો પૂર્વભવ અને કુમારપાળના જીવનકાળનો પચાસ વર્ષની ઉંમર સુધીનો સમય અતિશય ખરાબ હતો.
Page #36
--------------------------------------------------------------------------
________________
|| ૨૭ ||
પૂર્વભવમાં તે ‘જયતાક' નામનો રાજકુમાર હતો. પિતાજી સાથે કોઈ વાતે સંઘર્ષ થતાં રાજ છોડીને તે ચાલી ગયો. રાજકુમાર જયતાકની હૃષ્ટપુષ્ટ કાયા તથા અપૂર્વ પ્રતિભા વગેરે જોઈને જંગલની એક પલ્લીના ચોરોએ તેને પલ્લિપતિ બનાવ્યો. ધાડપાડું તરીકે જયતાક ખૂંખાર બન્યો. પ્રજા માટે અત્યન્ત ભયાવહ બન્યો.
એક વાર તેના જંગલમાંથી ધનદત્ત નામનો સાર્થવાહ સેંકડો માણસોની રક્ષા કરવાના વચનથી બદ્ધ બનીને સાર્થ સાથે પસાર થતો હતો. મધરાતે જયતાકે છાપો માર્યો. બધાને લૂંટી લીધા. અનેક રૂપ-સુન્દરીઓને પલ્લીભેગી કરી. ધનદત્ત જીવ લઈને ભાગી છૂટ્યો. જયતાકે કરેલી ભૂંડી હાલતને લીધે તે ક્રોધથી નખશીશ સળગી ઊઠ્યો. જંગલની નજીકના પ્રદેશમાં કોઈ રાજા પાસેથી બસો ચુનંદા સૈનિકો લઈને ધનદત્ત રાત્રિના સમયે એકાએક જયતાકની પલ્લી ઉપર ત્રાટક્યો. સુરા અને સુન્દરીના આનંદમાં ભાન ભૂલેલા સહુ હજી તો સૂવાની તૈયારી કરતા હતા ત્યાં એકાએક ઝડપાયા. હોકારા-દેકારા કરતા ધનદત્તના માણસો ભૂખ્યા
વાઘની જેમ ચોરો ઉપર તૂટી પડ્યા. ચાલાક જયતાક ભારે ચપળતા દાખવીને આબાદ છટકી ગિયો. આથી ધનદત્તને ખૂબ અફસોસ રહી ગયો. પણ જયતાકની સગર્ભા પત્ની-પ્રાણથી પણ અધિક વહાલી-ધનદત્તના હાથમાં આવી ગઇ. જયતાકનું વૈર વાળવાની આગ એણે તેની પત્ની ઉપર ઉતારી. તેને ચોટલેથી ઝાલીને પથ્થરની મોટી શિલા ઉપર જોરથી પછાડી. એક જ હ ક્ષણમાં તેની ખોપરી ફાટી ગઈ. પેટ ચિરાઈ ગયું. છ થી સાત માસનો ગર્ભ બહાર ફંગોળાઈ ગિયો. ધનદત્તની વૈર-પિપાસા હજી શાન્ત થઈ ન હતી. તેણે તે કાચા બાળકને ઉપાડી શિલાની
|| ૨૭ ||
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રધાર ઉપર જોરથી ઝીંકી દીધું. ક્ષણમાં જ તેના રામ રમી ગયા. બે જીવોની હત્યા કરી નાંખતા | અષ્ટાત્રિા
સિંધનદત્ત કેટલાય સમય સુધી આંખેથી આગ ઓકતો રહ્યો. અને મોંએથી જયતાક માટે પણ પહેલું પ્રવચના અિપશબ્દો બોલતો રહ્યો.
કર્તવ્ય | ૨૮ || ણિ પલ્લીને ખેદાનમેદાન કરીને ધનદત્ત ત્યાંથી ચાલી ગયો.
અમારી આ બાજુ જંગલમાં ભાગતા જયતાકને તેના એક સાગ્રીતે બૂમો પાડીને ઊભો રાખ્યો. ધી
પ્રવર્તન છેલ્લી ક્ષણ સુધીનો આંખે દેખ્યો અહેવાલ તેણે પોતાના સ્વામી જયતાકને આપ્યો. આટલી દિલ ગબધી ભયાનક સ્થિતિ સર્જાશે તેવી તો જયતાકને સ્વપ્ન પણ કલ્પના ન હતી. છેલ્લા કેટલાય Aિ રિદિવસોથી ભાવમાં થનારા સંતાન માટે કેટલીય કલ્પના કરતા જયતાકને જયારે ખબર પડી કે
તનો સંસાર રોળાઈ ગયો છે, ત્યારે આઘાતથી તે આવાચક બની ગયો. સાગ્રીતના આશ્વાસને છે તિને જીવતો રાખ્યો.
એકલો જયતાક જંગલમાં આગળ વધવા લાગ્યો. રડતો, વેદનાની તીખી ચીસો નાખતો. છાતીમાથું કૂટી લેતો.
એવામાં તેણે શિષ્યવૃન્દ સાથે આવી રહેલા યશોભદ્રસૂરિજી નામના જૈનાચાર્ય સામેથી જોયા. દુ:ખી અને પાપીનો ભેરુ કોણ ? એક માત્ર સાધુ. જયતાક તેમને જોઈને પાગલની જેમ લવારા કરતો તેમની પાસે દોડી ગયો. એક વૃક્ષ નીચે સહુ બેઠા. સૂરિજીએ તેને સંસારના આ
| ૨૮ ||
Page #38
--------------------------------------------------------------------------
________________
ભયાનક સ્વરૂપાદિનું ભાન કરાવીને ધર્મ પમાડ્યો. જયતાકે લુંટફાટનો ધંધો કાયમ માટે ત્યાગી,
એ દીધો. સૂરિજીને પોતાના ગુરુ માનીને તે આગળ વધ્યો. ૨૯ ||
| એકશિલા નગરીમાં તેણે પ્રવેશ કર્યો. ઓઢવ નામના વેપારીને ત્યાં તે નેકદિલી સાથે |
નોકરી રહ્યો. શેઠનું કામ ભારે ચીવટથી, ખંતથી અને વફાદારીથી તે કરવા લાગ્યો. જ એક દી તે કામ ઉપર ન આવતાં, ઘણી રાહ જોયા બાદ શેઠ તેની શોધમાં નીકળ્યો. | લિ તેને એક ઉદ્યાનમાં સાધુની સેવામાં બેઠેલો જોયો. શેઠને જોતાં જ જયતાકે પ્રણામ કર્યા અને છે એ કહ્યું કે, “મને ક્ષમા કરજો આ મારા ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિજી છે. અચાનક તેઓને મેં થી આ ઉદ્યાનમાં જોયા એટલે સવારથી જ હું તેમની સેવામાં બધું ભૂલી ગયો.' | જયતાક શેઠને સૂરિજી પાસે લઈ ગયો. સૂરિજીએ તેને સુદેવાદિનું સ્વરૂપ સમજાવતાં | મિ ઓઢવે નાનકડું જિનાલય બનાવવાનો સંકલ્પ કર્યો. ટૂંક સમયમાં જિનાલય તૈયાર થઈ ગયું. વિ જયતાક તો એ પ્રભુનો પરમભક્ત બની ગયો હતો. હિ. એક વાર આખું ગામ ઉજાણી કરવાનું હોવાથી ઓઢવે જયતાકને ઉજાણીની મોજ કરવા દિન માટે પાંચ કોડી ભેટ આપી. જયતાક તો એ પૈસાથી અઢાર પુષ્પો ખરીદી લાવ્યો. જીવનમાં ત્રિ | પહેલી જ વાર તેને પોતાની માલિકીનું ધન જોવા મળ્યું. તેનો તેણે સદુપયોગ કરી લેવા. ત્રિ સ્વદ્રવ્યથી ખરીદેલા અઢાર પુષ્પોથી પરમાત્માની તેણે એવા ભાવવિભોર બનીને પૂજા કરી કે
તે જ વખતે અઢાર રાજ્યોની માલિકી આપતું પુણ્ય-કર્મ તેણે બાંધ્યું.
૨૯ ||.
Page #39
--------------------------------------------------------------------------
________________
એક વાર કોઈ પર્વદિને તેણે ઉપવાસ કર્યો. તે રાતે પેટમાં શૂળ ઊપડ્યું. તેમાં જ તેનું લિ
સમાધિ-મરણ થયું. અષ્ટાદ્વિકા
આ જયતાકનો આત્મા એ જ ભવિષ્યના ભવમાં કુમારપાળ બન્યો. ધનદત્ત સાર્થવાહને પહેલું પ્રવચનો
તેની સાથે ઉગ્ર વૈર બંધાયું હોવાથી તે ધનદત્ત, સિદ્ધરાજ જયસિંહ બન્યો અને પોતાની પછી કર્તવ્ય // ૩૦ | |
કુમારપાળ રાજા ન બની જાય તે માટે તેને પકડવા માટે આકાશપાતાળ એક કર્યા. અમારી સિદ્ધરાજના પૂર્વભવના ધનદત્તે ગર્ભના જીવને ક્રૂરતાથી મારી નાંખેલ એટલે તે સિદ્ધરાજના પ્રવર્તન ભવમાં માતા મીનળદેવીના પેટમાં બાર વર્ષ સુધી રહ્યો.
યશોભદ્રસૂરિજી તે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી બન્યા. અને ઓઢવ તે ઉદયન મંત્રી બન્યા.
કેવો છે આ સંસારનો રંગમંચ ! પૂર્વભવોની લેણ-દેણી સાથે કેવા ગોઠવાય છે નવા ભવોમાં તે જીવો ! કર્મો જડ છતાં તેમની કેટલી બધી તાકાત કે ચૈતન્યમય અને અનંત Fી શક્તિસંપન્ન આત્માને જેમ નચાવવો હોય તેમ તે નચાવી શકે, રોવડાવી શકે, કૂતરા-બિલાડા કા બનાવી પણ શકે. આથી જ ડાહ્યા માણસો કર્મોની સતામણીમાંથી સદા માટે મુક્ત થઈ જવાનું આ પસંદ કરે છે. એ માટે કઠોર એવી પણ સંયમ-જીવનની સાધનાને સહર્ષ સ્વીકારી લેતા હોય
કુમારપાળના પૂર્વભવનો ઘણો મોટો સમય તીવ્ર મિથ્યાત્વ, કારમી અવિરતિ, ભયંકર || ૩૦ ||
Page #40
--------------------------------------------------------------------------
________________
| કષાયો અને મન-વચન-કાયાના અશુભ યોગોમાં પસાર થયો. કુમારપાળ તરીકેના ભાવમાં પણ છે
એ જ હાલત થઈ. એ જીવનની શરૂઆતનો મોટો ભાગ આ જ સ્થિતિમાં બરબાદ થઈ ગયો. / ૩૧ ||.
પણ જેમ પૂર્વભવનો ઉત્તરાર્ધ ઉત્તરોત્તર સુધરતો ગયો તેમ કુમારપાળના જીવનનો ઉત્તરાર્ધ | અિસુધરતો ગયો.
કુમારના જીવનના પહેલાં પાંચથી છ દાયકા તો ખૂબ જ ખરાબ હતા. તેનું મિથ્યાત્વ અત્યન્ત ગાઢ હતું. તેને માંસ અતિ પ્રિય હતું. - એક વાર ખંભાતમાં આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજીએ જ્ઞાનભંડારમાં કુમારપાળને
સંતાડીને સિદ્ધરાજના સપાટામાંથી બચાવી લીધો હતો, અને તે કયા દિવસે ગુર્જરાધીશ , થિ બનશે ? તેની ચોક્કસ આગાહી આ સૂરિજીએ કરી હતી. તેની સામે કુમારે સૂરિજીને કહ્યું હતું
કે, ‘જો હું રાજા થઈશ તો તમને મારા ગુરુ તરીકે સ્થાપન કરીશ.’ આ પ્રતિજ્ઞાનું કુમારપાળે ત્રિ બિપાલન કર્યું હતું, પણ સૂરિજીને ગુરુ બનાવતાની સાથે તેણે બે શરતો રજૂ કરી હતી કે, તમારે બિમને કદી જૈનધર્મની વાતો કરીને તે તરફ આકર્ષણ પેદા કરવું નહિ, કેમ કે હું પક્કો, કટ્ટર ત્રિ બિશિવભક્ત છું. વળી તમારે મને કદી માંસ-ત્યાગની વાત કરવી નહિ, કેમ કે તે મને અતિ છે વિપ્રિય છે. | સૂરિજીએ તે વખતે કુમારપાળને કહ્યું કે “આવી શરતો કરવાની ન હોય એ તો જે સમયે જે યોગ્ય હશે તે થયા કરશે.'
|. ૩૧ ||.
Page #41
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ, મિથ્યાત્વ અને અવિરતિના કેવા જોરદાર સકંજામાં હતો ? અને તેને પણ લિસન્માર્ગસ્થિત કરવાની કામગીરી સૂરિજી માટે કેટલી કપરી હતી ? તે આ શરતો ઉપરથી પણ અષ્ટાદ્ધિક શિસમજી શકાય છે.
પહેલું પ્રવચનો માંસ-વિતિની માર્ગાનુસારિતા
કર્તવ્ય - માંસભોજીને માર્ગાનુસારી પણ કેમ કહેવાય ? સાત વ્યસનો (દારૂ, માંસ, શિકાર | મજ ગાર, પરસ્ત્રી, વેશ્યા અને ચોરી)માનું આ માંસાહાર તે એક વ્યસન. ચાર મહાવિગઈઓ |
અમારી A (મધ, માંસ, માખણ, મદ્ય)માંની આ માંસ તે એક મહાવિગઈ. આનું સેવન કરનાર જીવને |
પ્રવર્તન માર્ગાનુસારી ન જ કહી શકાય. જે માર્ગાનુસારી પણ નથી તે સમકિતી, દેશવિરતિધર શ્રાવક કે મહાશ્રાવક (પરમહંતુ) તો શી રીતે થઈ શકે ? એ કમાલ કરી છે, તે સૂરિજીએ કે કુમારપાળને ભારે કુનેહ વાપરીને માર્ગાનુસારી બનાવ્યો. પછી સમકિતી બનાવ્યો, શ્રાવક બનાવ્યો અને મહાશ્રાવક પણ બનાવ્યો. સાધુપદ નહિ મળવા | બદલ સતત ઝૂરતો રડતો-કકળતો બનાવ્યો.
ચાલો, ભારે ધીરજ, અપૂર્વ કુનેહ, તીક્ષ્ણ બુદ્ધિ અને અનુપમ દીર્ધદષ્ટિ સાથે સૂરિજીએ કી ભવિષ્યમાં મહાન શાસનપ્રભાવક બનાવવા માટે કુમારપાળને કેવી રીતે ઉત્તમતાના શીખર સુધી પહોંચાડી દીધા તે આપણે જોઈએ. ' સૂરિજી કુમારપાળને સહુ પ્રથમ માંસનું વ્યસન ત્યજાવવા માંગતા હતા. એ માટે કોઈ સ્ત્ર તકની રાહ જોતા હતા. એક દિવસ એ તક સામેથી આવીને ઊભી.
| ૩૦ ||
Page #42
--------------------------------------------------------------------------
________________
બન્યું એવું કે પ્રભાસપાટણના સોમનાથ મહાદેવનું મંદિર કાષ્ટનું હોઈને એકદમ ખખડી
ગયું હતું. તેને પથ્થરના મંદિરમાં રૂપાન્તરિત કરવાની વિનંતી મંદિરના પૂજારીઓએ મહાદેવ| ૩૩ ||
ભક્ત કુમારપાળને કરી. મંદિર નિર્વિને અને શીધ્ર પૂર્ણ કરવા માટેનો ઉપાય સૂરિજીને કિ કુમારપાળે પૂક્યો. સૂરિજીએ કહ્યું કે ‘વિન લાવતા કર્મોનો નાશ કરવો હોય તો બ્રહ્મચર્ય : પાલન જેવું કોઈ જબરું વ્રત લેવું જોઈએ અથવા પોતાને અત્યન્ત પ્રિય વસ્તુનો-મંદિરનું | નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી–ત્યાગ રાખવો જોઈએ.” ય કુમારે બીજી વાતનો વિચાર કર્યો. તેણે પોતાને અત્યન્ત પ્રિય માંસનો ત્યાગ કરી દીધો. Aિ માત્ર બે વર્ષમાં મંદિરનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું. કુમારપાળને ખૂબ આનંદ થયો. તેણે સૂરિજીને | માંસ ત્યાગની પ્રતિજ્ઞા છોડવાની રજા માંગી. સૂરિજીએ કહ્યું કે, “મહાદેવજીના દર્શન કર્યા વિના પ્રતિજ્ઞા છોડવી તે યોગ્ય ન ગણાય.” સૂરિજીની આ વાત કુમારપાળે પોતાના જ પુરોહિતોને કરી. તેઓ વિચાર કરવા લાગ્યા કે, “ભગવાન જિનેશ્વરને જ માનનારા આ જ આચાર્યને મહાદેવજી ઉપર આટલી ભક્તિ શી રીતે ઊભરાઈ ગઈ ? આ આચાર્ય કુમારપાળને | મરીઝવવા માટે અને પોતાના કબજામાં લેવા માટે જ આવી મનગમતી મીઠી મીઠી વાતો કરે |
છે. પણ કાંઈ વાંધો નહિ. આપણે તેમને એકદમ ખુલ્લા પાડી દઈશું.' જ પુરોહિતોએ રાજાને કહ્યું કે, “જો આચાર્યશ્રી આવી વાત કરતા હોય તો તે બહુ સારી |
વાત છે, પણ શિવજીના દર્શનાર્થે આપ પધારો ત્યારે તેમને પણ આપની સાથે જ લેવાનું શિરાખજો.’
| ૩૩ ||
Page #43
--------------------------------------------------------------------------
________________
લિ પહેલું
| રાજાને આ વાત ગમી ગઈ. તેણે સૂરિજીની પાસે સાથે આવવાનો પ્રસ્તાવ મૂક્યો
શિસૂરિજીએ તરત કહ્યું કે, “એમાં પૂછવાનું શું હોય ? તીર્થયાત્રા જેવા પ્રસંગમાં તો અમે સામે અષ્ટાલિકા ચિડીને આવીએ.” પ્રવચનો દિ આમ સૂરિજી તૈયાર થઈ જતાં પુરોહિતો એકદમ સ્તબ્ધ બની ગયા.
કર્તવ્ય // ૩૪ | થિી ' સૂરિજી એકદમ સમયસર-શત્રુંજયની યાત્રા કરીને–સોમનાથ મહાદેવ પધારી ગયા. લિ અમારી ત્રિમંદિરનો જીર્ણોદ્ધાર થવાથી દેવવિમાન જેવું બની ગયું હતું. રાજાના આનંદનો પાર ન હતો. પણ
પ્રવર્તન સૂરિજીને સાથે લઈને તે શિવજીને નમસ્કાર કરવા માટે મંદિરમાં ગયા. રાજા જાણતા હતા કે મિજૈનો ભગવાન જિનેશ્વરદેવ સિવાય કોઈને નમતા નથી કે કોઈની પ્રાર્થના કરતા નથી. એટલે | તેણે સૂરિજીને શિવજીને, નમસ્કાર કરવાની વિનંતી કરી.
સૂરિજીએ કહ્યું, ‘એમાં કહેવાનું શું હોય ? અમે અહીં એ કાર્ય માટેસ્તો આવ્યા છીએ.' આમ કહીને મવવના૨નનના.....વગેરે બે શ્લોક વડે તેમણે પ્રાર્થના કરી. એ બે શ્લોકનો | અર્થ એ થતો હતો કે “સંસારના બીજમાં અંકુરા પ્રગટ કરવાનું કામ જે રાગ, દ્વેષાદિ દોષો કરે | છે, તે દોષો જેમના સર્વથા ક્ષય પામી ગયા હોય તેમને હું નમસ્કાર કરું છું. નામથી તે બ્રહ્મા હિ શહોય, વિષ્ણુ હોય, જિન હોય કે મહાદેવ હોય. ન કોઈ પણ આત્મા હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ કાળમાં હોય, નામથી તે વિ કોઈ પણ હોય પણ જો તેણે પોતાના સઘળા દોષની મલિનતાને સર્વથા ખતમ કરી નાખી ૩૪ II
Page #44
--------------------------------------------------------------------------
________________
હોય, તો તે આત્મા ભગવાન છે. તેવા એક જ ભગવાન આ જગતમાં છે. તે ભગવાનને ક
મારો નમસ્કાર છે.’ આમ કહીને સૂરિજીએ નિશ્ચયથી વીતરાગ એવા પરમાત્માને જ નમસ્કાર ક ૩૫ |
કર્યો. છે બેશક, વ્યવહારથી તો તેમણે શિવજીને નમસ્કાર કર્યો છે એટલે અહીં વ્યવહાર-માર્ગનો અલોપ થતો જણાય છે, પરન્તુ સૂરિજી કલિકાલસર્વજ્ઞ હતા; મહાગીતાર્થ હતા, જૈનદર્શનના ય ઉત્સર્નાદિ માર્ગોના સમર્થ જાણકાર હતા. એથી દેખીતી રીતે વ્યવહાર-માર્ગથી વિરુદ્ધ વર્તવા |
દ્વારા પ્રાપ્ત થનારા અગણિત લાભોનો બરોબર ખ્યાલ હતો અને તેથી જ તેમણે અપવાદરૂપે શિઆમ કર્યું હતું. ના..આજે તેવી પ્રવૃત્તિ થઈ ન શકે. તેમ કરવાથી બાળજીવોમાં સન્માર્ગનો જ વિલોપ અને ઉન્માર્ગનું પોષણ થઈ જાય. છતાં અસાધારણ કોટિના મહાગીતાર્થ મહાત્માને તો Aિ Aિઆજે પણ જે યોગ્ય લાગે તે કરવાની જ્ઞાનીઓએ રજા આપી છે. કેમકે તેવા મહાત્માઓ જે છે શિકાંઈ કરશે તેનાથી જિનશાસનને લેશ પણ નુકસાન નહિ થાય, બલ્ક પુષ્કળ લાભ જ થશે.
છે એવા અનેક પ્રશ્નો આજે ઉપસ્થિત થયા છે જેનો નિર્ણય લઈ શકાતો નથી. ભવભી ત્રિ અને ઉત્સુરભીરુ મહાત્માઓ એવો કોઈ અસાધારણ કક્ષાનો નિર્ણય લેતા ખૂબ ડરતા હોય છે. પરન્તુ તેથી તે અણઉકલ્યા પ્રશ્નો વધુ ને વધુ અનિર્ણાયક સ્થિતિમાં મુનિસંસ્થાને અને શ્રાવક Aિ
વર્ગને મૂકતા જાય છે. આથી પ્રશ્નો વધુ ગૂંચવાય છે, ખોટા નિર્ણયો લેવાય છે, અને હિ બિસ્વચ્છંદતા વધી જાય છે. આજે પણ મહાગીતાર્થ મહાત્માઓ છે. તેમણે દર બે વર્ષે ભેગા | @થઈને તેવા કૂટ પ્રશ્નોને શાસ્ત્રબુદ્ધિથી ઉકેલવા જ જોઈએ. જો તેઓ તેમ નહિ કરે તો દિશ
' પણ મહીલાય છે, ખોટા નિત્યાને અને શ્રાવક સ
Page #45
--------------------------------------------------------------------------
________________
Aસ્વમતિકલ્પનાથી જે તે સાધુ, જે તે નિર્ણય લઈ લેશે, જે જિનશાસન માટે ખૂબ જ હાનિકારક
નિબની જશે. અણદ્વિકા ીિ જો મહાગીતાર્થોને લાગે કે હાલ કશું જ ન કરવામાં ઓછું નુકસાન છે તો કશું જ નહિ પહેલું પ્રવચના કિરવાનો આદેશ અપાઈ જવો જોઈએ.
બિ કર્તવ્ય જો તેમને લાગે કે રાજકારણમાં કૂદી પડવાથી જ રક્ષા થાય તેમ છે તો તેમ કરવાનો વિ અમારી |જૈનસંઘને ઉપદેશ આપવામાં વિલંબ ન કરવો જોઈએ.
પ્રવર્તન જો તેમને એમ લાગે કે કતલખાનાઓમાં કપાતા લાખો ઢોરોને ઉગારી લેવા માટે હવે બધેર ઘેર પશુપાલનની વાત કરીને કતલખાનાનો પુરવઠો જ કાપી નાખવો જોઈએ. તો તે વાત eતેમણે તરત જ જાહેરમાં મૂકવી જોઈએ. e જો તેમને લાગે કે હાલના સંયોગોમાં સ્ત્રીદીક્ષા ખાસ સફળ થઈ નથી તો પટ્ટક દ્વારા તેની ઉપર નિયંત્રણાદિ મૂકવા જોઈએ.
આવી તો સેંકડો બાબતો છે જેનો નિર્ણય લેવામાં થતા વિલંબને કારણે જૈનસંઘ વધુ ને વધુ મૂંઝવણભરી અને ગૂંચવાડાભરી સ્થિતિમાં મુકાતો જાય છે. ' સૂરિજી તો કલિકાલસર્વજ્ઞ હતા. પ્રશ્ન ઊભો થયો નથી અને તેમણે નિર્ણય કર્યો નથી એટલી ત્વરાથી તેઓ પ્રત્યેક પ્રશ્નનું સમાધાન મેળવી લેતા હતા. મહાદેવજીને નમસ્કાર કરવા દ્વારા તેઓ ભાવીના અપૂર્વ શાસનપ્રભાવકને પ્રાપ્ત કરી લેતા હતા એટલે જ તેમણે
|.
Page #46
--------------------------------------------------------------------------
________________
|| ૩૭ ||
વ્યવહારથી મહાદેવજીને નમસ્કાર કરવાનો અપવાદમાર્ગ સેવ્યો. વસ્તુતઃ તો એ પણ વીતરાગ પરમાત્માને જ નમસ્કાર હતો.
સૂરિજીના મનમાં જે ધારણા હતી તે જ બન્યું કે કુમારપાળને સૂરિજીની આ નિષ્પક્ષવૃત્તિ જીતરફ અતિશય માન પેદા થઈ ગયું.
ત્યાર બાદ તેઓ મંદિરના ગભારામાં ગયા. તે વખતે કુમારપાળે સૂરિજીને કહ્યું, ‘ પ્રભુ ! મહાદેવ સમાન આ જગતમાં કોઈ દેવ નથી, આપના જેવા કોઈ મહર્ષિ નથી અને મારા જેવો કોઈ તત્વાર્થી નથી. આજે અહીં આપણો ત્રિવેણીસંગમ થયો છે. તો મારે એ પ્રજાણવું છે કે દરેક ધર્મ જ્યારે પરસ્પર વિરોધી વાતો કરે છે તો તેમાં સાચું શું છે ?’
સૂરિજી કહ્યું, પરસ્પર વિરુદ્ધ જતાં દેખાતાં શાસ્ત્રોની ચર્ચાનો અત્યારે કોઈ અર્થ મને જણાતો નથી. હે રાજન્ ! તું તારા પરમારાધ્યસ્વરૂપ શિવજીને જ તારો આ સવાલ હમણાં પૂછી લે. એ તો ખોટો જવાબ નહિ જ આપે ને ? હું હમણાં જ તેમને પ્રગટ કરવા માટે મન્ત્રજપ ચાલુ કરું છું. તું તેમની ઉપર કપૂર નાંખતો રહે. સૂરિજીએ મન્ત્રજપ શરૂ કર્યો.
ક્ષણવારમાં જ સૂર્ય કરતાં પણ અતિ તેજસ્વી તેજરાશિ પ્રગટ થયો. તેનું વર્તુળ બન્યું. તેમાંથી અમહાદેવજી પ્રગટ થયા. હા. આબેહૂબ એ મહાદેવજી હતા. સૂરિજીએ કુમારપાળને કહ્યું, ‘આ સામે દેખાય છે તે જ મહાદેવજી છે. તારે જે પૂછવું હોય તે તેમને પૂછી લે.'
કુમારપાળે પોતાનો સવાલ પૂછ્યો. મહાદેવજીએ કહ્યું કે, ‘કુમાર ! ધન્ય છે તને કે સાચો ધર્મ જાણવાની તને ઇચ્છા જાગી છે. જો તું ખરેખર સાચા ધર્મને ઇચ્છતો હોય તો આ
GOOD છે સામને
|| ૩૭ ||
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તન
ગિરુને તું ભજ. એના દ્વારા તને સદ્ધર્મની પ્રાપ્તિ થશે. આ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે. લિ
ચારિત્રશિરોમણિ છે. તેમને ભજવાથી તારો માનવભવ સફળ થઈ જશે.' આટલું કહીને દેવ અષ્ટાહ્નિકા ગિઅન્તર્ધાન થયા.
થિ પહેલું પ્રવચના
| કુમારે ગુરુને કહ્યું, ‘ગુરુદેવ ! હવે તો આપ જ મારા દેવ છો. દેવાધિદેવ છો. મારું Aિ કર્તવ્ય | ૩૮ ||
સર્વસ્વ છો. મહાદેવજી પણ આપને ચાહે છે. હે પ્રભુ ! જીવનદાન આપીને મારી આ લોક અમારી સુધાર્યો. હવે મને શુદ્ધધર્મદાન કરો; જેથી મારો પરલોક સુધરી જાય.
સૂરિજીએ જોયું કે લોટું બરોબર તપ્યું છે. હવે ઘા મારી દેવામાં પળનો ય વિલંબ કરવો | ન જોઈએ. એમણે કહ્યું, ‘કુમારપાળ ! જો તારે શુદ્ધધર્મની પ્રાપ્તિ કરવી હોય તો તું સૌ પ્રથમ
માંસભક્ષણનો આજીવન ત્યાગ કરી દે.” રિ એ જ પળે કુમારપાળે તે પ્રતિજ્ઞા કરી લીધી. યાત્રા કરીને સહુ પાછા ફર્યા. હવે ગુરુ બિપાસે અવારનવાર ધર્મદેશના સાંભળે છે, અને મિથ્યાત્વનું વિષ ધીમે ધીમે ઊતરતું જાય છે. હિ
કુમારપાળ માર્ગાનુસારી જીવન પામ્યા. તગડું મિથ્યાત્વ નબળું પણ પડી ગયું.
બાદ રાજા કુમારપાળે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. જિનવચનમાં તેમની શ્રદ્ધા અવિહડ હિબની ગઈ.
પછી તો સમ્યગ્દષ્ટિ કુમારપાળ દેશવિરતિધર શ્રાવક બન્યા. અને અત્તે જિનશાસનના | અિસાધુપણારૂપ ભિખારીપણાની પરમાત્મા પાસે રોજ માંગણી કરતા પરમ-શ્રાવક બન્યા. સુરિજીએ તેમને ‘પરમાઈ’ ‘રાજર્ષિ” એવા માનવંતા વિશેષણોથી નવાજ્યા.
| ૩૦ ||
Page #48
--------------------------------------------------------------------------
________________
|| ૩૯ ||
અપૂર્વ અમારિ પ્રવર્ત્તન
સૂરિજીએ રાજર્ષિના હૈયે જીવ માત્ર પ્રત્યેનો કરુણાનો ભાવ છલકાવી દીધો હતો. કોઈને પણ થતી વેદનાના સમાચારે એવી જ વેદના રાજર્ષિ અનુભવતા હતા. આનું પરિણામ એ આવ્યું કે નિર્દોષ જીવ-હત્યાની બાબતમાં રાજર્ષિ સહજ રીતે ધ્રૂજવા લાગ્યા. એક વખતનો માંસાહારી આત્મા સદ્ગુરુના સત્સંગે કેવું પ્રચંડ પરિવર્તન પામી ગયો ! પૌષધમાં મંકોડો
දේව දෙන ව දල ව ව ව දිය ල ය
એક વાર રાજર્ષિએ પૌષધ કર્યો હતો. હાથ ઉપર મંકોડો ચોંટી ગયો. કેમે ય ન ઊખડે. અન્ય પૌષધાર્થી શ્રાવકો તેને દૂર કરવા માટે જે રીતે યત્ન કરતા હતા, તેમાં મંકોડાને હાનિ પહોંચતી જોઈને રાજર્ષિએ તેમને અટકાવ્યા અને છરી મંગાવીને, જાતે જ તેટલી ચામડી ઊતરડી લઈને ચામડી સહિત મંકોડાને સુરક્ષિત સ્થાને મૂકી દીધો. કાશ્મીરની મત્સ્ય-મુક્તિ
રાજર્ષિને એક વાર ખબર પડી કે કાશ્મીર રાજ્યમાં જે તળાવો છે, તેમાં પુષ્કળ માછલા મારવાનું કામ ચાલે છે. જ્યારથી આ વાત તેમણે જાણી ત્યારથી તેમની નિંદ હરામ થઈ ગઈ, અતેમને ખાવું પણ અકારું બની ગયું. કાશ્મીર એ પોતાનું તાબાનું રાજ્ય ન હતું. રાજર્ષિએ ા એક કરોડ સોનામહોરના નજરાણા સાથે પોતાના દૂતને કાશ્મી૨-નરેશ પાસે મોકલ્યો. નજરાણું કરીને તેણે રાજર્ષિની તીવ્ર બેચેની જણાવી. તેનું કારણ જણાવ્યું. નરેશ તો દયાની આ ॥ ૩૯ ॥ પ્રભાવના સાંભળીને સન્ન થઈ ગયા. તેમણે તરત જ સમગ્ર કાશ્મીરમાં મત્સ્યહત્યા પ્રતિબંધ હ
Page #49
--------------------------------------------------------------------------
________________
Aજાહેર કર્યો. અને એક કરોડ સોનામહોરમાં, તેટલી જ બીજી ઉમેરીને ગૂજરેશ્વરને ભેટ
કિરવાપૂર્વક મૈત્રીનો ગાઢ સંબંધ બાંધ્યો. અષ્ટાદ્ધિા Aિજૂ મારનારને સખ્ત દંડ
ીિ પહેલું પ્રવચનો
લિ રાજર્ષિના જે અઢાર રાજ્યો હતા (તે વખતે ભારતના કુલ ૩૮ રાજયો હતાં. તેમાંના કી કર્તવ્ય || ૪૦ ||
દિન ૨૦ રાજ્યોના રાજાઓ સાથે કુમારપાળે મૈત્રી સંબંધ બાંધ્યો હતો.) તે તમામ રાજ્યોમાં તેમણે લિ અમારી
જીવમાત્રની હિંસા ઉપર સખ્ત પ્રતિબંધ મૂક્યો હતો. એક વાર કોક પતિને, પત્નીએ તેના ત્રણ પ્રવર્તન માથામાંથી કાઢેલી જૂ બતાડી. તેને તરત મારી નાખી. અને બોલ્યો, ‘લે....આ....મારી. ઓલો, ન શકુમારપાળ મને શું કરી નાંખનાર છે !' | ગુપ્તચરે આ શબ્દો સાંભળ્યા. જૂ મારનાર લાખોપતિ શેઠને પકડવામાં આવ્યો. સઘળી માં સંપત્તિ જપ્ત કરવામાં આવી. તેમાંથી યૂકા-વિહાર નામનું જિનાલય બનાવાયું. પ્રતિલેખકને મોટું ઇનામ
પાટણના એક ઉપાશ્રયમાં પટારા ભરીને કટાસણા મુહપત્તિ વગેરે ઉપકરણો આરાધકો માટે રાખવામાં આવતા હતા. તે તમામ ઉપકરણોનું વિધિપૂર્વક એક ગરીબ શ્રાવક પ્રતિલેખન : કરતો હતો. કેટલાક સમય બાદ ગૂજરેશ્વરને આ વાતની ખબર પડી. જીવદયાનું આવું ઉત્તમ કામ સ્વૈચ્છિક રીતે કરતા શ્રાવકનું બહુમાન કરવાનો વિચાર આવ્યો. જાહેરમાં બહુમાન કરતા , શપહેરામણીરૂપે તેને પંદરસો ઘોડા અને બાર ગામો ભેટ આપ્યા.
૪૦ ||
Page #50
--------------------------------------------------------------------------
________________
|| ૪૧ ||
ઘોડાને ગાળેલું પાણી : પૂંજણી
ગૂર્જરેશ્વર પાસે અગિયાર લાખ ઘોડા હતા. આજે ગુજરાતના પાટણ પાસે જે કુણઘેર મગામ છે તેની બધી જમીન ઉપર આ ઘોડાઓની અશ્વશાળાઓ હતી. તમામ ઘોડાને ગાળેલું પાણી પિવડાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ઘોડાની પલાણ ઉપર એક પૂંજણી બાંધી રખાતી. જેના દ્વારા પલાણ પૂંજીને જ અસ્વાર તેની ઉપર બેસી શકતો. આ નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો હતો.
નિર્દોષ જીવ તો એક પણ મરવો ન જોઈએ તેવો રાજર્ષિનો દૃઢ આગ્રહ હતો. એક વાર યુદ્ધમાં જતા રાજર્ષિ ઘોડા ઉપર સ્વાર થતા પહેલાં પલાણ ઉપર પૂંજણી ફેરવતા હતા તે જોઈને કોઈ રાજપૂત હસી પડ્યો. તેણે મનમાં વિચાર્યું કે, ‘નાનકડા જીવને પણ મારવાની તૈયારી ન ધરાવતો આ રાજા યુદ્ધમાં શત્રુની છાતીમાં ભાલો શી રીતે ખૂંપાવી દેશે ? બિરાજપૂતના હાસ્યને અને તેના મનોભાવને જાણીને રાજર્ષિએ તેને બોલાવ્યો. તેની સામે બે જ પિગની ઉપરાઉપરી પાનીઓ ગોઠવીને, તેની સોંસો ભાલો ઘોંચી દીધો. લોહીની કાતિલ સેર એ છૂટી. રાજર્ષિ તે વખતે હસી રહ્યા હતા. તેમણે રાજપૂતને કહ્યું, “ધર્મ સંસ્કૃતિ કે નિર્દોષ પ્રજાજનો ઉપર ત્રાસ ગુજારનારાઓની દયા કુમારપાળ કદી ખાતો નથી. એમના માટે તો એ સાક્ષાત્ યમરાજ છે, હા...નિર્દોષને મારવામાં તે એટલો જ કાયર છે.’
રાજર્ષિની વીરતા જોઈને રાજપૂતે તેમના ચરણોમાં પડીને માફી માગી.
|| ૪૧ ||
Page #51
--------------------------------------------------------------------------
________________
લ
અષ્ટાદ્ધિક પ્રવચનો
દીકટકેશ્વરીનો પ્રચંડ રોષ | કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીનો પુનિત યોગ પ્રાપ્ત કરીને રાજા કુમારપાળે | જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. પરંપરાથી ચાલી આવેલી કુળદેવીની પૂજાનો ત્યાગ કરી દીધો હતો.
કર્તવ્ય - કુમારપાળે કુળદેવીને પશુભોગ આપવાનું બંધ કર્યું એથી કુળદેવી કોપયમાન થઈ. એક | અમારી વખત તેણે કુમારપાળને કહ્યું કે, ‘તમારે કુળપરંપરાથી ચાલી આવતી પશુભોગ આપવો જ આ પ્રવન પડશે.’ કુમારપાળે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, “કુળદેવી ! તમે જગન્જનની ખરા કે નહિ ? જો તમે જગતના જીવોની મા હો તો તમે તમારાં જ બાલુડાંઓનું બલિદાન ઇચ્છો Sીછો ? આ તો કદી સંભવે નહિ. કુળદેવી ! ધર્મ તો નિર્દોષ જીવોની રક્ષામાં જ છે. સર્વ જીવ |
પ્રત્યેનો કરુણાભાવ એ જ ધર્મનું સ્વરૂપ છે, મારાથી જીવદયાના ધર્મની અવહેલના નહિ જ | થઈ શકે. તમે કહો તો તે ખાતર આ અઢાર દેશનું સ્વામિત્વ પણ ત્યાગી દેવા હું આ જ પળે Bતયાર છું. પરંતુ એ હિંસાનું પાપ તો મારી પાસે કોઈ પણ રીતે કરાવી શકો તેમ નથી. મારા | Jઆ દૃઢ નિશ્ચયને કોઈ દેવાત્મા પણ ચલાયમાન કરી શકે તેમ નથી એ વાતની તમે હમણાં આજ નોંધ કરી લેજો.’
કુમારપાળની સાફ વાત સાંભળતાં જ કુળદેવી ક્રોધથી કંપવા લાગી. એણે પોતાનું ત્રિશૂળ ઉગામ્યું અને કુમારપાળની છાતીને અડાડ્યું ! એ જ પળે રાજા કુમારપાળના દેહમાં
| ૪૨ ||
Page #52
--------------------------------------------------------------------------
________________
બળતરા ઉત્પન્ન થઈ અને તે વધતી ચાલી. તેની સાથે આખા શરીરમાં કોઢ ફેલાઈ ગયો. Iિ
પણ શરીરમાં ઊપડેલા અસહ્ય દાહની આ પરમાહતને કશી ચિંતા ન હતી, આખોય દેહ | || ૪૩ ||
લિવિકૃત બન્યાનો પણ એને કોઈ અફસોસ ન હતો. પણ એનું મન કહેતું હતું કે, “નીરોગિતા |
ભલે જતી રહી... રૂપ પણ ભલે ચાલ્યું ગયું. કશો વાંધો નહિ, પણ આ દુનિયાના લોકોને | એજ્યારે એ વાતની ખબર પડશે કે મિદષ્ટિ કુળદેવી કંટકેશ્વરીના ત્રિશૂળનો આ પ્રભાવ છે...! શિયારે લોકોનાં અંતરમાં મિથ્યાધર્મના મહાનતાની કલ્પના જાગશે. તેઓ કહેશે કે, હિ
એકલિકાલસર્વજ્ઞ ભગવંત જેવા ગુરુ ઉપસ્થિત હોવા છતાં તેઓ પણ કાંઈ ન કરી શક્યા !” થિઅરરર...! વીતરાગ ભગવંતોનો મહાબલવાન ધર્મ નિર્બળ તરીકે પંકાશે ? અને મિથ્યાષ્ટિનો
નિર્માલ્ય ધર્મ પ્રભાવક ગણાશે ? આ રીતે તો કેવું ભયંકર શાસનમાલિન્ય ચોમેર વ્યાપી હજશે ? નહિ નહિ. એ પાપ તો કદી પ્રસરવા નહિ દઉં. લોકોને આ વાતની જાણ થાય એ બિપહેલાં જ વહેલી સવારે ચિતા ખડકીને બળી મરીશ.”
રાજા કુમારપાળે શાસનમાલિન્યનું પાપ નિવારવા માટે અગ્નિપ્રવેશનો નિર્ણય કરી જ ણિલીધો. તરત મંત્રીવાભટ્ટને બોલાવીને પોતાનો અફર નિર્ણય પ્રગટ કર્યો. ધર્માત્મા મંત્રી Aિ લિત્યાંથી નીકળીને સીધા ભગવાન હેમચંદ્રસૂરિજીની પાસે ગયા. સઘળી બીનાથી વાકેફ કર્યા. ભિગવંતે કહ્યું, ‘રાજાને ચિંતા કરવાની કશી જરૂર નથી.” પછી તેમણે જળને મંત્રિત કરીને પણ ણિ આપ્યું અને કહ્યું “આ જળનાં સિંચન માત્રથી રાજાને પહેલા જેવું હતું તેવું જ રૂપ અને સિઆરોગ્ય બેય પ્રાપ્ત થઈ જશે.”
ILY
Page #53
--------------------------------------------------------------------------
________________
મંત્રપૂત જળ લઈને મંત્રીશ્વર રાજા કુમારપાળની પાસે પહોંચી ગયા. એ જળનો છંટકાવ દીકરતાં દાહ શાંત થઈ ગયો અને પોતાનું રૂપ અને આરોગ્ય પુનઃ પ્રાપ્ત થઈ ગયું. અષ્ટાત્રિકા
જીવનની સંધ્યા ઢળવા લાગી ત્યાં સુધી જેને માંસ અતિપ્રિય હતું એ કુમારપાળ- કિર પહેલું પ્રવચનો
વંશપરંપરાગત કુળદેવીના માંસ-ભોગની સામે કેવો પડકાર ફેંકે છે ? “બાપના કૂવે કાંઈ ડૂબી નિ કર્તવ્ય | ૪૪ || |
મન મરાય.' એ કહેવતને કેટલી સારી રીતે અમલમાં મૂકે છે ? “જાગ્યા ત્યારથી સવારનો અમારી
ન્યાય કેવો આત્મસાત્ કરે છે ? “સત્યના પડખે રહેવા માટે જે આત્માઓ માથે કફન બાંધીને પ્રવત્તન ફરતા હોય છે તેમને પોતાની કોઈ ચિંતા કરવી પડતી નથી. એમનું રખવાળું અન્ય સહિતચિંતકો સતત કરતા રહે છે !' એ વાત આ પ્રસંગમાં આપણને જીવંત સ્વરૂપે જોવા મળે
છે. ‘યતો ધર્મ તતો જય-જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે એ આર્ષવાણી ઉપર હવે આપણને પૂર્ણ શ્રદ્ધા બેસી જવી જોઈએ. કુમારપાળનું બનેવી સાથે ધર્મયુદ્ધ
એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળના બહેન અને બનેવી અર્ણોરાજ ચોપાટ રમતા હતા. ત્યારે એક સોગઠી મારતાં બનેવી બોલ્યા, ‘લે, ગુજરાતના મુંડિયાને આ સોગઠી મારી.'
આ હડહડતા અપમાનજનક શબ્દો સાંભળીને ગૂર્જરેશ્વરની બહેન સમસમી ઊઠી. માફી માગવા માટે પતિને કહ્યું, પણ અર્ણોરાજ તો વધુ ઉશ્કેરાયો. તે કહેવા લાગ્યો, ‘તારો ભાઈ કુમારપાળ એટલે કોણ ? ગઈ કાલનો રખડુ કે બીજો કોઈ ?'
|| ૪૪ ||
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્માત્મા બહેને અર્ણોરાજને સાફ કહી દીધું કે, ‘આ રાજસત્તાનો કે મારો સવાલ નથી. |
ધર્મ-વ્યવસ્થાનો સવાલ છે. જો માફી નહિ માંગો તો હું તમારી જીભ ખેંચાવીને જંપીશ.” / ૪૫ ||
આ સાંભળીને ક્રોધે ભરાયેલા અર્ણોરાજે તેને જોરથી લાત મારી અને તે ચાલ્યો ગયો. શિ
બહેન પિયર ચાલી ગઈ. કુમારપાળે યુદ્ધ પોકાર્યું. સાચે જ અર્ણોરાજને હાથી ઉપરથી ) નીચે પટકીને તેની છાતી ઉપર ચઢી જઈને તેની જીભ ખેંચી. અણરાજે દયા માગી ત્યારે જ તને જીવતો છોડ્યો.
' અર્ણોરાજ સાથેના આ ધર્મયુદ્ધમાં ગૂર્જરેશ્વર કુમારપાળના આખા સૈન્યને અરાજે ] વિપુષ્કળ ધન આપીને ફોડી નાખ્યું હતું. કુમારપાળની કાણતા આ વખતે ખરેખર ભારે પડી બિ ગઈ હતી. ' દિલ યુદ્ધના મેદાનમાં જ કુમારપાળને પોતાના સૈનિકોની–શત્ર સામે નહિ લડવાની–ગુપ્ત એનીતિની ખબર પડી. તેણે મહાવતને પૂછ્યું ત્યારે બધી વાતની ખબર પડી. મહાવતે કહ્યું કે, [‘અત્યારે તો આપ. હું અને હાથી ત્રણ જ છીએ.”
- કુમારપાળે કહ્યું, ‘આટલા તો મારે ઘણા છે.’ આમ કહીને તે એકાએક અર્ણોરાજ તરફ હિ શિધસી ગયો. શત્રુઓ તરફથી સિંહનાદ ફૂંકાયો, જેથી ગુર્જરેશ્વરનો હાથી ગભરાઈને પાછો ટિમ Aિભાગ્યો, પણ ગૂર્જરેશ્વરે ખેસના બે ઊભા ચીરા કરીને હાથીના કાનમાં ખોસી દીધા. અને પછી |િ ધસમસતા જઈને અર્ણોરાજને હાથી ઉપરથી–પાલખીમાંથી–નીચે પછાડ્યો.
|
| ૪૫ /
Page #55
--------------------------------------------------------------------------
________________
. વિજય રે. પૂજતકો બની જ
છે,
એ જ વખતે બહેન દોડી આવી અને ભાઈ પાસે બનેવી માટે અભયવચન માગ્યું. ]
અર્ણોરાજે દયા ગુજારવા વિનંતી કરી. અષ્ટાદ્વિકા પ્રવચનો
વુિં પહેલું કુમારપાળે કહ્યું, “ધર્મયુદ્ધમાં બહેનનો વિચાર હું ન કરું પણ તું દયા ગુજારવાનું કહે છે કે // ૪૬ ||
તો દયા-ધર્મની રૂએ આજે તને જીવતો છોડું છું.” અને વિજયડંકો વાગી ગયો. - ત્યાર બાદ ધનની લાલચથી ફૂટી ગયેલા સામંતો વગેરેને જ્યારે ગૂર્જરેશ્વરે કશું કહ્યું પણ છે
અમારી નહિ ત્યારે તેમની ઉદારતાથી પ્રભાવિત થયેલા તે બધા કાયમના વફાદાર સૈનિકો બની ગયા.'
પ્રવર્તન ધર્મતત્ત્વ સાથે હિંસક ભાષામાં મશ્કરી કરતાં સગા બનેવીને પણ સબક શિખવાડી | દેવામાં રાજર્ષિએ પાછું વાળીને જોયું નહિ.
પોતાની કૃપણતાના કારણે રિબાતું સૈન્ય ખરા સમયે ફૂટી ગયું તોય પોતાના સત્ત્વ ઉપર, બિગૂર્જરેશ્વર ઝઝૂમ્યા. વિજય પામવાના પ્રચંડ સંકલ્પબળે તેઓ વિજય પામીને રહ્યા.
ગૂર્જરેશ્વરના ત્રણ માણસો (પોતાના સહિત) અને આપણી પાસે ત્રણ તત્ત્વો ! (દેવ, | , ધર્મ). મનુષ્યની તાકાત જેટલી સંખ્યામાં છે તેથી ઘણી વધુ તેના સત્ત્વમાં છે. એમાં ય દિન મૂઠીમાં મોત લઈને જે માણસ કેસરિયા કરવા નીકળે એ તો એકે હજારો છે. તેને વિજય પામવામાં ઝાઝી શંકા રહેતી નથી. પેલી કહેવત ખૂબ સાચી છે, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા- 6િ દે દોટ સમંદરમાં, કે રામલો રાખણહાર.”
|| ૪૬ ||
Page #56
--------------------------------------------------------------------------
________________
ઘણી ક્ષણો ઇતિહાસને સર્જતી નથી, કોક પળ જ ઇતિહાસનું સર્જન કરે છે. ઘણા અમાણસો નહિ પણ કોક વિરલો અને હીરલો જ ઇતિહાસનું સર્જન કરતો હોય છે. | ૪૭ ||
જ ધરતી બે હાથ ગણતી નથી. તેને એક માથું ખપે છે. એથી ય આગળ વધીને કહું તો
તે કોક બત્રીસ લક્ષણાના લોહીની પ્યાસી છે. રક્તનાં ચાર ટીપાં પણ તેને બસ થઈ પડે છે. ] : દિલગીરીની વાત છે કે જૈન-ધર્મ લગભગ વણિક-કોમ પાસે ચાલી ગયો છે. આ કોમ |
ખૂબ જ બુદ્ધિમાન અને ધનવાન છે એ તેનું સુ-લક્ષણ છે, પરન્તુ તે ખૂબ જ ઠંડા લોહીની કામ હોવાથી બલિદાન માટે તે કદી તૈયાર હોતી નથી. વણિક લોકો દાનમાં પાંચ મિનિટમાં ધિનના ઢગલા કરી શકે છે પણ લોહીનો એક બાટલો પણ નોંધાવી શકતા નથી. આ |
સત્ત્વહીનતાને લીધે અન્ય ધર્મોના અનુયાયી જેવા-ખભે થેલો લઈને ધર્મ સંસ્કૃતિનો ગામડે | ક ગામડે પ્રચાર કરનારા-માણસો જૈનધર્મના અનુયાયીઓમાંથી મળી શકતા નથી. સત્ત્વ વિનાના ધન અને બુદ્ધિ શા કામના ? કેટલાક શીખ લોકોની ધર્માન્જતાથી કે મુસ્લિમ લોકોની
આગભરી હિન્દુ-ધર્મ વિરુદ્ધની વાતોથી વૈદિક ધર્મ પાળતા હિન્દુઓના લોહી કદાચ ઊકળી | શિપડશે, પણ જૈન ધર્મ પાળતી વણિક કોમનું લોહી પોતાના ધર્મના સર્વનાશના સમયે પણ | નિવાયું જેટલું ગરમ પણ થશે કે કેમ ? તે મોટો સવાલ છે. ધર્મનાશના કપરા સમયમાં અને એ
ઠરીને થીજી ગયેલા લોહીની સ્થિતિમાં, માત્ર ત્રણ માણસો દ્વારા અર્ણોરાજના વિરાટ સૈન્યને | આંખના પલકારા જેટલા સમયના ઝંઝાવતી આક્રમણ કરીને જવલંત વિજયને ખીસામાં મૂકી છે દેતા કુમારપાળને કોટિ કોટિ વંદન કરવાનું દિલ થઈ જાય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
FEB
અાફ્રિકા
પ્રવચનો
|| ૪૮ || ||
ગૂર્જરેશ્વરના અમારિ–પ્રવર્તનના અનેક પ્રસંગો આપણે જોયા. હવે આપણે તેમની દેવ, ગુરુ અને ધર્મ સંબંધિત ઉત્તમ કોટિની વફાદારી, ચાહના, અજબગજબની ઉપાસના તરફ દૃષ્ટિપાત કરીએ.
સમ્યગ્દર્શનને પામેલા અને મહા-શ્રાવક બનેલા આત્માના અંતરના ઓજ અને તેજ આપણને અહીં જોવા મળશે.
અરિહંત ભક્તિ
ગૂર્જરેશ્વરે પોતાના જીવનકાળમાં ચૌદસો ચુમ્માલીસ શિખરબંધી નૂતન જિનાલયો સ્વદ્રવ્યથી બંધાવ્યા હતા. તેમાં પોતાના પિતાશ્રીના નામનું ત્રિભુવનપાળ વિહાર જિનાલય છત્તું ક્રોડ સોનામહોર ખર્ચીને તૈયાર કરાવ્યું હતું. સોળસો પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્વાર કરાવ્યા હતા. પણ સબૂર ! બાપ કરતાં બેટો સવાયો નીકળ્યો.
ગૂર્જરેશ્વરનો એકનો એક પુત્ર નૃપસિંહ બહુ નાની-કિશોર વયે–મૃત્યુ પામ્યો હતો. મૃત્યુની છેલ્લી પળોમાં તેની આંખમાં આંસુ જોઈને, તેને છેલ્લી આરાધના કરાવવા માટે ઉપસ્થિત રહેલા કલિકાલસર્વજ્ઞે આંસુનું કારણ પૂછ્યું. નૃપસિંહે કહ્યું કે, મારી એક ભાવના અધૂરી રહી ગયા બદલ હું રડી રહ્યો છું. એક વાર મને વિચાર આવ્યો હતો કે, મારા પિતાજીએ જે સેંકડો જિનાલયો બાંધ્યાં તે બધા આરસના પથ્થરના બાંધ્યા. હું મોટો થઈશ ત્યારે તેમના જેવો કંજૂસ નહિ બનું. હું જે જિનાલયો બંધાવીશ તે તમામ સોનાની પાટોના જ
HT
પહેલું કર્તવ્ય
અમારી
પ્રવત્તન
|| ૪૮ ||
Page #58
--------------------------------------------------------------------------
________________
બનાવીશ. મારી આ ભાવના હવે પૂર્ણ નહિ થાય.” આ શબ્દો સાંભળીને સૂરિજીની આંખો માં
હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ. / ૪૯ ||
ત્રિભુવનપાળ વિહારમાં રાજર્ષિ રોજ મધ્યાહ્ન ભારે ઠાઠથી-ચતુરંગિણી સેના સાથે પૂજા કરવા જતા હતા. રસ્તામાં અનેક કરોડાધિપતિ સુશ્રાવકો પોતાના ઠાઠ સાથે જોડાતા. રાજર્ષિ |
જાતે રોજ ભવ્ય આંગી બનાવતા. પુષ્પપૂજામાં તો તેમને ભારે રસ પડતો. ઉત્તમોત્તમ કોટિના સિતાજા પુષ્પો દૂરદૂરથી પણ તેઓ મંગાવતા. એક વાર તે જિનાલયના ધૂળેવા મંડપમાં આરતિ |
ઉતારતા ઉતારતા અધવચમાં અટકી પડ્યા. તેઓ વિચારે ચડ્યા કે, “જે પરમાત્માની મહતી : કૃિપાથી હું આટલી બધી લક્ષ્મી પામ્યો છું તે પરમાત્માની આંગી માત્ર ચાલુ ઋતુના પુષ્પોની | સિજ શા માટે ? છએ ઋતુનાં પુષ્પોની આંગી જો રોજ ન કરી શકાય તો આ લક્ષ્મીનો સદ્વ્યય |
શી રીતે થયો ગણાય ? હિ ‘બસ, જયાં સુધી હું છ ઋતુનાં પુષ્પોથી રોજ આંગી કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ન કરે ત્યાં ત્રિ સુધી મારે અન્ન, પાણીનો સંપૂર્ણ ત્યાગ.” બિલ આવો સંકલ્પ કરીને અટકી ગયેલી આરતિ પુનઃ ચાલુ કરી. જિનમંદિરેથી બહાર પણ
નીકળ્યા બાદ વામ્ભટ્ટ મંત્રીએ આરતિમાં અટકી પડ્યાનું કારણ પૂછતાં રાજર્ષિએ મનના હિ બિસંકલ્પ જણાવ્યો. મંત્રી તો વિચારમાં પડી ગયા કે છ ય ઋતુના પુષ્પો કાંઈ ખાતર તરીકે બિન હીરા-મોતીનો ખાખ નાંખવાથી થોડા જ ઊગી નીકળવાના છે ? આ કાંઈ લક્ષ્મીથી સાધ્ય છે શિબાબત નથી. પછી મત્રી તરત સૂરિજી પાસે ગયા. સઘળી વાત કરી. સૂરિજીએ રાતે દેવીને શ્રી
| ૪૯ ||
Page #59
--------------------------------------------------------------------------
________________
Eઘણી જહેમસંગ આપણને. હા. પર ધોળે દહાડે
હાજર કરીને રાજર્ષિએ શરૂ કરેલા ઉપવાસની વાત જણાવી અને હવે પોતાનું શું કર્તવ્ય છે અષ્ટાદ્ધિક છે ? તે વિચારવા જણાવ્યું. દેવી અંતર્ધાન થયા. બીજે દી વહેલી સવારે વનમાળીએ |ષ પહેલું પ્રવચનો રાજર્ષિને વધામણી આપી કે આજે છ ય ઋતુના પુષ્પો ખીલી ઊઠ્યાં છે. આપ પારણું કરો.’ | ૨૦ | રાજર્ષિએ પારણું કર્યું. ત્યારથી તમામ ઋતુના પુષ્પોથી રાજર્ષિ રોજ આંગી કરવા લાગ્યા. રાજર્ષિની કેવી અજોડ પરમાત્મભક્તિ ! અને સૂરિજીની કેવી શાસનપ્રભાવક આત્માની ય
હા અમારી
મિ પ્રવર્તન શિરક્ષા માટેની અદ્ભુત કાળજી !
એ સાચી વાત છે કે હીરો એમ કાંઈ સહેલાઈથી તૈયાર થઈ જતો નથી. એની પાછળ | ઘિણી જહેમત ઉઠાવવી પડે છે. ઘણી ચિંતાઓ કરવી પડે છે.
આ પ્રસંગ આપણને કાનમાં એક બોધ આપે છે કે જો તમારી ભાવના ઉત્કૃષ્ટ હશે તો | તમને સિદ્ધિ મળીને જ રહેશે. હા. પથ્થર ઉપર પણ ગુલાબ ઉગાડી શકાશે. અમાસની રાતે | થિ પણ ચાંદ આકાશમાં દેખાડી શકાશે. અરે ! ધોળે દહાડે આસમાનના તારા પણ તોડી શકાશે. | થિ સિદ્ધિને આપણાથી છેટું નથી, સંકલ્પને જ છેટું છે. સંકલ્પ જો અત્યંત જોરદાર હોય તો બ્રિસિદ્ધિ ચરણે આવીને પડે છે. ક્ષિણ ગૂર્જરેશ્વર જિનપૂજામાં પોતાનાં જ વસ્ત્રો વાપરતા હતા. એક વાર બાહડમંત્રીના નાના વિભાઈ ચાહડે ભૂલથી તે વસ્ત્રો પહેરીને પૂજા કરતાં રાજર્ષિએ તે રદ કરી દીધા. ચાહડને નવા
|| ૫૦ || શિવસ્ત્રો લાવવાનો આદેશ કર્યો.
Page #60
--------------------------------------------------------------------------
________________
એ પ્રકારના ઉત્તમ વસ્ત્રો બંબેરા નામની નગરીમાં જ બનતા હતા. અને તે નગરીનો |
રાજા એક વાર પોતે વસ્ત્ર પહેરી લીધા બાદ જ વેચાણ માટે મૂકવા દેતો હતો. રાજર્ષિને આ | ૫૧ ||
મંજૂર ન હતું એટલે ચાહડે અઢળક ધન આપીને અને ઘણી યુક્તિઓ કરીને રાજા પાસેથી , વાપર્યા વિનાના વસ્ત્રની જોડ મેળવી અને રાજર્ષિને આપી. એ રાજર્ષિએ અનેક વખત શત્રુંજય તીર્થનો છ'રી પાલિત સંઘ કાઢઢ્યો હતો. યાત્રિકોને અછાંયડો દેતા વૃક્ષોને પણ તે પ્રણામ કરતા. ખુલ્લા પગે ચાલતા તેમને કાંકરા, કાંટા વાગતા. અખૂબ તકલીફ થતી. આ જાણીને સૂરિજીએ તેમને અપવાદરૂપે જોડાનો ઉપયોગ કરવાની સૂચના કરી. ત્યારે રાજર્ષિએ કહ્યું, “ભગવાન ! મને આવું ન કહો તો સારું. અનંતકાળ સુધી આ સંસારમાં ભયાનક પરિભ્રમણ મેં કર્યું છે તેમાં જે કષ્ટ વેઠ્ય છે એની સામે આ કષ્ટ કોઈ વિસાતમાંથી નથી. મને અનંત કર્મો ખપાવવાનો આ અમૂલ્ય અવસર મળ્યો છે. કૃપા કરીને | અમારી દયા ન ખાઓ.' અને... પ્રસન્ન બનેલા સૂરિજી મૌન થઈ ગયાં. બિગુરુભક્તિ
ધ્ય ગુરુદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજીના ગૂર્જરેશ્વર પરમ ભક્ત હતા. જ્ઞાનીઓએ કહ્યું છે કે, બિ‘ધર્મ એ ગુરુની પાછળ પાછળ ચાલ્યો આવે છે. તમે ગુરુને પકડો એટલે ધર્મ તમને પકડી | બિલેશે.’ આ વાતને ગૂર્જરેશ્વરે બરોબર અમલમાં મૂકી હતી. પોતે જેવા તેવા-માત્ર વેષધારી-ગુરુ ગુણ લિતો નથી સ્વીકાર્યા ને ? તે નક્કી કરવા માટે તેણે એક વાર ખાનગી રીતે પોતાના ગુરુ બિ '
|| ૫૧ | વિભોજનમાં શું વાપરે છે ? તે જોયું હતું. સૂરિજીને તે વખતે આંબિલનું લખું વાપરતા જોઈને
Page #61
--------------------------------------------------------------------------
________________
પહેલું
કર્તવ્ય
કુમારપાળ આશ્ચર્ય સાથે ખૂબ આનંદ પામ્યા હતા.
જેમ શિષ્યની પરીક્ષા ગુરુએ કરવાની હોય છે તેમ ગુરુની પરીક્ષા શિષ્ય પણ અવશ્ય : અષ્ટાદ્વિકા
કરવી જોઈએ. કેમકે જો તેને ભૂલથી કુગુરુ મળી ગયા હશે તો તેના ભવોભવ બરબાદ થઈ પ્રવચના
જશે. એક વાર ગુરુ, સુગુરુ છે કે નહિ તે બરોબર તપાસીને શિષ્ય નક્કી કરી લેવું જોઈએ. // પ૨ ||.
તે પછી આંખ મીંચીને તેમની ઉપર શ્રદ્ધા મૂકી દેવી જોઈએ. આ સિવાય ભવપાર પામવાનું છે અમારી કામ અશક્ય છે.
પ્રવર્ણન આમ નામના રાજાને પોતાના ગુરુ બપ્પભટ્ટસૂરિજીના ચારિત્ર બાબતમાં શંકા પડી ગઈ હતી. તેણે તે જ રાતે ગુરુની બહુ કડક કસોટી કરી. ગુરુ એ કસોટીમાંથી સો ટકા પાર | ઊતરી ગયા પછી રાજા આમે ઉપાશ્રયે જઈને ગુરુની ક્ષમા માંગી હતી. એટલું જ નહિ પણ પછી તો, ‘આવા વિશુદ્ધ બ્રહ્મચારી ગુરુ મને પ્રાપ્ત થયા છે એ વિચારે તે મન મૂકીને આ ઉપાશ્રયમાં નાચ્યો હતો.
અજૈનોમાં પણ ગુરુપરીક્ષાની વાત આવે છે. સ્વામી વિવેકાનંદને સ્વગુરુ રામકૃષ્ણ | પરમહંસના ચારિત્ર વિષે શંકા પડી તો તેમણે ધ્યાન દઈને જાતે ગુપ્ત રીતે તપાસ કરી અને ગુરુ અણિશુદ્ધ ચારિત્રવાન છે તેવી ખાતરી થતાં તેમની ક્ષમા માંગી હતી. આ બન્ને કી પ્રસંગોમાં પૂજ્ય બપભટ્ટસૂરિજીએ અને રામકૃષ્ણ ક્ષમા માંગતા પોતાના શિષ્યને કહ્યું હતું કે, Eી શંકા પડે તો અમારી પરીક્ષા કરવી એમાં કશું ખોટું નથી. તમારે તેમ કરવું જ જોઈએ, કેમ કી
||. ૫ર ||
Page #62
--------------------------------------------------------------------------
________________
કે આમાં તો તમારા ભાવીના ભવોભવનો સવાલ રહેલો છે.”
આ સૂરિજીએ તો પોતાના પરમ ભક્તની રૂએ નહિ પરંતુ જિનશાસનના અજોડ પ્રભાવક // પ૩ | EL:
હોવાની રૂએ કુમારપાળની કાળજી વખતોવખત કરી હતી.
સૂરિજીએ કુમારપાળ માટે ભાવ-દંતમંજન તૈયાર કર્યું હતું. દાંત બત્રીસ હોવાથી યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીતરાગ સ્તોત્રના વીસ પ્રકાશ એમ કુલ બત્રીસ પ્રકાશની શિરચના કરીને બાવળનું દંતમંજન કરતાં પહેલાં આ બત્રીસ પ્રકાશનો રોજ મુખ-પાઠ કરી લેવા | હિરૂપ ભાવ-દંતમંજન આપ્યું હતું. ગૂર્જરેશ્વર આ ભાવ-દંતમંજન કાયમ કરતા હતા. | ગુરૂદેવ કાળજી કરે છે.
ન પૂર્વે આપણે જોઈ ગયા કે ગૂર્જરેશ્વરે આરતિ ઉતારતા કરેલા ચાર આહારના ત્યાગના |
સંકલ્પને સૂરિજીએ પાર ઉતારી દીધો હતો, અને કેટકેશ્વરીના પ્રસંગમાં થયેલા કોઢને પણ દિ વિસૂરિજીએ નિવારી દીધો હતો. એટલું જ નહિ પણ એક વાર ગૂર્જરેશ્વરના શરીરમાં | દિવાધિષ્ઠિત લુએ પ્રવેશ કરી દીધો હતો. આ તેના પૂર્વજોને મળેલો શાપ હતો કે દરેક રાજા દિલુના રોગ દ્વારા મૃત્યુ પામી જશે. સૂરિજી તો મહાજ્ઞાની હતા. તેમને આ વાતની ખબર હતી. લિ ગૂર્જરેશ્વરને લૂ લાગી ગયાની જાણ થતાં જ સૂરિજીએ તેને પોતાના શરીરમાં ઉતારી દઈને લિપછી કોળામાં ઉતારીને દૂર કરી દીધી હતી. એ રીતે ગૂર્જરેશ્વરને મૃત્યુના જીવલેણ સિપાટામાંથી ઉગારી લીધા હતા. બીજા અનેક એવા પ્રસંગો બન્યા છે જેમાં સૂરિજીએ એ છે
શાસનપ્રભાવક પુણ્યાત્માની કાળજી કરી છે.
|| ૫૩ ||
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તન
આઈનીતિગ્રન્થ
ગૂર્જરેશ્વરનું રાજ્યશાસન સર્વત્ર સન્માનને પામે અને તે દ્વારા અઢાર કોમ દ્વારા રે અષ્ટાદ્ધિા દિલ
જિનધર્મની ભારોભાર પ્રશંસા થાય તે માટે સૂરિજીએ ‘રાજ્યનું અહિંસક અને સફળ સંચાલન | પહેલું પ્રવચના
કેવી રીતે કરવું ?” તે વિષય ઉપર પ્રકાશ પાડતો આઈન્નીતિ નામનો ગ્રંથ તૈયાર કરીને જ કર્તવ્ય // ૫૪ |.
આપ્યો હતો. આ ગ્રંથમાં ચાર પુરુષાર્થની અનુબંધ અહિંસા-આધારિત સુવ્યવસ્થા અને સામ, | અમારી દામ આદિ ચાર પ્રકારની નીતિ વગેરે ઉપર વિસ્તારથી સમજ આપવામાં આવી છે. આજે પણ આ ગ્રંથ ઉપલબ્ધ છે.
સૂરિજીના આ કાર્યો આપણા મન ઉપર કદાચ આઘાત પેદા કરે, અને શંકા કરાવે કે શું ! સાધુથી આવો રાજનીતિનો ઉપદેશ ગ્રન્થ લખી શકાય ખરો ? પરન્તુ એક વાત જો આપણે | બરોબર સમજી લઈશું તો કોઈ આઘાત પેદા નહિ થાય અને કોઈ શંકા નહિ જાગે. તે એ વાત છે કે જિનશાસન એ એક પ્રકારનું ચૌદ રાજલોકવ્યાપી લોકોત્તર રાજશાસન છે. જેમ | લૌકિક રાજશાસનમાં રાજના બધા-નાના, મોટા-જીવોના સુખાદિની રાજાએ ચિન્તા કરવાની ! હોય છે તેમ આ વિરાટ લોકોત્તર રાજશાસનમાં પણ સકળ જીવોના સાચા સુખ, સાચી શાન્તિ, કા આબાદી અને સમૃદ્ધિથી માંડીને ઠેઠ તેમની મોક્ષ-પ્રાપ્તિ સુધીની ચિન્તા કરવાની હોય છે. આ આવા દૃષ્ટિબિન્દુ સાથે જો જિનશાસન લગ્ન-વ્યવસ્થાની પણ વાત કરે તો તે એટલા જ માટે કરે કે આર્યાવર્તની મહાપ્રજા વાસનાની સતામણીના પ્રશ્ન ઉપર મોક્ષના લક્ષથી વિમુખ ન બની છે
Page #64
--------------------------------------------------------------------------
________________
|| ૫૫ ||
જાય. જો કોઈ પ્રજાજન પૂર્ણ બ્રહ્મચર્ય પાલન સ્વરૂપ સર્વવિરતિ ધર્મનો સ્વીકાર ન કરી શકે તેથી કાંઈ તે વાસનાને છુટ્ટો દોર આપી શકતો નથી. છેવટે તેણે કોઈ એક સ્ત્રી (કે પુરુષ) સાથે બંધાઈને શેષ સર્વની સાથે મા, બેન સમાન વ્યવહાર કરવો : તે બધા સાથે વાસનાવિહીન જીવન જીવવું એનું જ નામ જિનશાસનની લગ્ન-વ્યવસ્થા. એ જ રીતે ધન કમાવવું જ પડે તો ન્યાયથી જ કમાવવું એવું જે પ્રતિપાદન તે જિનશાસનની અર્થવ્યવસ્થા.
આમ જિનશાસન માત્ર મોક્ષ અને તેને આંબવા માટેના ધર્મની જ વાત કરીને અટકતું જ અનથી. પરન્તુ તે મોક્ષ અને તે ધર્મ તરફ જીવ ગમન કરતો રહે તેવા પ્રકારની અર્થ અને કામની પણ નિષેધમુખી વ્યવસ્થા (અનુશાસન) કરવા સુધી આગળ વધે છે. આથી જ જિનશાસન કહે છે કે જૈન કે અજ્જૈનની જે કોઈ માર્ગાનુસારિતાની જીવન પદ્ધતિ-સમ્યગ્દર્શન,
દેશિવરતિ, સર્વવિરતિ યાવત્ ચૌદમું ગુણસ્થાન... અને છેલ્લે મોક્ષ પામવા તરફ જીવને લઈ જવામાં મદદગાર બનતી હોય તે બધી અજૈનની પણ માર્ગાનુસારિતા એ યોગ છે,
અધ્યાત્મભાવ છે. ધર્મ છે. એટલે રામનું કે કૃષ્ણનું નામ રટીને જો કોઈ અજૈન પોતાના કામ, ક્રોધાદિના દુષ્ટ ભાવોને જડબેસલાક શાન્ત કરી શકતો હોય તો તે પણ તેની તે કક્ષામાં ધર્મ છે, તેને અધર્મ કે મિથ્યાત્વ કહી દેવાનું ઝનૂની પ્રતિપાદન સાચો જૈન કદી કરે નહિ. વસ્તુતઃ ગતે અજૈન પણ ભાવ-જૈન છે.
ઉદાર જિનશાસન
આ મુદ્દા ઉપર રાજ-વ્યવસ્થા પણ જિનશાસનમાં વિચારાઈ છે. જો રાજવ્યવસ્થા ન રહે
|| ૫૫ ||
Page #65
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા
પ્રવચના | ૫ ||
અને તેથી પ્રજામાં કારમી અંધાધૂંધી ફેલાય અને તેથી પ્રજા વિષય-કષાયના ઉન્માર્ગ તરફ દિલ ધસી જાય તો તેના નિવારણ માટે જરૂરી જે કોઈ વ્યવસ્થા હોય તેનું પ્રતિપાદન સ્પષ્ટ રીતે આ ગૃહસ્થ કરી શકે, નિષેધમુખે મહાગીતાર્થ સાધુ પણ કરી શકે. પોતાના ગૃહથ-જીવનકાળમાં : પહેલું રાજા ઋષભે સ્ત્રીની ચોસઠ કળા, પુરુષની બોંતેર કળા, સો પ્રકારના શિલ્પ-કર્મ વગેરેનું જ્ઞાન : કર્તવ્ય પ્રજાને આપ્યું હતું અને સંભવિત અંધાધૂધીનું નિવારણ કર્યું હતું. મુનિ થયા બાદ તે પ્રસન્ન | અમારી
અને શાન્ત જીવન જીવતી પ્રજાને સર્વવિરતિ ધર્મનો અને મોક્ષના લક્ષનો ઉપદેશ આપ્યો હતો. પ્રવર્તાન બીઆઈન્નીતિ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ તથા ધર્મબિન્દુ ગ્રન્થમાં પૂજ્ય હરિભદ્રસૂરિજીએ નિષેધમુખે | કિ વિશેષણાર્થ પ્રાધાન્યરૂપે (ન્યાય સંપન્નવૈભવ) પણ જે અર્થાદિ વ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું
છે, તેનું કારણ પણ આ જ છે. | જો વર્તમાનકાળના ગૃહસ્થ કતલખાનાઓની હિંસાને નિવારવા માટે જરૂરી પશુપાલનની વાતને ઘેર ઘેર પહોંચતી કરવાના પ્રયત્નમાં-તથા અન્ય એવી અનેક બીજી પણ સાવદ્યગર્ભિત દેખાતી બાબતોને ઘેર ઘેર પહોંચતી કરવામાં નિષ્ફળ જાય કે તેની સરિયામ ઉપેક્ષા કરે તો ગગીતાર્થ મુનિઓએ ભાષાસમિતિને બરોબર સાચવીને, મુનિજીવનની મર્યાદાઓમાં બરોબર =1 રહીને નિષેધમુખે કે છેવટે પૂર્વોક્ત રીતે વિધિમુખે પણ કેટલીક વાતો કરવી પડશે એમ લાગે છે. જો તેઓ તેમના સ્વરૂપ-સાવદ્યને જોઈને તે વાત નહિ કરે તો મોટા ભાગની આર્ય- કિ. મહાપ્રજા બહુ ઝડપથી માંસાહારી બની જશે, દુરાચારી અને ભ્રષ્ટાચારી પણ થઈ જશે. દા.ત,
| પ૬ //
Page #66
--------------------------------------------------------------------------
________________
દુધ કે ધી જો બજારમાં ચરબીયુક્ત જ મળતા હોય અને તેથી લાખો લોકોની બુદ્ધિ ભ્રષ્ટ
થિઈને જીવન ભ્રષ્ટ બનવાનું હોય : મુનિ-સંસ્થા પણ તેનો ભોગ બનીને મુનિપણાથી બરબાદ | પ૭ ||
થવાની હોય તો સાધુએ ગૃહસ્થોને એ વાત ઉપદેશના રૂપમાં કહેવી જ પડશે કે, “ઘરમાં પશુ રાખીને જો શુદ્ધ દૂધ ધી મેળવાય તો જ હવે બુદ્ધિભ્રંશથી બચી શકાય તેમ છે.'
અહીં સ્વરૂપ-સાવધતાને પ્રધાન બનાવીને તે ઉપદેશ તરફ અછૂતતા દાખવવી તે ધરાર અયોગ્ય લાગતું નથી, હા...તેવો ગૃહસ્થ-પ્રચારક વર્ગ ઊભો કરી દેવાય તો એના જેવું ઉત્તમ
બીજું એ કેય નથી. અન્યથા આપદ્ધર્મ તરીકે આમ કર્યા વિના મુનિઓને છૂટકો નથી. આ સમગ્ર આર્યમહાપ્રજા : સમગ્ર મુનિ-સંસ્થા આચારથી, વિચારથી અને ઉચ્ચારથી એકદમ બ્રિષ્ટ થઈ જાય તેવો સમય ખૂબ ઝડપથી નજીક આવી રહેલો જણાય છે.
આપદ્ધર્મ રૂપે કેટલીક વાર કેટલીક વાતો કરવી પણ પડે.. પૂજય સેનસૂરિજીએ બત્રીસ વર્ષની વયની નીચેની સ્ત્રી-દીક્ષા બંધ કરી દીધી હતી.
વેરો ભરવાના વિરોધમાં શત્રુંજય-તીર્થની યાત્રા ભારતભરના મહાજનોએ બંધ કરાવી હતી. - સાધ્વીજીની રક્ષા માટે પૂજ્ય કાલકસૂરિજીએ યુદ્ધ ઊભું કર્યું હતું.
વિષ્ણુકુમાર મુનિએ વિરાટ રૂપ ધારણ કરીને દુષ્ટ મત્રીને સખ્ત પાઠ શિખવાડી દીધો
બિહતો.
| પ૭ |
વાલી મુનિએ તીર્થરક્ષા માટે રાવણને લોહી-વમતો કરી દીધો હતો.
Page #67
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા પ્રિવચનો | ૫૮ ||
મુનિઓ પાસે કર માંગવાની હઠે ચડેલા રાજાને તેના સૈન્ય સહિત પુલાક લબ્ધિધર ને મુનિએ પાઠ ભણાવ્યો હતો. * અને કોના તરણતારણહાર તત્ત્વો ઉપર આપત્તિ આવે ત્યારે તેની રક્ષા જો ગૃહસ્થો ન પહેલું કરી શકે અથવા ઉપેક્ષા કરે તો છેવટે ગીતાર્થ મુનિઓએ આગળ આવવું જ પડે. | કર્તવ્ય
પ્લેચ્છોના આવી રહેલા ખુંખાર આક્રમણથી પ્રતિમાજીઓની રક્ષા કરવામાં કાયર બનેલા આ અમારી અને સ્વરક્ષાર્થે ઉદ્યમી બનેલા ગૃહસ્થોને બાજુ ઉપર રાખીને યક્ષદેવસૂરિજીએ રાતોરાત માં પ્રવર્તન પોતાના સાધુઓના માથે એકેકી પ્રતિમા ઊંચકાવીને રક્ષા-કાર્ય પાર ઉતાર્યું હતું. આ જંગલમાં અધવચ્ચે અટકી પડેલી મોટરનું મશીન ધક્કો મારીને ચાલુ કરવામાં પ્રાઇવર નબળો પડે તો છેવટે શેઠને પણ મોટરની ગાદી ઉપરથી ઊતરીને ગાડીને ધક્કો મારવો પડે. | કટોકટીના સમયમાં કેટલાક કર્તવ્ય અકર્તવ્યરૂપ બની જતા હોય છે અને કેટલાક અકર્તવ્યો કર્તવ્યરૂપ બની જતા હોય છે. શાન્તિકાળની કેટલીક નીતિ અને કટોકટી કાળની કેટલીક નીતિ અલગ હોય છે. શાન્તિકાળમાં યાન રખાતી તલવાર યુદ્ધકાળમાં મ્યાન રાખી શકાય નહિ. એક જ નીતિને સદા માટે વળગી રહેવાની વાત આ સમયે મૂર્ખતાભરી લાગે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. વર્તમાનકાળના બુદ્ધિજીવી જીવોને અનેક | પ્રસંગોમાં અત્યન્ત ક્રાન્તિકારી દેખાતા આ કલિકાલસર્વજ્ઞ સૂરિજીએ પાંત્રીસ હજાર અજૈનકુટુંબોને જૈનધર્મી બનાવ્યા હતા.
|
Page #68
--------------------------------------------------------------------------
________________
કસૂરિજીનું સ્વર્ગગમન
ગૂર્જરેશ્વરની સદા કાળજી કરતાં સૂરિજીનું જયારે સ્વર્ગગમન થયું ત્યારે તેમની ભડભડ | || ૫૯ ||.
જલતી ચિતાને જોતા રાજર્ષિ કુમારપાળ એકાએક ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. નિકટવર્તી | મિત્રીશ્વરે તેનું કારણ પૂછ્યું, ત્યારે રાજર્ષિએ જણાવ્યું કે, ‘ગુરુદેવ તો ઊર્ધ્વગતિને પામ્યા છે
એટલે તેમનું મૃત્યુ એ મારા રૂદનનું કારણ નથી પરંતુ જેમણે મને પશુમાંથી માણસે બનાવ્યો. ધિર્મી બનાવ્યો. જિનશાસનનો સેવક બનાવ્યો તે ગુરુદેવને મારું રાજકુળ હોવાના એક માત્ર શિકારણે મારા ઘરનું પાણી પણ કદી ઉપયોગમાં ન આવી શક્યું. અરે ! તેમના મોંમાં તો ન
ગયું કિન્તુ તેમના ચરણોના પ્રક્ષાલનમાં ય ન વપરાયું તેનો મને આજે પારાવાર અફસોસ | થિાય છે. નરકના સીધા દ્વાર જેવા રાજનો ત્યાગ કરી દઈને હું જો સામાન્ય પ્રજાજન બની |
ગયો હોત તો એ બધો લાભ મને પણ મળી શકતો હતો. પણ આ બુદ્ધિ મારી રાજલાલસાને ટિa થકારણે મને ક્યારેય પણ આવી નહિ, હવે રાંડ્યા પછીનું મને આજે ડહાપણ આવ્યું પણ તેનો | શિશો અર્થ ? સિવાય રુદન !' બિગુર્જરેશ્વરની ધર્મારાધના
જ ભારતના અઢાર દેશોનો રાજા કામના કેટલા બધા બોજા નીચે દટાયેલો હોય ? અખૂટ બિરાજસંપત્તિના કારણે ભોગવિલાસ તરફ કેટલો ખેંચાઈ ગયો હોય ? પોતાની માનપ્રિયતાના 6િ
I || ૫૯ | ત્રિદોષને લીધે વીંટળાયેલા અનેક ખુશામતખોરોના કુસંગે તે કેવો ઝડપાયેલો હોય ?
Page #69
--------------------------------------------------------------------------
________________
પહેલું
પરન્તુ સબૂર ! ગૂર્જરેશ્વર કુમારપાળ તો બોજાને બાજુ ઉપર રાખીને ભારે શાન્તિની ||
પરમાત્મ-ભક્તિ કરતા હતા. ભોગવિલાસને બદલે મોક્ષમાર્ગની અનેક આરાધનામાં લીન અટાત્રિકા
હતા. ગુરુદેવના અને સારા મસ્ત્રીઓ અને મિત્રોના સત્સંગના પ્રભાવે કુસંગના તો પડછાયો | પ્રવચના પણ તેમણે લીધો ન હતો.
ન કર્તવ્ય | ૬૦ || આ રહી તેમના ધર્મમય જીવનની કેટલીક નેત્રદીપક ઝલકો.
અમારી (૧) તેઓ સમ્યક્ત્વ સહિત બાર અણુવ્રતોના ધારક સુશ્રાવક હતા. (૨) ત્રિકાળ | પ્રવન -જિનપૂજા કરતા હતા. (૩) અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ સહિત ઉપવાસ કરતા હતા. (૪) પારણાના દિવસે સેંકડો લોકોને ઉચિત દાન કરતા. (૫) પોતાની સાથે પૌષધ લેતા તમામ સાધર્મિકોનું પારણું પોતાની સાથે થતું. (૬) હસ્તલિખિત ગ્રન્થોના માતબર એકવીસ જ્ઞાનભંડારો બનાવ્યા હતા. (૭) સાતસો લહિયાઓ પાસે લાખો શ્લોક પ્રમાણ આગમાં લખાવ્યા. (૮) પોતાના ગુરુદેવે રચેલા સિદ્ધહૈમ વ્યાકરણની એકવીસ કોપી કરાવી. તેમાં સાત કોપી સુવર્ણાક્ષરે તૈયાર કરાવી. (૯) રોજ બપોરે મધ્યાહુન-પૂજા સ્નાત્રપૂર્વક ભારે ઠાઠથી ત્રિભુવનપાળ વિહારમાં કરતાં (૧૦) ગુરુદેવને કાયમ દ્વાદશાવર્તવંદન કરતા. પછી તમામ મુનિઓને ક્રમશ: વંદન કરતા તે પછી ઉત્તમ કોટિના ધર્મારાધકો- જે પાસે ઉપસ્થિત હોય તેમને નમન કરવા સાથે શાતા પૂછતા. (૧૧) મનથી અબ્રહ્મના વિચારે ઉપવાસ, વાણીથી તે દિષ-સેવનમાં આયંબિલ અને કાયાથી વિજાતીય સ્પર્શ પણ થઈ જતાં એકાસણાનો દંડ | ૬ ||
Page #70
--------------------------------------------------------------------------
________________
ભોગવતા. (મન ઉપર સખ્ત દંડ રાખવાથી પાપ અટકી જતાં પાપ આગળ વધતું જ અટકી | જાય.) (૧૨) ભોપલદેવી વગેરે આઠ પત્નીઓના મરણ બાદ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા. તમને પ્રજાજનો “પરનારીસહોદર' કહેતા. (૧૩) ગુરુદેવે તેમનું ધર્મપરાયણ જીવન જોઈને વાસક્ષેપ કરવાપૂર્વક ‘પરમાઈ’ અને ‘રાજર્ષિ' એવા બિરુદથી નવાજ્યા હતા. (૧૪) | વર્ષાઋતુમાં પાટણની બહાર નહિ જવાની પ્રતિજ્ઞા હતી. ગઝનીનો બાદશાહ યુદ્ધ માટે ચડી | આવ્યો ત્યારે પણ આ પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. (૧૫) સાત વ્યસન, બાવીસ અભક્ષ્ય,
બત્રીસ અનંતકાયાદિના ત્યાગી હતા. (૧૬) આઠથી વધુ પાન દિવસે વાપરતા નહિ. (૧૭) સિ િકાયમ સંધ્યાએ ચોવિહાર કરતા. (૧૮) વર્ષાકાળમાં ઘી સિવાયની પાંચ વિગઇઓ મૂળથી |
બંધ રાખતા. તથા લીલા શાક નહિ વાપરતા. અને પર્વ દિવસોમાં જઘન્યથી એકાસણું કરતા. , (૧૯) પોતાની હકૂમતના અઢારે ય રાજ્યોમાંથી સાત વ્યસનોને નિર્મૂળ કર્યા હતા. (૨૦) બે | સમય સામાયિક કરતા. ગુરુદેવ સિવાય સામાયિકમાં કોઈની પણ સાથે વાત કરતા નહિ. | (ર૧) પૂર્વોક્ત બત્રીસ પ્રકાશને સવારે પાઠ કરતા. (૨૨) પૌષધમાં રાતે ઘણી વાર | એ કાયોત્સર્ગમાં ઊભા રહેતા. (જુઓ ઉપદેશરત્નાકર ગ્રન્થ) (૨૩) ખાદીનું વસ્ત્ર પહેરીને ગુરુદેવે તિ રાજર્ષિને સાધર્મિકોદ્ધારની પ્રેરણા કરતાં દર વર્ષે એક ક્રોડ સોનામહોર સાધર્મિક બંધુઓને ય પહેરામણીમાં-જીવનના છેલ્લા ચૌદ વર્ષ સુધી આપી હતી. તેમાં ઓછામાં ઓછી સો | સોનામહોર આપતા. (૨૪) પરમાત્મા પાસે જિનશાસનનું ભિખારીપણું (નિપણું) કાયમ : | || ૬૧ || માંગતા. (રદ) કૃપતા વગેરે અઠ્ઠાણું અવગુણોને ઢાંકી દેતા બે સૌથી મોટા ગુણોના તે
Page #71
--------------------------------------------------------------------------
________________
અષ્ટાનિકા. પ્રવચનો
॥ ૬૨ ॥
ભંડાર હતા. (૧) શૌર્ય (૨) પ૨નારીસહોદરતા. સૂરિજીની અદ્ભુત સમન્વયદૃષ્ટિ
30
સાધુએ સદા એકાશન તો કરવું જ જોઈએ, એ ઉત્સર્ગમાર્ગ છે. પણ જો ગ્લાનાદિ કારણે તેમ કરતાં તે સાધુને કારમી અસમાધિ પેદા થતી હોય તો તેને ગીતાર્થ ગુરુ અપવાદ માર્ગે બેસણું કે છૂટ્ટી નવકારશી પણ કરાવીને તેની અસમાધિનું નિવારણ અચૂક કરે છે. જેમ એક વ્યક્તિની અસમાધિનું નિવારણ થાય તેમ સંઘમાં વ્યાપતી અસમાધિનું પણ નિવારણ કરવું જ જોઈએ. આ માટે અપવાદ-માર્ગ સ્વરૂપ કોઈ ને કોઈ રસ્તો કાઢવો જ રહ્યો.
કે
અમારી
સૂરિજીએ સ્યાદ્વાદને તો કેવો પીને પચાવ્યો હશે ? એમણે જૈન કે અજૈન સહુ કોઈ સાથેના સંઘર્ષમાં સમન્વયનો જ માર્ગ અપનાવ્યો છે. એમના એ અંગેના પ્રસંગોમાંથી સ્પષ્ટ જણાય છે કે આ મહાપુરુષ સંઘ-સમાધિને સૌથી મહત્ત્વની બાબત ગણાતા હતા. શાસ્ત્રની પ્રવર્તન તમામ આજ્ઞાઓ છેલ્લે તો વ્યક્તિની, સંઘની અને સર્વની સમાધિ માટે જ છે. જો કોઈ કારણે શાસ્ત્રાજ્ઞાનું પાલન જ વ્યક્તિમાં કે સંઘ વગેરેમાં અસમાધિને પેદા કરવામાં નિમિત્ત બની જતું હોય તો તેવા વખતે, ગીતાર્થો પોતાને મળેલી દેશ કાળાદિ અનુસારની અપવાદ નીતિને અનુસરવાની સત્તાનો વીટો વાપરતા હોય છે. બેશક, ઉત્સર્ગ માર્ગેથી ખસવું એ અપવાદ છે. પરંતુ જો તે અપવાદ ઉત્સર્ગને પામવાના લક્ષવાળો હોય તો તે અપવાદમાર્ગ પણ ઉત્સર્ગમાર્ગ જેટલો જ આદરણીય માર્ગ છે.
પહેલું કર્તવ્ય
coc
।। ૬૨ ।।
Page #72
--------------------------------------------------------------------------
________________
જો સિદ્ધાન્તની વાતમાં સંઘમાં કે બે વ્યક્તિ વચ્ચે મતભેદો પડે તો તે માટે સર્વમાન્ય | સલવાદ નીમીને તેનું નિવારણ કરી દેવું જોઈએ. જો દેશ, કાળાદિના પ્રશ્ન કે અસમાધિ, // ૬૩ ||
શાસનહીલના વગેરે પ્રશ્ન કોઈ વિવાદ ઊભો થતો હોય તો તેનું પટ્ટક દ્વારા નિવારણ કરી દેવું જોઈએ. પટ્ટક એટલે ઉત્સર્ગમાર્ગની વ્યવસ્થાને જાહેર કરીને, દેશ-કાળાદિના કારણસર | અપવાદ માર્ગનું અનુસરણ જાહેર કરતો બહુગીતાર્થમાન્ય ફતવો. એવા અનેક પટ્ટકો થયા છે, રિ જેનાથી સંઘમાં વ્યાપક બનતી અસમાધિનું નિવારણ કરાયું છે. સેનસૂરિજી મહારાજનો બત્રીસ તિ વર્ષની સ્ત્રી-દીક્ષા પ્રતિબંધ-પટ્ટક, વિ.સં. ૧૯૯૦ની સાલનો મુનિ-સંમેલનનો પટ્ટક, વિ.સં. ૨૦૨૦ની સાલનો તિથિ-વિષયક પિંડવાડાપટ્ટક વગેરે પ્રસિદ્ધ છે.
કલિકાલસર્વજ્ઞ ભગવંતે તો સંઘ સમાધિ માટે પૂજ્ય કાલકસૂરિજી મહારાજની પૂર્વે ચાલી મિ આવતી અષાડ સુદ પૂનમની ચોમાસી (એટલે કે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી)નો સ્વીકાર કરી લઈને, પુનમીઆ ગચ્છ સાથેનો તપાગચ્છનો સંઘર્ષ મીટાવી દેવા માટે પહેલ કરી હતી. શિ આ બાબત વિગતથી કુમારપાળ ચરિત્રસંગ્રહ (લેખક : શ્રી સોમતિલક સૂરિજી- પૃ.૩૧-શ્લોક | ૬૭૪થી ૬૮૩)માં વિગતથી આપી છે.
વિશેષ જાણકારી માટે પાછળનું પરિશિષ્ટ જુઓ.
આજે કેટલાકો કહે છે કે, ‘સકળ સંઘનો સંઘર્ષ મટી જતો હોય તો પણ ચોથની પાંચમ | બિત કરાય જ નહિ.” આની સામે સવાલ થાય છે કે, તો પછી કલિકાલસર્વજો પાંચમની છે II ૬૩ // હિંદરખાસ્ત કેમ મૂકી ? એ સંઘર્ષ કરતાં આજનો સંઘર્ષ તો આખા સંઘને યાદવાસ્થળીથી ખતમ લિ
Page #73
--------------------------------------------------------------------------
________________
,
અટાત્રિકા પ્રવચનો || ૬૪ ||
કરી નાખે એટલો જીવલેણ છે. ચોથમાંથી પાંચમમાં નહિ જવા અંગેના જે શાસ્ત્રપાઠો આજે જણાવાય છે તે બધા પાઠો કલિકાલસર્વજ્ઞની નજરમાં હતા જ, છતાં તેઓએ સંઘર્ષશાન્તિ માટે કરી જો પાંચમની પસંદગી કરી છે તો આજે તેમ કરીને સમસ્ત તપાગચ્છના સંઘર્ષનું નિવારણ દિન કરવામાં વાંધો શું છે ? પરામરણથી આધ્યાનમાં પડેલાં એક જ રાજાની સમાધિ માટે જો આ કર્તવ્ય પુજ્ય કાલકસૂરિજી, પરમાત્મા મહાવીરદેવે કહેલી પાંચમની ચોથ કરી શક્યા તે હવે પુનઃ || અમારી પાંચમની સંવત્સરી કરીને તમામ ગચ્છો અને તમામ ફીરકાઓનો સંપ સધાતો હોય અને પ્રવર્તન દાયકાઓ જૂનો સંઘર્ષ મટતો હોય તો તેમાં શા માટે વાંધો લેવો જોઈએ ? તિથિના પ્રશ્નની આડશમાં તો મુનિ-સંસ્થામાં આચારહીનતાએ કેટલીક જગાએ ઊંડા મૂળ ઘાલી દીધા છે, જે ભયજનક રીતે વિસ્તરી રહ્યો છે. અને ગૃહસ્થવર્ગ આ સંઘર્ષથી ધર્મવિમુખ બનીને માંસાહાર, દુરાચાર, દારૂ અને નાસ્તિકતા તરફ ઝપાટાબંધ જઈ રહ્યો છે. શું આ બધું થવા છતાં સંઘમાં કા સમાધિ પેદા કરતો પંચમી-સંવત્સરીનો માર્ગ અપનાવી શકાય જ નહિ ? અરે ! આ તો નીરાની ફીડલ વગાડવા જેવી હાલત જણાય છે.
કલિકાલસર્વજ્ઞની ઉદાર દૃષ્ટિ એટલી બધી હતી કે, એક વાર પોતાના મૂકેલા પાઠ બાબતમાં પોતાના વડીલ આચાર્ય ભગવંત સાથે મતભેદ પડતાં તે પાઠ (હોઈ મંગલ) પાછો ખેંચી લેતાં એક ક્ષણ પણ લગાડી ન હતી. સંગઠન જાળવી રાખવાની કલિકાલસર્વજ્ઞની કેવી લગન !
|| ૬૪ ||
Page #74
--------------------------------------------------------------------------
________________
અજૈનો સાથે પણ કેવો પ્રેમાળ અભિગમ !
છે (૧) કલિકાલસર્વજ્ઞ જ્યારે ભગવાન નેમિનાથ સ્વામીજીનું જીવનચરિત્ર સંભળાવતા હતા ૬૫ |
અત્યારે તે સાંભળવા માટે રાજાઓ અને સઘળા દાર્શનિકો પણ આવતા. છે એ ચરિત્ર વાચનમાં જ્યારે પાંડવોએ દીક્ષા લીધાનો પ્રસંગ આવ્યો ત્યારે અજૈન અદાર્શનિકોએ સખત વાંધો ઉઠાવ્યો. તેમના કહેવા મુજબ પાંડવો હિમાલયમાં વિલીન થઈ ગયા છે Aહતા.
આ સૂરિજીએ સમાધાન કરતા કહ્યું કે, “તમે જે પાંડવો જણાવો છો તે પાંડવો અને આ હિચરિત્રના પાંડવો એક જ છે એવું એકાન્ત માની શકાય નહિ. તમારા શાસ્ત્રકથન પ્રમાણે છે અગાંગેય (ભીષ્મ) પિતામહે મરતી વખતે પોતાના પરિવારને કહ્યું હતું કે, “જ્યાં કોઈનો પણ
અગ્નિદાહ થયો ન હોય ત્યાં મને બાળજો.’ છે તેમના મૃત્યુ બાદ તેમના શબને કોઈ અજ્ઞાત પહાડના એકદમ ઊંચા શિખરે લઈ થિજવામાં આવ્યું. જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારી કરે છે ત્યાં આકાશમાં દેવવાણી થઈ. તેમાં હિ
એમ જણાવ્યું કે, “આ જગ્યા ઉપર એક સો ભીષ્મ નામવાળા માણસોને બાળવામાં આવ્યા છે.
ત્રણસો પાંડવોને પણ બળાયા છે. એક હજાર દ્રોણાચાર્ય નામવાળા માણસો બળ્યા છે અને વિકર્ણ નામના કેટલા માણસો બળ્યા છે, તેની તો કોઈ ગણતરી જ થાય તેમ નથી.” સૂરીજીની આ વાત સાંભળીને દાર્શનિકો શાંત થઈ ગયા.
કી | ૬૫ | આવા અનેક પ્રશ્નોના જડબાતોડ ઉત્તર સૂરિજી આપવા લાગ્યા ત્યારે રાજા સિદ્ધરાજે
Page #75
--------------------------------------------------------------------------
________________
અષ્ટાક્ષિકા
પ્રવચનો
| ૬૬ ||
ව දව දවා දේය දෙස සි
સહુને કહ્યું કે, ‘સવાલો પૂછતાં પહેલા ખૂબ વિચાર કરો. જલદી જલદી દરેક વાતે વાંધો ઉઠાવવાની આદત સારી નથી.'
HT
કર્તવ્ય
અમારી
દેવબોધિ નામનો કટ્ટરધર્મી બ્રાહ્મણ પંડિત હતો. તે સૂરિજીનો કટ્ટર વિરોધી હતો. તે પહેલું સાવ નિર્ધન થઈ જતાં તેને ધનની જરૂર પડી. તેણે કલિકાલસર્વજ્ઞ ભગવંતને મળવાનું નક્કી કર્યું. કલિકાલસર્વજ્ઞની સામે તે ક્યારેક જેમ તેમ બોલી ગયો હતો છતાં તેની અસાધારણ વિદ્વત્તાથી આકર્ષાઈને આચાર્યશ્રીએ તેને આવકારવાનું નક્કી કર્યું. જ્યારે દેવબોધિ આવ્યો ત્યારે આચાર્યશ્રીએ તેને ખૂબ યોગ્ય રીતે આવકાર્યો એટલે તે પણ પ્રસન્ન થઈને બોલી ઊઠ્યો. ‘કેવો છે, આ હેમચંદ્ર નામનો ગોપાલ ! જેણે ગોવાળની જેમ દંડ ધારણ કર્યો છે, કામળ ખભે નાખી છે. જુદા જુદા દાર્શનિકો સ્વરૂપ પશુઓને જૈન સ્યાદ્વાદના વાડામાં પૂરી દીધાં છે.'
પ્રવર્ત્તન
સૂરિજીએ શ્રીપાળ કવિ દ્વારા તેને રાજા સુધી પહોંચાડ્યો અને પેલું એક લાખ દ્રવ્ય (ઇનામ) અપાવ્યું. દેવબોધિને આથી ખૂબ સારી અસર થઈ. તેણે દારૂ વગેરે બધું ત્યાગી દીધું. પોતાના કલ્યાણ માટે તે ગંગા કિનારે રહેવા ચાલ્યો ગયો.
દુશ્મનને પણ મિત્ર બનાવીને સજ્જન બનાવી દેવાની સૂરિજીની આ કેવી કલા ! (૨) એક વાર બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને કહ્યું કે, ‘તમે જેને ખૂબ માન આપો છો તે હેમચન્દ્રસૂરિજી સૂર્યને ભગવાન માનતા નથી.’
સિદ્ધરાજે સૂરિજીને આ અંગે સવાલ પૂછતાં સૂરિજીએ કહ્યું કે, ‘અમે જૈનો સૂર્યને જેવા
GHOGHOG
|| ૬૬ ||
Page #76
--------------------------------------------------------------------------
________________
માનીએ છીએ એવા તો તમે કોઈ માનતા નથી. અમારે તો સૂર્ય ભગવાન આથમી જાય કે તેનો શોક ફેલાય. અમે ખાવા-પીવાનું બધું છોડી દઈએ. જ્યારે તેમનો પાછો આકાશમાં ઉદય થાય ત્યાર પછી જ અમે જૈનો અન્ન-પાણી મોંમાં નાખીએ.”
ચાલાકીભર્યા આ જવાબથી રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો. હા... આ સવાલનો કડક જવાબ પણ આપી શકાય તેમ હતું પણ મહાગીતાર્થ સૂરિજીએ તે નીતિ પસંદ કરી ન હતી. અદ્ભુત સાધના
સૂરિજીએ નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેઓ અપૂર્વ બ્રહ્મચારી હતા. અત્યન્ત રૂપવતી પદ્મિની સ્ત્રીને નિર્વસ્ત્ર અવસ્થામાં સામે ઊભી રાખીને બોંતેર કલાક સુધી દેવી સરસ્વતીની મૂર્તિ સામે નિર્વિકારભાવે જપ કરીને દેવી પાસેથી ઈષ્ટ વરદાન મેળવ્યું હતું.
કાશ્મીરની હાજરાહજૂર ગણાતી સરસ્વતી પાસે જતાં સૂરિજીની પાસે ખંભાતમાં સામેથી - દિવી આવીને વરદાન આપી ગયા હતા. અને સૂરિજીને કહ્યું હતું કે, ‘તમારા દ્વારા ગુજરાતમાં ઘણો ઉપકાર થનાર હોવાથી ગુજરાત છોડશો નહિ.”
અખંડ બ્રહ્મચર્ય, જિનાજ્ઞાપાલન-કટ્ટરતા, અપૂર્વ ગુરુભક્તિ વગેરે દ્વારા સૂરિજીએ જે સૂક્ષ્મની અપૂર્વ તાકાત મેળવી હતી તેનું જ આ પરિણામ હતું કે માંસપ્રિય અને શિ અવિરતિચકચૂર કુમારપાળ પરમાહિત્-રાજર્ષિ બન્યા. જે દેવલોકથી ચ્યવીને ભવિષ્યમાં થનારા ઝિ
ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકરદેવ પદ્મનાભ સ્વામીજીના ગણધર બનીને કેવળજ્ઞાન પામીને મોક્ષે િ ૬૭. II જિશે.
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તન
જયતાક બહારવટીઓ ! માંસપ્રિય કુમારપાળ ! મહાદેવભક્ત કુમારપાળ ! પરમહંત
કુમારપાળ ! તાબડતોબ ગણધર બનીને સિદ્ધ ભગવંત બની જાય એ બધાની પાછળ સૂરિજીની મિ અષ્ટાદ્વિકા હિ સાધુ-જીવનની સૂક્ષ્મની પ્રચંડ તાકાત એક માત્ર-કારણ હતી.
બિ પહેલું પ્રવચનો
ચાલો, આપણે સહુ એ તાકાતના સ્વામી બનીને વિશ્વમાં સાચા સુખ, શાન્તિ અને | ૬૮ || આબાદીની સ્થાપનામાં નિમિત્ત બનીએ.
અમારી હેમચન્દ્રસૂરિ કેવી રીતે મળ્યા?
સનાતન ધર્મીઓના જૈનાદિ ધર્મો ઉપર જોરદાર હુમલાઓ સામે ઝાઝું કશુ નહિ કરી | શકતા દેવચન્દ્રસૂરિજી મહારાજા એક રાતે બેચેન બની ગયા. પોતાની આચાર્ય તરીકેની | જવાબદારી અદા નહિ કરી શકવા બદલ આંખમાં આંસુ આવી ગયાં. આંખના એ આંસુએ શાસનદેવીને ખેંચ્યાં. દેવીએ પ્રગટ થઈને સૂરિજીને ધંધુકાની દિશા ચીંધી. ચાચિંગ નામના મોઢ વાણિયાના દીકરા ચાંગાને દીક્ષા આપવાની સૂચના કરી. ચાંગો જિનશાસનના ગગને અપૂર્વ સૂર્ય બનશે તેમ કહ્યું. આ બધી વાતનો અમલ થયો. જિનશાસનને મહાન શાસનપ્રભાવક | મહાત્માની પ્રાપ્તિ થઈ. હા...દેવચન્દ્રસૂરિજીની આંખના આંસુમાંથી કલિકાલસર્વજ્ઞ પ્રગટ થયા.
આજની પરિસ્થિતિ તો ભૂતકાળમાં ક્યારેય ન હતી તેટલી ખરાબ છે, જો પ્રચંડ શુદ્ધિનું ક બળ આપણી પાસે હોત તો દેવ-દેવતાઓ મદદે દોડી આવત. અરે ! તે ય ન હોય પણ પ્રચંડ શપુણ્યોદય હોત તોય કામ થઈ જાત. અને તેય ન હોય તો આવા તીવ્ર વેદનાના આંસુ ટપકતા || ૬૮ |
Page #78
--------------------------------------------------------------------------
________________
હોત તો ય દેવ-દેવતા મદદે દોડી આવત. આમાંનું એકે ય ન હોય ત્યાં તે દેવ-દેવતાનો દોષ
શું કાઢવો ? / ૬૯ //
| આકાશેથી નીચે ઊતરવા માટે હેલિકોપ્ટર ચક્કર મારી જ રહ્યું છે પણ હેલિપેડ વિના તે ક્યાં નીચે ઊતરે ?
હવે તો એવું ય લાગે છે કે મલિન દેવોએ ભૂમિ અને આકાશ-બધાયનો-કબજો લઈ | લીધો છે. એમના મલિન આક્રમણ સામે સમ્યગ્દષ્ટિ દેવ-દેવતાઓ લાચાર બની ગયા છે. જયાં પાંચ મકાર (માંસ, મૈથુન, મુદ્રા, મદ્ય, મધ વગેરે)નું જોર હોય તે જ દેશો અને તે જ પ્રજા વિશ્વમાં સુખી અને સમૃદ્ધ બનતી જાય છે અને ધર્મી પ્રજા કે ધર્મી દેશ વધુ ને વધુ
મુસીબતોમાં ઝડપાતા જાય છે તે પણ એમ જણાવે છે કે મલિન દેવોનું જ સામ્રાજય અત્યારે જ પ્રિવર્તે છે. તેઓ પાંચ મકારનું સેવન કરતી પ્રજા ઉપર ખૂબ સંતુષ્ટ રહેતા લાગે છે.
ભૌતિક શક્તિ કરતાં દૈવિ શક્તિ ચડે. અને જો તે દૈવી-શક્તિઓ લાચાર બની ગઇ | શિહોય તો હવે તેનાથી પણ ચડિયાતી આધ્યાત્મિક-શક્તિને વધુ ને વધુ ઉત્પન્ન કરવી રહી.] બિઅર્થાત્ તે માટે મુનિ-સંસ્થાએ પોતાનું સંયમજીવન અણિશુદ્ધ સુંદર કરવું રહ્યું. જો તેમાં તેની લિશ પણ આનાકાની હોય તો હાથ ધોઈ નાંખવા રહ્યા.
શ આ પણ કેવો યોગાનુયોગ કે અમારિ-પ્રવર્તક કલિકાલસર્વજ્ઞના કાળધર્મ પછી તેમની થિ ણિ પાટે બિરાજેલા રામચન્દ્રસૂરિજીને અજયપાળે મારી નાંખ્યા. વળી કલિકાલસર્વજ્ઞ અને શિ બિગૂર્જરેશ્વર દ્વારા નિર્માણ પામેલા ગગનચુંબી શિખરબંધી જિનાલયો અને જિનમૂર્તિઓ ભાંગીને
I ૬૯ II
Page #79
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક પ્રવચનો | ૭૦ ||
કર્તવ્ય
ખતમ કરી દીધા.
અમારિ પ્રવર્તક હીરસૂરિજીના કાળધર્મ બાદ તેમની પાટે બિરાજેલા સોનસૂરિજી મહારાજાનો વિષ પ્રયોગ દ્વારા ભોગ લેવાઈ ગયો. હાય, યાદવાસ્થળી !
ણિ પહેલું કુમારપાળ પછી જૈનધર્મની જાહોજલાલીને અજયપાળે નષ્ટ કરી. અકબર પછીના ઔરંગઝેબે પણ તેમ જ કર્યું.
અમારી આ સમ્રાટ સંપ્રતિની સર્વોત્કૃષ્ટ જૈનધર્મ પ્રતિષ્ઠાનું તેમની પછી થયેલા પુષ્યમિત્રે | પ્રવર્તન ધનોતપનોત કાઢી નાંખ્યું ! Sા અન્ત તો...નિયતિ (નિશ્ચિત ભવિતવ્યતા)ને જ સલામ કરવી રહી. શક્ય તેટલો સુંદર અને ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરીએ... પણ પરિણામ શુભ ન આવે તો નિયતિને સલામ કરીએ. નહિ | તો આઘાતથી હાર્ટ-ફેઈલ થઈ જાય. માનવીનું માનવજીવન અને મુનિઓનું મુનિજીવન અકાળે ટુંકાઈ જાય. આજની નવી ભયંકર હિંસાઓ 4 અકબર અને કુમારપાળનું અમારિ-પ્રવર્તન તો અબોલ પ્રાણીઓ વગેરેના વિષયમાં જ હતું. આજે તો એનાથી પણ આગળ વધવું પડશે. પ્રાણી-હિંસા કરતાં ય વધુ ભયંકર તો પટના બાળકો, ઘરના વૃદ્ધ માબાપો, પત્ની વગેરેની હિંસા છે. એની પ્રથમ ‘અમારિ' થવી | જોઈએ.
|| ૭૦ ||
Page #80
--------------------------------------------------------------------------
________________
આના કરતાં ય વધુ ભયંકર હિંસા તો આર્યાવર્તના તીર્થંકર અને મહાત્માઓએ પ્રજાના |
સાચા સુખ, શાન્તિ અને આબાદીને સહેલાઈથી હાંસલ કરી આપતા વિચારોની અને આ // ૭૧ || થવ્યવસ્થાની હિંસા છે. તેની પણ “અમારિ’ થવી જોઈએ.
અરે ! આથી પણ વધુ ભયાનક અને કરપીણ હત્યા તો પુણ્યવાન આત્માઓના શિ બિસંસ્કારોની છે. મહામુસીબતે આત્માને પ્રાપ્ત થયેલા સંસ્કારોને લોહીમાંથી જ ખતમ કરાઈ છે
રહ્યા છે. છે આમ પ્રાણી-હિંસા, બાળાદિ-હિંસા, વિચાર અને વ્યવસ્થાની હિંસા, સંસ્કાર-હિંસા બઉત્તરોત્તર વધુ ને વધુ ભયાનક છે. િકતલખાનેથી જીવો છોડાવવાની સાથે માતપિતા, ગર્ભના બાળકો, સુવિચારો, સંસ્કૃતિ | બિ અને સુસંસ્કારોની ચાલતી કાતિલ હિંસા પણ બંધ થવી જોઈએ.
||
Page #81
--------------------------------------------------------------------------
________________
બીજું કર્તવ્ય : સાધર્મિક વાત્સલ્ય અષ્ટાબ્લિક પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આચરવાનું બીજું કર્તવ્ય છે. સાધર્મિક-વાત્સલ્ય. બીજું પ્રવચનો
નિવાત્સલ્ય એટલે ભક્તિ. સાધર્મિક ભાઈ-બેન પ્રત્યે ભક્તિનો ભાવ ઉભરાવો જોઈએ. તે કાંઈ ીિ કર્તવ્ય સિ બિચારો' નથી. માતાને પોતાના દીકરા પ્રત્યે વહાલ-વાત્સલ્ય ઊભરાય, તે માતાને પોતાનો ગુણ સાધર્મિક દીકરો કદાપિ ‘બિચારો' નહિ લાગે. તે પ્રમાણે સાધર્મિક કદાપિ ‘બિચારો' ન લાગવો જોઈએ. |
વાત્સલ્ય ‘બિચારો” ગણીને સહાય કરવાની નથી, પણ સાધર્મિક છે, તેથી તેના પ્રતિ વાત્સલ્યનો ભાવ હિ ઊભરાવાથી તેની ભક્તિ કરવાની છે, તેનું બહુમાન કરવાનું છે. માતાને દીકરાના વાત્સલ્યમાં બનેહરાગ હોય છે, જ્યારે સાધર્મિક પ્રત્યેના વાત્સલ્યમાં ધર્મરાગ હોય છે, માટે પુત્રવાત્સલ્યથી પણ સાધર્મિક વાત્સલ્ય ચઢિયાતું છે. તે ગરીબ છે, તે બિચારો છે, માટે હું આવું છું' એવો | ભાવ કદી ન થવો જોઈએ. સાધર્મિકની ભક્તિ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, પણ સાધર્મિકને જોઈને હૈયું પુલકિત થાય, વાત્સલ્યનાં વહેણ વહેવા માંડે અને તેનું બહુમાન કરવા, તેની ભક્તિનો લાભ લેવા-ધર્મી માણસને ભારે ઉત્કંઠા જાગે. કોઈ પણ સાધર્મિકને | મળતા ‘પ્રણામ' કહીને તેમને મસ્તક નમાવવું જોઈએ. અજૈનને ‘જય જિનેન્દ્ર' કહેવું, પણ સાધર્મિકને તો પ્રણામ જ કરવા.
સાધર્મિકભક્તિનું મૂલ્યાંકન આંકતા જ્ઞાનીઓ કહે છે કે, ‘ત્રાજવાના એક પલ્લામાં તમે | ૭૨ ||
Page #82
--------------------------------------------------------------------------
________________
કરી
તેના
કરેલા બધા ધર્મ મૂકો એટલે કે તમે માસક્ષમણ કર્યા હોય, અઢાઈઓ કરેલી હોય, ઉપધાન,
ઉજમણા કર્યા હોય, સામાયિકો અને પ્રતિક્રમણો કર્યા હોય, દીક્ષાઓ આપી હોય, પ્રતિષ્ઠાઓ એ |ી કરાવી હોય-વગેરે બધા ધર્મ એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફક્ત એક જ
સાધર્મિકની એક વખત તમે ભક્તિ કરી હોય તે ભાવપૂર્ણ ભક્તિ મૂકો તો બે પલ્લાં સરખાં : થશે.
આજે સાધર્મિક પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થતી નથી તેનાં કારણો કયા કયા છે ?
સવાલ એ થાય છે કે સહુને સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ કેમ જાગતો નથી ? તેનું મુખ્ય કારણ એ છે કે જેને ધર્મ પ્રત્યે ભાવ જાગ્યો નથી તેને સાધર્મિક પ્રત્યે સદુભાવ જાગે નહિ.
જેને ધર્મ ગમે, તેને જ સાધર્મિક ગમે. સાધર્મિકનો સંબંધ તે ધર્મ સાથેનો સંબંધ છે. ધર્મના હિનાતે તે સાધર્મિક છે, પણ ધર્મમાં જ ડીંડવાણું હોય ત્યાં સાધર્મિક પ્રત્યે ભક્તિ જાગે છે એ ક્યાંથી ? | આજે બૂમો પાડવામાં આવે છે કે, “સાધર્મિકની ભક્તિ કરો. સાધર્મિક માટે કાંઈક કરો.’ | તે માટે ગમે તેટલો પ્રચાર થાય છે, પણ પરિણામ શૂન્ય શા માટે આવે છે ? કારણ કે સાચો | ધર્મસ્નેહ જ જાગ્યો નથી. તેથી ધર્મના નાતાથી જ જોડાઈ શકતા સાધર્મિક પ્રત્યે પણ સ્નેહ કિ જાગતો નથી. ણ ધર્મ ગમે તો ધમ ગમે : ગુણ ગમે તો ગુણી ગમે : સામાયિક ગમે તો આપણને હિ સાધુઓ ગમે : ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, વિરતિ ન ગમે તો તેના ધારક સાધુઓ પણ ન ગમે.
| ૭૩ ||
Page #83
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિા પ્રવચનો | ૭૪ ||
બજેમ પૈસો ગમે તો પૈસાદાર ગમે, સત્તા ગમે તો પ્રધાનો ગમે.
ધર્મ હૈયામાં હોય તો ધર્મીજન-સાધર્મિક બંધુ–પ્રત્યે હૈયામાં ભાવ જાગે. શ્રાવક નબળો દુબળો શા માટે દેખાય છે ? કારણકે ધર્મ સાથેનો સુખી માણસોનો નાતો ઘણા અંશે તૂટી એ બીજું ગયો છે. તેથી ધર્મ કરનાર-ધર્મી-સાધર્મિક સાથે સંબંધ તૂટી ગયો છે. ઉપાશ્રય, કેસર, સુખડ, શ કર્તવ્ય વગેરેમાં તોટો આવે છે, કારણ કે ધર્મ પ્રત્યે ભાવ ઘટ્યો છે. આવા બધા તોટા પૂરવા માટે સાધર્મિક એકબીજાના મોં સામે જોશે. લખપતિ, હજારપતિના મોં સામે જોશે અને હજારપતિ, વાત્સલ્ય લખપતિના મોં સામે તાકશે. કોઈ એક સો રૂપિયા ભરે તો બીજો પંચોતેર રૂપિયા જ લખાવશે. આથી ખાતાઓની ખોટ પુરાતી નથી. પછી દેવદ્રવ્યના હવાલા નાંખીને બધા ખાતાનો વહેવાર ચલાવાય છે. આમ જ્યાં દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય, ત્યાં તે સંઘ કે તે પેઢી ક્યાંથી ઊંચા આવે ?
આજે ધર્મ સાથે માનસિક સંબંધ તૂટી ગયો છે. ફક્ત કાયિક સંબંધ રહ્યો છે. પ્રભુ પ્રત્યે : અહોભાવ જાગતો નથી. “મારા નાથ ! ત્રણ લોકના નાથ ! અહાહા કેવા ! પરમ કૃપાળુ ! કરુણામય !” આવો ભાવ જાગતો નથી. પછી ઉછામણીમાં ભલેને ૫૦ લાખની ઊપજ થઈ હોય. ભગવાનને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવામાં એક પૈસાનો ખર્ચ નથી પણ તે મફતીઓ ધર્મ | પણ થતો નથી. હૃદયમાં પ્રભુ ઓતપ્રોત થવા જ જોઈએ.
આપણો તો લોકોત્તર ધર્મ છે. જિનશાસન સર્વોચ્ચ કોટિનું ધર્મ શાસન છે. ત્રણ લોકના
Page #84
--------------------------------------------------------------------------
________________
૭પ ||
અનાથ વીતરાગ પરમાત્મા આપણને મળ્યા છતાંયે ધન પ્રત્યે વિરાગ કેમ ઉત્પન્ન થતો નથી ? સાધર્મિક પ્રત્યે અહોભાવ કેમ જન્મતો નથી ? પરમાત્માની પાછળ ઘેલું કેમ લાગતું નથી ? જો ધર્મ સાથે આપણો સંબંધ થાય તો ધર્મના સંબંધમાં જેટલા આવતા હોય તે બધા સાથે પણ | આપણો સંબંધ થઈ જાય. કુમારિકાનું વેવિશાળ થાય છે પછી તેનું લગ્ન થાય છે. લગ્ન થયું | એટલે તેનો પતિ જ નક્કી નથી થતો પણ પતિના સંબંધે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ વગેરે બધા નક્કી થઈ જાય છે. પતિના સંબંધને કારણે અન્ય સંબંધો આપોઆપ નિર્મિત થાય છે. એક સ્ત્રીનો એક પતિ નક્કી થયા પછી તેના બાપનો, માનો બધાનો સંબંધ નિશ્ચિત થઈ જાય છે. પતિદેવ તરીકે જાણકારી થઈ એટલે પછી કન્યાને એમ નથી કહેવું પડતું કે આ તારો સસરો, આ તારી સાસુ, આ તારી નણંદ કે આ દિયર, તે બધા સંબંધ આપોઆપ જોડાઈ જાય છે. તે પ્રમાણે એક ધર્મ બરોબર સમજાઈ જાય તો તેના પ્રણેતા ભગવાન શિ સમજાય. ધર્મના સંબંધી સાધર્મિક ઓળખાયા પછી ઉપાશ્રય, કેસર, જ્ઞાનભંડાર વગેરે માટે આપોઆપ ધન વપરાય. ધન પ્રત્યેની મૂર્છા ઓછી થાય. કોઈ સ્થાને તોટો હોય તો તરત પૂરો થઈ જાય. એક સાધર્મિક ભક્તિ કરવાનો ભાવ જાગે એટલે સર્વ અન્ય બાબતો પ્રત્યે સદ્ભાવ છે જાગે.
પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યોમાં સાધર્મિકવાત્સલ્યની આગવી વિશિષ્ટતા છે, એટલું જ | નહિ પણ સાધર્મિક વાત્સલ્યની વિશિષ્ટતા હોવાથી વર્ષ દરમ્યાન શ્રાવકે કરવાના અગિયાર | શકર્તવ્યોમાં પણ તે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે. એટલે આ સાધર્મિક-ભક્તિ બને તો હંમેશ હિ
| ૭૫ |
Page #85
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક હિ
4.
મ કતવ્ય
કિરવી જોઈએ. ખાવા-પીવામાં, નાટક-સિનેમામાં કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ. ઘરમાં Aિ બાબો માંદો પડ્યો તો તેની પાછળ બે ચાર દિવસમાં હજારનો ખર્ચ કરી નાંખીએ છીએ. લિ
આટલો બધો વ્યય કરીએ છીએ, તો દિવસનો એક રૂપિયો આપણે શું ન આપી શકીએ ? | બીજું પ્રવચનો
હિંમેશનો એક એટલે મહિનાના ત્રીસ રૂપિયા, બાર મહિનાના ત્રણસો સાઠ રૂપિયા થાય. ટૂંકમાં, કોઈ પણ ઉચિત રીતે સાધર્મિક ભક્તિ કરો. તે જ જિનનો ભક્ત છે જે જિનના | સાધર્મિક ભક્તનો પણ ભક્ત છે. '
વાત્સલ્ય - સાધર્મિક ભક્તિથી લાભ થાય છે. જે કુટુંબનો વડો સાધર્મિક ભક્તિ કરીને ધંધે ચડતો : હોય, તેના કુટુંબમાં ધર્મ અને ધાર્મિકો પ્રત્યે કેટલી ભક્તિ જાગશે ? તેઓ બધા ધર્મના રસિયા થશે. વળી તેઓ પણ શક્ય તેટલી અન્યની ભક્તિ કરશે. પૂજા કરો, આંગી કરો, ઉજમણાં ? Jકરાવો, બધું કરો પણ તેથી જ ધર્મની ઇતિશ્રી ન માની લો. તદુપરાંત સાધર્મિક-ભક્તિને પણ ન તેવું જ વિશિષ્ટ મહત્ત્વ આપો. સાધર્મિક-ભક્તિની અવગણનાપૂર્વક કરેલી અન્ય ધર્મક્રિયાઓ પૂરો લાભ ન આપી શકે.
' ગરીબ અને અબોલ પશુ પ્રત્યે ભક્તિ તે દોષ છે. સાધર્મિક પ્રત્યે અનુકંપા (દયા) ] અદાખવવી તે દોષ છે. સાધુ વહોરવા આવે અને આપણે કહીએ ‘બિચારા વહોરવા આવ્યા ! |
સાહેબ ! જેટલું લેવાય તેટલું અહીંથી લઈ લો. ગામના લોકો લુચ્ચા છે, તમને કાંઈ નહિ , વિહોરાવે.’ આમ કહીને સાધુ પ્રત્યે અનુકંપા દર્શાવવી તે દોષ છે.
| ૭૬ |
Page #86
--------------------------------------------------------------------------
________________
|| ૭૭ ||
594
ભક્તિ, ઔચિત્ય અને અનુકંપા
સાધર્મિક-ભાઈ હોય તો તેના પ્રત્યે ભક્તિ દર્શાવવી, અજૈન બંધુ હોય તો તેમના પ્રત્યે ઔચિત્યપણું દર્શાવવું. દુઃખી, ગરીબ તથા અબોલ પ્રાણી હોય તો તેના પ્રત્યે અનુકંપા દર્શાવવી. ભક્તિ દર્શાવવી સહેલી છે, અનુકંપા દર્શાવવી ઘણી કઠિન છે. અનુકંપામાં ઘણું જોવું પડે, ઘણું વિચારવું પડે. ભક્તિ તો સહેલાઈથી થાય, તેનો તરત અમલ થાય. અનુકંપા બે પ્રકારની છે : (૧) દ્રવ્ય અનુકંપા અને (૨) ભાવ અનુકંપા જો દ્રવ્યાનુકંપા કોઈ પણ રીતે ભાવાનુકંપાનુ કારણ બનનારી ન હોય તો તે દ્રવ્યાનુકંપા કર્તવ્ય રૂપ ગણી ન શકાય.
અજૈનની અનુકંપા હોય, પણ અજ્જૈનમાં કેટલાક એવા પણ હોય, જેઓ માર્ગાનુસારીના વિશિષ્ટ ગુણો ધરાવતા હોય તો તેમના પ્રત્યે ઔચિત્યપણું પણ હોવું જોઈએ. અનુકંપામાં બિચારાનો ભાવ આવી જાય છે. અજૈનો પણ બધા સ્થૂલ દૃષ્ટિએ દીન-દુઃખી રૂપે બિચારા નથી.
એટલે ધારો કે કોઈ સંન્યાસી આંગણે આવે તો તેમની કક્ષા પ્રમાણે બેસવાનું સ્થાન આપણે આપવું જોઈએ, તેમનું ઉચિત માન-સન્માન કરવું જોઈએ. તે તેમની કક્ષામાં માનનીય છે માટે તેમના પ્રતિ ઔચિત્યપણું દાખવવું જોઈએ. અસ્તુ. હવે સાધર્મિક ભક્તિનાં કેટલાંક પ્રખ્યાત ઉદાહરણો જોઈએ.
(૧) કુમારપાળ
એક વખત એક શ્રાવકે કલિકાલસર્વજ્ઞ આ. ભગ. હેમચંદ્રસૂરિજીને જાડું ખરબચડું વા
HIGH CO
|| ૭૭ ||
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રવચનો
વ્યું. તે ઓઢીને ભવ્ય વરઘોડામાં આચાર્યશ્રી ચાલ્યા જતા હતા. કુમારપાળે તે વસ્ત્રમાં
સૂરિજીને જોયા, તેનું હૈયું કકળી ઊઠ્યું. તે ત્યારે તો કાંઈ ન બોલ્યા. વરઘોડો પૂર્ણ થયો કે અષ્ટાદ્વિકા
કુમારપાળ તરત જ ઉપાશ્રયમાં ગયા, અને બોલ્યા, ‘ગુરુદેવ ! આ શું ? અમારા જેવા બેઠા બીજું
હોય અને આપને આવું જાડું ખરબચડું ખાદીનું વસ્ત્ર હોય ખરું ? પ્રભો ! લોકો શું કહેશે ? કર્તવ્ય | ૭૮ ||
અઢાર દેશનો રાજા કુમારપાળ ! અને તેનાં ગુરુનું આવું વસ્ત્ર ? લોકો મને કૃપણ કહેશે. | સાધર્મિક મારી ટીકા કરશે. આ તો મારે શરમાવા જેવું થશે.”
I વાત્સલ્ય ' સૂરિજી : કુમારપાળ ! આ વસ્ત્ર જેણે વહોરાવ્યું છે તે તારા રાજ્યમાં વસનારો સાધર્મિક Jભાઈ છે. તને એ વિચાર કેમ નથી આવતો કે મારા રાજયમાં આવું ખરબચડું, જાડું વસ્ત્ર શિ વહોરાવનાર સાધર્મિક ભાઈ કેવો હશે ? તેથી તને એમ થવું જોઈએ કે, “મારો સાધર્મિક ભાઈ
આવો ગરીબ ? ખરેખર ! શરમાવા જેવું તો તારે છે.” આ સાંભળતાં જ કુમારપાળે ત્યાં ને ? સિયાં પ્રતિજ્ઞા કરી કે દર વર્ષે ૧ કરોડ સોનામહોર સાધર્મિકભક્તિ માટે વાપરવી. ત્યાર પછી ચિકમારપાળ ચૌદ વર્ષ જીવ્યા. તેમણે ૧૪ ક્રોડ સોનામહોરો સાધર્મિક ભક્તિ કરવા માટે વાપરી. આ
તે નિર્ધન સાધર્મિકને જઘન્યથી ૧૦૦ સોનામહોરો આપતા. વધુમાં જેટલી જરૂરિયાત હોય તેટલી આપતા. એક વર્ષ પૂરું થયું પછી આ ભક્તિ અંગેનો વહીવટ કરનારા આભડશેઠે શિ શકુમારપાળને કહ્યું, “પ્રથમ વર્ષની આ ભક્તિ કરવાનો લાભ મને આપો, આ રકમ હું લેવા એ માંગતો નથી.'
| ૭૮ ||
Page #88
--------------------------------------------------------------------------
________________
|| ૭૯ ||
કુમારપાળ : ના, એ ન બને. એક તો હું કૃપણ ગણાઉં છું. તેમાં તમો આ લાભ લેશો, તો મારા સંસ્કાર પ્રમાણે હા પાડી દઈશ તો વધુ ને વધુ કૃપણ બનીશ. તેને બદલે ધન ઉપ૨ની આ મૂર્છા મને ઉતારવા દો. કોષાધ્યક્ષ પાસેથી એક ક્રોડ સોનામહોર તમે લઈ લો. આભડશેઠ : અમારી સંપત્તિ તે રાજની જ સંપત્તિ છે. વૈશ્યો જે પ્રાપ્ત કરે, તેનો માલિક રાજા ગણાય. ભામાશાહે જરૂર પડી ત્યારે ૨૫ હજારનું સૈન્ય ઊભું કરી શકાય તેટલું ધન પ્રતાપને ચરણે ધર્યું. શા માટે આમ કર્યું ? કારણ કે વેપારીની કમાણી જરૂ૨ વખતે રાજાની જ સંપત્તિ ગણાતી હતી. વેપારીના દીકરાઓ વંશ-દરવંશ પિતાનો વેપાર જ કરતા એટલે જો બાપીકા ધંધામાં તેમની હથોટી આવી જતી. આથી તેઓ સારી એવી કમાણી કરી શકતા. આમ આપણે ત્યાં વંશપરંપરાથી વર્ણ અને વેપાર બીજમાં ચાલ્યા આવતા. સંસ્કારથી વ્યવસ્થિત રીતે જળવાઈ જતા હતા. વણકરનો દીકરો વણવાનો જ ધંધો કરતો. મોચીનો દીકરો જોડા સીવવાનું જ કામ કરતો કેમકે તે દરેકમાં તેવા સંસ્કારનાં બીજ ચાલ્યાં આવતાં હોય છે. તે તે ધંધાની તે તે વૃત્તિ-પ્રવૃત્તિઓ ધાતુઓમાં અસર ઊપજાવે છે. તેના સંસ્કાર બાળકમાં આવે છે. વગર ભણે બાળક બાપીકો ધંધો હસ્તગત કરી લેતો હોય છે. આથી જ પૂર્વે કોઈ બેકાર ન રહેતું. માટે જ તે સમયમાં ગરીબી ન હતી. બાપનો ધંધો તૈયાર હતો. બાળક મોટું થતાં તે ધંધો અપનાવી લેતું. આજે ધંધામાં વિકૃતિ પ્રવેશી છે. વિલક્ષણ શિક્ષણપદ્ધતિના કારણે, તે લેવાના આગ્રહે અને પ્રલોભને પરંપરાગત ધંધો ચાલુ નથી રહેતો કે ચાલુ રાખવા દેવાતો નથી. શું વકીલનો દીકરો વકીલ બની શકશે ? ના. નહીં બની શકે, વકીલાત
|| ૭૯ ||
Page #89
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
હિન કરવી હશે તો તેને પણ ભણવું જ પડશે. જ્યાં ધંધાર્થે ભણતર આવ્યું, ત્યાં વિકૃતિ આવી. ીિ
ખેડૂતનો દીકરો ખેતી માટે ક્યાંય શીખવા જતો નહીં, વણકરનો દીકરો કે વેપારીનો દીકરો છી અષ્ટાદ્વિકા
શપોતપોતાના ધંધા અર્થે ક્યાંય શીખવા જતા નહીં. બાપીકા ધંધા તેમને આવડી જ જતા. કિ બીજું પ્રવચનો
સામાન્યતઃ એમ કહી શકાય કે જ્યાં ભણતરથી વેપાર મળતો હોય તે વેપાર વિકૃતિનો વેપાર // ૮૦ ||
કહેવાય. જયાં ભણતર વિના ધંધો મળી જાય તે ધંધો સંસ્કૃતિનો ધંધો કહેવાય. અસ્તુ. કિસ સાધર્મિક આ આભડશેઠની વિનંતીનો કુમારપાળે અસ્વીકાર કર્યો. આથી ચૌદ વર્ષ સુધી કુમારપાળે
વાત્સલ્ય પ્રતિ વર્ષ એક એક ક્રોડ સોનામહોર સાધર્મિક ભક્તિમાં વાપરી. હિરી મન્દીશ્વર પેથડ હિલ એ માંડવગઢના મંત્રી હતા. તેમને વર્ષો પગાર તરીકે એકસો છેતાલીસ મણ સોનું મળતું મહતું. અઢળક સંપત્તિના માલિક પેથડ શેઠનો એક શિરસ્તો કે પોતે પાલખીમાં બેસીને જતા કી હિમહોય પણ સામે કોઈ સાધર્મિક ભાઇને આવતો જુએ તો પોતે નીચે ઊતરે, અને સાધર્મિકને ીિ હિમભાવથી ભેટી પડે. પછી આમંત્રણ આપે, ‘બંધુ ! ઘેર વાપરો.” દિલ માંડવગઢના મંત્રી જયારે તેને ભેટી પડે અને ઘરે આવવાનું આમંત્રણ આપે પછી કોણ છે Aિતેનો અસ્વીકાર કરી શકે ?
પેથડ રાજ-દરબારમાં જાય અને સાધર્મિકને બહુમાન સાથે ઘરે મોકલે ત્યાં તેમની માતા છે હિતેમની આગતા-સ્વાગતા કરે. વાતચીત દરમ્યાન પૂછી લે કે તે ક્યાંથી આવે છે ? તે શો ધંધો | દિ કરે છે ? અહીં શા માટે આવવું થયું છે ? શાની તેમને જરૂર છે ? આ બધું ભક્તિભાવથી
Page #90
--------------------------------------------------------------------------
________________
| ૮૧ ||
અજાણી લે. પછી તેની શી પહેરામણી કરવી તે નક્કી કરે, કોઈને શ્રીફળ, તો કોઈને પણ સોનામહોરો આપે. એવી પહેરામણી કરે કે તે સાધર્મિકને અર્થની કે કોઈ બાબતની ચિંતા ન રહે. તેને હેરાન થવું ન પડે. | આ પૌષધશાળા-દેરાસર વગેરે ધર્મસ્થાનકો સાચવે છે કોણ ? આપણા સાધર્મિકો-પૌષધ કરનારા-સામાયિક, પ્રતિક્રમણ કરનારા સાચવે છે. ખદબદતા સંસારમાં તેઓ જ વિરતિધર્મને સાચવે છે. ગૃહસ્થોમાં પ્રભુશાસનના સાચા રખેવાળો જ આ વિરતિધર શ્રાવકો છે, ક્રિયાકારકો છે. પ્રભાવના તરીકે સોપારી, બદામ કે પતાસાં ગમે તે હોય પણ તે કરતાં ભાવના ચઢિયાતી છે. પેથડ શેઠ સાધર્મિકને પોતાને ઘેર મોકલી આપે ત્યાં પહેરામણી રૂપે અર્થાદિની ભક્તિ માં કરાતી. બક્ષિસ રૂપે નહીં. ચાંલ્લો કરીને તેમનું બહુમાન કરવામાં આવતું. આથી લેનારનું | ગૌરવ હણાય નહીં.
વાત્સલ્ય શબ્દમાં બહુમાન રહેલું છે. તે શબ્દ અર્થ-ગંભીર છે. તેમાં મૈત્રીભાવના દિન અંતર્ગત રહેલ છે. સાધર્મિકનું ગૌરવ-બહુમાન આપણે કરવાનું છે. જેનું તમે બહુમાન કરશો તેની સંખ્યા જગતમાં વધશે. સાધર્મિક પ્રત્યે ભાવ દર્શાવશો તો ધર્મીઓની સંખ્યા વધશે જ. | કોઈ છૂટાછેડા લે અને તેને હારતોરા કરો તો સમાજમાં છૂટાછેડા વધે.
પૂર્વે રાજ્યમાં રાજાઓ બે વસ્તુ કરતાદુષ્ટસ્થ અને સુનવણ સેવા અપરાધીને દિંડ કરવાનો અને સજ્જનનું બહુમાન પણ કરવાનું. અપરાધીને દંડ કરવામાં આવે તો તે વધે નહીં. સજ્જનનું સન્માન કરવામાં આવે એટલે સજ્જનો ખૂબ વધે.
| ૮૧ ||
Page #91
--------------------------------------------------------------------------
________________
સદાચારી યુવાન હોય, નીતિમાન વેપારી હોય, શીલવતી નારી હોય, ખમીરવંતો શ્રાવક અષ્ટાલિકા જ હોય તે બધાયનું સન્માન થાય. નવા ઉપાશ્રયાદિનું ઉદ્ઘાટન કરનારા જો આવા માણસો હોય જો બીજું પ્રવચનો જતો સંઘમાં તેવી વ્યક્તિઓ વધે. બહુમાનની ક્રિયામાં દેખાવ, દંભ કે કોઈ જાતનો આભા ના કર્તવ્ય ॥ ૮૨ ॥ જ જોઈએ. ભક્તિનો બદલો ન હોય. પ્રભુના શાસનની બલિહારી છે. તેનો મહિમા અપાર છે. આવી પવિત્ર પરંપરા ચાલી આવે છે. માટે જ સાધર્મિકના પ્રશ્નો આપમેળે પતી જતા હતા. સાધર્મિકને ત્યાં રાત્રે ઘઉંની ગુણ પહોંચી જતી અને તેમાં સોનામહોર પણ નાંખી દેવાતી. | (૩) વઢવાણના શ્રાવક
સાધર્મિક વાત્સલ્ય
વઢવાણ શહેરના વતની. જીવદયા એમનો જીવન-પ્રાણ. બન્યું એવું કે એક સાધર્મિક ભાઈને ત્યાં કોઈ માંદુ હશે. ડૉક્ટરને બતાવ્યું. ડોક્ટરે દવાઓ લખી આપી પણ આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી દવાઓ લાવી શકાઈ નહીં. પેલા ભાઈ રાત્રે ખૂબ હેરાન થતા
હતા. આ શ્રાવકને તેની ખબર પડી. તે દિવસે તેમને મૌન હતું. સંકેતથી પીસ્ક્રીપ્શનનો જ ા કાગળ મેળવીને બજારમાંથી બધી જ દવા લઈ આવ્યા. રાતના ૧૧ થયા હતા. અંધારું ઘોર હતું. ગરીબના ઘેર દીવા ઓલવાઈ ગયા હતા. બધું સૂમસામ હતું. ત્યાં તે ધીરેથી તેના ઘરમાં
ઘૂસ્યા. અંદર જઈને બધી દવા મૂકી જ્યાં પાછા ફરતાં હતા ત્યાં કાંઈક અથડાયું. અવાજથી અંતે લોકો સાવધ થઈ ગયા, અને અંધારામાં ‘ચોર ચોર’ કરી બૂમ પાડવા લાગ્યા. લોકો ભેગા થઈ ગયા. તે શ્રાવકને મારવા લાગ્યા. શ્રાવકને કહેવું ન હતું કે, ‘દવા મૂકવા આવ્યો છું.’
9 9 දව ද
|| ૮૨ ||
Page #92
--------------------------------------------------------------------------
________________
| ૮૩ '.
વળી મૌન હતું. ઉપકાર કર્યો તે અંગે કોઈ જાહેર કરવું ન હતું. એટલે બધાએ ટીપી ટીપીને માર્યો તોય મોંમાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.
છેવટે કોઈ બોલ્યું, “અરે ! આ ચોર ન હોય ! નહીંતર આટલો માર ન ખાય, દીવો એ લાવો દીવો.” દીવો લાવવામાં આવ્યો અને જોયું તો પેલા ભાઈ ! “આ શું કર્યું આપણે ? આવેશમાં ને આવેશમાં ઢીબી નાખ્યા. અરે ! આ તો ફલાણાભાઇ ! આપણા શેઠ !' પછી જ બધા પોકે પોક મૂકી રડવા લાગ્યા. આ શ્રાવકની સુવાસ ગામમાં ફેલાયેલી હતી. ત્યાં કોઈ પણ ગુણ દુઃખીને એમની પાસે આશ્વાસન મળતું, સક્રિય સહાય મળતી. આવા પવિત્ર ઉપકારીને | આપણે ઢોરની જેમ માર્યો.’ આમ કહીને મુકવા પાડીને તેઓ રડવા લાગ્યા. તે શ્રાવક તો | ત્યાંથી ચૂપચાપ ચાલી નીકળ્યા. આવા પરગજુ, પરોપકારી, સાધર્મિક ભક્તિ કરનાર આજે પણ ગુણ
(૪) ઝાંઝણ શેઠ એ ઝાંઝણ શેઠે કર્ણાવતીથી છરી પાળતો સંઘ કાઢ્યો. તે સંઘમાં અઢી લાખ યાત્રાળુઓ
હતા. તે વખતે કર્ણાવતીમાં (હાલના અમદાવાદમાં) સારંગદેવ રાજા રાજ્ય કરતા હતા. તેમણે િઝાંઝણ શેઠને કહ્યું, ‘તમારા સંઘમાં જે સુખી માણસ હોય તેમને જમવાનું મારા તરફથી
આમંત્રણ છે તો તેવા જેટલા હોય તેમને મોકલી આપો.” એ ઝાંઝણ : મારા સંઘમાં સુખી અને દુઃખી એવો કોઈ ભેદ નથી.’ આમ કહીને તેમણે જ | | ૮૩ || લિરાજાનું આમંત્રણ સાભાર પરત કર્યું. વળી તેમણે કહ્યું, “મારે તો અઢી લાખ એક સરખા.” ક્ષિ
Page #93
--------------------------------------------------------------------------
________________
રાજા : ‘તેમાંથી બે મુખ્ય હોય તેવા બે-ત્રણ હજારને મોકલો.’
ઝાંઝણ : તે મારાથી ન બને. હવે મારી એક ઇચ્છા છે કે જો આપ આજ્ઞા કરો તો પણ અષ્ટાબ્લિક આખા ગુજરાતને જમાડું.
બીજું પ્રવચનો
- રાજા-મારા જેવો રાજા અઢી લાખને જમાડી ન શકે અને શું તે આખા ગુજરાતને કી કર્તવ્ય ૮૪ ||
જમાડવા તૈયાર છે ? ભલે, તમારી ભલામણ આવકારું છું.” સંઘ-કાર્ય પૂર્ણ થયા બાદ આખા |ષ સાધર્મિક ગુજરાતને જમાડવાનું નક્કી થયું.
વાત્સલ્ય રાજાએ એક મહિનાની મહેતલ આપી. તે સમય દરમ્યાન રાજાએ ચારે તરફ ખૂબ પ્રચાર કર્યો કે, “અમુક સમયે સહુએ પહોંચી જવું. બધાને જમવાનું આમંત્રણ છે.”
આ ઝાંઝણ શેઠ પેથડ શેઠના પુત્ર હતા. પેથડ શેઠના પિતા દેદા શેઠ હતા. આમ દેદા બાશેઠ, પેથડ શેઠ, ઝાંઝણ શેઠ, ઉત્તરોત્તર જુદી જુદી ઝલક ધરાવતું, ઝબકારા મારતું પવિત્ર બીજ || ચાલ્યું આવ્યું હતું.
આજે તો વર્ણાન્તરમાં લગ્ન થવાથી મોટા ભાગની પ્રજા વર્ણસંકર બની છે. વિકૃતિ અપેસતાં બીજશુદ્ધિ ખલાસ થવા લાગી છે. આપણી સમાજવ્યવસ્થા હતી, તેથી જ બેકારી કે | ગરીબી ન હતી. આ વ્યવસ્થા આજે ખલાસ થયેલ છે, ભેદી રીતે તે વ્યવસ્થાને લગભગ | મરણતોલ કરવામાં આવેલ છે.
ઝાંઝણ શેઠે આખા ગુજરાતને જમવાનું આમંત્રણ આપ્યું અને તેમણે એક દિવસ નહીં
Page #94
--------------------------------------------------------------------------
________________
|| ૮૫ ||
DKGKG
પણ પૂરા પાંચ દિવસ બધાને જમાડ્યા. પાંચે દિવસ ગુજરાતભરનાં જનતાનાં રસોડાં બંધ. આ માટે પાંચ મુખ્ય સ્થળોએ રસોડામાં તૈયાર કરેલ. જમણવાર પૂરો થયા બાદ ઝાંઝણ શેઠે સારંગદેવ રાજાને પોતાને રસોડે આમંત્ર્યા. સારંગદેવ તો ત્યાં પડેલ મીઠાઈના ઢગેઢગ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેમને થયું કે ખરેખર અદ્ભુત અને અકલ્પનીય ભક્તિ આ ઝાંઝણ શેઠે બજાવી છે. મોટા દૈત ઓરડાઓ ભરાય તેટલી મીઠાઈ વધી પડી હતી. (૫) મોતીશા શેઠ
શત્રુંજ્ય તીર્થ ઉપર આવેલી મોતીશા-ટૂંકના નિર્માતા હતા, મોતીશા શેઠ. તેમના સુપુત્રોએ પ્રતિષ્ઠા પ્રસંગે સાધર્મિકભક્તિ કરવા ઉપરાંત આજુબાજુના ગામડાના લોકોને જમવા આમંત્ર્યા હતા. ગાડેગાડાં ભરાય તેટલા લાડવા બનાવ્યા હતા. પ્રતિષ્ઠાનું જમણ પૂરું થયા બાદ કૂતરાઓને પણ ખૂબ લાડવા ખવડાવ્યા, અને તો ય ઢગલેઢગલા મીઠાઈ વધી હતી. જ આવી હતી અનુપમ, ઉચ્ચ-સાધર્મિક ભક્તિ.
સંઘ કાઢવા માટે સાધર્મિક ભક્તિ કરવા માટે પૈસાની છૂટ મૂકવી જોઈએ. પહેલેથી તેનું કરકસરિયું આયોજન ન થાય. સંઘ સાટે એક લાખ ખરચવાના હોય તો સંધના રસ્તામાં આવતાં દેરાસર, ઉપાશ્રય, સાત ક્ષેત્રો, જૈનોની ભક્તિ, જૈનતરો પ્રત્યે ઔચિત્ય તથા ગરીબ દુ:ખી, અપંગ પ્રત્યે અનુકંપા દર્શાવવા માટે બીજા એક લાખ રાખવા જોઈએ. છેવટે ઊઆયોજનના કુલ ખર્ચની વીસ ટકા રકમ તો આવાં કાર્યો માટે ફાળવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ વિના ધાર્મિક આયોજનો દીપતાં નથી.
|| ૮૫ ||
Page #95
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિા પ્રવચનો / ૮૬ ||
- સંઘ, સ્વામીવાત્સલ્ય, અનુકંપા વગેરે જો ઔદાર્યના ઓપથી રોનકદાર બન્યા હોય તો અજૈનોના હૃદયમાં આપણા પ્રતિ માન પેદા થાય. તેઓ પ્રશંસા કરે કે આ જૈનો બધા પ્રત્યે ન દયા, કરુણા દર્શાવે છે. આ પ્રશંસા કરનાર લોકો આ ભવે નહિ તો આવતા ભવે જૈન વિ બીજું કુટુંબમાં જન્મ લે છે.
કર્તવ્ય (૬) ભરત મહારાજા
સાધર્મિક ભરત મહારાજા પરમાત્મા આદિનાથના સંસારીપણે પુત્ર હતા. પિતા-ભગવાન એકદા વાત્સલ્ય પધાર્યા એટલે સાધુઓને વહોરાવવા માટે રસોઈ તૈયાર કરાવી. ભગવાનને ભરત મહારાજએ વિનંતી કરી, ત્યારે આદિનાથ પ્રભુએ ચોખ્ખી ના પાડી, કેમકે તે રસોઈ સાધુ માટે જ બનાવાઈ હતી. આથી ભરત મહારાજા ખૂબ જ હતાશ થઈ ગયા. કપાળે હાથ દઈને બેઠા હતા ત્યારે બાજુમાં બેઠેલા ઇન્દ્ર ભરતને સમજાવ્યું કે, “આ ધરતી ઉપર ભગવાનની આજ્ઞા પાળનાર, દેશવિરતિ જીવન ગાળનાર, લાયક ગુણિયલ શ્રાવકો ઘણા છે તેમની ભક્તિ કરો.” | ભરત ગુણિયલ સ્વામી-ભાઈઓને ભાવથી જમાડ્યા, તે વખતે અપાર આનંદ પામેલા ભરત | મહારાજાએ તેમને કહ્યું, “આજથી તમારે બધાએ હંમેશ મારે રસોડે જમવું. તમારી ખેતી, ધંધો વગેરે બંધ કરી દો. ફક્ત સ્વાધ્યાય-ધ્યાન-અધ્યયન કરો. તમારી ખાવા-પીવાની ચિંતા મૂકી કાદો.’
સાધર્મિકોને એક દિવસ જમાડવામાં ભરતને એટલો આનંદ આવી ગયો કે હંમેશ માટે | || ૮૬ II
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૭ |
આનંદ લેવા બધાને પોતાના રસોડે જમવાનું આમંત્રણ આપ્યું. આનું નામ તે સાચી ભક્તિ.
આપણે કોઈ વલખાં મારતા શ્રાવકને ૨૫ રૂ. આપીએ તો તેનો કેટલો બદલો લઈએ ? A | ‘આટલું દૂધ હંમેશ દેરાસર આપી આવજે, ઘરે શાક સમારી નાંખજે.” આવું આવું કેટલું કામ
તેની પાસે કરાવીએ ? ધનનું આ તે કેટલું વ્યાજ ? ભક્તિમાં આવા લેવડદેવડના ધંધા | શિશોભે ? પેલા માણસે ૨૫ રૂ. લીધા પછી દશ વર્ષે ભટકાય અને કદાચ સામે ન જુએ તો શું શિકહીએ ? ‘તને ૨૫ રૂપિયા દશ વર્ષ પહેલાં આપ્યા હતા ને ? હવે તો સામે ય નથી
જોતા !' શિ ભરત મહારાજાએ સાધર્મિકો સાથે અદ્દભુત શરત કરી કે તમારે રોજ રાજસભામાં
આવીને મને આટલું સંભળાવી જવું, “હે છ ખંડના સ્વામી ! હે રાજન્ ! તમે છ ખંડ ભલે જીિત્યા, છતાંય તમે કોઈથી જિતાયેલા છો. છ ખંડ જીતેલા તમને કોકે જીત્યા છે. તમારે માથે શિમોહરાજા છે, માટે હે મહારાજા ! તમે ભલે બધાને જીત્યા હોય, પણ તમે મોહરાજાથી ભિજિતાયેલા છો. તમારા માથે ભય તોળાઈ રહ્યો છે, એટલે તમે કદી કોઈને હણશો નહિ, બિહણશો નહિ.'
આવા હતા અનાસક્તયોગી ભરત ! આપણે આપણી જાતને જાગ્રત કરવા કોઈ સાધુ- થિી મહારાજને કહી રાખ્યું છે ખરું કે “અમારી ભૂલ થાય કે અમે અયોગ્ય માર્ગે જતા હોઈએ, પણ Aિત્યારે અમોને જાગ્રત કરજો ?”
|| ૮૭ |
Page #97
--------------------------------------------------------------------------
________________
બીજું
(૭) સદાસોમ
બે શેઠ હતા : સદાચંદ શેઠ અને સોમચંદ શેઠ. સદાચંદ શેઠ એક નગરના મોટા વેપારી અષ્ટાદ્ધિક
હતા. દેશ-પરદેશો સાથે ધીકતો ધંધો ચાલતો હતો. એક વાર તેમને મુશ્કેલી આવી પડી. ચારે | પ્રવચનો
બાજુ અફવા ફેલાણી કે સદાચંદ શેઠની પેઢી ઊઠી જવાની છે. આથી અનેક લોકો પોતાની 4 કર્તવ્ય ૮૮ ||
જમાં મૂકેલી રકમ પાછી લેવા દોડ્યા. બન્યું એવું કે દરિયામાં તોફાન થયું. શેઠના વહાણો સાધર્મિક પરદેશથી પાછાં ફરતાં તેમાં ફસાયાં. પછી તે ડૂળ્યાં કે નથી ડૂબ્યાં તેના સમાચાર મળેલી વાત્સલ્ય નહિ. તેથી લોકોએ માન્યું કે વહાણો ડૂબી ગયાં. પછી પરિણામ શું આવે ? જેની જેની રકમ લેણી હતી તે બધાય શેઠ પાસે ઉઘરાણીએ આવ્યા. શેઠે લેણદારોને શક્ય તેટલું આપી દીધું.
ત્યાર પછી એક મોટો માણસ આવ્યો. તેણે લાખ રૂપિયા શેઠને ત્યાં મૂક્યા હતા. શેઠ | પાસે તેણે માગ્યા. આ સમયે સદાચંદ શેઠ એક લાખ આપે શી રીતે ? તેથી શેઠે કહ્યું, | ‘ભાઈ, થોડા દિવસ થોભી જા, હજુ વહાણના સમાચાર આવ્યા નથી.' પણ અફવા એવી | જોરદાર હતી કે લેણદારે મચક આપી નહીં. સદાચંદ શેઠ ખૂબ મૂંઝાયા કે હવે શું કરવું તેમણે રે ભગવાનનું સ્મરણ કર્યું. નવકાર મંત્રનું ધ્યાન શરૂ કર્યું અને અમદાવાદની ધનાસુતારની
પોળમાં રહેતા સોમચંદ શેઠ પર એક હૂંડી લખી આપી. તે કાગળ લઈ લેણદાર શોધતો - શિશોધતો સોમચંદ શેઠ પાસે પહોંચ્યો. હૂંડીના કાગળમાં લખ્યું હતું : “આવનારને એક લાખ રૂપિયા આપશો.'
|| ૮૮ ||
Page #98
--------------------------------------------------------------------------
________________
સોમચંદ શેઠે તે કાગળ ફેરવી ફેરવીને વાંચ્યો. આ સદાચંદ શેઠનું ખાતું તો તેમના |
ચોપડામાં ક્યાંય નજરે પડતું નથી. તેમને વિચાર આવે છે કે, “એક લાખ રૂપિયા માટે | | ૮૯ ||.
બિલખવાનું સાહસ કોણ કરે ? આવું કેમ લખી આપે ?” આવા વિચારમાં સોમચંદ શેઠ તે જ
કાગળ સામું જોયા કરે છે. ત્યાં કાગળ જરાક ઊપસી ગયેલો જણાયો. તેથી ખાત્રી થઈ કે | અહીં આંસુ પડેલાં હોવા જોઈએ. કોઈ આબરૂદારે રડતી આંખે આંસુ પાડતાં આ કાગળ લખી | આપેલ છે. આમેય સોમચંદ શેઠે સદાચંદ શેઠની ખ્યાતિ સાંભળી હતી. હા... એકબીજા સાથે Aિ વેપારી સંબંધ-લેણાદેણીનો સંબંધ તો ન જ હતો. સોમચંદ શેઠે પેલા વેપારીને એક લાખ | આ રૂપિયા ગણી આપ્યા. વગર ખાતાએ ફક્ત એ સાધર્મિકભાઈ ગણીને તેના પ્રત્યે ભક્તિ છે દર્શાવવા માટે જોયા-જાણ્યા વગર એક લાખ રૂપિયા આપ્યા ! કેવી જવલંત સાધર્મિક ભક્તિ ! |
આ બાજુ થોડા દિવસમાં પરિસ્થિતિ પલટાઈ. બધાં વહાણો હેમખેમ કિનારે પાછા ફર્યા. [a વેપાર પાછો વ્યવસ્થિત થઈ ગયો. સારું કમાયા પછી સદાચંદ શેઠ એક લાખ રૂપિયા લઈ | પોતે સોમચંદ શેઠને આપવા ગયા. અમદાવાદમાં સોમચંદ શેઠની દુકાન શોધતાં પહોંચી ગયા. ] દુકાન ઉપર જઇને શેઠને મળ્યા પછી સદાચંદ શેઠ બોલ્યા, “શેઠ, લ્યો તમારા એક લાખ | એ રૂપિયા.”
સોમચંદ શેઠ : “કોણ છો તમે !”
સદાચંદ શેઠ - હું સદાચંદ, આપે મારા લખવાથી હૂંડી સ્વીકારી તેથી આભાર. ચોપડો H I ૮૯ // અજોઈ લો, મારો હિસાબ ચોખ્ખો કરી નાખો.
Page #99
--------------------------------------------------------------------------
________________
અષ્ટાનિકા
પ્રવચનો
|| ૯૦ ||
424242
નથી.
સોમચંદ શેઠ - (ચોપડો જોવાનો દેખાવ કરીને) પણ... મારા ચોપડામાં તમારું ખાતું જ
GHOGH
સદાચંદ શેઠ - એ બને જ કેમ ? આ લાખ રૂપિયા તમારા છે.
બીજું
સોમચંદ શેઠ - આટલી રકમ તમારા ખાતે ઉધાર બોલતી નથી. વળી તમારું નામ પણ કર્તવ્ય મારા ચોપડામાં નથી. હું આ રકમ લઉં તો મરીને જાઉં ક્યાં ?
સાધર્મિક
વાત્સલ્ય
પછી બન્નેએ ભેગા થઈ રસ્તો શોધ્યો કે આ ૨કમથી ૫૨માત્માનું જિનાલય બંધાવવું. પરમાત્માનો ઉપકાર તો ભૂલ્યો ભુલાય તેમ નથી. પ્રભુનો ભક્ત આ સિવાય કરે ય શું ? આંસુનાં બે ટીપાંની આ કથા વિચારો. જે માણસને કદી જોયો પણ નથી. માત્ર જેના વિશે સાંભળ્યું છે, એવા સોમચંદ શેઠ ઉપર રડતી આંખે સદાચંદ શેઠે હૂંડી લખી આપી અને ફક્ત બે પરોક્ષ આંસુએ કામ કર્યું. આ પ્રસંગમાંથી જ સદા સોમા (કે સવા-સોમા ?)ની ટૂંક શત્રુંજય તીર્થ ઉપર આકાર પામી. આવી હતી આપણી સાધર્મિક ભક્તિ. (૮) સાંતનુ
ભગવાન મહાવીરદેવ જ્યારે વિદ્યમાન હતા, ત્યારે સાંતનુ નામે પુણ્યશાળી શ્રાવક વસતો હતો. તેની પત્નીનું નામ કુંજીદેવી હતું. તે જ નગરમાં બીજા એક જિનદાસ નામે શેઠ હતા. સાંતનુ અને જિનદાસ બન્ને સંઘના આગેવાન હતા. બન્ને એક જ ગાદીએ બેસનારા હતા. પણ સાંતનુનાં દુષ્કર્મોનો ઉદય થયો. તેનું નસીબ ફર્યું. ધંધો પડી ભાંગ્યો, વખત એવો આવ્યો કે છેવટે ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. દિવસો ખરાબ જવા માંડ્યા. હવે કરવું
00
|| ૯૦ ||
Page #100
--------------------------------------------------------------------------
________________
શું ? જ્યાં ત્યાં ફાંફાં ન મરાય. એક વખતે રાત્રે તેની પત્ની સાથે તે વિચારવા લાગ્યો કે | હવે શું કરવું ? રડવું ? કે મરી જવું ? રડવાથી શું વળે ? કે મરવાથી શું થાય ? બે વચ્ચે આ રીતે વાતચીત થઈ. પત્નીએ ચોરી કરવાની સલાહ આપી, અને તે ચોરી પણ સારા માણસ જિનદાસ શેઠને ત્યાં જ કરવાની જણાવી. | જ્યારે તે શેઠ પ્રતિક્રમણ કરતી વખતે પોતાનો મૂલ્યવાન હાર બાજુ ઉપર મૂકે, ત્યારે તે | બહાર ચોરી લેવાનું તેણીએ જણાવ્યું. સાંતનુને કુંજીદેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તે જે કહે તેમાં કિ લાભ જ થાય એવો તેનો અનુભવ હતો. સમજુ શ્રાવિકા હોય તો શ્રાવકને કપરા દિવસોમાં
પણ સારો માર્ગ બતાવે, હિંમત આપે, આશ્વાસન આપે, અને વ્યવહાર સુધારે. કુંજી શ્રાવિકા | થિપાસે વીતરાગનો ધર્મ હતો. તેણે સાંતનુને જે પ્રમાણે રસ્તો બતાવ્યો તે પ્રમાણે કરવાનું છે
સાંતનુને જે પ્રકાશ અને વ્યવહાર
બીજો નક્કી કર્યું.
છે બીજો દિવસ થયો. પ્રતિક્રમણ કર્યું. સમય થતાં તરત જ પ્રતિક્રમણ પારી લીધું. શેઠે જે |
હાર કાઢીને બાજુ ઉપર મૂક્યો હતો તે ઉપાડી લીધો. ભારે હૈયે, ભારે પગલે તે ઘેર પહોંચ્યો. | લહાર કુંજીદેવીને આપ્યો. આ બાજુ જિનદાસ શેઠ ઊઠ્યા, કપડાં પહેર્યા પણ હાર ત્યાં ન મળે. |
તેમને નવાઈ લાગી. હાર ક્યાં ગયો ? અહીં કોઈ આવ્યું તો નથી. તે સમજી ગયા કે આ ક્ષ બિહાર સાંતનુ સિવાય અન્ય કોઈએ લીધો નથી. પણ તે ચૂપ રહ્યા અને ઘેર ગયા. જિનદાસે | સિાંતનુની કફોડી સ્થિતિનું અનુમાન કરી લીધું, અને મનમાં નિર્ણય પણ કરી લીધો કે હવે શું છે બિકરવું ?
| ૯૧ ||
Page #101
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા પ્રવચનો
| ૯૨ |L
સાંતનુને રાત્રે ઊંઘ ન આવી. તેને મનમાં વિચાર આવતો હતો કે કાલે પકડાઈ જઈશ. તો શું થશે ? આજ સુધી અનીતિ-અન્યાયના પાપ કર્યો નથી. તેણે પત્નીને પૂછ્યું કે, “આ શહારનું હવે શું કરવું ?” કુંજીદેવીએ જિનદાસ શેઠને ત્યાં જ હાર ગીરવે મૂકવાની સલાહ બીજું આપતાં કહ્યું કે એથી બહાર આબરૂ નહિ જાય. વળી એ શેઠના નીતિના ધનથી ધંધો કરતાં શ કર્તવ્ય કમાણી પણ સારી થશે.
સાધર્મિક સાંતનું તે હાર લઈને ભારે હૈયે જિનદાસ પાસે ગયો. જિનદાસ તેને જોઈને બધું સમજી
વાત્સલ્ય ગયા. સાંતનુએ લથડતે હાથે ધીમેથી હાર કાઢીને શેઠને આપ્યો. તેની માંગણી મુજબ જિનદાસે પાંચ હજાર રૂપિયા હાર ઉપર આપી દીધા. સાંતનુ પાંચ હજાર રૂપિયા લઈને ઘેર | આવ્યા. કુંજીએ કહ્યું કે, “જે શાસનમાં જન્મ લીધો તેમાં ઝટઝટ મરી જવાની તૈયારી ન જોઈએ. આ જીવન બરબાદ કરવા માટે નથી મળ્યું પણ આબાદ કરવા મળ્યું છે. તમે જરાય | ચિંતા કર્યા વિના આ નીતિના ધનથી ધંધો કરો. પછી જુઓ કે નીતિનું ધન શું કામ કરે ?
સાંતનું નીતિના ધનથી ધંધો ચાલુ કરે છે. પણ આ જે ચોરી કરી છે તેનો પશ્ચાત્તાપ પણ ખૂબ થાય છે. સાંતનુનો વેપાર વધ્યો. તે પૈસા કમાયો. સારી કમાણી બાદ હાર ઉપર રિલીધેલી રકમ ઉપરાંત વ્યાજની વધુ રકમ લઈને જિનદાસ પાસે ગયો અને બોલ્યો, “શેઠ ! આ
આપની રકમ લઈ લો.’
૯૨ ||
Page #102
--------------------------------------------------------------------------
________________
શેઠ - “હા, લાવો. ઓ દીકરા ! આ શેઠે આપણે ત્યાં ગીરવે મૂકેલો પેલો હાર લાવ. આ શેઠને તે પાછો આપ.
સાંતનુએ હાથ જોડ્યા. તે રડી પડ્યા. તે બોલ્યા, “કોનો હાર મને આપો છો ? શું એ
// ૯૩ ||
1. રીનો માલ પાછો આપી . તેથી હાર ઉપર તમે રૂપિયા બોલતાં જિનદાસ શેઠના
જિનદાસ “તે હું સમજતો નથી. હાર ઉપર તમે રૂપિયા લીધા. તમે રૂપિયા વસૂલ કરો * બિછો માટે હાર તો પાછો આપવો જ જોઈએ ને ?' આટલું બોલતાં બોલતાં જિનદાસ શેઠની | લિઆંખમાં આંસુ ધસી આવ્યાં. તે બોલ્યા, “શેઠ ! ખરો ગુનેગાર તો હું જ છું. આપણે બન્ને બિએક ગાદીએ બેસનારા, બધી ટીપમાં એકસરખી રકમ ભરનારા અને તે છતાં તમારી આવી ભિયંકર સ્થિતિ થઈ તોય મેં ધ્યાન ન આપ્યું ! ગુનેગાર તો હું છું.’ બન્નેની આંખમાંથી 8િ Aઆંસુની ધારા વહી ગઈ. આ છે, પ્રભુનું શાસન આવી હોય, સાધર્મિક ભક્તિ. બિ(૯) પુણિયો શ્રાવક
પૂણિયા શ્રાવકે પરમાત્મા મહાવીરદેવની દેશના સાંભળી. સાધર્મિક ભક્તિનું માહાભ્ય Aિ બિ સાંભળ્યું. ઘરે આવ્યા બાદ પત્નીને વાત કરી. હંમેશની જે આવક હતી, તેટલી જાવક હતી. તિ શિબીજા દિવસની ચિંતા નહિ ! જેટલો ખર્ચ હતો તે પૂરતી જ તે શ્રાવક રૂની પુણિયો બનાવે બિન વેચે. તેમાંથી જે ઉપાર્જન થાય તે ખર્ચી નાખે. બીજે દિવસે બીજી પુણિયો બનાવે. બાકીનો
| સમય ધર્મધ્યાનરૂપ સામાયિકમાં ગાળે.
૩ ||
Page #103
--------------------------------------------------------------------------
________________
હવે સાધર્મિક ભક્તિ કરવી કઈ રીતે ? પત્નીએ કહ્યું કે, ‘વધુ કમાયા વિના ભક્તિ શી રીતે થાય ? અને જો વધુ કમાવવું હોય તો વધુ પૂણી બનાવવી પડે. વધુ પુણિયો બનાવાય અષ્ટાલિકા તો તેમાં વધુ સમય જાય અને તેથી હરહંમેશ થતાં ધર્મધ્યાનને ધક્કો લાગે. એ તો પરવડે જ
નહિ.'
|| ૯૪ || | છેવટે રસ્તો કાઢતાં પત્નીએ કહ્યું, ‘એક દિવસ હું ઉપવાસ કરું, અને એક દિવસ તમે ઉપવાસ કરો. આમ તે બચતમાંથી સાધર્મિક ભક્તિનો ઉત્તમ લાભ લઈ શકાય. તેમાં વધુ કમાવવા વગેરેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહિ થાય.'
પુણિયા શ્રાવકે ધર્મપત્નીની સલાહ વધાવી લીધી અને એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિનું કાર્ય શરૂ કરી દીધું.
‘જ્યાં આભ ફાટ્યું છે, ત્યાં થીગડું ક્યાં દેવાય ?’ આમ બોલવા કરતાં એક કુટુંબ તો સાચવો. દરેક સુખી માણસ એટલું કરે તો ય કેટલા બધાનું ભલું થશે ? શ્રીમંતો ઘણા છે. એક શ્રીમંત, એક કુટુંબને સાચવે તો ય કામ થઈ જાય. ભયંકર ગરીબી છે. તેની સામે સમૃદ્ધિ પણ ભરપૂર પડેલી છે. તે બન્નેનો પરસ્પર યોગ થાય તો ઉત્તમ કામ થઈ જાય.
(૧૦) જગડુશાહ રાજા વીરધવલ પછી વિશળદેવ થઈ ગયા. એક વખત ભયંકર દુકાળ પડ્યો. જગડુશાહે લગાતાર ત્રણેય વર્ષ સુધી દાનશાળાઓ ચલાવી. જગડુની દાન આપવાની રીત અનોખી હતી.
HE
બીજું
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
|| ૯૪ ||
Page #104
--------------------------------------------------------------------------
________________
વચ્ચે આડો પડદો રાખે. અંદર જગડુશાહ બેસે. બહારથી લેનારનો હાથ જ દેખાય. આથી
લેનારને શરમ ન લાગે, સંકોચ ન થાય. “જમણો હાથ જે આપે તે ડાબો હાથ ન જાણે' આવી / ૯૫ છે.
રીતે દાન આપવું જોઈએ. છે આ દાનની અનોખી રીતની રાજા વિશળદેવને ખબર પડી. તેમને થયું કે, ‘લાવ, જોઉં હતો ખરો કે જગડુ કેવી રીતે દાન આપે છે ?” રાજાએ પહેરવેશ બદલી નાંખ્યો અને તે જાતે |
દાનશાળામાં દાન લેવા ગયા. પડદા બહાર ઊભા રહીને હાથ લાંબો કર્યો. જગડુશાહે તે હાથ Aિજોયો. તેમાં રહેલી રેખાઓ જોઈ. જણાયું કે આ હાથ છે તો કોઈ રાજવીનો. અહો ! | સિરાજવીની પણ આવી ખરાબ પરિસ્થિતિ થઈ હશે ! તેમને તો વિશેષ જ દાન આપવું જોઈએ. ] મિ બધે સમાનતા હોય ખરી ? શું પાણી અને પેશાબને ય સમાન માનવા છે ? શું અનાજ અિને વિષ્ઠાને ય સમાન માનીને વ્યવહાર થઈ શકે ખરો ? ધારો કે એક માણસ બે રોટલી શિખાતો હોય અને બીજો માણસ બાર ખાતો હોય. બંનેને સમાન આપો તો ? ૧૨ + ૨ = શિ૧૪ રોટલી થઈ, તેને બે વડે ભાગો તો આવે ૭. બંનેયને સાત સાત રોટલી આપો તો શું બિ પરિણામ આવે ? બે ખાવાવાળો માણસ સાત રોટલી ખાય તો ઝાડા થાય અને ૧૨ 8િ બિખાવાવાળો માણસ સાત રોટલી ખાય તો ભૂખ્યો સૂઈ જાય. એટલે એની જરૂર હોય તેને બે છે બ્રિજ અપાય અને બારની જરૂર હોય તેને બાર જ અપાય. જગડુશાહે તે લંબાવેલ હાથમાં છે બિજાજવલ્યમાન કીમતી રત્ન મૂક્યું. રાજાએ જોયું તો મહામૂલ્યવાનું રત્ન ! તેથી તે બોલ્યો,
‘કોને આ દીધું ?”
Page #105
--------------------------------------------------------------------------
________________
ણિ બીજું
અષ્ટાદ્ધિા પ્રવચનો
જગડુશાહ : ‘તેના ભાગ્યને.” તરત જ રાજા વિશળદેવે પ્રગટ થઈને જગડુશાહને ભેટી પડ્યા.
મુંબઈના મોટા સોદાગર ગણાતા શેઠ માણેકલાલ ચુનીલાલના ઘરમંદિરના માણેકના પ્રતિમાજીની કોઈ શ્રાવકે ચોરી કરી. શેઠ તે વખતે દેરાસરમાં જ હતા. વહેલા બહાર નીકળી શ કર્તવ્ય ગયા. જ્યારે પેલો શ્રાવક બહાર નીકળ્યો ત્યારે તેને જમવા બોલાવીને શીરો-પૂરી જમાડ્યા. ! સાધર્મિક જમાડતાં જ શેઠે ઝોળીમાં નાનકડા પ્રતિમાજી નાંખી દેવાનું કારણ પૂછ્યું. ગભરાઈ ગયેલા વાત્સલ્ય શ્રાવકે સટ્ટામાં થયેલી એંસી હજારની નુકસાની ભરવા માટે આ એક લાખ રૂ.ની કિંમતના | પ્રતિમાજી ચોર્યાનું જણાવ્યું. શેઠે તે જ ક્ષણે રોકડા એક લાખ રૂ. સાધર્મિક બંધુને પહેરામણીના રૂપમાં ભેટ કર્યા. અને પ્રતિમાજી પાછા લીધા. પેલો શ્રાવક તો ત્યાં જ ધ્રુસકે | ધ્રુસકે રડવા લાગ્યો. શેઠે કહ્યું, “ભાઈ ! રડ નહિ. તે તો મને સાધર્મિક-ભક્તિનો લાભ આપ્યો કે છે. તું મારો ઉપકારી છે !'
આવી હોવી જોઈએ, જીવનમાં સાધર્મિક ભક્તિ. (૧૧) સાધર્મિક ભક્તિથી મળ્યા ઉદયન, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ
કાળઝાળ ગરીબીથી ત્રાસી ઊઠેલા ઉદા વાણિયાએ અંતે ઘર છોડ્યું. હા...એ બધું છોડતી | વખતે એના હૈયે આંસુ હતાં.
નસીબની અજમાયશ કરવા માટે તેના સમગ્ર કુટુંબની સાથે તે નીકળી પડ્યો.
Page #106
--------------------------------------------------------------------------
________________
|| ૯૭ ||
338
ભૂખમરાની સ્થિતિમાં કેટલાય કોશ ચાલી નીકળ્યા બાદ એક નગર આવ્યું. છેલ્લા ત્રણ દિવસથી તો અન્નનો દાણોય જોવા મળ્યો ન હતો. નાનાં બે બાળકો, એક બાલિકા-બધાં ઉપવાસી હતાં. પત્નીની આંખે આંસુ હતા. પરન્તુ હૈયે હામ હતી. પતિને પણ તે હિંમત આપતી હતી.
નગરમાં પ્રવેશ તો કર્યો. પણ જાવું કોને ઘર ? વિસામો લેવો કોના ઓટલે ? પત્નીના કહેવાથી ઉદ્દો ભગવાનને ઘેર જિનમંદિરે ગયો. પ્રભુસ્તુતિ કરીને ચૈત્યવંદન શરૂ કર્યું. પત્નીના કંઠમાં કુદરતે (કર્મે) મધ મૂક્યું હતું. અતિ મધુર કંઠે તે સ્તવનો-એક પછી એક-ગાવા લાગી. પ્રભુભક્તિમાં ભાવવિભોર બની, ઉદાએ પણ તેમાં સાથ આપ્યો.
પાંચ સ્તવનો થયાં. છઠ્ઠું, સાતમું, આઠમું સ્તવન પણ થયું. કેમ કે સવાલોનો સવાલ એ બૃહતો કે જિનમંદિરથી બહાર નીકળ્યા પછી જવું ક્યાં ?
L F G H TO GO TO T
ત્રણેય ભૂખ્યાંડાંસ બાળકો મા-બાપના ખોળામાં ક્યારનાં ઊંઘી ગયાં હતાં.
એકધારા આટલાં બધા સ્તવનો ગાતાં, કપડે ચીંથરેહાલ, ઘણા દી'ના ઉપવાસી જણાતાં આ આદમીઓ, તે જ નગરની શ્રીમંત વિધવા પુત્રવધૂ હસુમતીબાઈ ભાવસારની નજરમાંથી નીકળી શક્યાં નહિ. એ વખતે તે બહેન જિનપૂજા કરવા માટે તે જિનાલયે આવી હતી. ઉદાની પરિસ્થિતિ તેણીએ સાંગોપાંગ જાણી લીધી. તે બધાં બહાર નીકળે તેની રાહ જોતી અને સુંદર સ્તવનો સાંભળતી હસુમતી જિનમંદિરમાં જ એક ખૂણે બેસી રહી.
KG GHOOGO GH
|| ૯૭ ||
Page #107
--------------------------------------------------------------------------
________________
- બિ બીજું
આ કર્તવ્ય
જ્યારે ઉદો પોતાનાં કુટુંબીજનો સાથે બહાર નીકળ્યો ત્યારે હસુમતીએ બહાર નીકળીને ન
તેમને સહુને પ્રણામ કર્યા. જમવા માટે આમંત્રણ આપીને સહુને ઘેર લઈ ગઈ. ભારે ન અષ્ટાદ્ધિક
સિત્કારપૂર્વક સહુની સાધર્મિક ભક્તિ કરી. ત્યાર બાદ ઠીક ઠીક સારી રકમ વગેરે પહેરામણીમાં | પ્રવચનો
આપ્યું. તદુપરાંત હસુમતીએ પૂછ્યું કે, “ભાઈ ! મારાથી કશો સંકોચ રાખશો નહિ. તમે મને ! | ૯૮ || કહો કે તમે આ નગરમાં ક્યાં રહેશો ? શું કરશો ?”
સાધર્મિક ઉદાએ કહ્યું, “હવે મારા હાથમાં થોડીક રકમ છે. હું વાણિયાનો દીકરો છું. હવે કયો વાત્સલ્ય ધિંધો કરવો અને ધન કમાઈ લેવું એ બુદ્ધિ તો મારી પાસે છે. હા, રહેવા માટે છાપરું મળી |ી જાય તેની તજવીજ કરવાની રહેશે.”
બહેને પોતાનું જ નાનકડું સ્વતંત્ર ઘર રહેવા માટે આપી દીધું. ઉદાના આગ્રહને લીધે ભાડું ઠરાવ્યું.
થોડાક જ સમયમાં ઉદાને દુકાનમાં ઠીક ઠીક બચત થઈ. તેથી ધંધો વધતો ગયો. ૬-૮ માસમાં તો તે મોટો વેપારી બની ગયો.
એક દિવસ તેણે હસુમતી પાસે ઘરની ખરીદી કરવાનો વિચાર મૂક્યો. બહેનને તો, કસાધર્મિક ભક્તિનો એ સુઅવસર જ હતો તેણે પોતાનું ઘરવેચાણથી ઉદાને આપી દીધું.
બીજા દિવસે ઉદાએ તે ઘર પાયાથી નવું બાંધવા પડાવી નાંખવાનું શરૂ કર્યું. ત્યાં પાયો - ખોદતાં લાખો રૂપિયાની કિંમતનો ઝવેરાત ભરેલો ચરુ નીકળ્યો. ઉદાએ તે ચરુ બહેનને | ૯૮ ||
Page #108
--------------------------------------------------------------------------
________________
// ૯૯ ||
આપ્યો. બહેને કહ્યું, “મેં તો ઘર કાલે જ વેચી નાખ્યું. હવે તે ચરુનું માલિકીપણું મારું ન
કહેવાય. જો મારા જ નસીબમાં તે હોત તો દાયકાઓથી આ ઘર અમારી પાસે હતું તે વખતે જ મિતે ચરુ કેમ ન નીકળ્યો ? અને તમારી માલિકી થયા પછીના કલાકોમાં જ તે કેમ શિ નીકળ્યો ?
ઉદાને આ ચરુની માલિકી હરામની' લાગી. તેણે સિદ્ધરાજ જયસિંહની ન્યાયસભામાં તિ બિધા નાખી. ન્યાય માંગ્યો. બંને પક્ષોને સાંભળીને રાજાએ ન્યાય આપ્યો કે તે ચરુનો માલિક છે |aઉદો રહે.
છે આ ન્યાય સાંભળીને હસુમતીને તો ખૂબ આનંદ થઈ ગયો. પણ ઉદાને તે દી ઘરે ખાવું બિન ભાવ્યું. રાતે ઊંઘ ન આવી. એકાએક તેને એક વિચાર આવ્યો. તેથી તે ખૂબ રાજી થયો. ]
બીજા જ દિવસથી તેણે શિખરબંધી જિનાલય બનાવવાનું કાર્ય શરૂ કર્યું. તે ચરુની તમામ સંપત્તિ તેમાં લગાવી દીધી.
- જ્યારે સિદ્ધરાજ જયસિંહને આ વાતની ખબર પડી ત્યારે તે આવા પ્રજાજન માટે ખૂબ શિગૌરવ લેવા લાગ્યો. તેણે બીજે જ દિવસે પોતાના મત્રી તરીકેના સ્થાન ઉપર ઉદાની છે
નિયુક્તિ કરી દીધી. ણિ ઉદો હવે ઉદયન મત્રી બન્યો.
જિનનો એ ભક્ત હતો. ગુરુનો એ દાસ હતો. સાધર્મિકોનો એ પ્રેમી હતો. જિનધર્મનો પણ " ૯૯ || બિએ માશૂક હતો.
Page #109
--------------------------------------------------------------------------
________________
કાળ જતાં મત્રીમાંથી એ મહામંત્રી બન્યો.
એક વાર પૂજયપાદ દેવચન્દ્રસૂરિજી મહારાજા એ સમયમાં સનાતન ધર્મીઓ તરફથી જૈન અષ્ટાબ્લિકા શિધર્મ ઉપર વારંવાર થતાં આક્રમણો અને આક્ષેપોથી જ્યારે ખૂબ વ્યથિત થયા હતા, ત્યારે |
અરે ીિ બીજું ના શિરાત્રિના સમયે શાસનદેવીએ આવીને વ્યથિત આચાર્યશ્રીને ધંધુકામાં રહેતા ચાચિંગ નામના છે કર્તવ્ય // ૧૦૦ L ID 8
અજૈન મોઢ વાણિયાના અને પાહિની નામની જૈન માતાના પુત્ર ચાંગાને જૈ ની દીક્ષા આપવા થી સાધર્મિક માટે પ્રેરણા કરી. બધી મનોવ્યથાનો અંત એ ચાંગો લાવશે એમ જણાવ્યું. આથી સૂરિજીએ વાત્સલ્ય ધંધુકા જઈને પિતાની ગેરહાજરીમાં માતાની હર્ષપૂર્ણ સંમતિપૂર્વક ચાંગાને વહોરી લીધો. તેને | લઈને ખંભાત પધાર્યા.
આ બાજુ બહારગામ ધંધે ગયેલો ચાચિંગ ઘરે આવ્યો અને પાહિનીનું પુત્રને વહોરાવી દેવાનું પરાક્રમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તે ખૂબ રોષે ભરાયો. ગમે તેમ કરીને પ્યારા પુત્રને પાછો લાવવાના સંકલ્પ સાથે તે ખંભાત ગયો. ' સૂરિજીને આ વાતની જાણ થતાં તેમણે મહામત્રી ઉદયનને બોલાવ્યા. બધી વાત કરી, ‘આપ બિલકુલ બેફિકર રહો.” એટલા શબ્દોમાં મત્રીશ્વરે સૂરિજીને નચિંત કરી દીધા.
જેવો ચાચિંગ ઉપાશ્રયે આવ્યો કે તરત મ7ીશ્વરનો માણસ તેને જમવા માટે લઈ ગયો. તે વખતે ચાંગો મ7ીશ્વરને ત્યાં જ રમતો હતો. પિતાને જોઈને દોડીને તે વળગી પડ્યો. બાપ-દીકરો સાથે જમવા બેઠા. એ વખતે તેમની સામે પાટલો નાખીને મત્રીશ્વર ઉદયન 100 ||
Page #110
--------------------------------------------------------------------------
________________
બેઠો. ખૂબ જ સારી ભક્તિ જાતે કર્યા બાદ જ્યારે ભોજનવિધિ સમાપ્ત થઈ ત્યાર પછી આ
સમસ્ત્રીશ્વરે ઉત્તમ કક્ષાનો એક ધોતીજોટો મંગાવીને ચાચિંગની સામે મૂક્યો. ત્યાર બાદ ત્રણ જ // ૧૦૧ ||
લાખ સોનામહોરની કોથળીઓ મંગાવીને તેની સામે મૂકી છેલ્લે પોતાના બે જુવાનજોધ | દીકરાઓને બોલાવ્યા. | મત્રીશ્વરે ચાચિંગને કહ્યું, “વહાલા ભાઈ ! અમારા સમગ્ર જૈન સંઘના અત્યંત આદરણીય અને અત્યંત પ્રિય ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજને દેવી પાસેથી આપના |
લાડલા દીકરા ચાંગાના અતિ ભવ્ય ભાવિ માટેની આગાહી પ્રાપ્ત થઈ છે. આપનો ચાંગો એ છે | અમારા જિનશાસનના ગગનનો ચાંદો બનનાર છે. ભાઈ ! હું જાણું છું કે આપને તે ખૂબ જ છે
વહાલો છે પણ હું અમારા સમસ્ત જૈનસંઘવતી વિનંતી કરું છું કે અમારા પૂજનીય | બગુરુદેવશ્રીની ઇચ્છા આપ પૂર્ણ કરો. આપને હું અતિથિ-સત્કારની પહેરામણીરૂપે એક | વિધાતીજોટો અને ત્રણ લાખ સોનામહોર આપું છું, પણ તદુપરાંત મારા બે જુવાનજોધ, અત્યંત છે
તેજસ્વી, વેપારધંધાના અવ્વલ ખેલાડી દીકરાઓ પણ અર્પણ કરું છું. હવે મને આપ ભારે | હર્ષપૂર્વક આપનો લાડલો સમર્પિત કરો. હું જ્યારે મારા ગુરુદેવને તમારો લાડલો સોંપીશ , ત્યારે એમના મુખ ઉપર કેટલો આનંદ હશે તેનું વર્ણન કરવાને હું સમર્થ નથી.”
“મન્ઝીશ્વર ! મન્ઝીશ્વર !” ચાચિંગે કહ્યું : | “આ સોંપ્યો મારો લાડલો. આપને હવે આગળ કાંઈ જ કહેવાની જરૂર નથી. મારો બિલાડલો જો જિનશાસનનો ચમકતો સિતારો બનવાનો હોય તો એવું સદ્ભાગ્ય મારા જેવા છે
| ૧૦૧ ||.
Page #111
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિા
પ્રવચનો // ૧૦૨ ||
હતો.
રકના કપાળે ક્યાંથી ? આપ ખુશીથી તેને સ્વીકારી લો. વળી આટલી બધી પહેરામણીની મારે શી જરૂર ? આપના પ્રેમના પ્રતીકરૂપે હું આ ધોતીજોટાનો સ્વીકાર કરી લઉં છું.” આ વાતો સાંભળતાં ચાંગાના તો આનંદનો પાર ન હતો. એ તો પ્રત્યેક વાતે નાચતો આ
કર્તવ્ય અને એક દિવસ ચાંગાની વિધિવત્ દીક્ષા થઈ. “સોમચન્દ્રવિજયજી' એવું તેનું નામકરણ સાધર્મિક થયું. આ જ મુનિરાજ તે ભવિષ્યમાં થએલા કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી જ વાત્સલ્ય મહારાજા સાહેબ.
આ જ સૂરિજીએ જૈનશાસનને પરમાત્ ગૂર્જરેશ્વર કુમારપાળની ભેટ કરી. આ કુમારપાળે જૈન શાસનનો અમારિપડહ વગાડ્યો.
હા...આ બધાના મૂળમાં હતી, તે હસુમતીબાઈ ભાવસાર નામની શ્રીમંત પુત્રવ એનાય મૂળમાં તો કારણ હતું એ પુત્રવધૂની સાધર્મિક ભક્તિ.
જિનધર્મના તમામ અંગોને મજબૂત કરે છે, સાધર્મિક ભક્તિ. કેમકે તે સાધર્મિકો | ધર્માત્મા હોય તો તેઓ સામાયિક, પૂજા, રાત્રિભોજન-કંદમૂળ ત્યાગ વગેરે અંગો સાથે સદાના અજોડાએલા હોય છે. (૧૨) વખતચંદ શેઠ
આણંદજી કલ્યાણજીની તીર્થરક્ષા અંગેની જૈનસંઘની પેઢીના વર્તમાન પ્રમુખ શ્રી |
|| ૧૦૨ ||
Page #112
--------------------------------------------------------------------------
________________
અશ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈના મહાન્ પૂર્વજોમાંના એક નગરશેઠશ્રી વખતચંદભાઈ.
દિલ્હીના બાદશાહનાં કોઈ મુસ્લીમ સુબાએ સમસ્ત અમદાવાદને લૂંટીને અઢળક સંપત્તિ | / ૧૦૩ ||
મેળવવા માટે ઘેરો ઘાલ્યો. અમદાવાદની અઢાર કોમ ભયથી ફફડી ઊઠી. લૂંટફાટની સાથે | શિખૂનામરકી અને બલાત્કારો પણ સંભવિત હતા.આ આખી રાત નગરશેઠ વખતચંદને ઊંઘ ન
આવી. બીજા દિવસે ઘેરો મજબૂત બનતાં ભય વધી ગયો. હવેની રાત કતલની રાત બનશે છે થિએવા વિચારથી સર્વત્ર ભય પ્રસરી ગયો હતો.
એ રાતે દસ વાગે શેઠ નગરની બહાર ગયા. સૂબાને ઘેરો ઉઠાવી લેવા માટે વિનંતી કરી. | હિતેની સામે સૂબાને જેટલું ધન જોઈતું હોય તેટલું આજે જ રાતે ચૂકવી આપવાની બાંહેધરી | શિઆપી. અને કમાલ થઈ ! ઘેરો ઊઠી ગયો. લાખો સોનામહોરોથી સોદો થયો. ઢગલાબંધ Aિ બિગાડાંઓની વારંવાર હેરાફેરી કરીને શેઠે સોનામહોરોથી ભરેલી હજારો લાલ કોથળીઓ સિમોકલી આપી. નગરના હજારો જૈન-અજૈન લોકોએ હેરાફેરી કરતાં ગાડાં જોયાં. નગરશેઠના બિઆ કાર્ય ઉપર સહુ આફ્રીન પોકારી ગયા. તેમના નામનો સહુએ જયજયકાર બોલાવ્યો. ઘેરો શિ Aિઊઠી જતાં તમામ લોકો ખૂબ નાચ્યા. શેઠની હવેલીએ હજારો લોકો પહોંચ્યા. શેઠને ખૂબ ખૂબ જ વધામણાં આપ્યા.
આવા હતા, જૈનોના શેઠિયાઓ ! જગતમાં ક્યારે ય નહિ એમનો જોટો. જેટલા છોડનું ઉજમણું જે શ્રાવક કરે તેટલા સાધર્મિક કુટુંબોનો ઉદ્ધાર કરવાનું તેના માટે ફરજિયાત હતું.
I || ૧૦૩ |
Page #113
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
વસ્તુપાળે ૧૧ છોડનું ઉજમણું કરીને એકેક લાખ રૂપિયા દઈને અગિયાર સાધર્મિક દિન
કુટુંબોનો, આભૂ શેઠે છત્રીસ છોડનું ઉજમણું કરીને ત્રણસો સાઈઠ કુટુંબોનો ઉદ્ધાર કર્યો હતો. શ અષ્ટાદ્ધિક
જો આ પ્રથા ફરી શરૂ થાય (૧ છોડ = ૧ સાધર્મિક કુટુંબને ૧ લાખ રૂ.) તો ઘણું કામ જ બીજું પ્રવચના
થઈ જાય. ૧૦૪ ||. પૂર્વના કાળ કરતાં વર્તમાનકાળમાં કેટલાક સાધર્મિકોની સ્થિતિ અતિ અતિ ખરાબ છે.
સાધર્મિક સતત વધતી જતી-આગ ઝરતી-મોંઘવારી અને જ્યારે ને ત્યારે ઘરના માણસો ઉપર ત્રાટકતી એ વાત્સલ્ય શજ તે બીમારીએ સાધર્મિકોને ફરતો અજગર-ભરડો લીધો છે. તેઓ આ બે બાબતોમાં જ તૂટી || જતાં હોય છે.
મારા અનુભવમાં આવેલા કેટલાક પ્રસંગો રજુ કરું છું..
(૧) મહારાષ્ટ્રના પુના પાસેના ગામમાં ખાવાને દાણો પણ નહિ હોવાના દિવસોમાં મા | પોતાના બે બાળકો બે લોટા ભરીને પાણી પીવડાવી દઈને, વહાલ કરીને શાળામાં મોકલી | |ી આપતી.
(૨) એકાએક વિધવા થયેલી બાઈ ત્રણ દીકરીઓને સાથે લઈને ગામની કોઈ પણ Aિ ત્રિી કોમ-કોળી, વાઘરી, હરિજન વગેરે-ના લગ્નપ્રસંગમાં જમવા જતી. તમામ લોકો પ્રેમથી તે ન જૈન-બાઈને જમાડતા. (૩) સૌરાષ્ટ્રના ઝાલાવાડના મોટા શહેરથી થોડેક દૂર નદી-બંધ બંધાતો હતો. બે હજાર લિ
I || ૧૦૪ || સમજૂરી રાતને દી કામ કરતા. નજીકના એ નગરમાં જૈનોના ચારસો ઘરો હતા. બંધના |
Page #114
--------------------------------------------------------------------------
________________
|| ૧૦૫ ||
LIKE
મજૂરોના મુકાદમે મને વાત કરી કે, ‘તમારા જૈનોના ચાલીસ ઘરની માતાઓ કે દીકરીઓ (માતાની જ પ્રેરણાથી) અમારા મજૂરોના ઝૂંપડે દેહ વેચીને ૨-૫ રૂ. કમાઈ લેવા માટે હંમેશ આવે છે. મહારાજ સાહેબ તમારી મા બેટીઓને આ કારમી લાચારીથી છોડાવો.’
મારા કમનસીબે નગરના ધનાઢ્ય લોકોએ ઔદાર્ય નહિ દાખવતા હું કાંઈ કરી શક્યો
નહિ.
ઓ ધનાઢ્ય જૈનો ! જરા આટલું નજરઅંદાજ કરો કે (૧) લાખો ખોજાઓને નામદાર આગાખાન સંભાળે છે, લાખો મુસ્લિમોના વિશાળ (ચાર પત્ની, દસ બાળકો) ભારતના પરિવારોને વિદોશોથી નિયમિત રીતે દર મહિને ચેક મોકલાતા રહે છે. એક જ પારસી શ્રીમંતે નવસારીમાં સેંકડો ફલેટોવાળા ઢગલાબંધ એપાર્ટમેન્ટ બનાવી દઈને ભારતભરના જરૂરતમંદ પારસી કુટુંબોને ‘સાવ મફતમાં’ વસવાટ કરવા આવવાનું આમંત્રણ આપ્યું છે.
શાહજહાંની બેગમને થયેલું-અસહ્ય પીડાકારી-ગૂમડું કોઈ પણ વૈદ્ય મટાડી ન શક્યો. કોઈ અંગ્રેજ ડૉક્ટરે તે મટાડતાં તેને જે જોઈએ તે માંગી લેવા બાદશાહે જણાવ્યું.
અંગ્રેજે કહ્યું, ‘મારા ભાઈઓને આપની હકૂમતના ભારતમાં વેપાર કરવાની રજા આપો, અને પૂરતી સગવડ આપો.' અને અંગ્રેજોના ધાડેધાડાં આ દેશમાં ઊતરી પડ્યા. વેપારના બહાને પેસી ગએલા અંગ્રેજોએ આખા દેશનો કબજો લઈ લીધો !
એ તો ઠીક, પણ પેલા અંગ્રેજ ડૉક્ટરનો જાત-ભાઈઓ માટે કેટલો પ્રેમ હતો એ જૈનોએ વિચા૨વાનું છે.
GOO
|| ૧૦૫ ||
Page #115
--------------------------------------------------------------------------
________________
અષ્ટાનિકા
પ્રવચનો
|| ૧૦૬ ||
9 ජප ප ප බ ව දේව ය යයය යයය ය ය ය
(૧૩) કવિ માઘ
કરુણા અંગે થોડાંક અજૈન પ્રસંગો લઉં.
અબજપતિ માધ-કવિએ પોતાની તમામ સંપત્તિ ગરીબોને દાન દેવામાં ઉડાવી દીધી હતી. છેલ્લે આવેલા એક યાચકને એક પાઈનું પણ દાન દેવાની અશક્તિમાં આઘાત લાગ્યો. તેમાં પ્રાણપંખેરું ઊડી ગયું. (૧૪) નરસિંહ મહેતા
પોતાને પ્રાણપ્રિય કેદારો રાગ ગીરવે મૂકીને નરસિંહ મહેતાએ કોઈ ગરીબને, તેની કન્યાના લગ્નમાં મદદ કરી હતી. (૧૫) રામકૃષ્ણ પરમહંસ
ગરીબોની ઝૂંપડપટ્ટી, તેના નાગા-પૂગા બાળકો, હાડપિંજર દેખાતાં શરીરવાળા સ્ત્રીપુરુષોને જોઈને રામકૃષ્ણ પરમહંસે પોક મૂકીને ત્રણ કલાક સુધી રડ્યા કર્યું હતું. જ્યારે તેમના ભક્ત માથુરબાબુએ પુષ્કળ ખાવા-પીવાનું અને વસ્ત્રો લાવીને તે ગરીબોને વહેંચ્યું ત્યારે-તે જોઈને-આનંદવિભોર બનીને પરમહંસ નાચ્યા હતા.
WBG E
બીજું
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
(૧૬) સ્વામી વિવેકાનંદ
બંગાળના અતિ ભયાનક દુકાળ વખતે સ્વામીજીએ બંગાળમાં પડાવ નાંખ્યો હતો. તે વખતે તેમની સાથે અદ્વૈતવાદ ઉપર તત્ત્વ-ચર્ચા કરવા માટે આખી ટ્રેન ભરીને ભારતભરના ૬ | ૧૦૬ ॥ ધુરંધર પંડિતો ત્યાં આવ્યા. સ્વામીજીએ તેમની કડક શબ્દોમાં ખબર લઈ નાંખી કે આવા
Page #116
--------------------------------------------------------------------------
________________
કારમાં દુકાળના સમયે ગરીબ પ્રજાને ભોજન અને વસ્ત્રાદિકનો પ્રબંધ કરવાનું કામ તમારે
કરવું જોઈએ નહિ ? શું આ તત્ત્વચર્ચાનો સમય છે ? પાછા જાઓ...દેશના ગરીબ લોકોની // ૧૦૭ ||
વિહારે ધાઓ. હું આ સમયે તત્ત્વચર્ચા કરી શકીશ નહિ. (૧૭) પરમાત્મા મહાવીરદેવ
પરમાત્મા મહાવીરદેવની જ વાત કરીએ. દીક્ષા લેવા પૂર્વે લાગટ એક વર્ષ સુધી તમામ | તીર્થંકરદેવોના તારક આત્માઓ ગરીબ લોકોને બધા પ્રકારનું દાન દેવા દ્વારા સહુને એ વાતની |
પ્રેરણા કરે છે કે, ‘તમે પણ મારી જેમ ગરીબોની અનુકમ્મા કરજો. અનુકમ્પા (માનવતા) એ છે થિપાયાનો ધર્મ છે.”
પરમાત્મા મહાવીરદેવે પોતાના શરીરે ઇન્દ્ર મૂકેલું વસ્ત્ર, કોઈ બ્રાહ્મણ ગરીબ માંગતા આપી દીધું હતું. પછી પ્રભુ આજીવન સાવ નગ્ન રહ્યા હતા.
આવો દાતા જગતમાં બીજો કોઈ જોવા મળશે નહિ. ઓ ધનાઢ્ય જૈનો !
મને કહેવા દો કે હવેનો સમય અતિ ખરાબ આવી રહ્યો છે. મોટા શ્રીમંતો વધુ મોટા Aિ શિશ્રીમંત બનશે પણ લખપતિ, હજારપતિ અને સર્વ મધ્યમ સુખીઓ કે ગરીબ લોકો તો છે ભિખારી થશે. ભૂખમરામાં ફસાશે. રોજબરોજ હજારો હાડપિંજરો સ્મશાન તરફ ધસતા જોવા કિ મળશે.
| ૧૦૭ ||
Page #117
--------------------------------------------------------------------------
________________
અઘ્યાતિકા
પ્રવચનો || ૧૦૮ | |
IGG GOOG
ઘરડાંઓ ઝેર પીશે, માતાઓ, બહેનો અને દીકરીઓ શીલ વેચશે, સંતાનોના ગર્ભપાત થશે, ઘરડાંઓ આપઘાત કરશે. વેપારી લોકો કે નોકરીઆત લોકો આફતોના ધાડેધાડાં ધસમસતા આવતાં જોઈને આઘાતોથી સતત કણસતા રહેશે.
એ, શ્રીમંતો ! શું આ બધું તમે જોઈ શકવા જેટલી પોલાદી છાતી ધરાવો છો ? આ સ્થિતિમાં તમે મજેથી તમારો સંસાર ભોગવી શકશો ?
આટલી હદે તમે ‘માણસ' રાક્ષસ બનશો ?
મને કહેવા દો કે જો તમે ગરીબોની આંખેથી વહી જતાં ધોધમાર આંસુઓની સામે જ જલસા કરશો, બારસોની થાળી, દસ હજાર રૂ.ની પેન, નવ લાખ રૂ.ની મર્સીડીસ, દોઢ ક્રોડ રૂ.ની ઘડીયાળ, લાખ રૂપીયે મીટર કાપડના વસ્ત્રો, દસ ક્રોડનું ફાર્મ, પાંચ ક્રોડના લગ્નોનો ઉપભોગ કરશો તો આ પંક્તિને તમારા વિલાસખંડોની દરેક દીવાલે લખાવી દેજો :ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી ન લાધશે.
પેલી કાવ્યપંક્તિ યાદ કરો :પૃથ્વીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના ભૂખ્યા બાળ ટળવળે.
હાય રે હાય સુખી ! તને વિલાસોના જામ ગટગટાવવા ગમે !
036034
Add GO GO
બીજું
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
|| ૧૦૮ ||
Page #118
--------------------------------------------------------------------------
________________
| ૧૦૯ ||
- ખેર....જેવી એ ધનકુબેરોની ઇચ્છા ! બાકી ખરેખર તો તેમણે પોતાના તમામ વિલાસો, કિ શાખો, ભપકાઓ, ફેશનો અને તમાકુ, દારૂ, ડ્રગ્સ વગેરે વ્યસનોને ત્યાગીને ગાંધીજી જેવું સાવ છે સાદું-સાવ ઓછી જરૂરિયાતોવાળું જીવન જીવવાનો સમય એકદમ પાકી ગયો છે. બધી તક સંપત્તિને દીનદુ:ખિતો પ્રત્યેની કરુણારૂપે વહાવી દેવાની તાતી જરૂરિયાત છે.
આમાં વધુ ફાયદો તમને છે, કેમકે ભાવીના લૂંટફાટના સમયમાં તેઓ તમારી તથા ક તમારા ધર્મસ્થાનાદિની રક્ષા કરશે. તમારા અનુકંપાદાનથી જૈનધર્મની પ્રશંસા અજૈનો કરશે. કિ આ જિનશાસનની પ્રભાવનારૂપ બહુમોટો-સૌથી મોટો ધર્મ બની જશે.
ચેતો શ્રીમંતો ચેતો ! ઝપાટાબંધ-કદાચ થોડાક જ મહિનાઓમાં- ભૂખની આગમાંથી છે પેદા થનારી લૂંટફાટ, ખૂનામરકી, બળાત્કાર, ધાડ વગેરેનો ધુંવાધાર ઝંઝાપાત સહુને જોવા | મળશે. - ધનવાનોના મહેલો તો તૂટશે પણ મંદિરો તૂટશે, મૂર્તિઓ તૂટશે. ભંડારો લૂંટાઈ જશે. છ
સંસારત્યાગી શ્રમણોને માર મરાશે, વિહાર કરતાં સાધ્વીજીઓના શીલ જોખમાઈ જશે.
હજી સાંભળો... બિ ધર્મક્ષેત્ર જોખમાયા બાદ તમારા જ ઘરઘરમાં આગ લાગશે. તમે કે તમારા નિકટના Sિ
સ્વજનોમાં ભયાનક સંઘર્ષ થશે. સંતાનો આડા રસ્તે ધસી જશે. કુમારિકા દીકરીઓ કદાચ છે માતા બની જશે અથવા લગ્નના બંધનથી વેગળી રહીને... હાય, શું લખવું ? ઘેર ઘેર દારૂ Aિ
// ૧૦૯ || બિ સામાન્ય બનશે. ઈડા મજેથી ખવાશે. માંસભોજન પ્યારું બનશે.
Page #119
--------------------------------------------------------------------------
________________
જોકે અમે સંસારત્યાગીઓ ચેતી જઈને રખોપાની અમારી કામગીરીને એકદમ સતર્ક થી
અને સતેજ બનાવી છે. ધર્મસંસ્કૃતિના છોડવાને કોઈ ખાતર-પાણી નહિ નાંખે તો અમારું િ અષ્ટાદ્ધિક માંસ ખાતર બનશે, લોહી, પાણી બનશે.
| બીજું પ્રવચનો
- ઓ, ભાઈઓ ! ઓ, બેનો ! સહુ ધર્મરક્ષાનો ભાર થોડો થોડો પણ માથે લો. છેવટે કર્તવ્ય // ૧૧૦ || તમારું ઘર તો સુરક્ષિત કરો જ.
સાધર્મિક જ વિકૃતિઓના ધુળીઓ વંટોળથી બચવા માટે તમારા બારી-બારણાં તો બંધ કરો જ. Iણ
વાત્સલ્ય Fબીજાની દેખાદેખીમાં પડશો નહિ.
૧૧૦ ||
Page #120
--------------------------------------------------------------------------
________________
|| ૧૧૧ ||
3424
ત્રીજું કર્તવ્ય : ક્ષમાપના
ક્ષમાપના પર્યુષણ પર્વનો પ્રાણ છે. અષાઢ સુદ ૧૪ થી ક્ષમાપનાનો પરિણામ તૈયાર ક૨તી ધર્મદેશનાઓ શરૂ થાય છે. પર્યુષણ આવતાં આવતાં તો કષાયો ઘણા મંદ થયા હોય તે પછી ક્ષમાસાગર પરમાત્મા મહાવીરદેવનું ચરિત્ર ચાર દિવસ ચાલે, આથી આત્મા વધુ કૂણો, વધુ સરળ અને ઋજુ થઈ જાય છે. આમ જીવદ્રવ્ય ક્ષમાપના માટે તૈયાર થતાં સંવત્સરી પર્વના દિવસે આત્મા સાચી ક્ષમાપના કરી શકે છે. એક વર્ષમાં કરેલ ભૂલ, અપરાધ, વૈર વિગેરેની ક્ષમાપના સંવત્સરીના દિને કરી લેવી જોઈએ. વર્ષમાં થયેલ વૈર ત્યારે ન તોડીએ તો જ આપણો તે કષાય અનંતાનુબંધીના પ્રકારનો કહેવાય. જેની પરંપરા અનંત સંસાર ચલાવે તે કષાયને અનંતાનુબંધી કહેવાય. મનમાં વૈર રાખીને સંવત્સરી પ્રતિક્રમણ થઈ શકે નહીં. જેઓ વાર્ષિક વૈરનું વિસર્જન નથી કરતા તે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા કહેવાય છે. આવા આત્માઓ પહેલા ગુણસ્થાને જ હોય.
કોઈ કહે કે, હું બધા સાથે ક્ષમાપના કરીશ પણ અમુક માણસ સાથે તો નહિ જ કરું.' જેનો આટલો પણ ક્રોધ હોય તેનું સ્થાન જૈનસંઘમાંથી આપોઆપ રદ થઈ જાય છે. એક આત્મા જૈનસંઘની બહાર મુકાય તે જ તેની મોટામાં મોટી સજા છે. અવૈરની આરાધના બીજા કોઈ પણ ધર્મમાં જૈન ધર્મ જેટલી સુંદર રીતે થતી નથી. સર્વ પ્રકારના વૈરના વિસર્જનનું ॥ ૧૧૧ ॥ આવું પર્વ કોઈ ધર્મમાં નથી.
Page #121
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો | ૧૧૨ ||
21
સૂરિવર ભદ્રબાહુસ્વામીજી કલ્પસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવના ઉપસર્ગ સમયની અવસ્થા વર્ણવતાં કહે છે કે “ઉપસર્ગના કાળમાં પ્રભુ શાન્ત હતા, પ્રશાન્ત હતા ઉપશાન્ત || હતા.” પ્રભુની જે સિદ્ધિ તે આપણી સાધના. જૈન ધર્મ પામીને શું શીખવાનું ? શું આ મેળવવાનું ? એનો એક જ ઉત્તર છે, શાંત થવાનું, પ્રશાંત થવાનું, ઉપશાંત થવાનું. માટે જ કલ્પસૂત્રમાં કહ્યું છે કે, “જે ખમાવે છે તે આરાધક છે, જે ખમાવતો નથી તે આરાધક નથી, ક્ષમાપના ખમાવવું એ જ ધર્મનો સાર છે.”
જયાં વૈરભાવ છે, ત્યાં આરાધના નથી, જ્યાં વૈરભાવ નથી ત્યાં જ આરાધના સુંદર થઈ I શકે છે. આ આરાધના ઉપર બીજી બધી આરાધનાઓ આધારિત છે. ઝઘડા કરો, વૈર રાખો અને પછી આરાધના કરો, તેમાં કાંઈ ભલીવાર આવે નહીં. ભલે પછી તમે આરાધનાનો | પ્રયત્ન કરતા હો પણ તે પાણીને વલોવવા બરાબર છે. જરાક પણ અપરાધની વૃત્તિમાં રહીએ
ધર્મ જામતો નથી. સર્વ પ્રત્યે અવૈર સાધીએ તો જ નવકાર મંત્ર સ્મરવામાં અનેરો આનંદ આવે. ત્યારે જ સમાધિ સરસ થાય.
એક પણ વ્યક્તિની સાથે, વૈરભાવની ગાંઠ રહેલી હોય ત્યારે મનની પ્રસન્નતા રહેતી નથી. જેમ શેરડીના સાંઠાની ગાંઠના ભાગમાં રસ હોતો નથી તેમ વૈરની ગાંઠને કારણે જીવન નીરસ બની રહે છે. તમામ ગાંઠોનું વિસર્જન થયા બાદ ખૂબ આનંદ અનુભવાય છે.
| ૧૧ ૨ ||
Page #122
--------------------------------------------------------------------------
________________
|| ૧૧૩ ||
ક્ષમાપનાના ત્રણ પ્રકાર
(૧) ક્ષમાપના માંગવી (૨) ક્ષમાપના આપવી અને (પ્રસંગોપાત્ત) (૩) ક્ષમાપના
કરવી.
સંવત્સરીના પર્વના દિવસે પરસ્પર ક્ષમાપના માંગવી અને આપવી, ખામેમિ સવ્વ જીવે’ હું સર્વ જીવોની ક્ષમા માગું છું. ‘સવ્વ જીવા ખમંતુ મે' સર્વ જીવો ઉદાર બનીને મારી ભૂલની મને માફી આપો.
આ બે-ક્ષમા માંગવી, અને આપવી-હજી સરળ છે, પણ આત્માની સાખે ક્ષમા કરવી એ ખૂબ દુષ્કર છે.
આપણી જાત સાથે આપણે કેટલા અપરાધ કર્યા ? વિષયકષાયની લાલચોથી કર્મો બાંધીને આપણી જાતને દુર્ગતિમાં મોકલીને હેરાનહેરાન કરી નાખી. જમવામાં જંગલો ને કુટાવામાં ભગલો.’ આપણે આત્માને કેટલી બાબતોથી દુર્ગતિમાં ધકેલીને હેરાન કર્યો !
પહેલી ક્ષમા જીવો પાસે માંગવાની, બીજી ક્ષમા જીવોને આપવાની, અને ત્રીજી ક્ષમા જાત સાથે કરવાની. ક્ષમા માંગવી અને ક્ષમા આપવી તે બંનેમાં ફરક છે. ક્ષમા માંગવી એટલે શું ? ધારો કે મેં અપરાધ કર્યો તો મેં કરેલ અપરાધની સામી વ્યક્તિ પાસે ક્ષમા માંગુ છું. અપોતાની પ્રત્યે અન્ય કોઈએ અપરાધ કર્યો હોય તો તેને ક્ષમા હું આપું છું. જેણે ભૂલ ક૨ી મનથી, તેને ક્ષમા આપવી એ કર્તવ્ય છે. ક્ષમા માંગવા કરતાં ય ક્ષમા આપવાનું વધુ કઠિન છે ॥ ૧૧૩ || એકેમ કે જેણે ભૂલ નથી કરી તેને થાય કે, ‘હું શા માટે ક્ષમા આપું ?'
Page #123
--------------------------------------------------------------------------
________________
ત્રીજું
પણ જે ત્રીજી ક્ષમા કરવાની છે તે આપણી જાત સાથે કરવાની છે. આપણે આપણા થી
આત્મા સાથે પણ ક્ષમા કરો કે, “હે જીવ ! તને દુર્ગતિના ખાડામાં લઈ ગયો, તારા પર જુલ્મ અષ્ટાલિંકા
| ગુજાર્યો ! વિષય-કષાયના વિકારમાં રગદોળ્યો, કેટલા કર્મ બાંધ્યાં ? તને દુર્ગતિના કેટલાય | પ્રવચનો
સાગરોપમોના આયુષ્યનું બંધન કરાવ્યું ? ૩૩ સાગરોપમનું નારકનું આયુષ્ય પણ ક્યારેક | કતવ્ય | ૧૧૪ | |
બિઝાડ્યું ! કેટલો તને સતાવ્યો ! આ બદલ તારી સાથે ક્ષમા કરું છું. કીડીનું મોત એક વખત ક્ષમાપના
આપણે લાવી શકીએ, તે પાપ એક વખતનું લાગે. પણ કોકા કોલા-ફેન્ટા વગેરે અપયાદિ પદાર્થોનું સેવન કરીને સેંકડો વખતના મૃત્યુ પોતાની જાતનાં નોતર્યા : પોતાના આત્માને ભયંકર ત્રાસ દીધો તેની પણ આ પર્વદિવસોમાં પ્રસંગોપાત્ત ક્ષમા કરી લેવી જોઈએ.
(૧) પરમાત્મા મહાવીરદેવ
ક્ષમાપનાની પરાકાષ્ટા તો પરમાત્મા દેવાધિદેવ મહાવીરના જીવનમાં જોવા મળે. સાડા | બાર વર્ષની ઘોર સાધનામાં એ પ્રભુ ઉપર શૂલપાણિ, ચંડકૌશિક, ગોશાલક અને સંગમક વગેરેએ ભયંકર ત્રાસ ગુજાર્યો છે. એ વખતે સદા સુપ્રસન્ન રહીને પ્રભુએ કોઈ પ્રત્યે લેશ | પણ તિરસ્કારનો ભાવ દાખવ્યો નથી એ અત્યંત આશ્ચર્યજનક બીના ગણાય. ઈસુ ખ્રિસ્તના બન્ને હાથમાં ખીલા ઠોક્યા, તેમને વધસ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા. તે વાત સાચી, પણ તે વખતે તેઓ હેરાન થઈ ગયા હતા. તેમનાથી તે સહન થઈ શક્યું નથી. તેમના મુખ ઉપર
Page #124
--------------------------------------------------------------------------
________________
ગ્લાનિ છવાઈ ગઈ છે. વેદનાની ચીસો નીકળી ગઈ છે. જ્યારે ભગવાન મહાવીર દેવના ત્રિ
કાનમાં ખીલા ઠોકાયા. કાનના પડદા એટલે શરીરનું અત્યંત નાજુક અંગ ! અને ત્યાં ખીલા દશ ૧૧૫ ||
ઠાકાય એટલે કેવી પારાવાર વેદના થાય ? વળી ? તેના છેડા પણ કાપી નાખ્યા કે જેથી કોઈ મકાઢી શકે નહીં. પ્રભુને ભયંકર પીડા હતી છતાં મુખ ઉપર લેશ પણ ગ્લાનિ નહીં, ઉપરથી પરમ સમાધિ. કીલક ઠોકનાર પ્રત્યે ક્ષમાપનાનો અપૂર્વ ભાવ ! પ્રભુના જીવનમાં આવી ઉત્કૃષ્ટ - ક્ષમાપનાના કેટલાક પ્રસંગો બન્યા છે. એક ચંડકૌશિક નાગ સાથે, બીજો સંગમ સાથે અને ત્રીજો ગોશાળા સાથે. | ચંડકૌશિક નાગની આંખમાંથી આગ ભભૂકે છે, છતાં તેને ભગવાન કહે છે : “બુજઝ, બુજઝ' -કેવી ભવ્ય અને અજોડ ક્ષમાપના ! સંગમે પણ આગ છોડી હતી અને ગોશાળાએ પણ આગ છોડી હતી. સંગમે ધ્યાનસ્થ ભગવાન્ ઉપર આગના લબકારા છોડતું કાળચક્ર છોડી મૂક્યું. મેરુપર્વતની પથ્થરની કાળમીંઢ શિલાને પળમાં ચુરી નાંખવાની તાકાત ધરાવતું યમના | હિરાભાઈ સમું આ કાળચક્ર હતું. તે ધસમસતું જઈને પ્રભુના માથા સાથે જોરથી અફળાયું. પ્રભુની :
અડધી કાયા ધરતીમાં ઊતરી ગઈ. એક રાતમાં આવા ૨૦ ઉપસર્ગો કર્યા બાદ પણ સંગમે મિપ્રભુને છ મહિના સુધી-ભિક્ષાને દોષિત કરતા રહીને-અન્ન-પાણી વિનાના રાખ્યા. અંતે તે | વ્યિથાક્યો અને જ્યારે જવા લાગ્યો ત્યારે તેની પીઠ તરફ નજર કરતાં પ્રભુની આંખે આંસુ ત્રિ આવ્યાં. પ્રભુ મનમાં બોલી ઊઠ્યા “અહો ! સર્વને તારવાની ભાવનાવાળો હું આ બિચારાના દર ! બિસંસારનું કારણ બની ગયો !”
Page #125
--------------------------------------------------------------------------
________________
અષ્ટાનિકા પ્રવચનો
|| ૧૧૬ ||
HO HA
ચંડકૌશિકે આંખોમાંથી અને ગોશાલકે મોંમાંથી આગ છોડી. પણ તે ભવ્ય જીવો હતા. તેથી તેઓ છેલ્લેય પામી ગયા. પણ આ સંગમ અભવ્ય જીવ હતો. તેને ભગવાન પમાડી શક્યા નહીં. ભૂમિ ઊખર હોય ત્યાં શ્રેષ્ઠ બિયારણ શું કરે ? ચંડકૌશિકને આઠમા દેવલોકનું અને ગોશાલકને બારમા દેવલોકનું પ્રભુએ દાન કર્યું. સંગમને તેવું કાંઈ દઈ ન શકાયું તો ય ન કર્તવ્ય પ્રભુએ અશ્રદાન કર્યું. (૨) ચંડપ્રદ્યોત અને ઉદયન
ત્રીજું
ક્ષમાપના
ઉદયન રાજાના કેદખાનામાં ચંડપ્રદ્યોત રાજા કેદ થયો હતો. બન્નેનું ભોજન એક જ બનતું. એક વખતની વાત છે. સંવત્સરીનો દિવસ હતો. ઉદયન રાજાને ઉપવાસ હતો, તેથી રસોઈઓ ચંડપ્રદ્યોતને પૂછવા ગયો કે, ‘રાજન ! આજે શું જમશો ?'
ચંડપ્રદ્યોત-કેમ ? આજે શા માટે મને પુછાય છે ? જે હંમેશ થતું હોય તે પ્રમાણે કરો. રસોઈઓ-આજે અમારા રાજાને ઉપવાસ છે, તેથી આપને પૂછવું પડ્યું.
ચંડપ્રદ્યોત-ઉપવાસ છે ? તો મારે પણ ઉપવાસ છે. ચંડપ્રદ્યોતને બીક લાગી કે કદાચ આજે મારે માટે જુદી રસોઈ થાય અને તેમાં કાંઈક ભેળસેળ થઈ જાય તો ? આ બાજુ રાજા ઉદયનને ખબર પડી કે ચંડપ્રદ્યોતે આજે ઉપવાસ કર્યો છે. તેણે તરત વિચાર્યું કે તો પછી તે મારો સાધર્મિક ભાઈ થયો. ઉદયન તરત જ ચંડપ્રદ્યોત પાસે ગયો. તેની સાથે સાંવત્સરિક ક્ષમાપના કરી અને તેને બંધનમુક્ત કર્યો.
|| ૧૧૬ |
Page #126
--------------------------------------------------------------------------
________________
(૩) મૃગાવતીજી અને ચંદનબાળા
ભ મૃગાવતીજી એ ચંદનબાળાજીના મુખ્ય શિષ્યા હતા. એક વખત ભગવાન મહાવીરદેવની દિશા // ૧૧૭ ||
દેશના સાંભળવા ગયા. ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે આવેલા. આ એક આશ્ચર્ય બની છે | ગયું છે. સૂર્ય કે ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે કદી ન આવે. મૂળ વિમાનના પ્રભાવથી ત્યાં |
સર્વત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો. સૂર્ય અસ્ત થયો, છતાં પ્રકાશ ચાલુ રહ્યો. મૃગાવતીજી ત્યાં બેસી | રહ્યા. તેમને ખ્યાલ ન રહ્યો. ગૃહસ્થ આવી રીતે બેસી શકે. સાધુ-સાધ્વીને તે રજા નથી. કિ તેમણે ઉપયોગ રાખવો જ રહ્યો. ચોમાસું હોય, વ્યાખ્યાન ચાલુ હોય અને વરસાદ વરસતો જ હોય તો ગૃહસ્થ જયણાપૂર્વક વ્યાખ્યાન સાંભળવા આવી શકે પણ સાધુ-સાધ્વી વરસતા વરસાદે આવી શકે નહીં. કક્ષાભેદ, ધર્મભેદ થાય. મૃગાવતીજી સમયનો ઉપયોગ ન રાખી શક્યા પણ જેવી દેશના પૂર્ણ થઈ અને સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા કે ધબ કરતું અંધારું થઈ ગયું. અમૃગાવતીજી તો હાંફળાફાંફળા થતા ઉપાશ્રયે ગયા. ચંદનબાળા તેમની રાહ જોઈ રહ્યા હતા. મિ તેઓ લગભગ નિદ્રાવશ થવાની તૈયારીમાં હતા, ત્યાં મૃગાવતીજી આવ્યા. ચંદનબાળાએ તેમને
કહ્યું, ‘તમારા જેવા ખાનદાનને આ ન શોભે.' મૃગાવતીજીને થયું કે, “ખરેખર મારી ગંભીર મિભૂલ થઈ છે. તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેમના ગુણી ચંદનબાળાજી તો ઠપકો આપ્યા આ રિબાદ અર્ધજાગ્રત જેવી અવસ્થામાં સૂઈ ગયા. મૃગાવતીજી પશ્ચાત્તાપનાં આંસુ પાડતાં ત્યાં જ હિ
બેસી રહ્યા. એ ઘોર પશ્ચાત્તાપના અગ્નિમાં તેમના ઘાતકર્મનો ક્ષય થયો. તેમને વીતરાગદશા અને કેવલ્યની પ્રાપ્તિ થઈ. થોડી વારમાં ત્યાંથી કાળો નાગ નીકળ્યો. મૃગાવતીજીએ નાગને ૨
ન કરવા લાગ્યા. મઘતી પશ્ચાત્તાપનાં આ વિતરાગદશા કી " ૧૧૭ અવસ્થામાં સૂઈ ગયાઘાતકર્મનો ક્ષય થયા. આવતીજીએ નાગને છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
ત્રીજું
રાતિ પ્રવચના | ૧૧૮ ||
જતો જોયો અને અને તેથી પોતાની ગુણીનો હાથ ધીમેથી ઊંચકીને બાજુ પર મૂક્યો. ગુણી ઝબકીને જાગી ગયા. તેમણે પૂછ્યું, “આવા ગાઢ અંધારામાં શી રીતે તને સાપની | એ ખબર પડી ?' મૃગાવતીજી : ‘ગુરુદેવ ! આપની કૃપાથી.’ વાતચીત કરતાં ચંદનબાળાજીને ખબર પડી |
, 4 ીિ કર્તવ્ય શકે તેમને કેવલજ્ઞાન થયું છે એટલે એકદમ સફાળા બેઠા થઈ ગયા. તે વિચારવા લાગ્યા :
ક્ષમાપના એ ‘આમને કેવલ્ય ક્યારે પ્રાપ્ત થયું હશે ? તે સમવરણમાં હતા ત્યારે કે રસ્તામાં આવતા હતા એ
ત્યારે ? કે અહીં આવ્યા ત્યારે ? આ મેં શું કર્યું ? કેવલી ભગવંતને મેં કેવા કઠોર વચનો | કહ્યાં ? અહો ! મેં કેવું ઘોર કર્મ બાંધ્યું ?” આવો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં કરતાં જ ચંદનબાળાજીને પણ કેવલજ્ઞાન થયું. વીતરાગદશા પ્રાપ્ત થઈ. શિષ્યાએ કૈવલ્યરત્ન મેળવીને એ તરત ગુરુજીને આપ્યું. કેવી અદ્ભુત શિષ્યા ! (૪) મહોપાધ્યાય ધર્મસાગરજી આ હીરસૂરિજી મહારાજાના સમયમાં ધર્મસાગરજી નામના મહોપાધ્યાયજી થયા હતા. એક થવખત કોઈ બાબત અંગે તેમને તથા સંઘના અગ્રેસર વચ્ચે મતભેદ પડ્યો. અને પેલા અગ્રેસર છે અભાઈ મહારાજ ઉપર ક્રોધ કરીને ચાલ્યા ગયા. તેણે મન સાથે ગાંઠ બાંધી કે ગમે તેમ થાય, | આ ઉપાશ્રયે હવે ન આવવું.
|| ૧૧૮ ||
Page #128
--------------------------------------------------------------------------
________________
મહારાજને થયું કે આ ઠીક ન થયું. ગમે તે નિમિત્તે તેને મારા ઉપર રોષ થયો હોય
પણ તેમને માટે બોલાવવા જોઈએ. પણ પેલા ભાઇ પૂરેપૂરા રીસે ભરાયા હતા. મહારાજને | ૧૧૯ || શિઆવતાં જુએ કે પોતે રસ્તો બદલી નાખે. આમ કરતાં સંવત્સરી પર્વ આવ્યું. મહારાજને |
મનમાં હતું કે જરૂર પર્યુષણમાં ઉપાશ્રયે આવશે. સંઘના આગેવાનું નક્કી કરેલું કે ઘરે | પ્રતિક્રમણ કરી લઈશ, પણ ઉપાશ્રયે તો નથી જ જવું. મહારાજ શેઠની રાહ જઈને બેસી રહ્યા. માણસોને બોલાવવા મોકલ્યા પણ તો ય ન આવ્યા. આ બાજુ આખો સંઘ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠો. સામાયિક લેવાઈ ગયું, પણ તો ય પેલા ભાઈ ન દેખાયા. અંતે મહારાજે શ્રીસંઘને કહ્યું, ‘તમે થોભો, પેલા ભાઈ હજુ આવ્યા નથી. હવે હું જ તેમની પાસે જઈને ક્ષમા મંગી આવું.' સંઘને સામાયિકમાં નવકાર ગણતો બેસાડ્યો અને મહોપાધ્યાયજી એક શિષ્યને લઈને શેઠને ત્યાં ગયા. શેઠ ખાટ પર બેઠા હતા. સાધુને દૂરથી આવતા જોયા એટલે તેમણે વિચારી લીધું કે, “મારે આમને મળવું નથી.” તે ઊભા થયા એ ધડ દઈને કમ્પાઉન્ડનું બારણું બંધ કર્યું. હવે કરવું શું ? વંડી ઊંચી હતી, તે ઠેકીને જવાય તેવું ન હતું. દિન મિહારાજે વંડીની ફરતે ચક્કર માર્યું. ત્યાં એક જગ્યાએ થોડી દીવાલ પડી ગએલી જોઈ. ત્યાં છે ચિડીને તે અંદર ઊતર્યા. શેઠ પાસે જઈને બોલ્યા, “મિચ્છા મિ દુક્કડે.' આટલું બોલતાં જ | બિમહોપાધ્યાયજી ગદ્દગદ થઈ ગયા. તેમનો કંઠ રૂંધાઈ ગયો. શેઠનો પણ રોષ એકદમ ઓગળી Aિ હી ગયો. શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુચરણે પડી ગયા. પછી તેમને સાથે લઈને મહારાજ છે
ઉપાશ્રયે આવ્યા. બધાની સાથે પ્રતિક્રમણ કર્યું અને સંઘની જય બોલાવી. આનું નામ સાચી લિ શિક્ષમાપના.
| ૧૧૯ ||
Page #129
--------------------------------------------------------------------------
________________
અષ્ટાહ્નિકા
પ્રવચનો || ૧૨૦ || |
KOGGGG
(૫) બાળનૂની માતા
બે બાળકો હતાં. તેઓ દિવાલ વિનાની અગાસી ઉપર ચડ્યાં, ત્યાં રમવા લાગ્યાં. રમતાં રમતાં બે ઝઘડી પડ્યા. એક બાળકે બીજાને ધક્કો માર્યો અગાસી પરથી તે બાળક નીચે પડ્યું અને તત્કાલ મરી ગયું. તેની ખોપરી ફાટી ગઈ. બીજું બાળક ત્યાંથી પોતાના ઘરે નાસી ગયું. મૃત બાળકની માતાને તે બાળક ઉપર ભયંકર કાળ ચડી ગયો. ‘મારા બાબાને આ છોકરાએ મારી નાખ્યો તો હવે તેનો ટોટો હું પીસી નાખું ત્યારે જ મને શાન્તિ થશે.' આવો વિચાર મ તેને પ્રતિક્ષણ આવવા લાગ્યો. જ્યારે પેલા બાળકને જુએ, ત્યારે તેને થાય કે ‘હમણાં જ આને મારી નાખું: આની ગળચી દાબી દઉં ? પણ...આ બાઈ શ્રાવિકા હતી. તેથી તેને સાધ્વીજી મહારાજ પાસે જવાનો મહાવરો હતો. એક દી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બાઈ સાધ્વીજી પાસે બેઠી.
શ્રાવિકાના જીવનમાં ધર્મ શી રીતે ઉતારવો તે કામ સાધ્વીજી મહારાજનું છે. સાધ્વીજીઓ શ્રાવિકાઓના ગાઢ સંપર્કમાં હોય છે. સીધો સંબંધ હોવાથી વાતચીત દ્વારા તેના જીવનને તેઓ ખૂબ સુંદર ઓપ આપી શકે છે. મર્યાદા પૂર્વક સંયમ-જીવન જીવવા સાથે જો સાધ્વીજીઓ સુંદર પરકલ્યાણ કરે તો આજે જિનશાસન જયવંતુ થઈ જાય.
ખૂનના વિચારો કરતી શ્રાવિકાએ સાધ્વીજીને પેટછૂટ્ટી સઘળી વાત કરી. સાધ્વીજીએ શ્રાવિકાને પૂછ્યું કે, ‘તું તે બાળકને મારી નાખીશ, તેથી શું તારું બાળક પાછું આવશે
ત્રીજું
કર્તવ્ય
ક્ષમાપના
|| ૧૨૦ ||
Page #130
--------------------------------------------------------------------------
________________
|| ૧૨૧ ||
ખરું ? તું પુત્રવિહોણી બનીને પુત્રવિયોગનું કેવું ભયંકર દુ:ખ ભોગવી રહી છે ? તો તેવું દુ:ખ બીજી સ્ત્રીને પુત્રવિહોણી બનાવીને તું આપવા માગે છે ?' શ્રાવિકાએ રસ્તો બતાડવાની અવિનંતી કરવાપૂર્વક જણાવ્યું કે ‘તે બાળકને જોઉં છું અને ઝટ તેનું ખૂન કરવાનું મને મન થઈ જાય છે. મારે શું કરવું ?'
સાધ્વીજી-એમ કર. તેને તું જુએ, એટલે તેને બોલાવ, મગફળી ખાવા આપ. કોઈ દિવસ લાડવા કરીને ખાવા આપ. કોક દી નવાં કપડાં બનાવીને આપ.'
›✪✪✪✪✪✪✪✪✪✪
સાધ્વીજી મહારાજની ઉપદેશરૂપ પ્રેરણા તે શ્રાવિકાએ માન્ય રાખી. તે કોઈ દિવસ ઝબલું આપે, તો કોઈ દિવસ જમાડે, કોઈ દિવસ પોતાની આંગળીએ પકડીને બહાર લઈ
જાય.
વાત્સલ્યની આ બાહ્ય ક્રિયાથી ધીમે ધીમે તેનો ધિક્કારભાવ દૂર થતો ગયો. વાત્સલ્યભાવ તેનું સ્થાન લેતો ગયો. વર્ષો જતાં તે બાળક મોટો બની ગયો. સગી મા કરતાં આ મા વધુ સારું ખવડાવે, પહેરાવે. આ રીતે બાળકના સોળમાં વર્ષે શ્રાવિકાના હૃદયમાંથી કષાય પૂર્ણપણે નાશ પામ્યો. માનવહત્યાના જીવલેણ પાપમાંથી શ્રાવિકા ઊગરી ગઈ !
ધન્ય છે તે જિનશાસનના શણગારસમા સાધ્વીજીને, જેણે એક બાઈને દુર્ગતિના કુવે પડતી બચાવી લીધી ! કેવું જયવંતુ છે જિનશાસન ! આપણને તે ન મળ્યું હોત તો આપણે વૈરવિરોધનું વિસર્જન કર્યા વિના મરીને કેવા દુર્ગતિના રવાડે ચડી જાત !
HCHH GO O O O O O
|| ૧૨૧ ||
Page #131
--------------------------------------------------------------------------
________________
અષ્ટાનિકા
પ્રવચના
|| ૧૨૨ ||
සංයය ය ය යයයයය ය ය ය ය 9 ය ය දිය
ચાલો, આપણે સહુ વૈરના વિસર્જનનો મહોત્સવ માંડીએ. પર્વાધિરાજનો પ્રાણ ક્ષમાપનાને પામીને આપણા ધાર્મિક જીવનને ધબકતું કરી દઈએ. મહાશ્રમણોની ક્ષમા (૬) જિનશાસનના શ્રેષ્ઠ ગણાતા શ્રમણો ખંધક મુનિ, ગજસુકુમાળ દૃઢપ્રહારી મુનિ, કીર્તિધર-સુકોશલ મુનિ વગેરેએ પોતાના હત્યારાઓ ઉપર કેવો સ્નેહભાવ વિચાર્યો હતો ! તેમના પ્રત્યે તિરસ્કાર કરવાની વાત તો દૂર રહી પણ તેમને પોતાના ‘ઉપકારી-ભાઈ’
મુનિ,
ગણ્યા હતા.
શ્રીકૃષ્ણે પોતાના હત્યારા જરાકુમારને અને દયાનંદે પોતાના હત્યારા જગન્નાથ રસોઈયાને માફી દઈને ભગાડી મૂક્યા હતા જેથી તેમના માણસો તેમને મારી ન નાંખે. રમણ મહર્ષિ (૭) રમણ મહર્ષિએ તે ચોરને હસતાં કહ્યું, ભાઈ ! તેં મારા એક સાથળ ઉપર સળીઓ માર્યો તેથી તને ખૂબ આનંદ થયો ? તો હજી બીજા સાથળે સળીઓ માર. તને મજા
આવશે.'
ප රථ රය ප පා ය ජල ව ව ස ප ර ය ද දව ජප දුප රු
‘જો
લોહીલુહાણ હાલતમાં મહર્ષિને જોઈને ઉશ્કેરાઈ ગયેલા ભક્તોને ૨મણે કહ્યું, દાંતોની વચ્ચે જીભ આવી જાય તો શું આપણે દાંતોને પથ્થરથી મા૨શું ? ના...કેમકે જીભ આપણી છે તેમ દાંત પણ આપણા જ છે. તમે ભક્તો મારા છો તો તે ચોરો પણ મારા પ્રિય મિત્રો છે !'
ત્રીજું
કર્તવ્ય
ક્ષમાપના
|| ૧૨૨ ||
Page #132
--------------------------------------------------------------------------
________________
| ૧૨-૩ ||
કબીર (૮) જે ધર્મઝનૂની અને ઇર્ષાળુ હિન્દુઓએ સંત કબીરની દિગંતવ્યાપી કીર્તિને કલંકિત કરવા માટે સગર્ભા વેશ્યા દ્વારા જાહેરમાં કહેવડાવ્યું કે તેના ગર્ભાના બાળકનો બાપ કબીર છે તે , હિન્દુઓનો ભંડો ફૂટી જતાં બાદશાહના વજીર તેમની ઉપર ખૂબ ગુસ્સે ભરાયા. તેમણે કબીરને પૂછયું કે, ‘આ લોકોને શું સજા કરું ?” - સંતે કહ્યું, ‘એ બધા ભગવાન છે. પેલી વેશ્યા પણ ભગવાન છે. એમને સજા થાય જ |
કેવી અદ્ભુત ક્ષમા, સંત કબીરની ! લિઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૯) ઈશ્વરચન્દ્રને પરંપરાગત રૂઢિઓ ઉપર સખ્ત નફરત હતી. તે વિધવાના શિપુનર્લગ્નના ઉઘાડે છોગ હિમાયતી હોવાથી ધર્મચુસ્ત હિન્દુઓ વિફર્યા હતા.
એક વાર તે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તેમની સાથે તે ડબ્બામાં બેઠેલા પંદર જેટલા િિહન્દુઓ વાતો કરતાં ઈશ્વરચન્દ્રને પુનર્લગ્નની હિમાયતના મુદે ભાંડવા લાગ્યા.
એક હિન્દુ ત્યાં સુધી બોલી ગયો કે “જો વિદ્યાસાગર મારા હાથમાં આવશે તો હું તેના દો ણિ દેહના રાઈ-રાઈ જેટલા ટુકડા કરી નાંખીશ.” ત્રિ એ વખતે કોઈ પ્રવાસીએ ગૂપચૂપ બેસી રહેલા વિદ્યાસાગરને ઓળખી કાઢ્યા. તેણે | ક્રિાધાન્ય પ્રવાસીને ચેતવી દીધો. તે ગભરાઈ ગયો. તેનું બ્લડપ્રેશર વધી ગયું. ત્યાં જ બેભાન
થઈને સીટ ઉપરથી નીચે પડી ગયો.
| ૧૨૩ ||
Page #133
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો - || ૧૨૪ ||
વિદ્યાસાગરે ત્યાં જઈને તેનું માથું ખોળામાં લીધું. ઉપચારો શરૂ કર્યા. થોડી વારમાં તે શભાઈ ભાનમાં આવ્યો. રસ સાકર કરતાં મીઠી ભાષામાં માથે હેતથી હાથ ફેરવતાં ઈશ્વરચન્ટે તેને પૂછ્યું, “ભાઈ ! એ ત્રીજું
હવે કેમ લાગે છે ? તને સારું છે ને ? ગાડી થોભતાં જ હું તારા માટે કૉફી મંગાવું છું. જરા જ કર્તવ્ય જય ચિન્તા ન કરીશ. હું તને તારા ઘર સુધી પહોંચાડી દઈશ.”
ક્ષમાપના - પેલો પ્રવાસી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઈશ્વરચન્દ્રની પુનઃ પુનઃ માફી માંગી !
આવા અજૈન પ્રસંગો નજરમાં આવે છે ત્યારે મને હંમેશા વિચાર આવે છે કે પોતાને બહુ મહાનું માનતાં વિલક્ષણ સ્વભાવના જૈનો, નાનકડા ગુણવિકાસને પામેલા માણસોમાંથી પ્રેરણા લઈને પોતે વિશિષ્ટ ગુણસંપન્ન બને તો કેવું સરસ !
જૈનોને જ મળેલો કેવો મહાન્ સ્યાદ્વાદ ! જે સર્વત્ર સંઘર્ષ મિટાવવાની, વૈરની ગાંઠો દૂર કરવાની, સમન્વય અને સ્નેહ પ્રસરાવવાના પાઠો શીખવે છે છતાં જૈનોમાં વાતે વાતે સંઘર્ષ | કેમ જોવા મળતો હશે !
આમાં કાળની જ બલિહારી સમજવી ને ?
ર૪ ||
Page #134
--------------------------------------------------------------------------
________________
ચોથું કર્તવ્ય : અટ્ટમનો તપ | ૧ ૨૫ ||.
તપ એ વિશિષ્ટ કોટિનું કર્તવ્ય છે. નવપદોમાં અપેક્ષાએ તપ એ ઉત્કૃષ્ટ તપ છે. ધર્મની આરાધનાથી ધર્મી થવાય. પંચ પરમેષ્ઠિ-અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય ને સાધુ એ બધા અધર્મી છે. એમાંના કોઈ પણ સ્થાનની પ્રાપ્તિ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ધર્મોની આરાધનાથી
થાય. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી છે. દેવ-ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયી છે. Aઆ રત્નત્રયી અને તત્ત્વત્રયીમાં સમગ્ર જૈનશાસન સમાઈ જાય છે. નવપદમાં તે રત્નત્રયી
અને તત્ત્વત્રયીનો સમાવેશ થાય છે. એ રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સમન્વયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. પણ જો તેમાં અશુદ્ધિ આવી જાય તો કદાપિ મોક્ષ ન મળે. તે ત્રણે રત્નો શુદ્ધ હોય તો
જ મોક્ષ મળે. એ અશુદ્ધિ દૂર કરવાનો કોઈ ઉપાય છે ખરો ? હા, તે ઉપાય છે, તા. ધિરત્નત્રયીની આરાધના વગર પંચ પરમેષ્ઠિ પદમાનું કોઈપણ પદ પ્રાપ્ત કરી શકાય નહીં અને
તેમાં ક્યાંય પણ નાની-મોટી અશુદ્ધિ રહી હોય તો સાધુપદ પણ પામી શકાય નહીં, પછી બ્રિસિદ્ધ વગેરે પદોની વાત જ ક્યાં રહી ? એટલે દર્શનાદિમાં જે અશુદ્ધિ આવી હોય તે ટાળવી | વિજ જોઈએ. અશુદ્ધિને ટાળી આપે છે ત૫. જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી કપડાંનો મેલ તપરૂપી | વિસાબુથી શુદ્ધ થાય છે. તે કાપડ શુદ્ધ થાય તો જ મોક્ષ મળે, તો જ પંચ પરમેષ્ઠિમાં સ્થાન દિન મિળે. આમ તપ એ નવપદમાં સૌથી મહત્ત્વનું પદ બની રહે છે. આખા વર્ષના પર્યુષણાના |
| ૧૨૫ ||
Page #135
--------------------------------------------------------------------------
________________
HT
શ્રેષ્ઠ પર્વની આરાધના અક્રમના તપથી કરવી જોઈએ. પાક્ષિક આરાધના માટે દર ચૌદસે ઉપવાસ કરવો જોઈએ, એમ દર ચોમાસીએ છટ્ઠ કરવો જોઈએ, અને દર સંવત્સરીએ અક્રમ અષ્ટાલિકા એ કરવો જોઈએ.
બે ચોથું
અક્રમનો
પ્રવચનો સંવત્સરી અંગેનો અક્રમ પર્યુષણના દિવસોમાં જેમ બને તેમ વહેલો પૂર્ણ કરવો જોઈએ. મ કર્તવ્ય ॥ ૧૨૬ ॥ ીજો અક્રમનો તપ ન થઈ શકે તો છુટ્ટા ત્રણ ઉપવાસ કરવા. ત્રણ ઉપવાસ ન થાય તેમણે છ આયંબિલ કરવાં. તે ન થાય તો નવ નીવી (લુખ્ખી) કરવી. અથવા બાર એકાસણાં અથવા છેવટે ચોવીસ બેઆસણાં કરવાં. તબિયત વગેરે કારણે કદાચ બેઆસણાં પણ શક્ય ન હોય તો છેવટે સાઈઠ બાંધી નવકારવાળી ગણવી.
તપ
ધારો કે તમે એક ઉપવાસ કરો અને ચાળીસ બાંધી નવકારવાળી ગણો તો પણ ત્રણ ઉપવાસનો તપ થયો ગણાય. ટૂંકમાં, ગમે તેમ કરીને અટ્ઠમના તપનો સરવાળો લાવી દેવો જોઈએ.
તપનું ફળદર્શન : એક નવકારશીનું પચ્ચક્ખાણ કરવાથી સો વર્ષની નરકની અશાતા
મટી જાય છે.
HGOG
આનું એ જ કારણ છે કે ત્યાં અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ છે. સૂર્યોદય પછી અડતાલીસ મિનિટનો જ આ તપ છે. એટલે તે કાંઈ બહુ મોટો નથી. પણ તેની પાછળનો અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ ખૂબ મહાન છે.
એએએએએ
|| ૧૨૬ ||
Page #136
--------------------------------------------------------------------------
________________
|| ૧ ૨૭ ||
પોરિસીના પચ્ચકખાણથી એક હજાર વર્ષની નારકની વેદનાનો નાશ થાય સાંઢપોરિસીના
દસ હજાર પુરિમુઢના
?
એ ક લાખ ' '' '' છે ? એકાસણાના
૧૦ લાખ , , , નીવીના
૧ કરોડ '' '' - 15 એકલઠાણાના
દસ કરોડ 5 ) આ પ્રમાણે દશ ગણા વધતા જવાનું હોય છે. આયંબિલના પચ્ચખાણથી ૧ હજાર ક્રોડ વર્ષનું નારકનું દુ:ખ નાશ પામે ઉપવાસ '' ૧૦ હજાર '' '' છટ્ટના અફૈમના
આ બાહ્ય તપ ઉપરાંત આત્મશુદ્ધિ માટે અત્યંતર તપ સ્વરૂપ કાર્યોત્સર્ગ પણ કરવાની જિનાજ્ઞા છે.
ચૌદસના પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો છે. ચોમાસીના '' ૨૦ ? ?
? સંવત્સરીના ? ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો કાયોત્સર્ગ કરવાનો છે.
|| ૧૨૭ ||
Page #137
--------------------------------------------------------------------------
________________
અમનો
લોગસ્સની એક લીટી એટલે એક શ્વાસોચ્છવાસ ગણાય. ચંદેનું નિમ્મલયરા સુધી ૨૫ જ શ્વાસોચ્છવાસ થાય છે. સંવત્સરી પ્રતિક્રમણ વખતે ૪૦ લોગસ્સ અને એક નવકારનો અષ્ટાદ્ધિા
કાઉસ્સગ્ગ આવે છે. ૪૦ લોગસ્સને ૨૫ વડે ગુણતાં ૧000 શ્વાસોચ્છવાસ થાય, તદુપરાંત |ચોથું પ્રવચનો નવકારના આઠ શ્વાસોચ્છવાસ ઉમેરતાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થયા.
કર્તવ્ય | ૧૨૮ ||
તપ નિઃશલ્યપણે કરવો.
શલ્ય ત્રણ જાતનાં હોય છે : (૧) માયાશલ્ય (૨) નિયણશલ્ય અને (૩) | તપ મિથ્યાત્વશલ્ય. '
(૧) માયાથી તપ કર્યો તો મલ્લિનાથસ્વામીજી તીર્થકર થયા, અને માનવભવ તો મળ્યો, Eછતાં તેમાં દેહ સ્ત્રીનો મળ્યો ! (૨) નિયાણું એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અંગેનો સંકલ્પ. I
(૪) મિથ્યાત્વના દોષની સાથે આત્મા વડે જે તપ કરાય તે મિથ્યાત્વપૂર્વકનો તપ કહેવાય છે. તામલી તાપસે સાઠ હજાર વર્ષ સુધી છઠ્ઠ કર્યા પણ ત્યાં મિથ્યાત્વ પડેલું હતું માટે તે તપ મોક્ષદાયક બની શક્યો નહિ. લક્ષ્મણા સાધ્વી - લક્ષ્મણ સાધ્વીજી ગૃહસ્થજીવનમાં રાજકુમારી હતા. લગ્નના દિવસે ચોરીમાં
હસ્તમિલાપની ક્રિયામાં જ પતિ મરણ પામ્યો તે બાળવિધવા થયા. તેમણે વૈધવ્ય પાળવાનો | ગિનિશ્ચય કર્યો. અમુક સમય બાદ સંસારથી પૂર્ણ વિરક્ત થઈને તેમણે દીક્ષા સ્વીકારી.
૧૨૮ .
Page #138
--------------------------------------------------------------------------
________________
|| ૧૨૯ ||
39.94
આ પ્રસંગ આજથી ૮૦ ચોવીસી પહેલાં બની ગયો છે. એક વાર પ્રભુની દેશના સાંભળવાને તે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં એક ઝાડ ઉપર ચકલા-ચકલીના નર-માદાના યુગલને મૈથુન કરતું તેમણે જોયું. આ ક્રિયા જોતાં મનમાં ભયંકર હલબલ મચી ગઈ. જો આ સાધ્વીજીએ ઈર્યાસમિતિનું બરોબર પાલન કર્યું હોત, અને નીચું જોઈને જ ચાલ્યા હોત તો આ ન બનત, પણ તેમાં તે જરાક ચૂક્યા. અને ભયંકર ઘટના બની ગઈ. જે ત્યાગી સાધુ-ક્રિયામાં જ સતત ગૂંથાઈ રહે છે, તેનું પતન કોઈ પણ બાબતથી સામાન્યતઃ થઈ શકતું નથી. લક્ષ્મણા સાધ્વીએ જરાક ઊંચે જોયું ને ઊથલી પડ્યા. જ પળે લક્ષ્મણા સાધ્વીજીને થયું કે, ભગવાને આની રજા કેમ ન આપી ? હં, હવે સમજાયું ! તીર્થંકરો રજા શું આપે ? વેદના ઉદયનું દુઃખ જ તેમને હોય નહીં ત્યાં ? તેમને જો તે દુ:ખની અનુભૂતિ હોત તો જરૂર રજા આપત. દુ:ખ અનુભવ્યું હોય, વેદના ઉદયથી વેદના સહન કરી હોય તો તે અંગે કાંઈક ખબર પડે અને તો રજા પણ આપે.
વેદોદયના ત્રાસનો અનુભવ કર્યો હોત તો પરમાત્મા તેની રજા આપત.' આ વિચાર માત્ર ભયંકર છે. પણ આવો ભયંકર વિચાર આવ્યો એથી લક્ષ્મણાને જોરદાર આંચકો લાગ્યો અને વિચાર પલટાઈ પણ ગયો. તેણીએ વિચાર્યું કે, અ૨૨ ! મેં આ શો વિચાર કર્યો કે ભગવાનને અનુભવ હોત તો અમને જરૂર રજા આપત....અરે ! ભગવાન તો સર્વજ્ઞ છે, તેમને ત્રણ કાળનું ભાન છે. વેદોદયની વેદના ન અનુભવી હોય તોય શું ? વિના અનુભવ ઊજ્ઞાનથી બધું જાણે છે. વેદોદયના દુઃખ સાથે તેમણે એ પણ જોયું છે કે,
આ વેદોદયને
TH HO CHHO TH
|| ૧૨૯ ||
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રવચનો શિરજા નથી આપી.
efઆધીન થવાથી જીવ કેટલો બધો પરલોકાદિમાં હેરાન થઈ જાય છે ? તેને કેટલા ભવના શા
ચક્રાવા મારવા પડે છે ?” આથી જ અપાર કરુણાસાગર પરમાત્માએ આવી અશુભ ક્રિયાની | અષ્ટાદ્વિકા
દ્વિ ચાયું સાધ્વીજીને સાચું ભાન થયું અને તે વિચારણાથી તેમનું માનસ પલટાયું. તેમને થયું કે,
કર્તવ્ય ૧૩૦ ||
‘મેં કેવો ખરાબ વિચાર કર્યો ! આજે અહીં સાક્ષાત્ પ્રભુ છે. તેઓ દેશના આપી રહ્યા છે. | અમનો ચાલ, હું ત્યાં જવું અને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લઉં.’
પ્રાયશ્ચિત્ત લેવાના વિચારે લક્ષ્મણાજી સાધ્વીજી જ્યાં પગ ઉપાડે છે, ત્યાં વળી બીજું તોફાન જાગી પડે છે. પગ ઉપાડતાં જ તેમને કાંટો વાગે છે. એને અપશુકન ગણવામાં આવે | છે. લક્ષ્મણાને વિચારો આવવા લાગ્યા. “હું મહાસતી શ્રી. બાળવિધવા, ઉચ્ચ કક્ષાનું શિયળ | પાળનારી છતાં આવું કહીશ તો લોકોમાં કેવું ખરાબ દેખાશે ?”
હવે શું કરવું ? લક્ષ્મણાએ વિચાર્યું કે પ્રાયશ્ચિત્ત તો કરવું જ છે પણ પોતે આવું પાપ કરેલ છે તેમ કહેવાને બદલે, “કોકને આવો વિચાર આવે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?' એમ | બિભગવાનને પૂછવું, અને ભગવાન જે કહે તે પ્રાયશ્ચિત્ત કરી લેવું. આવું નક્કી કરીને લક્ષ્મણા |
દશનામાં ગયા. દેશના પૂરી થઈ. લક્ષ્મણા સાધ્વીજીએ ભગવાનને માયાથી બીજાના નામે છે રિપૂછવું ત્રિલોકગુરુ સર્વજ્ઞ પરમાત્મા તો જાણે છે કે, “કોકના નામે લક્ષ્મણા સાધ્વી જે પૂછે છે મિતે પોતાની વાત છે.” પણ ભગવાન કાંઈ બોલતા નથી, અને કાંઈ પણ પૂછતા નથી કે, ‘આમ
| ૧૩૦ || વિશા માટે પૂછો છો ? આ તો માયા છે, સીધી રીતે પૂછો ને ?” ભગવાન જાણે છે કે આ દિન
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૧ ||
શજીવની ભવિતવ્યતા જ એવી છે. તેથી તેને માટે હવે કોઈ ઉપાય થઈ શકે તેમ નથી. માયાના મિ
આ પાપને કારણે ૮૦ ચોવીસી સુધી તેમનો જીવ સંસારમાં ધકેલાઈ ગયો. હવે આવતી ચોવીસીએ લક્ષ્મણા સાધ્વીજીનો આત્મા મોક્ષે જશે.
આ દૃષ્ટાન્તમાંથી એ વાત જાણવા મળે છે કે ધર્મશાસન મુખ્યત્વે વ્યવહારથી ચાલે છે. | બાળકક્ષાના જીવો બાહ્ય આચારને જોતા હોય છે. માટે આચારની અશુદ્ધિ બિલકુલ ચાલી શકે નહિ. આચાર અશુદ્ધ થાય પછી વિચારને અશુદ્ધ થતાં વાર ન લાગે. દરેક વ્યક્તિએ પત્ર સાંસ્કૃતિક આચારોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કબીરે કહ્યું છે, “મન જાય તો જાને દો, કીમત જાને દો શરીર.” એટલે કે મન પાપ તરફ જાય તોય જો તનને ત્યાં નહિ જવા દેવાય | તા થાકીને મન પાછું ઠેકાણે આવશે.
લક્ષ્મણા સાધ્વીજીએ પ્રાયશ્ચિત્ત તો તરત કરી લીધું પણ મનમાંથી ડંખ ન ગયો. “બીજા | કોઈ આવું કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?' આ રીતે ભગવાન આગળ માયા કરીને બીજું જે પાપ કર્યું હતું એટલે તે ધોઈ નાખવા માટે પોતાની મેળે વધુ ને વધુ તપ કરવા લાગ્યા. કુલ | પચાસ વર્ષ સુધી ઘોર તપ કર્યો. તે આ પ્રમાણે. | ૨ ઉપવાસને પારણે ૩ ઉપવાસ: ૩ ઉપવાસને પારણે ૪ ઉપવાસ: ૪ ઉપવાસને પારણે ૫ ઉપવાસ: આ પ્રમાણે દસ વર્ષ સુધી તપ કર્યો.
પછી ૧ ઉપવાસને પારણે ૧ ઉપવાસનો તપ બે વર્ષ કર્યો. પારણામાં પણ લુખ્ખી નીવી કરી.
| ૧૩૧ ||
Page #141
--------------------------------------------------------------------------
________________
અટ્ટમનો
ત્યાર બાદ ફક્ત શેકેલું અનાજ ખાઈને બે વર્ષ તપ કર્યો.
ત્યાર બાદ માસખમણને પારણે માસખમણ લાગલગટ ૧૬ વર્ષ તપ કર્યો. અષ્ટાદ્ધિા તિ ત્યાર બાદ સતત આયંબિલનો તપ ૨૦ વર્ષ સુધી તપ કર્યો.
ચોથું પ્રવચનો
આમ કુલ ૫૦ વર્ષનો ઘોર તપ કર્યો, હાય, તો ય માયાનું પાપ ધોવાયું નહિ. પાપનું કર્તવ્ય / ૧૩૨ |
પ્રાયશ્ચિત્ત થયું નહિ ! - ઓ, મન ! તારી ચંચળતા ! હાય, આ રીતે તે કેટલા મહાન આત્માઓને દુર્ગતિ ભેગા કરી દીધા હશે ? સંસાર છોડીને સાધુ થવાય. મન છોડીને શિષ્ય થવાય. શરીર છોડીને સિદ્ધ | થવાય. શનિમિત્તની અસર | નિમિત્તો કેવાં ભયંકર હોય છે તે વાત આ દૃષ્ટાંતથી સમજાય છે. એક એવો નિયમ છે કે
કે જો તમે આગને અડો તો દાઝયા વગર ન રહી શકો. પણ એ વાત ચોક્કસ છે કે આગને રન અડો તો તમે ન જ દાઝો. નિ અશુભ નિમિત્તોનો તો આજે રાફડો ફાટ્યો છે. ચોમેર અશુભ નિમિત્ત ખડકાયાં છે. '
આવા સમયે તો જે બચે તે મહાભાગ્યશાળી આત્મા કહેવાય. આજે કોણ બચ્યું હશે ? તે દિન મોટો પ્રશ્ન છે. બહાર વિકૃતિભરપૂર જીવન તાંડવ ચાલે છે પણ તો ય જે માણસ નિમિત્તને દિલ આધીન નહિ થાય, તે તો આજે પણ બચી જશે.
| ૧૩૨ || | સરેરાશ ઘણા આત્માઓ માનવભવ, જૈનકુળ વગેરે પામ્યાથી સંસ્કારી હોય છે. પરન્તુ
Page #142
--------------------------------------------------------------------------
________________
અશુભ નિમિત્તો ભટકાઈ જતાં તેના આત્મામાં જમા પડેલા પૂર્વભવોના કુસંસ્કારો જાગ્રત થયા
વિના રહેતા નથી. અને જો શુભ નિમિત્તે મળે અને સત્સંગ મળે તો સુસંસ્કારો જાગ્રત થઈને | ૧૩૩ ||
જ રહે.
ભાઈ દુધમાં તો દહીં બનવાની અને ફાટી જવાની બે ય શક્તિ પડેલી છે. તમે તેમાં સિ શું નાંખો છો ? મેળવણ કે તેજાબ ? તેની ઉપર બધો આધાર છે. જ કામ, કામને મારે છે; એમ ક્યાંક કહેવાયું છે તે સાચું છે. સપ્ત પરિશ્રમ, યોગાસનો ભક્તિ વગેરેથી કામ સહજ રીતે શાન્ત રહે છે. છે જે તપ નિશ્ચિત કરેલ છે, તે તપ ન કરવામાં આવે તો પ્રભુની આજ્ઞાનો ભંગ થાય.' અશક્ત હોય, માંદો હોય, પથારીમાં પડ્યો હોય તો તેણે છેવટે ૬૦ બાંધી નવકારવાળી તો ગણવાની અને તે રીતે પણ અટ્ટમના તપનું કર્તવ્ય પાર ઉતારવાનું. વીતરાગની આજ્ઞાનો | ભંગ કરવો એ ભયંકર પાપ છે. તેથી આજ્ઞા ભંગ કોઈ રીતે ન થાય.
આજ્ઞાભંગ કરીને ગમે તેટલો લાભ મળતો હોય તો તે લાભ ન લેવો જોઈએ. ધારો કે સાધુ માઈકનો ઉપયોગ કરે. (હોલમાં જગ્યાનો અભાવ છે તેથી.) માઇકના ઉપયોગથી ઘણી જ ક્ષિવિશાળ જગ્યામાં બેઠેલને લાભ મળે. અહીં બે-પાંચ હજારને લાભ મળતો હોય, ત્યાં ૨૫ શિ હિજારને લાભ મળે તેમ હોય. આવા સમયે પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ શિ શિમળતો હોય તો ય તે લાભ ન ઉઠાવવો. એક બાજુ લાભને જમા બાજુ ઉપર મૂકો અને ભ | ૧૩૩ /
આજ્ઞાભંગને ઉધાર બાજુ મૂકો તો પરિણામે ઉધાર બાજુનું પલ્લું નમશે.
Page #143
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
સતી સ્ત્રી માટે શાસ્ત્રનું જે બંધારણ છે તેમાં કોઈ ગરબડ ન થઈ શકે. કોઈ પુરુષ તેને EIકહે કે, જો તું શીલ ખંડિત ન કરવા દે, તો હું ફાંસો ખાઈને મરી જઈશ. તને માનવહત્યાનું દિલ અટાહ્નિકા
પાપ લાગશે.’ આવા સમયે સ્ત્રીએ એમ કહેવું જોઈએ કે, “તારે કરવું હોય તે કર, મરવું હોય પ્રવચના Aિ
તો તું જાણે પણ શીલનો ભંગ તો નહીં જ થવા દઉં.’ | ૧૩૪ || થિી
[E] મુનિનો વેશ શાસ્ત્રીય બંધારણને વફાદાર રહેવા સર્જાયેલો છે. માટે તે બંધારણ પ્રમાણે અટ્ટમના Eાજ આજ્ઞાનું પાલન કરવું. વેશ પહેરનાર માટે આજ્ઞાપાલન ફરજિયાત છે. કોંગ્રેસ પક્ષમાં જ
રહીને સામ્યવાદની વાત કોઈ માણસ કરે તો ? કોંગ્રેસ પક્ષનું બંધારણ અલગ છે અને ET
સામ્યવાદનું બંધારણ અલગ છે. એક પક્ષમાં રહેનારો બીજા પક્ષની ગુલબાંગ ન મારી શકે. જે Eસંસ્થામાં પોતે રહ્યો હોય તેનું બંધારણ તેણે માન્ય જ રાખવું પડે. જો તેને વિપક્ષના છે
બંધારણમાં રાષ્ટ્રહિત દેખાતું હોય તો તેણે તે પક્ષમાં જોડાઈ જવું પડે. એ રીતે યત્રવાદ : વગેરેનો ઉપયોગ જો સાધુને સદા માટે કરવો હોય તો તેણે સાધુવેષ છોડી દેવો પડે.
જ્યાં આજ્ઞા ભંગ થાય ત્યાં અરાજકતા, અવ્યવસ્થા, અંધેર ઊભા થાય. ઘરમાં | Aવાતાવરણ સારું ક્યારે, રહે ? જો માતાપિતાની આજ્ઞાનું પાલન નાનામોટા બધા કરતા હોય
આજ્ઞા ભગવાન છે. આજ્ઞાભંગ એટલે આપઘાત છે. આજ્ઞાપૂર્વક જે લાભ લેવાય તે લેવાનો, નહીંતર લાભ લેવાનો નહીં.
પરમાત્માએ જ્ઞાનબળથી માઈક, લાઈટ, ફલાઈટ-બધું જોયું હતું છતાં તે ચીજોનો
|| ૧૩૪ |
Page #144
--------------------------------------------------------------------------
________________
તેમ નથી. શાઓ છે. લપસતાયાદિના નામે જ હતો. સાધુઓએ ણિ , કોઈ ન જ વાત કરો નાસ લપસતાં લઇ
એ (અગ્નિકાયનો) ઉપયોગ કરવાની પ્રતિષેધ કયો હતો. સાધુઓએ તેમની આ આજ્ઞા માન્ય
થરાખવી પડે. વળી ઝટઝટ પરાર્યાદિના નામે અપવાદોનું સેવન કરવું તે ઉચિત નથી. આ બધી || ૧ ૩૫ ||
લપસણી સીડીઓ છે. લપસેલો માણસ લપસતાં લપસતાં ક્યાં જઈને પડે ? તે કલ્પી શકાય તેમ નથી. એક જ વાત કરો, ‘પ્રભુ-આજ્ઞા ઝીંદાબાદ.'
કોઈ શેઠે મુનિમને દસ હજાર રૂ. સુધી સોદો કરવાનું કહ્યું. બજાર સારો જોઈને મુક્તિમ વીસ હજારનો સોદો કર્યો અને પુષ્કળ નફો થયો. શેઠે આપેલી દસ હજારની મર્યાદા મુનિમે ઉલ્લંધીને વીસ હજારનો સોદો કર્યો. ભલે તેથી સારી કમાણી થઈ પણ તોય ડાહ્યો વેપારી હોય તે મુનીમને ઇનામ આપે, પણ સાથે સાથે નોકરીમાંથી પાણીચું પણ આપી દે. તે વખતે તેને શેઠ કહે કે, ‘આજે તો તેં મારી આજ્ઞા ઉલ્લંઘીને વિરુદ્ધ કાર્ય કરી સારો નફો કર્યો પણ આવતી કાલે તને એક લાખનો સોદો કરવાનો કહ્યો હોય અને મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તું ચાર લાખનો સોદો કરે અને તેમાં દેવાળું નીકળી જાય તો ? તો મારી પેઢી જ ઊઠી જાય અને ? શેઠની આજ્ઞા જ મહત્ત્વની છે, નફો મહત્ત્વનો નથી.
તપ ન કરીએ તો પ્રભુની આજ્ઞાનો ભંગ થયો કહેવાય. માટે અઠ્ઠમનો તપ પર્યુષણ | દરમ્યાન કરી આપવો જોઈએ.
યાદ રાખો કે તપનો એવો અતિરેક ન થવો જોઈએ કે જેથી એટલી બધી શારીરિક | સુનબળાઈ આવે કે ઊભા ય ન થવાય. બધી ધર્મક્રિયા ઉલ્લાસથી અને અપ્રમાદપૂર્વક થાય
તેટલો જ તપ કરાય. ના.. તપ એ દેહને ખલાસ કરવા માટે નથી. તે તો વાસનાઓને રિ દિખલાસ કરવા માટે છે.
|| ૧ ૩૫ 1}.
Page #145
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો || ૧૭૬ ||
પાંચમું કર્તવ્ય : ચૈત્યપરિપાટી ભગવાનનો આપણી ઉપર અસીમ ઉપકાર છે. તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂરા ઠાઠમાઠથી ન પાંચમું દેરાસરે દેવાધિદેવના દર્શન અર્થે જવું. ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સાથે જવું.
હં કિ કર્તવ્ય સકળ સંઘ સાથે જવાથી ઉલ્લાસની વૃદ્ધિ ખૂબ થાય. લોકો તે ઉલ્લાસ જુએ, અને પરસ્પર |
બિ ચૈત્યવાતો કરતાં કહે કે, જુઓ જુઓ જૈનોનાં પર્યુષણ ! એ બધા કેવા ઉલ્લાસથી પર્યુષણમાં દર્શન | પરિપાટી કરવા જાય છે ? ઓહો ! કેવી ઉદારતા છે તેમની ? કેવું સુંદર ધર્મકર્તવ્ય બજાવી રહ્યા | છે ? કેવા કેવા મોટા માણસો જઈ રહ્યા છે ? | પ્રસ્તુતમાં ચૈત્ય શબ્દના પાંચ અર્થ થાય છે. (૧) તીર્થ (૨) દેરાસર (૩) વિ (૪) સાક્ષાત્ ભગવાન (૫) ભગવાનના આત્મામાં રહેલી વીતરાગતા. (ચૈત્યનો અર્થ જ્ઞાન , પણ થાય છે.)
ચૈત્યપરિપાટી નામનાં પાંચમા કર્તવ્યમાં ચૈત્ય શબ્દથી પહેલા ત્રણ અર્થો લઈ શકાય. અપરિપાટી એટલે યાત્રા.
પરમાત્માનો ઉપકાર એ તારક અરિહંત આપણી ઉપર એટલો બધો ઉપકાર છે કે તેનું વર્ણન થઈ ન શકે. તે મકૃપાળુ પરમાત્માએ આપણને મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મ બતાડ્યો; પર્વોની આરાધના બતાડી.
| ૧૩૬ //
Page #146
--------------------------------------------------------------------------
________________
|| ૧૩૭ ||
એથીસ્તો આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધનાઓ કરી શકીએ છીએ. હવે તમે જ હા કહો કે પરમાત્માનો આપણી ઉપર કેટલો બધો ઉપકાર છે ?
વળી પ૨માત્માએ આ સંસારનું બિહામણું સ્વરૂપ બતાવ્યું. અજૈનો કહે છે કે, ‘ઈશ્વર જગત્ બનાવે છે' (ઈશ્વર જગત્નો કર્યા છે.) આપણે કહીએ છીએ કે ઈશ્વરે જગત્ બનાવ્યું નથી પરન્તુ બતાડ્યું છે. પુણ્યોદયના કાળમાં જીવને સંસાર સોહામણો દેખાય અને તેને અભોગવવા લાગે, પરન્તુ તેનાથી રોગ, ઘડપણ, દુર્ગતિગમન વગેરે પરિણામો આવે તે અતિ કડવા હોય છે. એના કારણે પ્રભુએ કહ્યું કે, ‘સંસાર સોહામણો નથી, અત્યન્ત બિહામણો છે.’ જે આત્માઓને આ વાત ઉપર પૂરી શ્રદ્ધા બેસી ગઈ તે સંસારના ભોગસુખોથી ચેતી ગિયા. કેટલાકે અંશતઃ ત્યાગ કર્યો તો કેટલાકોએ પૂર્ણતઃ સંસારત્યાગ કરીને દીક્ષા લીધી. જેમણે ભગવાનની આજ્ઞા મુજબ દીક્ષા પાળી તે બધા થોડાક ભવમાં ચારગતિના ભયાનક સંસારમાંથી હંમેશ માટે છુટકારો પામીને મોક્ષે ગયા.
સિદ્ધ ભગવંતે આપણને નિગોદ નામની સૂક્ષ્મ વનસ્પતિમાંથી બહાર કાઢ્યા. પછી અરિહંત ભગવંતે આપણને માનવભવમાં મોક્ષમાર્ગ બતાવ્યો.
જો આ ઉપકાર ન થયો હોત તો આપણે હજી બીજા અનંતકાળ સુધી દુર્ગતિઓમાં રખડતા હોત : અત્યન્ત દુ:ખમય અને દોષમય દશામાં સબડતા હોત.
જગદર્શન કરાવનારા પરમાત્માના અનંત ઉપકારોનો બદલો આપણે શી રીતે વાળી
શકીએ ?
|| ૧૩૭ ||
Page #147
--------------------------------------------------------------------------
________________
અમેરિકામાં ડોશીમા હતા. તેમનો એકનો એક જુવાન દીકરો મરી ગયો. સિનેમાની લિ
લાઈનમાં એક્ટર કલાર્ક ગેબલનું મોં આબેહૂબ દીકરા જેવું હતું. એટલે તે માજી કલાર્ક ગેબલ અષ્ટાદ્ધિા
|જેમાં હોય તે બધા સિનેમા અચૂક જોતા. અને સ્વપુત્રનું દર્શન કર્યાનો અપાર આનંદ | પાંચમું પ્રવચનો અનુભવતા.
કર્તવ્ય // ૧૩૮ ||
કોઈ સિનેમા-ટોકીઝના મેનેજરને આ વાતની ખબર પડતાં તેણે માજીને તે સિનેમાઓનો | ચૈત્યખાસ-પાસ ઘેર બેઠાં પહોંચતો કરવાનું રાખ્યું.
પરિપાટી | મૃત્યુ-વખતે માજીએ વીલ કર્યું. તેમાં લખ્યું કે, “મારી પાસે દસ લાખ ડોલરની સંપત્તિ
છે. મારા કારમાં ઘડપણમાં મને દીકરાનું મોં દેખવાની વ્યવસ્થા કરી આપનારા મૅનેજરને હું કે આ સંપત્તિ અર્પણ કરું છું.” એ મારો સવાલ એ છે કે જો દીકરાના મોંને દેખાડનારાને તેના બદલામાં દસ લાખ ડોલર ગિજવી માતબર રકમ મળે તો સંસારનાં બિહામણાં સ્વરૂપનું દર્શન કરાવનારા પરમાત્મા | મહાવીરદેવ માટે આપણું હેત કેટલું ઊભરાઈ જાય ?
કેટલાક સત્વશાળી આત્માઓ સંસાર ત્યાગીને દીક્ષા લઈને પરમાત્માએ સ્થાપેલા) જિનશાસનની અણમોલ સેવા કરે તો કેટલાક આત્માઓ સંસારમાં રહીને શ્રાવક-જીવનની | આરાધનાઓ કટ્ટર બનીને કરતા રહે.
| ૧૩૮
Page #148
--------------------------------------------------------------------------
________________
|| ૧૩૯ ||
મૂર્તિનું મહત્ત્વ
બીજી વાત કરું. પ્રભુ પ્રત્યેના ઉત્કૃષ્ટ પ્રેમને કારણે તેમની ગેરહાજરીમાં તેમની મૂર્તિ બનાવીને તેની ભાવભરી પૂજા પણ કરી શકાય.
વહાલા પતિના વિરહમાં પતિવ્રતા પત્ની તેમનો ફોટો વારંવાર પોતાની સામે રાખીને કેવા તેમને યાદ કરે છે ? ભજે છે ? આંખેથી વિરહના આંસુ પાડે છે ? ના એ ફોટો તો ફોટો જ છે. એ કાંઈ ખરેખરા જીવતા પતિ નથી. પરન્તુ એ ફોટાથી જીવંત પતિનું સ્મરણ થાય છે. તેમના ગુણો યાદ આવે છે. બે હાથ જોડીને પ્રણામ પહોંચાડાય છે. પતિનો ફોટો એ પતિ જ કહેવાય. તે પત્નીને કોઈ પૂછે કે, ‘આ કોણ છે ?’ તે જવાબ દેશે કે, ‘આ મારા વહાલા પતિ છે.’ આ કારણે જ તેની ઉપર તે કદી થૂંકે નહિ, પગ લગાડે નહિ, ફાડી નાખે નહિ. પણ જીવની જેમ સાચવે અને ભાવવિભોર બનીને નાચે.
જે બાળકનો જન્મ થતાં જ માતા મૃત્યુ પામી, તે બાળક જરાક મોટો થયા બાદ તેના બાપાને પૂછે કે, ‘મારી બા કેવી હતી ?' જવાબમાં બાપા તેને બાનો ફોટો આપે અને કહે કે ‘આવી તારી બા હતી.' આ પછી તે બાળક મિત્રોને તે ફોટો બતાવીને કહે કે, આ મારી બા છે. જુઓ કેવી સુંદર છે ?'
આ જ બધો ન્યાય પરમાત્માની મૂર્તિને લગાડવાનો છે. એટલે કવિએ ગાયું છે, ‘જિસ કી પ્રતિમા ઈતની સુંદર, વો કિતના સુંદર હોગા ?'
0000
|| ૧૩૯ ||
Page #149
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો / ૧૪૦ ||
કર્તવ્ય
ભલા, વિરહકાળમાં તો એ વ્યક્તિનું આલંબન (ફોટારૂપે કે મૂર્તિરૂપે) જ આપણી માનસિક પ્રસન્નતા માટેનું એકમેવ સાધન છે. | સર્વ ધર્મોમાં મૂર્તિપૂજા છે. મુસ્લિમો કાબાના પથ્થરની દિશા તરફ મોં કરીને નમાજ માં પાંચમું (પ્રભુભક્તિ) કરે છે, તેમાં કાબાનો તે પથ્થર એ એક પ્રકારનું ભક્તિનું આલંબન થઈ જ ગયું , ને ?
ચૈત્ય- ઈસુના અનુયાયીઓ જે ક્રોસ સામે માથું ઝુકાવે છે તે ક્રોસ એક પ્રકારની મૂર્તિ જ છે પરિપાટી
ને ? | જૈનધર્મના ફાંટારૂપ સ્થાનકવાસી ભાઈઓએ અને તરણતારણમતના દિગંબર ભાઈઓએ મૂર્તિપૂજાનો ભલે નિષેધ કર્યો હોય પણ તેઓ ય અજરામરજીની લાકડાની પાટ (લીંબડીમાં છે.) જડ છતાં પૂજનીય માને છે. ગુરુદેવોના ફોટાઓને પગે લાગે છે. હનુમાન, અંબાજી, વગેરેની મૂર્તિઓના દર્શન-પૂજન કરે છે. અરે, જે શાસ્ત્રો છે તેમાં જે અક્ષરોના આકાર છે તે બધા ય એક પ્રકારની મૂર્તિ જ કહેવાય ને ?
જો અંબાજી વગેરેની મૂર્તિ જડ છતાં વંદનીય છે તો આદિનાથ વગેરે પરમાત્માની મુર્તિ | જડ છતાં કેમ માન્ય નથી ? આ વળી તેઓ પ્રભુપૂજામાં પુષ્પપૂજા વગેરેમાં હિંસા થતી હોવાથી તેને ધર્મ માનતા નથી અને અષ્ટપ્રકારી પ્રભુપૂજા કરતા નથી.
// ૧૪૦ ||
Page #150
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજામાં હિંસા
અહીં મારો સવાલ એ છે કે તો પછી સ્થાનક (ઉપાશ્રય) બનાવવામાં ખૂબ હિંસા થાય ૧૪૧ ||
છે, સાધર્મિક ભાઈને જમાડવામાં, મહારાજ-સાહેબોને વાહન દ્વારા વંદના કરવા માટે જવામાં શું હિંસા નથી ? કાચા પાણીમાં રાખ વગેરે નાંખવામાં, કાચી પાણીમાં પગ મૂકીને નદી ઊતરવામાં સાધુ-સાધ્વીઓ હિંસા કરતા નથી ? જો એ બધું થઈ શકે તો જિનપૂજા કેમ ન
થઈ શકે ? ખરી વાત એ છે કે જૈન વણિકુ-ધર્મ છે. તે સરવાળા-બાદબાકી ગણનારો ધર્મ છે. લિજો બાદબાકી હોય પણ સરવાળો ઘણો વધતો હોય તો બાદબાકી જોવાય નહિ.
એક હજાર રૂ. ખીસામાંથી કાઢીને વેપાર કરતો વાણિયો જો દસ હજાર રૂ. કમાતો હોય બિતા તે અચૂક એક હજાર રૂ. ખીસામાંથી કાઢશે.
જિનપૂજામાં હિંસાનું પાપ ખૂબ મામૂલી છે અને પૂજા-ભક્તિ કરતાં જાગતાં શુભભાવો ખૂબ વધારે હોય છે. આથી આવી હિંસાને સ્વરૂપ (દેખીતી) હિંસા કહેવાય છે. અને અનુબંધ Aિ (પરિણામમાં) અહિંસા કહેવાય છે.
જૈન ધર્મ અનુબંધમાં હિંસા-અહિંસાને નજરમાં લાવે છે. હિલ દાણા નીરતો પારધિ દેખીતો અહિંસક છતાં પરિણામમાં કબૂતરોનો હિંસક છે. અને
તાળીઓ પાડીને દાણા ખાતાં તમામ કબૂતરોને ઉડાડી મૂકતો છોકરો હિંસક દેખાવા છતાં પિરિણામમાં અહિંસક છે.
|| ૧૪૧ ||
Page #151
--------------------------------------------------------------------------
________________
અષ્ટાતિકા પ્રવચનો
|| ૧૪૨ ||
KG G H GK G H 2
આમ છતાં જ્ઞાનીઓ કહે છે કે જો કોઈ આત્માને ધર્મમાં થઈ જતી હિંસાથી ત્રાસ થતો હોય તો તેણે અધર્મ કરતાં થતી તમામ હિંસાઓ છોડી દેવી. પછી એ આત્મા ધર્મ-હિંસારૂપ દેખાતી જિનપૂજા છોડી દે તો વાંધો નહિ. પણ જે જીવ સંસારમાં બધી હિંસા કરે અને જિનપૂજાની હિંસાનો વાંધો લે તે તો બરોબર ન કહેવાય. તમામ પ્રકારની હિંસા છોડીને તે કાં સાધુ થઈ જાય નહિ તો સદા માટેનો પૌષધવ્રતધારી શ્રાવક બની જાય. મૂર્તિ : શુભ આલંબન
મૂળ વાત ઉપર આવીએ. પરમાત્માની મૂર્તિ એ શુભ પ્રકારનું આલંબન છે. જો સ્ત્રીનો ફોટો જોતાં ‘વિકાર’ જાગ્રત થઈ શકે તો પ્રભુની મૂર્તિ જોઈને સુસંસ્કાર અવશ્ય જાગ્રત થઈ શકે.
બેશક, ગાયના રમકડામાં રહેલાં આંચળોમાંથી દૂધ નીકળતું નથી પરન્તુ તે રમકડું ‘ગાય’ કહેવાય છે અને નાના બાળકને ખરી ગાયની ઓળખ કરાવવામાં અત્યન્ત મદદગાર છે. વળી જો રમકડાંની ગાય દૂધ દેતી નથી માટે તે ‘ખોટી' છે એમ કહેવાય તો ગાય...ગાય...એવું નામ જપીએ તો ય નામમાંથી દૂધ નીકળતું નથી તો ભગવાન...ભગવાન... ભગવાન... એવો જડ જપ શા માટે કરાય છે એનાથી શી રીતે અશુભ કર્મનો ક્ષય થાય ? | સો વાતની એક વાત કે પ્રભુની મૂર્તિ સાચા પ્રભુની ઓળખ કરાવીને આપણને તેવા મ
પાંચમું
કર્તવ્ય
ચૈત્ય
પરિપાટી
|| ૧૪૨ ||
Page #152
--------------------------------------------------------------------------
________________
સિવીતરાગ પ્રભુ બનવાની પ્રેરણા કરે છે એ હકીકત છે. આવી પ્રેરણા જે કરે... મૂર્તિ કે
ગુરુદેવ... તે બધા આપણા માટે તો સાક્ષાત્. ભગવાન છે. || ૧૪૩ || પ્રિભુપૂજનથી અહંકાર-નાશ
કામ, ક્રોધ વગેરે સર્વદોષોનો રાજા અહંકાર છે. એના ચૂરેચૂરા કરી નાંખવાની શક્તિ મિપ્રભુને કરાતા નમસ્કારમાં છે : તેમના ભજન-પૂજન કીર્તનમાં છે. બિ ગુણોમાં શ્રેષ્ઠ દયા (દયા ધરમ કા મૂલ હૈ) ને ગણવામાં આવે છે. પરન્તુ તેનાથી ય ચિડિયાતો એક ગુણ છે : કૃતજ્ઞતા.
કેમકે બીજાના દયા કરવામાં અહંકારની શક્યતા છે જ્યારે બીજાના ઉપકારનો સ્વીકાર કિરવા રૂપ-કૃતજ્ઞતા ગુણમાં અહંકારના ચૂરેચૂરા થાય છે.
આ જીવ કોઈને માથું ઝુકાવવામાં નાનમ અનુભવે છે. તેને ઝુકાવે છે માત્ર ભગવાન દિન (અને ગુરુ) તો ભગવાનનો કેટલો બધો ઉપકાર કે તે આપણા અહંકારના ચૂરા કરી દઈને હી આપણને ખુદને ભગવાન બનવા તરફની દિશામાં ગતિ કરાવે છે ! (અહં રે અહં, તું જાને મિ મરી, પછી મારામાં બાકી રહે તે હરિ.) | અહંકાર એ ડાયાબિટીસનો રોગ છે. તેના અસ્તિત્વમાં કોઈ પણ ગુણ વિકસતો નથી અને કોઈ પણ દોષ નાશ પામતો નથી. આવા ભયાનક અહંકારના નાશક પરમાત્મા કેટલા બધા પૂજનીય કહેવાય ! કેટલા બધા ઉપકારી કહેવાય ?
| ૧૪૩ ||.
Page #153
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ અને પુણ્યના દાતા ભગવાન અષ્ટાદ્ધિા
4 વીતરાગ પરમાત્મા શુદ્ધિ (વિતરાગતા)નો ભંડાર છે અને પુણ્યનો ભંડાર છે એટલે સ્ત્ર પ્રવચનો ચિતેમની પાસે જનારને તે શુદ્ધિ મળે અને પુણ્ય મળે. જગતની સૌથી ખરાબ બે વસ્તુ છે. આ
પાંચમું
કર્તવ્ય || ૧૪૪ ||
દુઃખો અને દોષો (કામ, ક્રોધાદિ). આ ભગવાન પુણ્ય બાંધી આપીને ભક્તના દુઃખો દૂર કરે અને ભરપૂર સુખ આપે. વળી
ચૈત્યઅશુદ્ધિ આપીને દોષો દૂર કરે- અને પુષ્કળ ગુણો પેદા કરી આપે.
પરિપાટી ભલા ! હવે બીજું શું જોઈએ ?
ન માંગ્યું તો ય સુખ મળી જાય, દુઃખ ટળી જાય, દોષો બળી જાય અને ગુણો પ્રગટી Iિ જાય તો માનવભવમાં બેડો પાર થઈ જાય. આથી જ એમ કહી શકાય કે પ્રભુની ભક્તિ એ મિ માત્ર ધર્મ નથી, ધંધો છે : ધંધામાં ય ઘણા પુરુષાર્થે જે ન મળે તે બધું- કલ્પનાતીત- આ
ધર્મથી મળી જાય. ણિ હવે તો સહુ પરમાત્માની ભક્તિ કરજો જ. A કેટલાક માનવતાવાદી લોકો એવી આકર્ષક વાત કરે છે કે, અત્યારના કાળમાં જૈન |
સાધર્મિકો અને દીન દુઃખિતો જયારે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય. ગરીબી, શિબેકારી, બીમારી, મોંઘવારીની ઘંટીના પડોની વચ્ચે પીસાઈ રહ્યા હોય ત્યારે મંદિરો અને એ ત્રિમૂર્તિઓની પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખવા ન જોઈએ. તે બધી રકમ દુ:ખીઓ પાછળ છે
૧૪૪ |
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫ ||
વાપરવાનો ઉપદેશ તમામ વ્યાખ્યાનકાર સાધુઓએ આપવો જોઈએ.’ | જો ચૂલબુદ્ધિનો ઉપયોગ કરાય તો આ વાત સાવ સાચી લાગે. જોકે અંશત: તો હું પણ
આ વાત ઉપર ભાર તો મૂકે જ છે પણ આ વિધાન થોડા ઊંડાણથી વિચાર માંગે છે. એ વાત એ છે કે ગરીબી વગેરેના જે પ્રશ્નો છે તે માત્ર ધન દેવાથી ઊકલતા નથી. જેની પાસે પુણ્યની ખામી હોય તે જ ગરીબ કે બેકાર વગેરે થાય. હવે જો તેના પુણ્યનું મીંડું હોય | અને કોઈ ઉદાર શ્રીમંત તેને બે હજાર રૂપિયા ધંધો કરવા આપે તો કાં ઘરે પહોંચતા પહેલાં મજ તેનું ખિસું કપાઈ જાય, કાં લેણદારો વકરો ખેંચી જાય, કાં ઘરમાં જબરી માંદગી આવી |
જાય.
મિ આમ થતાં હાથમાં આપેલી રકમ ગાયબ થઈ જાય. ણિ આવું ન થવા દેવા માટે તે આત્માએ નિર્મળ પુણ્ય પેદા કરવું પડે. પુણ્ય પેદા કરવાનો
સર્વોત્તમ ઉપાય પરમાત્મભક્તિ છે. જો તે ગરીબ માણસ યથાશક્તિ ભાવભરી રોજ ભક્તિ કરે બિતા તેને પ્રચંડ પુણ્યબંધ થવાની પૂરી સંભાવના રહે એનો ઉદય થતાં જ તેના બધા પ્રશ્નો હિ Aિઆપમેળે ઉકળવા લાગે. આજે ભારતીય પ્રજાના નાવ પાણીમાં ય અટક્યાં છે કે ડૂળ્યા છે | બિયારે જિનપૂજા અને જીવદયાના ચાલતા ધૂમ ધર્મોના લીધે જૈનો એટલું પુણ્ય બાંધે છે કે હિ ચિતેમનાં નાવડાં રેતીમાં ય સડસડાટ દોડે છે. (અપવાદ તો જરૂર હોઈ શકે.) બિલાખો મંદિરોથી સુશોભિત - ભારત
ભારતમાં લાખો મંદિરો, દેરાસરો, ગિરજાઘરો વગેરે છે. ક્રોડો લોકોને ભગવાનમાં
| ૧૪૫ ||
Page #155
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિા
Aિ ચૈત્ય
|ીજબરદસ્ત શ્રદ્ધા છે. હા આમે ય એમને-વિજ્ઞાનમાં, રાજકારણીઓમાં, સગા-વહાલાંઓમાંમિક્યાંય હવે વિશ્વાસ રહ્યો નથી, બધે દગો, ફટકો, વિશ્વાસઘાત, સ્વાર્થ, અનાચાર વગેરે જોઈને ીિ
ભારતીય પ્રજા ધરાઈ જઈને “ધર્મ' તરફ વધુને વધુ ઢળતી જાય છે. જોકે આવી રીતે ધર્મ ન પાંચમું પ્રવચનો
વધવામાં હરખાઈ જવા જેવું તો નથી જ, પરન્તુ એમ કરતાં જો સારો કાળ આવી જાય તો કર્તવ્ય // ૧૪૬ ||
ધર્મ' સર્વત્ર જીવંત બની જાય. | દરેક ધર્મના અનુયાયીઓને ધર્મ ઉપર ભારે પ્રેમ હોવાથી તેના વિષયમાં જો કોઈ જરાક | પરિપાટી પણ કાંકરીચાળો કરે તો પ્રજા ફદમ ઉશ્કેરાઈ જાય છે. આ વાતમાં કશું ખોટું નથી છતાં તે ધર્મહીન હિન્દુ લોકોએ કે મુસ્લિમ વગેરે ધર્મઝનૂની લોકોએ આ બાબતને સાંપ્રદાયિકતાનું લેબલ લગાડીને ધિક્કારી છે. આખા ભારતને બિનસાંપ્રદાયિક જાહેર કરીને હિન્દુપ્રજાની | પીઠમાં એવું એ ખંજર ભોંકી દેવામાં આવ્યું છે કે ધર્મહીન હિન્દુપ્રજા ઇન્સાન મટીને શેતાન કાબની જશે.
આ પ્રજાએ રામચન્દ્રજીની જન્મભૂમિને મુસ્લિમોના કબજામાંથી છોડાવવા માટે ૩૫૦ વર્ષમાં સાત લાખ લોકોનું લોહી રેડી દીધું છે. | સોમનાથ મહાદેવ ઉપરના મુસ્લિમોના આક્રમણોને ખાળવા જતાં હજારો-લાખો લોકોને શિમુસ્લિમોએ જનોઈવઢ કાપી નાંખ્યા છે.
($ $ $ $ $ $ 63 $ $ $ $ $ $ $ $ હું
|| ૧૪૬ ||
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રભુભક્તિથી “રીલેક્સ થવાય.
પરમાત્માની ભક્તિનું દૂરવર્તી ફળ ભલે મોક્ષપ્રાપ્તિ, સદ્ગતિ કે મરણ-સમાધિ પ્રાપ્ત | ૧૪૭ || -
થતી હોય પણ તેનું તાત્કાલિક ફળ મનની પ્રસન્નતાની પ્રાપ્તિ છે.
મંદિરે પ્રવેશેલા આત્માના સંસારના તમામ તનાવગ્રસ્ત સંબંધો કપાઈ જાય છે. એમ ક થતાં સહજ રીતે મને સંક્લેશમુક્ત અને શાન્ત બની જાય છે. જો રોજ કલાક જેટલો સમય લ પરમાત્મભક્તિ કરાય તો ક્રોડો રૂ.થી પણ ન મળે તે અપૂર્વ મન:શાન્તિ પ્રાપ્ત થાય. આરોગ્ય | મળે, શુદ્ધિ મળે, પુણ્ય મળે, સુબુદ્ધિ મળે. અરે, શું ન મળે ? અંતે મોક્ષ તો મળે જ, પરન્તુ
તે ન મળે ત્યાં સુધી સંસારના સર્વોચ્ચ સુખો મળે, અને મોટી વાત એ છે કે એ ભોગસુખોમાં શિઅનાસક્તિ મળે, જેથી પાપબંધ છતાં દુર્ગતિ ન થાય.”
અકામ (માત્ર મોક્ષની જ કામનાવાળી) અને અનન્ય એવી જિનભક્તિના ફળો કલ્પી ન શિકાય તેવા હોય છે. બિપવિત્ર સ્થળોની પ્રચંડ શક્તિ
| તીર્થો, મંદિરો, ઉપાશ્રયો વગેરે સ્થળોમાં સંસારની કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ થતી ન હોવાથી હિa બિયાંનું વાતાવરણ અત્યન્ત શુદ્ધ રહે છે. એ શુદ્ધિના જાણે કે એવા ઝાટકા ભક્તને લાગે છે કે શિ હિતેનું ચિત્તતત્ર-આખું ને આખું-આધ્યાત્મિક બની જાય છે. ત્યાં અત્યન્ત પવિત્ર વિચારોની Sિ ઊિર્જા વહેવા લાગે છે.
|| ૧૪૭ ||
Page #157
--------------------------------------------------------------------------
________________
GOO
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય આ રીતે એકદમ Charged field બની ગયું છે. આથી જ ત્યાં આત્મા અલ્પ પુરુષાર્થે જબ્બર વિકાસ પામે છે.
શૃંગેરી મઠ, દંડકારણ્ય વગેરે દૃષ્ટાન્તો આ વાતની સાક્ષીરૂપ છે.
બ્રિટનમાં કોઈ નાસ્તિક અંગ્રેજે પાદરી પાસેથી Oh, God ! Save me એવો મન્ત્ર લીધો ॥ ૧૪૮ ॥ - અને ઘરના પવિત્ર કરેલા એક જ રૂમમાં, એક આસન ઉ૫૨, એક જ સમયે તેણે ધારાબદ્ધ રીતે બોલવારૂપે આ મન્ત્રજપ લગાતાર બાર વર્ષ સુધી કર્યો. એનું ચિત્તતન્ત્ર અકલ્પ્ય કક્ષાએ પવિત્ર બની ગયું. પણ તેણે ભયાનક ગુંડાને તે જગાએ બેસાડ્યો તો તે ચીસ પાડીને બોલી ઊઠ્યો, ‘Oh, God ! Save me.' પછી એ ગુંડો પુષ્કળ રડ્યો. તમામ ગુનાઓ તેણે જણાવી દઈને પવિત્ર જીવન જીવવાનું શરૂ કરી દીધું !
આવી તાકાત છે, પવિત્ર બનેલા સ્થળોની.
દરેક ધર્મી માણસે પોતાના ઘરમાં નાનકડી પણ એવી જગા જુદી રાખવી જોઈએ, જ્યાં ઘરદેરાસર બને, જ્યાં ધર્મારાધનાઓ સહકુટુંબીજનો કરે. જ્યાં છાપું પણ વંચાય નહિ કે સાંસારિક વાતો કરાય નહિ. જે ઘરમાં દેરાસર હોય અને એકાદ પણ દીક્ષા થઈ હોય તે ઘર. જો આપણે અશુભ સ્થાનો (અશુભ આલંબનો), ક્રિયાઓ, સામગ્રીઓ સામે ટક્કર લેવી હોય તો શુભ સ્થાનો, શુભ આલંબનો, શુભ ક્રિયાઓ અને શુભ સામગ્રીઓની ફોજ ખડી કરવી પડશે. એમ થતાં મનના અશુભ ભાવો દૂર થશે અને શુભ ભાવોની અવિરતધારા ચાલવા લાગશે.
અષ્ટાલિકા પ્રવચનો
9.34
HIGH SCH
પાંચમું કર્તવ્ય
ચૈત્ય
પરિપાટી
|| ૧૪૮ ||
Page #158
--------------------------------------------------------------------------
________________
કેવા કેવા પ્રભુભક્તો !
જૈન ધર્મના જ્યોતિર્ધર સમ્રાટ સંપ્રતિ ! માતાની પ્રેરણાથી જીવનકાળમાં સવા લાખ | || ૧૪૯ છે.
ગગનચુંબી જિનાલયોનું નિર્માણ કર્યું અને લાખો નિજપ્રતિમાઓ ભરાવી.
એક વખતના સાવ દરિદ્ર કે જે દરિદ્રતાને લીધે નાનકડો ભાઈ લુણિગ બાળવયે વ્યવસ્થિત ઔષધોના અભાવમાં મૃત્યુ પામ્યો. તેમણે ૭૦૦ વર્ષ પૂર્વે ૧૮ ક્રોડ રૂ. ખર્ચાને | આબુ ઉપર લુણિગના નામનું વિશ્વવિખ્યાત જિનાલય બનાવ્યું.
માંડવગઢના મંત્રીશ્રી પેથડે સેંકડો શિખરબંધી જિનાલયો બનાવ્યા પછી તેમણે અજૈન બ્રાહ્મણો પણ જૈનધર્મ પામે અને પ્રભુદર્શન કરે, છેવટે દેરાસરની ધજા તો જુએ જ, જેથી પુણ્યબંધ કરે તે વિચારથી તેમણે જૈનધર્મના કટ્ટરષી રાજા, મસ્ત્રી તથા બ્રાહ્મણોવાળા | દેવગિરિમાં ભારે ચાલાકી અને પુષ્કળ ધન-વ્યય કરીને અદ્ભુત જિનાલયનું નિર્માણ કર્યું.
વામ્ભટ્ટ મ7ી વગેરેએ શત્રુંજય તીર્થના જિનાલયનો જીર્ણોદ્ધાર કરીને તેને સેંકડો વર્ષો | માટે સુરક્ષિત કરી દીધું.
આવું કામ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ રાણકપુર દેલવાડા (આબુ) અને તારંગાજી | બિતીર્થોનો જીર્ણોદ્ધાર કરવાવડે કર્યો.
' તીર્થાધિરાજ ઉપર જે ઉજમફઈના નામની ટૂંક છે તે ફઈબાના લગ્ન વખતે મોટા ક ભાઈએ કરિયાવરમાં નવ ગાડાં ભરીને ઝવેરાત વગેરે આપતાં ઉજમબેને કહ્યું, ‘જો દસમું મિ
I || ૧૪૯ || ગાડું માલ ભરીને મને ન મળે તો આ નવ ગાડાં પાછા લઈ લો. મારે દસમા ગાડામાં
Page #159
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય તીર્થ ઉપર અદ્ભુત ટૂંકનું નિર્માણ કરવાની ખાત્રીરૂપ પત્ર મૂકેલો જોઈએ. ભાઈએ કબૂલ કર્યું. ઉજમફઈના નામથી એ વિરાટ ટૂંક નિર્માણ પામી.
ઉદા વાણિયાને ઘરનું ખોદકામ કરતાં જે સંપત્તિ મળી તે બધી સંપત્તિમાંથી તેણે ગગનચૂંબી જિનાલય બનાવ્યું, જેનું નામ રાજવિહાર (રાજ-સિદ્ધરાજ) રાખ્યું. એમાં બિરાજેલા || ૧૫૦ || મૂળનાયક ભગવંત ૭૧ ઇંચના હતા. તેવા ભગવાન અને તેવડું જિનાલય બનાવવા માટે છ ચૈત્યજરૂરી સંપત્તિ સાવ ગરીબ એવા પાસિલ ફેરિયાએ અંબાજીને બાર દિવસની સાધવાની પ્રસન્ન કરીને મેળવી. એમાં મૂળનાયક ભગવંતની પ્રતિષ્ઠા પાસિલે માનેલી બેન (વિધવા) હસુમતી ભાવસારના હાથે કરાવી. એમાંથી પ્રેરણા પામીને એવું વિરાટ શિખરબંધી જિનાલય સુમતીએ બાંધ્યું. જેના મૂળનાયક ભગવંતની પ્રતિષ્ઠા પાર્સિલના હાથે કરાવી.
પરિપાટી
મૃત્યુના બિછાને પડેલા કિશોર રાજકુમાર નૃપસિંહે રાજા અને પિતા ગૂર્જરેશ્વર કુમારપાળને રડતી આંખે કહ્યું કે, ‘મારી એક ઇચ્છા અધૂરી રહી ગઈ. તમે ૧૪૪૪ શિખરબંધી જિનાલયો તો બનાવ્યાં પણ આરસનાં બનાવ્યાં. કેમકે તમે કંજૂસ રહ્યા. ત્યારથી મારી ભાવના હતી કે હું જે સેંકડો જિનાલયો બનાવીશ તે બધાં માત્ર સોનાની પાટનાં બનાવીશ. કાશ ! હવે તો હું પરલોકની યાત્રામાં વિદાય થઈશ.'
આ સાંભળીને પિતા કુમારપાળ અને ગુરુદેવ હેમચન્દ્રસૂરિજીની આંખો આંસુથી છલકાઈ
ગઈ !
CITH TH TH
અષ્ટાનિકા
પ્રવચનો
પાંચમું
કર્તવ્ય
|| ૧૫૦ ||
Page #160
--------------------------------------------------------------------------
________________
ઓલા રામલા બારોટે અજયપાળ દ્વારા ધારાશાયી થનારા તારંગા તીર્થની રક્ષા ‘નાટક” |
દ્વારા કેવી કમાલ કરી હતી ! કેવી તીર્થરક્ષા કરી હતી ! | ૧૫૧ ||
પરધર્મોમાં મીરા, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, નરસિંહ મહેતા, બૈજુ બાવરો, હ શિકુંભણ, તુલસીદાસ, વગેરે કેવા જબરા પ્રભુભક્તો થઈ ગયા !
જૈનધર્મમાં કવિ ધનપાલ, સુલસા, મયણા, શ્રીપાળ, વસ્તુપાળ, કુમારપાળ, ભીમો) શિકુંડલીઓ, જગડ શ્રાવક, રેવતી વગેરે જેવા મહાનું પ્રભુભક્તો થયા !
છે ભલા ! પ્રભુના વિરહકાળમાં તો પ્રભુની મૂર્તિ વિના શી રીતે વિરહના આંસું સૂકવી Aિ શિશકાય ? પછી ક્યાં જવું ? કોનું આલંબન લેવું ? દેવચન્દ્રજી મહારાજે કહ્યું છે કે, “હું વિરહ કાતર (વિરહથી કાયર) છું. મને એક ક્ષણ પણ પ્રભુની મૂર્તિ વિના ન ચાલે. મારે મને તો Aિ
એ મૂર્તિ નથી : એ સાક્ષાત્ મારા પ્રિયતમ અને નિકટતમ દેવાધિદેવ છે.” મિહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, “જ્ઞાનના સાગરના મધ્યમાં મેં ડૂબકી | બિમારી. અગાધ તળીએ પહોંચી ગયો. મને જ્ઞાનામૃત પ્રાપ્ત થયું કે પ્રભુભક્તિ વિના બધું નકામું છે
છે અન્યત્ર કહ્યું છે કે, “હે પરમેશ્વર ! ભવરાનની અનંત રઝળપાટનું મુખ્ય કારણ કોઈ જ શિહોય તો તે જ છે કે અમે કદી તારી ભાવભરી ભક્તિ કરી નથી.”
તમામ ધર્મીપ્રેમી ભાઈ-બેનોને મારે કહેવું છે કે તમે પર્યુષણ પર્વના કર્તવ્યરૂપ થિ ચિત્યપરિપાટી કરીને પ્રભુભક્તિને અભરાઈ ઉપર ચડાવી દેશો નહિ. તમે હંમેશ સ્વદ્રવ્યથી બિ
| ૧૫૧ ||
Page #161
--------------------------------------------------------------------------
________________
નિભાવભરી અષ્ટપ્રકારી પ્રભુભક્તિ અચૂક કરજો. મરવાના દિવસે પણ તે કરવાનો દઢ સંકલ્પ
વિકરજો. અષ્ટાદ્ધિક
જો કે બીજી પણ કેટલીક પ્રેરણા- રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, ટી.વી. ત્યાગ ત્રિ પાંચમું પ્રવચનો
વયના શિવગેરે અંગે કરવી છે પણ જો તમે આ બધામાંથી એક જ વાત કરવા માંગતા હો તો હું પણ કર્તવ્ય | ૧૫૨ ||
કહીશ કે, ‘સ્વદ્રવ્યથી ભાવભરી અષ્ટપ્રકારી પૂજા હંમેશ કરો. કોઈ પણ વિષમ સ્થિતિમાં ય િચૈત્યકરો.'
હમ પરિપાટી પછી એ ભગવાન જ રાત્રિભોજન વગેરે ઘણા બધા પાપો છોડાવી દેશે. પછી અમારે | કશું કહેવું નહિ પડે.
કેટલીક બાબતો એવી હોય છે કે જેની આપણા કરતાં વિદેશીઓને વધુ ખબર હોય છે. એ
એ લોકોને એવી ખબર પડી છે કે જ્યાં સુધી ભારતમાં વિવિધ ધર્મોનાં મંદિરો હશે ત્યાં સુધી હિન્દુ-સંસ્કૃતિનો નાશ કરવાનું શક્ય નથી, કેમકે એ સંસ્કૃતિ મંદિરોની શ્રદ્ધા અને શિ ભક્તિને આધીન છે. | (છેલ્લા દોઢસો વર્ષોથી અંગ્રેજો આપણી સંસ્કૃતિ ઉપર જીવલેણ હુમલા સતત કરી રહ્યા છે પણ તેનાં મૂળિયાં ભારતીય પ્રજાના હૈયામાં એટલાં ઊંડે જઈને ખૂંપી ગયાં છે કે તેઓ તે ન સંસ્કૃતિવૃક્ષને હચમચાવી શકે છે પણ જડમૂળી ઉખેડી શકતા નથી. હવે તેઓ આ કાર્ય પાર પાડવા માટે (ઈસુની બે હજારની તારીખ સુધીમાં) ઝનૂને ચડ્યા છે. આ માટે જ ઈટાલીની ૧૫૨ ||L
Page #162
--------------------------------------------------------------------------
________________
ગિરી કન્યાને ભારતદેશના વડાપ્રધાન બનાવવા અધીરા થયા છે. ખેર ગમે તે કરે અત્તે તો
ધર્મનો જ જય થવાનો છે.) || ૧૫૩ ||
હવે જો સંસ્કૃતિ ખતમ ન થાય તો હિન્દુ-પ્રજા ખતમ થઈ શકે નહિ અને આખો ને આખો દેશ વિદેશીઓના કબજામાં આવે નહિ. એ એટલે પ્રજાને ખતમ કરવા માટે તેની સંસ્કૃતિને ખતમ કરવી પડે. તેને માટે મંદિરો અને મૂર્તિઓને ખતમ કરવા પડે અથવા તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિને ખતમ કરવી પડે.
આ રહ્યું તેમનું સૂત્ર : Kill temple to kill Sanskruti. Kill Sanskruti (culture) to Kill People.
જો આ વાત આપણને સમજાય તો ખ્યાલ આવશે કે આપણા દેશની, પ્રજાની અને સંસ્કૃતિની રક્ષામાં મંદિરો અને મૂર્તિઓનો કેવો મોટો સિંહફાળો છે !
ભૂખ્યાને અન્ન આપો. ભગવાનને મન આપો. આમાં બધું આવી ગયું. સાચા છે; વીતરાગ, સાચી છે; વાણી. આધાર છે, આજ્ઞા, બાકી ધૂળધાણી.
// ૧૫૩ ||
Page #163
--------------------------------------------------------------------------
________________
અષ્ટાલિકા પ્રવચનો
|| ૧૫૪ ||
KG G GOOD G
DO GOOD WH
શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યો
શ્રાવકનાં વાર્ષિક અગિયાર
હવે વર્ષ દરમ્યાન શ્રાવકે અવશ્યપણે કરવાના અગિયાર કર્તવ્યો વિચારીએ.
આ વાર્ષિક અગિયાર કર્તવ્યોનું એક બોર્ડ બનાવીને દરેકે ધરમાં રાખવું જોઈએ, જે – કર્તવ્યો નાના-મોટા ઘરના બધા વાંચે, હંમેશ વાંચે, જેથી આચરણમાં મૂકવાનો પુરુષાર્થ સહુ કરતા રહે. આ અગિયાર કર્તવ્યોનું આયોજન એટલું બધું વૈજ્ઞાનિક છે કે જો તે પ્રમાણે આજે બધા આચરણ કરતા થઈ જાય તો જૈનધર્મનો આજે જયજયકાર થઈ જાય. પછી સાધારણમાં તોટો નહીં રહે. શ્રુતજ્ઞાનની સરસ ઉપાસના થાય. જ્ઞાનોપાસના ખીલે અને સંસ્કાર-સૌરભથી જૈન સંસ્કૃતિ મઘમઘી રહે.
HIGH GHCHHT
વાર્ષિક અગિયાર કર્તવ્યોનાં નામો-(૧) સંઘપૂજા (૨) સાધર્મિક ભક્તિ (૩) યાત્રાત્રિક (૪) જિનમંદિરે સ્નાત્રમહોત્સવ (૫) દેવદ્રવ્યવૃદ્ધિ (૬) મહાપૂજા (મંદિર શણગાર) (૭) રાત્રિજગો (૮) શ્રુતપૂજા (૯) ઉજમણું (૧૦) તીર્થ પ્રભાવના (૧૧) પાપશુદ્ધિ. (૧) સંઘપૂજા
ચતુર્વિધ શ્રીસંઘની નાનીમોટી પૂજા કરવી જોઈએ. શ્રીસંઘનો સભ્ય કોણ હોઈ શકે ?
CO H I
|| ૧૫૪ ||
Page #164
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરદેવની આજ્ઞાને સંપૂર્ણ માન્ય રાખે તે જ આત્મા શ્રીસંઘનો સભ્ય બની શકે, અન્યથા |
નહીં. કદાચ કારણવશાત્ તેનું પાલન સંપૂર્ણ ન પણ થઈ શકે તે બને. બધી જ આજ્ઞાઓને | ૧૫૫ ||
માન્યતા આપો અને યથાશક્તિ પાલન કરો. જિનેશ્વરદેવની એક પણ આજ્ઞાને ન માનવા ન સાથે બાકીની તમામ આજ્ઞાને માનનારો આત્મા પણ સંઘનો સભ્ય નથી “મને પ્રભુની આજ્ઞા | પ્રમાણે બધું માન્ય છે, પણ એક બાબતમાં મને શ્રદ્ધા બેસતી નથી. આ બટાટામાં અનંત કા શજીવોની વાત મગજમાં બેસતી નથી.’ આમ કોઈ કહે તો તે ન ચાલે. શિ સંઘનો સભ્ય છે કે જે ‘તમેવ સર્વ નિ:સં = નહિં પડ્યું ” “જિનેશ્વરદેવે જે થિી કાંઈ કહ્યું છે તે જ સાચું છે, શંકારહિત છે.” એવું તે માને છે. પ્રભુની આજ્ઞા વિષે જ્ઞાન હોય શિયા ન પણ હોય તે પ્રશ્ન જુદો છે. જ્ઞાન ઓછુંવત્તું હોઈ શકે. પણ શ્રદ્ધા સંપૂર્ણ જોઈએ. તેમાં |
લેશમાત્ર શંકાને સ્થાન ન જોઈએ. આવા શ્રદ્ધાળુને સંઘનો સભ્ય કહેવાય. તેની પૂજા તે બિ‘સંઘપૂજા' કહેવાય. સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આવે. તેથી તે ચારેયની યથાશક્તિ પણ હિપૂજા કરવી જોઈએ. સાધુ-સાધ્વીજી સંઘના અંગ છે, તેમને નિર્દોષ ગોચરી વહોરાવવી તે Aિ શિતેમની સંઘપૂજા કહેવાય. શ્રાવક-શ્રાવિકાને પહેરામણી કરીને તેમની સંઘપૂજા કરવી. ણિ સંઘના આગેવાન કોણ ? સંઘના આગેવાન સાધુ ભગવંત છે, એટલે સંઘમાં પ્રધાન છે, અમાટે શ્રમણ- પ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. કહ્યું છે કે, “ર તિલ્થ વિનિયંટિં' - નિર્ચન્થ છે બિસાધુ વગર પ્રભુનું શાસન હોઈ શકે નહિ. સાધુ-સાધ્વીજી તો સંઘના પ્રાણ છે, તેથી તેમની ૧૫૫ || વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી. પુણિયો શ્રાવક એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિ કરતો. હિં
Page #165
--------------------------------------------------------------------------
________________
અષ્ટાહ્નિકા ઉ પ્રવચનામ }} ૧૫૬ | |
હંમેશ કરતાં વધુ કમાવવાનું પાપ કર્યા વિના તેને સાધર્મિક ભક્તિ કરવી હતી, તેટલા માટે એક દિવસ પુણિયો શ્રાવક ઉપવાસ કરતો અને એક દિવસ તેની ધર્મપત્ની ઉપવાસ કરતી. આમ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિનો અનેરો લાભ તે લેતો.
સાધુ-સાધ્વીની ભક્તિ માટે વધુ શક્તિ ન હોય તો મુહપત્તિ આપીને પણ ભક્તિ કરવી. સાધર્મિકને છેવટે સોપારી, પતાસાં આપીને પણ ભક્તિ કરવી.
સંઘપૂજા સારામાં સારી રીતે કરવી જોઈએ, વેઠ ઉતારવી ન જોઈએ. દૂધે પગ ધોઈ, લૂછીને, કપાળે ચાંલ્લો કરીને, તે ઉપર અક્ષત ચોડીને, હાથમાં શ્રીફળ ને રૂપિયો આપી ભક્તિ ક૨વી, જેની શક્તિ હોય તેણે ઊંચા દ્રવ્યથી ભક્તિ કરવી પણ જેમ તેમ પતાવી નહીં દેવાનું. ન શક્ય હોય તો સોપારી આપો, શ્રીફળ આપો, અરે ! પતાસું કે કોઈ નાની વસ્તુ પ્રેમપૂર્વક, ઉલ્લાસપૂર્વક આપો. આમ વર્ષમાં એક વાર ચતુર્વિધ સંઘની યથાશક્તિ સંઘપૂજા કરવી.
ઊંચામાં ઊંચા દ્રવ્યોથી સંઘની પૂજા કરવી, તમામ આરાધના ઊંચા દ્રવ્યથી કરવી. ઊંચા દ્રવ્યથી ભક્તિ કરવાની શક્તિ ન હોય તો છેવટે તેની અનુમોદના કરવી, પણ વેઠ ઉતારવી
નહિ.
સંઘપૂજાનો અર્વાચીન પ્રસંગ
એક આચાર્યદેવને કોઈ ધર્મશ્રદ્ધાળુ આત્માએ પોતાના બંગલે પધરામણી કરાવીને ઠાઠમાઠથી સંઘપૂજા કરી. ત્યાં વિશાળ મેદની સમક્ષ ગુરુદેવનું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન પૂર્ણ
HOCH G H
શ્રાવકનાં વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૫૬ ||
Page #166
--------------------------------------------------------------------------
________________
|| ૧૫૭ ||
થયા પછી શેઠશ્રીએ દરેક સાધર્મિકના દૂધથી પગ ધોયા. સાધર્મિક તે સંઘનો સભ્ય છે. શાસન જેને વહાલું હોય તેને સંઘ વહાલો હોય, સંઘ જેને વહાલો હોય તેને સાધર્મિક વહાલો હોય. સંઘના દર્શનથી ધનની મૂર્છા ઊતરે. સંઘના દર્શન વિરલ અને પવિત્ર હોય છે, શેઠશ્રીએ સાધર્મિકના પગ દૂધથી ધોયા પછી દરેકને કુમકુમ કરી, અક્ષત ચોડી, રૂપિયો ને શ્રીફળની પહેરામણી કરી. આચાર્ય ભગવંતની ઉપકરણો વહોરાવવા વગેરે રૂપે ઉચ્ચ ભક્તિ કરી. ત્યારે શેઠનો ઉલ્લાસ, ઉમંગ ખૂબ હતા. મુખ ઉપરની મધુરતા, પ્રસન્નતા અને ચહેરા ઉપર વિલસતું સંઘપૂજાના ગૌરવનું તેજ અદ્ભુત અને પ્રેક્ષણીય હતું.
છેવટે સંધ વિદાય થયો. બંગલામાં ચોમેર ધૂળ થઈ ગઈ હતી. ઝાડુ મારનાર નોકરે બધું સાફ કર્યું. ધૂળ વગેરે ભેગી કરી. જ્યારે ફેંકવા જતો હતો ત્યાં શેઠ તેને જોઈ ગયા. તેમણે વ્રતેને ઊભો રાખ્યો અને થોડી ધૂળ લઈને પોતાના માથે ચઢાવી, તેમણે નોકરને કહ્યું, ‘ભાઈ ! આમાં તો તીર્થંકરદેવ, ગણધર ભગવંત, મહાન આચાર્ય, ઉપાધ્યાય થવાની તાકાતવાળા જીવોની પણ ચરણરજ હશે. લે, તું ય માથે, કપાળે, આંખે લગાડ, પવિત્ર થઈ જઈશ.' (૨) સાધર્મિક ભક્તિ
પર્યુષણનાં પાંચ કર્તવ્યોમાં નિર્દેશ કર્યા બાદ વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં પણ સાધર્મિક ભક્તિનો નિર્દેશ કરીને પૂ. લક્ષ્મીસૂરિજી મહારાજાએ તેનું ઘણું મોટું મહત્ત્વ આપણને સૂચવ્યું શાસ્ત્રમાં કહ્યું છે કે જેના હૈયે જિનનોધર્મ વસ્યો નથી, જેણે દીન-દુ:ખિતોની કદી
29 දින දීප ජය ය දේව දිය ද ජය ද දේව දීප 2ල දී ප ප ප ප ද
|| ૧૫૭ ||
Page #167
--------------------------------------------------------------------------
________________
બિઅનુકંપા કરી નથી, જેણે સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી, એ બિચારો જૈન ! માનવ-જીવન
હારી ગયો છે. અષ્ટાદ્ધિા ત્રિ
શિ ભક્તિના ત્રણ પ્રકારો : (૧) સાધર્મિકને જમાડવાની ભક્તિ કરવાથી તે ભાઈ જૈન શ્રાવકનાં પ્રવચનો
:Tધર્મમાં વધુ સ્થિર થઈ શકે. પ્રેમપૂર્વક-લાગણીથી જમાડવાથી અધર્મી ય ધર્મ ઉપર પુનઃ શ્રદ્ધા વાર્ષિક // ૧૫૮ || ધરાવતો થઈ જાય છે.
અગિયાર હિલ (૨) વિશેષ ભક્તિ દ્વારા ઉન્માર્ગે ચડી ગયેલાને યોગ્ય માર્ગે લાવવો. કોઈ ઊંધે માર્ગે | કર્તવ્યો
ચઢી ગયો હોય, ઘોર હિંસાદિના ખોટા ધંધા કરતો હોય તેને શાંતિપૂર્વક સમજાવવાથી યોગ્ય ધંધે દોરાવવા રૂપે સાધર્મિક ભક્તિ થઈ શકે.
(૩) દુષ્ટ સંગતિ દૂરકરણ : જૈન કુળમાં જન્મ થયા છતાં કોઈ માણસ ખરાબ સોબતે ચઢી ગયો હોય તો તેની કુસંગતિ દૂર કરાવવી, તેને યોગ્ય માર્ગે વાળવો તે પણ સાધર્મિક | ભક્તિ છે. એક આત્માને સાચા માર્ગે લાવવો, તેને તેની જવાબદારીનું ભાન કરાવવું. જ તમે જે ધર્મ પામ્યા છો તે બીજાને પણ પમાડો. તેને એવી પ્રેરણા આપો કે જેથી તે
ખરાબ સંગ છોડી દે, સિનેમા જોતો અટકી જાય. મુનિ ભગવંતોના વ્યાખ્યાનમાં લાવો, કી તેનામાં રહેલ દુર્ગણો દૂર કરવા માટે ભારે સાવચેતીપૂર્વક તેની ભક્તિ કરો. તેને સારી પ્રેરણા
આપો. આ ઊંચામાં ઊંચી ભક્તિ છે. સાધર્મિક ભક્તિના આ ત્રણ પ્રકારો-અપેક્ષાએ-ઉત્તરોત્તર ચિડિયાતા છે.
૧૫૮ ||
Page #168
--------------------------------------------------------------------------
________________
સાધર્મિક ભક્તિનાં કેટલાંક ઉદાહરણો જોઈએ.
રાજકોટનો પ્રસંગ || ૧૫૯ ||
માં રાજકોટમાં એક આચાર્ય મહારાજ ચાતુર્માસ માટે પધાર્યા હતા. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમને જમવા લઈ જવા માટે સ્થાનિક સાધર્મિક ભાઈએ આગ્રહ કર્યો. આવનાર ભાઈએ ખૂબ ખૂબ આનાકાની કરી, પણ આમંત્રણ આપનાર ભાઈ તો એવા વળગ્યા કે ગમે | તમ થાય તમને જમવા લઈ જ જઈશ. પેલા ભાઈને થયું, “પૂરો પાપી છું. આ જૈન | છ ગણીને મને લઈ જાય, ચાંલ્લો કરે, પ્રેમ પૂર્વક જમાડે. પણ હું ક્યાં સાચા અર્થમાં સાધર્મિક |
છું ?” તેથી તે ભાઈ તો ના ને ના જ પાડ્યા કરે છે. પણ રાજકોટના ભાઈ તેમને પકડીને જ ઘરે લઈ ગયા. તાબડતોબ શીરો તૈયાર કરવાનું પત્નીને કહ્યું. ઘેર ગયા પછી ફરી મહેમાને | કહ્યું, “મહેરબાની કરો, મને છોડી દો, મને જવા દો.' પણ પેલા ભાઈ સાંભળે ત્યારે ને ? તે જ ભાઈને જમવા બેસાડ્યા. સુંદર સરભરા કરીને થાળીમાં શુદ્ધ ઘીથી મઘમઘતો શીરો પીરસ્યો. ] હવે પેલા ભાઈનું હૈયું હાથમાં ન રહ્યું. તેની આંખમાંથી ટપટપ આંસુ પડવા લાગ્યાં. તેણે | કહ્યું, “પાપી છે. વધુ કાંઈ કહેવાની મારી હિંમત ચાલતી નથી. જે ગુણ જોઈએ તે મારામાં જ નથી. આપ જેવો મને સમજો છો, તેવો હું નથી.” | ભક્ત અતિથિને કહ્યું, “કાંઈ વાંધો નથી, આપ ઉપાશ્રયે આવ્યા. આચાર્ય ભગવંતને ભિવંદન કર્યું તે જ શું બસ નથી ? કર્મને વશ તમારે પાપ કરવું પણ પડતું હોય, પણ તેથી છે
શું ? વળી મને પૂરેપૂરી ખાત્રી છે અને પાકો વિશ્વાસ છે કે તમે પાપ કરતા હશો પણ છે
|| ૧૫૯ ||
Page #169
--------------------------------------------------------------------------
________________
અદ્ધિક
પ્રવચનો | ૧૬૦ ||
જોરદાર પશ્ચાત્તાપ સાથે હોવાના કારણે તમે પાપી નથી. એટલે એ પાપ તો છૂટી જ જશે.” હિ - પેલા ભાઇએ માંડ માંડ શીરો ગળે ઉતાર્યો. આવી સાધર્મિક ભક્તિ જોઈને તે નવાઈ પામી ગયો. મનમાં તેને ખૂબ પશ્ચાત્તાપ થયો અને ઊઠતાં ઊઠતાં સંકલ્પ કરી લીધો કે લિ શ્રાવકનાં અત્યારથી સિગારેટ, સિનેમા વગેરે સાત વ્યસનોનો સદંતર ત્યાગ. જમીને તે ભાઈ સીધા મ વાર્ષિક ગુરુ-મહારાજ પાસે ગયા. ત્યાં તરત જ સાત વ્યસનોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. અગિયાર (૩) યાત્રાસિક
કર્તવ્યો યાત્રાઓ ત્રણ પ્રકારની છે : (૧) અષ્ટાહ્નિકા યાત્રા (૨) રથયાત્રા-જલયાત્રાનો વરઘોડો (શાસનની ઉન્નતિ અર્થે) (૩) તીર્થયાત્રા. આ ત્રણે ય યાત્રા વર્ષમાં એક વાર કરવી જોઈએ. આ કદાચ તે કરવાની શક્તિ ન હોય તો તે જે કરતા હોય, તેમાં ફાળો આપવો જોઈએ.
(૧) અષ્ટાદ્ધિકા : આ યાત્રા જિનભક્તિના મહોત્સવ રૂપ છે. તેવો મહોત્સવ કરવાની શક્તિ ન હોય તો સંઘના થતા મહોત્સવમાં એક દિવસની પૂજા પણ લખાવી શકાય. તે ન બને તે શક્તિ પ્રમાણે પ-૨૫ રૂપિયાનો ફાળો તેમાં નોંધવવો અથવા ગમે તે રીતે તેનો લાભ અવશ્ય લેવો.
(૨) રથયાત્રા : રથયાત્રા (જળયાત્રાનો વરઘોડો) અવશ્ય કરવી જોઈએ. તેથી શાસનની ઉન્નતિ થાય છે, શાસનપ્રભાવના થાય છે. કદાચ રથયાત્રા કાઢવાની શક્તિ ન હોય-સંઘમાં તેવા શક્તિશાળી ગૃહસ્થો ન હોય તો જે ઉછામણી બોલાય તેની રકમ આ // ૧૬૦ ||
Page #170
--------------------------------------------------------------------------
________________
થરથયાત્રા માટેના રથ વગેરેના નકરામાં વાળીને પણ શાસનપ્રભાવના કરવા માટે ક્યારેક 8િ
શક્યારેક રથયાત્રા કાઢવી જોઈએ. કેમકે તેથી જબરદસ્ત પ્રભાવના થાય છે. જૈનેતરો ઉપર | ૧૬૧ ||
ધર્મનો ખૂબ સારો પ્રભાવ પડે છે. શાસનની પ્રભાવનાથી મહાન પુણ્યકર્મનું ઉપાર્જન થાય છે. માં પણ જો સંઘની શક્તિ હોય તો આ ઉછામણીની રકમ રથયાત્રાના ખર્ચ માટે ન વાપરતાં દેવદ્રવ્યમાં જમા કરવી જોઈએ.
(૩) તીર્થયાત્રા : તે વિધિપૂર્વક, આરાધનાપૂર્વક સ્વદ્રવ્યથી તીર્થયાત્રા કરવી જોઈએ. આજે તેમાં અવિધિઓ-આશાતનાઓ પારાવાર થાય છે (ખાસ કરીને શિખરજી આદિ તીર્થોની | ટ્રેન-યાત્રાઓમાં). પુણ્યનું ઉપાર્જન અને પાપનું વિલોપન કરવા માટે તીર્થયાત્રા છે અને તે છે થયાત્રા અવિધિભરપૂર હોય તો તેનો શો અર્થ ? આજે આઠ દિવસના અષ્ટાહ્નિકા મહોત્સવો- શિ
અગવડતાદિના કારણે ખૂબ ઓછા થઈ ગયા છે. પૂર્વના કાળમાં લગ્ન થતાં તોય અષ્ટાદ્વિકા ત્રિ મહોત્સવ તેની સાથે જ થતો. તેવા સમયે એક બાજુ ભક્તિ-મંડળીઓ જામી હોય, પૂજાઓ
ભણાવાતી હોય. બીજી બાજુ વૈરાગ્ય-નીતરતી મુનિવરોની દેશના ચાલતી હોય, ત્રીજી બાજુ શિસ્વામીવાત્સલ્ય થતા હોય, બહારગામના લોકો આ ઉત્સવમાં ભાગ લેવા ઉમંગે દોડી આવતા | શિહોય. આથી ભ્રાતૃભાવ વધે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી શક્તિઓ પ્રાપ્ત છે શિથાય. એવું ધાર્મિક વાયુમંડળ જામ્યું હોય કે ત્યાં લગ્નનાં ગીતોના રાગ ભરેલાં સૂરો ક્યાંય | હિંદબાઈ જાય. પૂર્વના કાળના શ્રાવકો હાથે કરીને લગ્નોત્સવને આ રીતે ધર્મોત્સવમાં પલટી છે
નાખતા.
Page #171
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્વિકા
પ્રવચનો | ૧૬ ૨ ||
કેટલાક સંઘો આજે બસ, ખટારાઓથી નીકળે છે, તે બરાબર નથી. છ'રી પાળતા ને શસંઘનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આમાં સચવાતો નથી, સંઘ ખૂબ વૈજ્ઞાનિક છે. તે વ્યવસ્થિત | ધર્મપદ્ધતિ છે. ગમે તેમ કરીને સગવડિયો ધર્મ શોધીને ધર્મદ્રોહના ભાગી ન બનીએ. ખોટી શ્રાવકનાં પરંપરાઓ ચલાવીને પ્રાચીન પરંપરાઓને ધક્કો મારવામાં નિમિત્ત ન બનીએ. કદાચ બસથી |
વાર્ષિક પણ તીર્થયાત્રા જરૂર કરી શકાય, પરંતુ તેને સંઘ કહેવો કે તેમાં સંઘપતિની માળ પહેરવી તે |
અગિયાર તો ઉચિત નથી જ.
કર્તવ્યો જ વિક્રમરાજાના સંઘમાં ૫000 આચાર્યો હતા. (આ ઉપરથી સાધુઓ કેટલા હશે ? તેનો | વિચાર કરજો.) ૭૦ લાખ જૈન કુટુંબો હતા. ૭૬૦૦ હાથી હતા. કેવો દીપતો હશે એ કે કાળ ? હાથીની સંખ્યા એટલા માટે બતાવી છે કે જો ૭૬૦૦ હાથી હતા તો ઘોડા, ઊંટ, ઊંટગાડી વગેરેની સંખ્યા કેટલી હશે ? આ સંઘ ઉજ્જૈનથી પાલીતાણા સુધીનો નીકળ્યો હતો.
કુમારપાળના સંઘમાં-૧૮૭૪ સુવર્ણમંદિર હતા. મંત્રીશ્વર પેથડના સંઘમાં ૭ લાખ માણસો હતા. વસ્તુપાળે સાડાબાર વખત શત્રુંજ્યની તીર્થયાત્રા કરી હતી.
(૪) સ્નાત્ર-મહોત્સવ : વર્ષમાં એક વાર ખૂબ ઠાઠમાઠથી સ્નાત્ર-મહોત્સવ ઊજવવો પણ જોઈએ. તેમાં પ્રભુની ભક્તિનો અનુપમ લહાવો મળે છે. રોજ નાટપૂજા ભણાવાય તો કે ઉત્તમ. છેવટે પર્વને દિવસે, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે દિવસે સ્નાત્ર પૂજા થાય તો ય ઉત્તમ. | આજે અહીં પણ સગવડિયો ધર્મ શરૂ થયો છે. પર્વના દિવસે સ્નાત્રપૂજા થતી નથી પણ શિ
| ૧૬ ૨ ||
Page #172
--------------------------------------------------------------------------
________________
ઈસાઈના ધર્મના રવિવારના દિવસે સ્નાત્રપૂજા ભણાવાય છે ! ત્યાં અનુકૂળતા જોવાય છે, પણ
વિધિ જોવાતી નથી. પર્વતિથિ ઊડી ગઈ અને રવિવાર આવી ગયો ! મોટા ધાર્મિક પ્રસંગો | ૧૬૩ ||
અરવિવારે ફાવે. રવિવાર વર્ષમાં કેટલા ? રવિવાર વર્ષમાં બાવન આવે. આપણે રવિવારે જ
ધર્મ કરતા થઈ ગયા ! ઈસાઈઓએ ઈસુ-ભક્તિ રવિવારે ગોઠવી. સોમથી છ દિવસ એ કામધંધામાં મશગૂલ માણસને શાંતિ સાથે ધર્મધ્યાન માટે રવિવાર તેઓએ રાખ્યો, અને આપણે એ જ રવિવાર ધર્મ માટે ગણી લઈને પર્વતિથિની સરિયામ ઉપેક્ષા કરી !
રોજ સ્નાત્રપૂજા ન ભણાવાય તો પર્વને દિવસે ભણાવો, તે પણ શક્યતા ન હોય તો છેવટે વર્ષમાં એક વાર ભવ્યતાપૂર્વક ઠાઠમાઠથી સ્નાત્રમહોત્સવ ઊજવો. એ પેથડમંત્રીએ આવા મહોત્સવ દ્વારા શાસનની અપૂર્વ સેવા અને ભક્તિ તથા પ્રભાવના કરી. રૈવતગિરિ (ગિરનાર) ઉપર દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ઝઘડો પડ્યો. સ્નાત્ર-ઇન્દ્ર તિ મહોત્સવ ઊજવાયા પછી ઇન્દ્રમાળ પહેરે કોણ ? જે ઈદ્રમાળ પહેરે તેનું તે તીર્થ. એટલે દિવ્ય
ઉછામણી બોલાણી. શ્વેતાંબરો અને દિગંબરો સામસામી ઉછામણી બોલવા લાગ્યા. છેવટે પેથડ હિમંત્રીએ પ૬ ધડી સોનામાં ઉછામણી લીધી અને માળ પહેરી (૧ ઘડી = ૧૦ શેર સોનું.) પ૬ Aિ
શ્રધડી=૫૬૦ શેર સોનું એટલે કે ૨૨,૪00 તોલા. આટલો ધન વ્યય કરીને ગિરનાર તીર્થ | થિ શ્વેતાંબરોએ પ્રાપ્ત કર્યું. આ પ૬ ધડી સોનું ત્યાં ને ત્યાં ચૂકવવા માટે તુરત જ માણસોને મંત્રીએ માંડવગઢ મોકલ્યા અને તે સોનું ન આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ કર્યા. ઉછામણી | I || ૧૬૩ | ચૂકવવા માટે તરત પ્રબંધ કરવો જોઈએ. સોનું તાબડતોબ મંગાવ્યું. ત્રીજા દિવસનો ઉપવાસ
Page #173
--------------------------------------------------------------------------
________________
ીિ થયો. સૂર્યાસ્તને થોડી વાર હતી અને સોનું આવી ગયું. કહ્યું, ‘હજુ સૂર્યાસ્તને બે ઘડીની વાર કી
બિછે માટે આપ પારણું કરો.” પેથડ મંત્રીએ તેની ના પાડી. સૂર્યોદય પછી બે ઘડીએ નવકારશી અષ્ટાદ્ધિક બિપચ્ચકખાણ થાય છે, તેમ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી રહે ત્યારે પાણી ચૂકવી લેવું જોઈએ. તેથી મિ શ્રાવકનાં પ્રવચનો
રિબે ઘડી સૂર્યાસ્તને વાર હતી તો ય પારણું ન કર્યું અને ત્રીજા દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યો. હિ વાર્ષિક // ૧૬૪ |
મિ કોઈ પણ બોલીની રકમ કે સાત ક્ષેત્રની રકમ તરત ભરપાઈ કરવી જોઈએ. કાં તો એ અગિયાર - રોકડ રકમ ખીસામાં લઈને આવવી, અથવા આજની રીત પ્રમાણે ચેક બુક ખીસામાં લાવવી હિત કર્તવ્યો
જેથી તરત જ ચેક ફાડીને ત્યાં આપી શકાય. તે ચૂકવવા માટે દિવસો લંબાવવા ન જોઈએ : અથવા સંઘે નક્કી કરેલી મુદતમાં તો રકમ ચૂકવી દેવી જોઈએ. તેથી પણ મોડું થાય તો ના ટકાનું વ્યાજ પણ આપવું જોઈએ. જો ન આપો તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. વર્તમાન | વિષમ દેશ-કાળના કારણે ઉછામણીની રકમ ભરવા અંગેના નિર્ણયો શ્રીસંઘે શાસ્ત્રનીતિથી જ રા લેવા જોઈએ.
(૫) દેવદ્રવ્યવૃદ્ધિ : દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉપધાનની માળારોપણની ક્રિયા છે. આજે | દેવદ્રવ્યમાં સારી એવી વૃદ્ધિ માળારોપણ આદિથી થાય છે. આપણા મંદિરોના જીર્ણોદ્ધાર માટે તથા નિભાવ માટે ક્રોડો રૂપિયાની જરૂર છે. આ માટે આટલી બધી રકમો લાવવી ક્યાંથી ? આથી તેનો ઉપયોગ જીર્ણોદ્ધાર આદિમાં સરળતાથી કરી શકાય છે. જે શક્તિસંપન્ન શ્રાવકો પોતાના માટે બંગલો બાંધવા માટે પાંચ દશ લાખ રૂ. ખર્ચી શકે છે, તેઓ પોતાની || ૧૬૪ ||
Page #174
--------------------------------------------------------------------------
________________
સોસાયટીના નૂતન દેરાસરમાં અન્ય જિનાલયોના દેવદ્રવ્યની સંપત્તિનો ઉપયોગ કરે તે કરતાં
સ્વદ્રવ્ય વાપરે તો જીર્ણોદ્ધારને માટે વધુ રકમ ફાળવી શકાય. હા. જ્યાં તેથી શક્તિ ન હોય ૧૬૫ II
ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનાલય બનાવી શકાય અને જે શ્રાવક શક્તિસંપન્ન ન હોય તેણે પણ રોજ જિનપૂજા તો કરવી જ જોઈએ. તે જિનપૂજા સ્વપ્નદ્રવ્યની આવકરૂપ દેવદ્રવ્યથી ન થઈ શકે અને મિત્ર વગેરેના દ્રવ્યરૂપ પરદ્રવ્યથી પણ થઈ શકે. જો શક્તિસંપન્ન શ્રાવક આવું
કરે તો તેને પુણ્યબંધ ઓછો થાય. ના પાપબંધ તો ન જ થાય. ભલા... જિનપૂજા ભારે Eઉલ્લાસથી કરે તો કોઈ પણ આત્માને પુણ્યબંધ જ થાય. શેઠિયાઓના સ્વદ્રવ્ય નીકળતા સંઘો કિ Eી વગેરેના ગરીબ વગેરે યાત્રિકોને યાત્રા કરવામાં પાપ બંધાય ? માં દરેક સંઘોમાં સાધારણના ખાતામાં તોટો હોય છે. આ ખાતે આવક કરવા માટે રોજના ખર્ચ જેટલી તિથિયોજના કરી શકાય. વળી દેરાસરના કેસર, અંગભૂંછણા, અગરબત્તી વગેરેનો વાર્ષિક લાભ લેવા માટે ઉછામણી બોલાવીને દાતાઓનું બારમાસી બોર્ડ મૂકીને તે મોટો ખર્ચ |
કાઢી પણ શકાય. દર બેસતા વર્ષે સંઘની પેઢીનું તાળું ખોલવાની, મુનીમ બનવા, મુનીમને || તિલક કરવાની પહેલી પહોંચ ફાડવાની ઉછામણી બોલાવી શકાય. દીક્ષાર્થીને વર્ષીદાનના | ગવરઘોડામાં ચડતાં ત્રણ તિલક કરવાની, શ્રીફળ આપવાની, હાર પહેરાવવાની ઉછામણી : - બોલાવી શકાય. સંઘપતિની પણ એ રીતે તિલકાદિની ઉછામણી બોલાવી શકાય. આ રકમો સાત ક્ષેત્રના સાધારણ ખાતે જઈ શકે.
Cી | ૧૬૫ | પેથડમંત્રી : પેથડ મંત્રીએ પ૬ ધડી સોનું આપીને ગિરનાર ઉપર ઈદ્રમાળ પહેરી અને
Page #175
--------------------------------------------------------------------------
________________
તે તીર્થ શ્વેતાંબરનું બન્યું. આ પ્રસંગ બન્યો ત્યારે સ્વાભાવિક છે કે આજુબાજુના ગરીબો,
યાચકો ત્યાં ટોળે વળે. આ યાચકો વગેરેમાં પેથડે ૪ ધડી સોનું વહેંચ્યું. (૪ ધડી = ૪૦ દિ અષ્ટાદ્વિકા
પણ શેર) યાચકો ખુશખુશાલ થઈ ગયા. જૈન ધર્મનો જયજયકાર થયો. જિનશાસનની પ્રભાવના | શ્રાવકનાં પ્રવચનો લિ જેવો જગત્માં કોઈ મોટો ધર્મ નથી.
વાર્ષિક | ૧૬૬ || E જગડ શ્રાવક
અગિયાર કુમારપાળના સમયમાં જગડ નામે શ્રાવક હતા. શત્રુંજયનો છ'રી પાળતો સંઘ Eી કર્તવ્યો ય કુમારપાળે કાઢ્યો. તેમાં સંઘપતિ તરીકેની માળા પહેરવાનો અધિકાર કુમારપાળનો હતો. તો મ ય સંઘમાળની ઉછામણી બોલાવવાનું કુમારપાળે કહ્યું. કુમારપાળ અને મંત્રીશ્વર સામસામી Eી બોલી બોલવા લાગ્યા. લાખોથી શરૂઆત થઈ. ચાર, આઠ, બાર, સોળ લાખ થયા. ત્યાં ન ખૂણામાં બેઠેલ કપડાંથી સાવ ગરીબ દેખાતો જગડ શ્રાવક બોલી ઊઠ્યો, “સવા ક્રોડ સોના
મહોર.” એટલે ત્યાં રાજા અને મંત્રી બંને અટકી ગયા અને સ્તબ્ધ થઈને સૌ તેની સામે જોવા ન લાગ્યા. કુમારપાળ બોલ્યા, “મહાનુભાવ ! આગળ આવો.” જગડ આગળ આવ્યો. તેમના આ લઘરવઘર કપડાં જોઈને બધા નવાઈ પામ્યા. તેમને કુમારપાળે કહ્યું, ‘આપ, સવા ક્રોડ બોલ્યા, ઈ તે ખબર છે ને ?' છે જગડશાહ-હાજી તે બરાબર છે. તમે ચિંતા ન કરો. રકમ બરાબર ચુકવાશે. પછી ચીંથરે છે વીંટેલ એક રત્ન કાઢીને આપ્યું. તે રત્નના સવા ક્રોડ રૂપિયા ઊપજ્યા. આમ દેવદ્રવ્યની
M || ૧૬૬ | Eી જબરદસ્ત વૃદ્ધિ થઈ.
Page #176
--------------------------------------------------------------------------
________________
ક
આજે શ્રીમંતોએ ઉછામણી બોલવાને બદલે નવું સૂત્ર શોધી કાઢ્યું છે, “મધ્યમ વર્ગને |
લાભ આપો.” ગરીબોના લાભની વાત કરનાર શ્રીમંતો “ઉછામણી'નો આંક આ રીતે ઘટાડી // ૧૬૭ ||
રહ્યા છે તે દુઃખદ વાત છે. ગરીબો “અનુમોદના' દ્વારા ક્યાં લાભ લઈ શકતા નથી ? વસ્તુત: ગરીબોના લાભના નામ નીચે શ્રીમંતોને ખૂબ લાભ થયો કે તેમને મોટી ઉછામણીઓ બોલાવી ન પડે. હકીકતમાં તો શ્રીમંતોને ધનની મૂછ ઉતારવાનો લાભ બંધ થશે. આમ ગરીબોના | લાભની યોજના શ્રીમંતોને મોટો ગેરલાભ કરનારી બનશે.
દેવદ્રવ્ય વગેરે ખાતાંઓની રકમનો ઉપયોગ ક્યાં કરવો ? તે અંગેની તમામ સમજણ ક દ્રવ્ય-સપ્તતિકા નામના ગ્રન્થમાં આપવામાં આવી છે. (વળી મારું લખેલું પુસ્તક “ધાર્મિક |
વહીવટ વિચાર’થી પણ ઘણી શાસ્ત્રીય સમજણ પ્રાપ્ત થશે). જો આપણે શાસ્ત્રનીતિથી | | ચાલવાનો આગ્રહ જારી રાખીશું તો જ આપણા ધર્મમાં અને ધાર્મિક વ્યવહારોમાં શુદ્ધિ |
જળવાઈ રહેશે, અને વૃદ્ધિ થતી જશે. જો જમાનાવાદના પ્રવાહમાં તણાઈને મનફાવે તેવા | વિધાનો કરતાં રહીશું તો દરેક માણસ પોતાની મનસ્વી રીતે ગમે તે વિધાન કરશે, ગમશે તે | લખવા લાગશે, કરાવવા લાગશે, ઠરાવો કરાવશે. આમ દરેક માણસ પોતાની બુદ્ધિ, અનુભવ છે
અને વાતાવરણના અનુસાર જો જુદી જુદી વાત કરશે તો ધર્મક્ષેત્રમાં મોટી અવ્યવસ્થા ઊભી | નિ કરશે. આવી સ્થિતિ આજની અપરિપક્વ-અશાસ્ત્રીય-લોકશાહીમાં ઉઘાડા સ્વરૂપમાં જોવા મળે છે
જ છે. માટે આપણે તો શાસ્ત્રનીતિને જ વળગી રહેવું જોઈએ. જેથી જેના તેના જે તે મત છે થિી ચાલી શકે નહીં, એથી અંધાધૂંધી મચે જ નહિ.
Page #177
--------------------------------------------------------------------------
________________
લિ હવે મૂળ વાત ઉપર આવીએ. દેવદ્રવ્યની રકમ બીજા જ્ઞાનાદિના ખાતામાં વાપરવાની હિલ
પણ જો મનાઈ ફરમાવાઈ છે, તો કહેવાતા સમાજકલ્યાણના કાર્યમાં તો એ રકમ વપરાય જ અષ્ટાત્મિકા બિશી રીતે ? જે રકમ શાસ્ત્રનીતિથી દેવદ્રવ્યમાં જવાને લાયક છે, તે રકમને આપણે બધા ભેગા ટી શ્રાવકનાં પ્રવચના થઈને પણ બીજે લઈ જઈ શકતા નથી, (હા. નીચેના ખાતાની રકમ ઉપરના ખાતે-જરૂર પડે બિ
વાર્ષિક || ૧૬૮ ||
લિતો-લઈ જવાની શાસ્ત્રીય સંમતિની વાત જુદી છે.) કેમકે આ તો મૂળભૂત બંધારણીય બાબત એ અગિયાર
છે. વળી યુક્તિથી પણ આ વાત બરોબર બેસી જાય તેવી છે. જો આ ચુસ્ત વ્યવસ્થા આપણે શ કર્તવ્યો ત્યાં ન હોત તો આપણાં દેરાસરો ક્યારનાંય ખંડિયેર બન્યાં હોત ! આજે પણ ભારતભરના જિનાલયોના જીર્ણોદ્ધાર માટે ક્રોડો રૂપિયાની જરૂર છે. તમારી પેઢીમાં દેવદ્રવ્યની રકમનો વધારો હોય તો શા માટે તમે જિનાલયોના કાર્ય માટે તે રકમ ફાળવતા નથી ?
તમને યાદ હશે કે કસ્તૂરબા ફંડની રકમ દુષ્કાળના કાર્યમાં વાપરી નાંખવાનું સૂચન કે ગાંધીજી સમક્ષ રજૂ કરાયું હતું. ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, “દુષ્કાળના કાર્ય માટે જે આપણે બીજો જંગી ફાળો કરી લઈશું. પરંતુ આ ફંડની રકમ તેમાં આપી શકાય નહિ, કેમકે | તથી દાન આપનારાના આશયનો આપણા વડે દ્રોહ થાય છે. વળી આજની સરકારનું બંધારણ પણ એવું જ છે કે એક ખાતાની રકમ બીજા ખાતામાં તમે વાપરી શકતા નથી. જો તેમ કરો તો સજાને પાત્ર થાઓ. | દેવદ્રવ્યના ચોખાના એકાદ દાણાનું ભક્ષણ કરનાર, કે દેરાસરના દીપકના પ્રકાશમાં | ૧૬૮ ||
Page #178
--------------------------------------------------------------------------
________________
| વેપાર અંગેનો કાગળ વાંચનારની ભયંકર દુર્ગતિઓ સાંભળ્યા પછી, અને લાખો રૂપિયાની
એ સંપત્તિ સામાજિક કાર્યોમાં ચાલી જવાની છે; બેંકોમાં મૂકેલી રકમ હિંસાદિમાં જ સરકાર / ૧૬૯ |
વાપરે છે એવું નિશ્ચિતપણે જાણવા છતાં જે વહીવટદારોની આંખ ઊઘડતી નથી, એ રકમનો | વહીવટ કરવાનું મમત્વ છૂટતું નથી, એમના જેવા ‘દયાપાત્ર' કદાચ બીજા બહુ થોડા જ એ માણસો હશે ! હવે તો ભગવાન એમને સદ્ધિ આપે ! | વળી આજે સરચાર્જની જે પ્રથા દાખલ કરાય છે તે પણ બરોબર નથી. ધારો કે એક શિ ભાઈ પાંચસો રૂપિયા ખર્ચવાનું નક્કી કરીને આવે છે. હવે ત્યાં જો રા રૂપિયે મણથી ઘી એ બોલાતું હશે તો તે ભાઈ બસો મણ ઘી બોલશે. પણ જો આઠ આના સરચાર્જ નાખીને ત્રણ
રૂપિયે મણ ઘી ગણાશે તો થોડુંક ઓછું જ ઘી બોલશે. આમ થતાં દેવદ્રવ્યની આવકને ધક્કો મિ પહોંચશે, એટલે દેવદ્રવ્યમાં જતી રકમને સરચાર્જ દ્વારા સાધારણમાં લઈ જવાનો આડ-રસ્તો
એ છે, જે સંપૂર્ણતઃ દેવદ્રવ્યના ભક્ષણના પાપસ્વરૂપ બની જાય છે. બીજા ગમે તે ઉચિત &િ રસ્તાઓથી સાધારણની આવક કરવી જોઈએ. સરચાર્જ એ તો સ્પષ્ટપણે ઉન્માર્ગ છે.
વળી દેરાસરો, ઉપાશ્રયો, ધાર્મિક મંડળો વગેરેને જયારે પૈસાની જરૂર પડે છે, ત્યારે પણ એ નાટકના શો નાંખીને કે લોટરી પદ્ધતિ અખત્યાર કરીને તે રકમ પૂરી કરવાની પદ્ધતિ ક્યાંક થી શરૂ થઈ છે તે જરા પણ વાજબી ન ગણાય. આવું ત્યારે જ કરવું પડે છે ને કે જ્યારે લોકો ય લિ પાસેથી ધર્મસ્થાનો માટે દાન મળતું નથી. આનો અર્થ એ થયો કે શક્તિસંપન્ન સુખી એવાણ બિ ધર્મી માણસોને પણ ધનની મૂચ્છ ઉતારવી નથી, કેમકે તેમને મોક્ષ વગેરેનો ખપ નથી.
૧૬૯ |
Page #179
--------------------------------------------------------------------------
________________
આમ છતાં આ લોકો પાસેથી પૈસા કઢાવવા છે. નામના આપીને જ તેમ કરી શકાય. eત્ર શું આવી રીતે લેવાતું દાન એ વાસ્તવિક દાન ગણાય ખરું ? તેમાં ય લાખના મકાન ઉપર છે અષ્ટાત્મિક શિ ૨-૩ હજાર રૂપિયાની લોટરી ટિકિટના ડ્રોમાં સફળતા પામીને નામ ચડાવી દેવું એ શું બિલ શ્રાવકનાં પ્રવચનો છે
| વાજબી છે ? કમસે કમ બાંધકામના ૬૦ થી ૭૦ ટકા જેટલી રકમ તો લેવી જ જોઈએ. થિી વાર્ષિક | ૧૭૦ શિખવાના છ હૈ.)
યોજનાના ઘડવૈયાઓએ તો ભલે કેમ કર્યું પણ શું દાતા ય આટલી મામૂલી રકમમાં ન અગિયાર માં પોતાનું નામ જોડવા સંમતિ આપે છે ? ખેર... આવી પ્રવૃત્તિઓ બેશક વધતી જશે, કેમકે ધન કર્તવ્યો I અને ભોગને ભૂંડા માનવાની દેશનાશૈલીના વ્યાપક અભાવમાં અને એનાથી ઊલટી જ હન વૃત્તિઓની દેશનાના વ્યાપક વિસ્તારમાં આના સિવાય બીજી શું અપેક્ષા રાખી શકાય ?
ધર્મક્ષેત્રોની આ સ્થિતિ ખૂબ શોચનીય બની છે. પણ કોના હૈયે આ વ્યથા હશે ? એ જ સમજાતું નથી.
સવાલ : પૂજા, માળ, પ્રતિષ્ઠા વગેરેમાં ધનના માધ્યમથી ઉછામણી બોલાવાય છે તેથી I ગરીબોને તે લાભ મળતો નથી. તો તેમને પણ લાભ મળે તે માટે ધનને બદલે મૌનનુ Eા માધ્યમ રાખવું અથવા તો ચિઠ્ઠીઓ ઉપાડીને તે તે ઉછામણી આપી દેવી તેમાં શું ખોટું ? |
જવાબ : ધનવાનોને ધનની મૂર્છા ઉતરાવવા માટે મુખ્યત્વે દાનધર્મ છે અને તેનું | Eી આરાધન ઉછામણી વગેરે અનેક રીતે થાય છે. ગરીબો માટે શીલ, તપ, સર્વકલ્યાણનો ભાવ, સર્વધર્મોની અનુમોદના વગેરે-એક પણ નયા પૈસાના ખર્ચ વિનાના-હજારો ધર્મો ક્યાં નથી ? // ૧૭૦ ||
Page #180
--------------------------------------------------------------------------
________________
છતાં ગરીબોના લાભાર્થે જો ઉછામણીમાંથી પણ ધનનું માધ્યમ દૂર કરાય તો પણ ધનવાનોની ન
ધનમૂછ ઉતારવાનો લાભ જતો કરવાથી ધનવાનોનો આ લાભ સાવ જતો રહે. વળી તેઓ || ૧૭૧ ||
શીલ, તપ વગેરે ઝટપટ તો ન કરી શકે, કેમકે તેમનું જીવન સામાન્યતઃ વૈભવી હોય છે. ] વળી આવી યોજનાઓ તે જ ધનપ્રેમીઓ કરતા હોય છે જેમને ધર્મકાર્યોમાં ધન વાપરવું જ Aહોતું નથી. એથી જ “ગરીબોના લાભની સુફિયાણી વાતો તેઓ રજૂ કરતા હોય છે. જો શિખરેખર તેમના હૈયે ગરીબોનો લાભ વસ્યો હોય તો શા માટે તેઓ રોજ બે-ચાર લીટર દૂધ
Wગરીબોને ફાળવતા નથી ? એકલા જ કેમ પીએ છે ? શા માટે કેરીની સીઝનમાં કેરીના શિકરંડિયા ગરીબોને ઘેર મોકલતા નથી ? શા માટે શિયાળાની કડકડતી ઠંડીના સમયમાં ગિરીબોને ધાબળાઓ વહેંચતા નથી ? શા માટે તેમને પોતાના ધંધામાં નોકરીએ લગાડતા હિનથી ? શા માટે સાધર્મિકોના આવાસોની વસાહતો ઠેર ઠેર ઊભી કરાતી નથી ? શિ આવી તો કોઈ બાબતમાં ગરીબોને લાભ ફાળવી શકાતો જ નથી. રે ! ધંધામાં પણ હિ શિપોતાના જાત-ભાઈને સહેલાઈથી મદદગાર બની શકે તેમ હોવા છતાં તે જાત-ભાઈ તરફ હિ રિતિરસ્કાર વ્યક્ત કરતાં કાચી સેકંડ પણ લાગતી નથી.
છે રખે કોઈ દેવદ્રવ્યમાં અઢળક-ધનની કલ્પના કરી બેસતા ! સઘળું ય જમા પડેલું છે દિવદ્રવ્ય ખર્ચાઈ જાય તો ય કામ પૂરું ન થાય એટલાં બધાં જિનાલયો જીર્ણોદ્ધાર માર્ગે છે.
અબજો રૂા.ના પ્રાચીન જિનાલયનો જીણોદ્ધારમાં ક્રોડો રૂપિયાની જરૂર છે.
| ૧૭૧ ||
Page #181
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિા
પ્રવચનો // ૧૭૨ ||
ખરી વાત તો એ જ છે કે દેવદ્રવ્યની સંપત્તિના માલિક જેવા થઈ બેઠેલા ટ્રસ્ટી(!)ઓને આ વાત સમજાવીને એ બધી રકમ જીર્ણોદ્ધારમાં વપરાવી દેવી જોઈએ. દેવદ્રવ્ય તો કામધેનુ | ગાય જેવું છે. એમાં ઇચ્છો કે ન ઇચ્છો-સદાય આવક ચાલુ જ રહેવાની છે. ભગવાનનું પણ શ્રાવકનાં લોકોત્તર પુણ્યબળ એની પાછળ કામ કરે છે માટે તો ! એવું પુણ્ય બીજે ક્યાંય સંભવે પણ દસ વાર્ષિક
જન અગિયાર - હિંદુઓનાં મંદિરો જુઓ. ત્યાં અવ્યવસ્થા છે. કેટલાંય ઐતિહાસિક મંદિરો જીર્ણોદ્ધારને | કર્તવ્યો અભાવે પડું પડું થઈ રહ્યાં છે. જૈનોમાં તે માટે ચુસ્ત વ્યવસ્થા છે, તેથી દેરાસરોની રોનક | સચવાઈ રહી છે. તે રોનક જુદી છે, નિરાળી છે. દેરાસરો તો હંમેશાં સ્વ-દ્રવ્યથી જ બંધાવવાં | જોઈએ. કુમારપાળે સ્વદ્રવ્યથી ત્રિભુવનપાળ વિહાર બંધાવ્યો. ૯૬ ક્રોડ સોનામહોરનો વ્યય કર્યો. આજે પણ ઘણે ઠેકાણે સ્વ-દ્રવ્યથી દેરાસરો પ્રભુભક્ત શ્રીમંતો બનાવી રહ્યા છે. (જો કોઈ વ્યક્તિ કે સંઘને દેવદ્રવ્યની મોટી રકમ વાપરવી હોય તો તેમણે કુમારપાળ વી. શાહ | એ કલિકુંડ સો. કલિકુંડ તીર્થ ધોળકા, ગુજરાતનો સંપર્ક સાધવો. આ ધર્માત્માને જીવદયા અને તે શજિનાલયોમાં ધનવાન ધર્મી લોકો ક્રોડો રૂ. આંખ મીંચીને આપે છે.). (૬) મહાપૂજા
વર્ષમાં એક વાર મહાપૂજા કરવી જોઈએ. મહાપૂજા એટલે સંઘના શિખરબંધી જિનાલયની અને પ્રત્યેક જિનબિંબની ઉત્તમ દ્રવ્યોથી પૂર્ણ શુદ્ધિ-સાફસફાઈકરવી. આમાં
| ૧૭૨ ||
Page #182
--------------------------------------------------------------------------
________________
જિનાલયને શક્ય તેટલું ઉત્તમ રીતે શણગારવું. જિનબિંબની અપૂર્વ આંગી બનાવવી. રસ્તાઓ |ક
પણ શણગારવા. આવા આકર્ષણને લીધે હજારો લોકો દર્શનાર્થે આવે અને પરમાત્માના ૧૭૩ ||
મુખારવિંદને જોતાં ઠરી જાય. સ્તબ્ધ બની જાય. એથી પ્રત્યેક ક્ષણમાં અનંતાનંત કર્મોના ભુક્કા બોલાતા જાય. એ પણ સબૂર ! મહાપૂજામાં આટલી કાળજી અવશ્ય રાખવી. (૧) હજારો ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ નહિ કરવો. તેથી લાખો ફુદા મરી જાય છે. (૨) રાતે (મોડામાં મોડા) ૯ સુધીમાં દેરાસર માંગલિક કરવું (૩) ઘણી બેનો હવે એમ.સી. પાળતી નથી. અજૈન લોકો તો લગભગ નથી પાળતા. તેમનો પ્રવેશ-પ્રતિબંધ રાખ્તાઈથી રાખવો. (૭) રાત્રિજગો મિ રાત્રિજાગરણમાં રાત્રિના સમયે પ્રભુભક્તિના ગીતો ગવાય. ભાવના ને રાત્રિ-જાગરણમાં |
ફરક છે. ભાવના દેરાસરમાં થાય. સૂર્યાસ્ત પછી જેમ બને તેમ જલદી દેરાસર માંગલિક
કરવાનું હોય. રાત્રિજાગરણ અન્ય સ્થળે પણ થઈ શકે-ઘરે પણ થાય. ત્યાં થોડો વધુ સમય એિ પણ લઈ શકાય. ધર્મની આરાધના પછી ઉલ્લાસ વ્યક્ત કરવાને રાત્રિજાગરણ હોય છે. પણ રાત્રિજગો કોઈ શુભ નિમિત્ત અંગે હોય છે. વળી તે દેરાસરમાં હોતો નથી. રાત્રિજાગરણ કે છે
ભાવનાનો સમય આ વિષમ કાળમાં લંબાવવો ન જોઈએ. તેથી હાલના સંજોગમાં લાભ થશે થિ થવાને બદલે ગેરલાભ થવાની વધુ શક્યતા છે. આજે ભાવનામાં બધા લોકો પ્રભુની ભક્તિ કરી
| ૧૭૩ | બિ માટે જ જતા નથી, પણ કેટલાક યુવાનો-યુવતીઓ અન્ય વૃત્તિથી પણ આવતા હોય છે. માટે 0િ
Page #183
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો // ૧૭૪ ||
હીશાસ્મમર્યાદાની બહાર કદી જવું નહિ. સ્ત્રીઓ ગાતી હોય ત્યાં પુરુષોએ ઊભા ન રહેવું છે શજોઈએ. પુરુષો ગાતા હોય ત્યાં સ્ત્રીઓ બેસી કે સાંભળી શકે ખરી, પણ તેમણે પુરુષોની સાથે જ #ગાવું ન જોઈએ. પુરુષોની ભાવનામાં બહેનો નૃત્ય કરે કે ગીતો ગાય તે દીર્ધદષ્ટિથી ||
વિ શ્રાવકનાં અવિચારતાં ઉચિત જણાતું નથી.
વાર્ષિક (૮) શ્રુતભક્તિ
અગિયાર એક મુનિવર કહેતા હતા કે, “હજ દશ લાખ પ્રતો-હસ્તલિખિત પ્રતો-એવી છે કે જેની કર્તવ્યો કદી બીજી પ્રત લખાઈ નથી. જો તેની સારસંભાળ નહીં લેવાય તો તેનો નાશ થવાનો.” આ જ ઉપરથી વિચાર કરો કે, તે પ્રતોના કેટલા શ્લોકો હશે ? કેટલા શબ્દો હશે ? આ લખવા માટે સાધુ ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ શું શું કરેલ હશે ? કેટલો ભોગ આપ્યો હશે ? આ જ બધું શું સાફ થઈ જવા દેવાય ? | જૂના વખતમાં રાજાઓ હતા. એક રાજાને જીતો તો હિંદુસ્તાન જીત્યું ન કહેવાય.) બીજાને જીતો-ત્રીજાને જીતો, અરે ! ત્યાં તો જીતનારો જ સાફ થઈ જાય. અને આખું ભારત તેનાથી જીતી શકાય નહીં ! અને આજે ? આજે એક વડાપ્રધાનને જીતો એટલે બસ ! આખું | હિંદુસ્તાન જીતાઈ ગયું ! પહેલાં તો એક રાજાને જીતો તો બીજાને જીતવા મુશ્કેલી પડતી. | સિકંદર જેવાને પણ પાછું જવું પડ્યું. સંપૂર્ણ આક્રમણ કોઈનું સફળ થયું નથી. દેશની પ્રજાને | બધી રીતે ખતમ કરવા માટે જ એકતા-કેન્દ્રીકરણની યોજના-અમલી બની છે. વિકેન્દ્રીકરણમાં | | ૧૭૪ ||
Page #184
--------------------------------------------------------------------------
________________
અનેક લાભ છે. કેન્દ્રીકરણમાં ખૂબ ગેરલાભ છે. હસ્તલિખિત પ્રતો પણ વિકેન્દ્રિત રહે તો જ આ
આજના બૉમ્બ-યુગમાં સારું ગણાય. સુરક્ષાના લોભથી કેન્દ્રીકરણ કરશું તો એક ધડાકે બધાં |. ૧૭૫ ||
અય શાસ્ત્રો સાફ થઈ જશે ! આ એક જગાએ સળગે તો બીજી જગાનું બચે. પણ ભંડારો એક જ જગ્યાએ હોય, અને
જો અકસ્માત થયો તો બધુંય સાફ થઈ જાય ! તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધ ધર્મના અતિ મૂલ્યવાન ગ્રંથોનો મોટો ભંડાર હતો. અમેરિકનોએ તેના પર બૉમ્બ ફેંક્યો. બધું ય સાફ થઈ ગયું. હજારો હસ્તપ્રતો સાફ થઈ ગઈ ! ૧૮૦૦૦ જેટલી પ્રતોનો એક ધડાકે નાશ થઈ ગયો. લાખો રૂપિયાનું નુકસાન થયું, પછી તે અંગે ઘણો વિરોધ થયો.
ખરેખર તો પ્રાચીન પરંપરા પ્રમાણેના લહિયાઓ અને સહી તૈયાર કરનાર જોઈએ. Iિ જરૂર પડે તો ગૃહસ્થોએ લહિયાઓ પેદા કરવાની સ્કૂલ ચલાવવી જોઈએ. એમાં કેટલાય
યુવાનો તૈયાર થશે. સુંદર અક્ષર લખનાર કેટલાય મળી આવશે, આથી તેમને કામ પણ મિળશે. આ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે અને જો... લહિયા મળે જ નહિ તો છેવટે |
જાપાનના ઝેરોક્સ જેવા મશીન ઉપર પણ કે અન્ય રીતે ય એક વાર તો શક્ય તેટલું પ્રાચીન છે
સાહિત્ય પુનર્મુદ્રિત કરાવી લેવું જોઈએ. અલબત્ત બસો, ત્રણસો વર્ષથી વધુ આયુષ્ય આ બિઝેરોક્સ સાહિત્યનું નથી. છતાં જો એક વાર તેટલું શ્રુતજ્ઞાનનું આવરદા વધશે તો તે સમયમાં શિવળી કોક પુણ્યાત્મા પેદા થશે, જે તેને ફરી પુનજીન્દ્રિત કરશે. આજે જ્ઞાન દ્રવ્યના લાખો
કી ૧૭૫ || બિરૂપિયા પડ્યા છે. જ્ઞાન ખાતાના આ લાખો રૂપિયાનું શું કરવું ? તે પ્રશ્ન છે. તો આવી |
Page #185
--------------------------------------------------------------------------
________________
|ી શ્રતભક્તિમાં તે લાખો રૂપિયા વપરાવી નાખવા જોઈએ. જો આગમો વગેરે સચવાયા હશે તો
ગુમાવેલું પાછું મેળવી શકાશે. અષ્ટાદ્વિકા મા ગુરુભક્ત લલિગ
શ્રાવકનાં પ્રવચનો
1 શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથો રચતા હતા ત્યારે એક વખત તાડપત્રોની જરૂર પડી. ીિ વાર્ષિક | ૧૭૬ ||.
સૂરિજી માથે હાથ દઈને બેઠા હતા. ભક્ત લલ્લિગે તેનું કારણ પૂછતાં ખબર પડી કે બિ અગિયાર Eશતાડપત્રોની ખાસ જરૂર છે. આ લલ્લિગ એક વખત તે ચિતોડના ઉપાશ્રયનો કાજો લેનાર ીિ કર્તવ્યો સામાન્ય શ્રાવક હતો. તેની ઉપર મહારાજના આશીર્વાદ ઊતર્યા. અને તેણે નાની દુકાન શરૂ ત્રિ કરી. તેમાંથી તે કરોડપતિ બની ગયો. ગુરુદેવની કૃપાનું જ આ ફળ છે એમ માનીને તેણે તે ગુરુદેવ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું. ગમે તેટલો ખર્ચ કરીને જોઈએ તેટલાં તાડપત્રો મંગાવી આપ્યાં. હરિભદ્રસૂરિજી સતત સ્વાધ્યાય કરતા. તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું. અંદરથી જ્ઞાનનો ઝરો સતત વહ્યા કરતો. રાત્રે લખવા માટે લલ્લિગે એવું મૂલ્યવાન રત્ન મંગાવી આપ્યું કે તેના પ્રકાશથી તેઓ રાત્રે પણ લખી શકતા. - લલ્લિગે તાડપત્રોને ઢગલો કર્યો. રાત્રે પ્રકાશ આપતું રત્ન લાવી આપ્યું. પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ દીવાબત્તીના ઉપયોગને ન સ્વીકાર્યો. સાધુથી જરાતરામાં કાંઈ અપવાદમાર્ગ ન સેવાય. સ્વહિત છોડીને પરહિતનું કાર્ય ન થાય. સ્વહિત સાચવીને સાધુ જે પરહિત કરે તે વાસ્તવિક હોય અને ભયરહિત હોય. બાકી તો પરહિતમાં પતનની શક્યતા ઓછી નથી. I || ૧૭૬ ||
Page #186
--------------------------------------------------------------------------
________________
(૯) ઉજમણું
એ તપ કર્યા પછી, તેનો ઉલ્લાસ વ્યક્ત કરવા માટે ઉજમણું છે. બીજ, પાંચમ, એકાદશી, || ૧૭૭ ||
ચિવર્ષીતપ વગેરે તપ કર્યા પછી તેના ઉલ્લાસ માટે ઉજમણું છે. આ ઉજમણામાં દર્શન, જ્ઞાન
અને ચારિત્રનાં ઉપકરણો મૂકવામાં આવે છે, તેમાં કેટલો સુંદર વૈજ્ઞાનિક વ્યવહાર સચવાયો
ઉજમણામાં જેટલા છોડ તેટલા પૂઠીઆ, ચંદરવા હોય. જે ગામમાં સાધુ મહારાજ | વ્યાખ્યાન આપે, ત્યારે ત્યાં પૂઠીઆ, ચંદરવા બાંધવા માટે ન હોય તો આ ઉજમણામાંથી
સહેલાઇથી મળી જાય. વળી સાધુ-સાધ્વીને નિર્દોષ ઉપકરણો મળે. વળી દેરાસરમાં જોઈતાં હિસાધનો કુંડી, ડોલ, વાટકી, રકાબી, ચામર વગેરે મળે. કોઈને ખબર પડે કે અમુક ગામમાં જ
સામગ્રીની જરૂર છે તો આવા ઉજમણા કરનારને ખ્યાલ આપવો. આમ ગામેગામ જોઈતી સામગ્રી, પૈસાના માધ્યમ વગર મળે. છે વળી સાધુ-સાધ્વી માટે કોઈ સામગ્રી સ્પેશિયલ ન બનાવાય. તેવી બનાવેલી સામગ્રી
સાધુ-સાધ્વીને ન ખપે. આ ઉજમણાની સામગ્રી તો તેમને માટે પણ નિર્દોષ બની જાય છે. | હિસાધુને જે જોઈએ તે વસ્તુ ત્યાં હોય. તેમના માટે ખાસ તૈયાર પાત્ર થાય તો તે સદોષ મિ કહેવાય. ઉજમણામાં ગૃહસ્થી પોતાના માટે પાત્રાનો સેટ કરાવે તે તેમના માટે નિર્દોષ ગણાય.| | લોકો માને છે તેમ આ ઉજમણા તે પૈસાના ધુમાડા નથી. તેથી સાધુ-સાધ્વીને નિર્દોષ |
| || ૧૭૭ || બિઉપકરણો મળે છે. ગામ-ગામડાંના દેરાસરોને જોઈતી યોગ્ય સામગ્રી મળે છે. ઉજમણાથી તો છે
Page #187
--------------------------------------------------------------------------
________________
36 43 S
સાધુજીવનની આરાધનાને નિર્દોષ બનાવવાનો જબ્બર લાભ મળે છે. સાધુની નિર્દોષ જીવનચર્યામાં જ સમાયું છે, સાચું સ્વ-પરહિતકરણ. (૧૦) તીર્થ (શાસન) પ્રભાવના
અષ્ટાક્ષિકા પ્રવચનો.
શ્રાવકનાં
અગિયાર
તીર્થ બે પ્રકારના છે : (૧) સ્થાવર તીર્થ (૨) જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એટલે જે વાર્ષિક ॥ ૧૭૮ ॥ | સ્થિર હોય તે-ઉપાશ્રય, દેરાસર વગેરે. જંગમ તીર્થ એટલે જે હાલતાં ચાલતાં હોય : જેવા કે સાધુ-સાધ્વીજી. આ બન્ને તીર્થના નિમિત્તને પામીને શાસનપ્રભાવના ક૨વી. સ્થાવર તીર્થમાં શત્રુંજ્ય તીર્થ, ગિરનાર તીર્થ, આબુ તીર્થ, વગેરે આવી શકે. દશાર્ણભદ્ર અને સૌધર્મેન્દ્ર
કર્તવ્યો
LG G GK G
ભગવાન મહાવીરદેવનું સામૈયું અતિ ભવ્ય ઠાઠમાઠથી દશાર્ણભદ્ર રાજાએ કર્યું હતું. તે ખરેખર અપૂર્વ હતું. આવા શ્રેષ્ઠ ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન અર્થે તે રાજા ગયો. શાસનની પ્રભાવના આવા અજોડ સામૈયાથી રાજા દશાર્ણભદ્રે કરી.
દશાર્ણભદ્ર રાજાએ એવું સામૈયું કર્યું કે તે જોનારા નવાઈ પામ્યા રાજાને અભિમાન થયું કે, ‘મારા જેવું સામૈયું કાઢનાર કોઈ હશે ખરો ?' બેશક, આમાંય ભગવાનની ભક્તિ જ તેના હૈયે હતી.
સૌધર્મેન્દ્રે આ હકીકત જાણી. તેણે દશાર્ણભદ્રનું અભિમાન ઉતારવા વિચાર કર્યો, અને પોતાની વૈક્રિયશક્તિ દ્વારા અતિ ભવ્ય સામૈયા સાથે પરમાત્મા પાસે ઇન્દ્ર આવ્યા. સામૈયામાં હાથીઓ, હાથીની દરેક સૂંઢ ઉપર કમળ, તે દરેક કમળમાં દેવાંગનાઓનાં અદ્ભુત નૃત્યો !
|| ૧૭૮ ||
Page #188
--------------------------------------------------------------------------
________________
|| ૧૭૯ ||
આ અલૌકિક દૃશ્યો જોઈને દશાર્ણભદ્રનો ગર્વ ઓગળી ગયો, પણ તેને મનમાં થયું કે, ‘આ ઇન્દ્ર જીતી જાય અને હું હારી જાઉં એ તો કેમ બને ? તે પરાજય સ્વીકારવા તૈયાર ન હતો. તેણે વિચાર્યું કે, ‘હું એવું કરું કે જે દેવ કરી ન શકે.' એવી તે કી ચીજ છે કે જે દશાર્ણભદ્ર રાજા કરી શકે અને ઇન્દ્ર ન કરી શકે ? તે છે સાધુજીવનનો સ્વીકાર.
ઇન્દ્રે દશાર્ણભદ્રને કહ્યું, ‘ઠાઠમાઠ તો ઉત્તમ કર્યો ! પ્રભુની ભક્તિ અનુપમ કરી પણ તમને ગર્વ હતો ને ?' તે વખતે દશાર્ણભદ્ર રાજા ઊભો થયો. ભગવાન મહાવીરદેવને બે હાથ જોડીને વિનંતી કરી, ‘હું આ સંસારથી વિરક્ત થયો છું. પ્રભો ! મને દીક્ષા આપો !'
ત્યાં ઇન્દ્રે હાથ જોડ્યા અને કહ્યું, ‘બસ, હવે હું હાર્યો. ભગવાનની ભક્તિ કરવા માટે સામૈયું કરવામાં હું જીત્યો પણ વિરતિમાં તમે મારો ગર્વ ઉતારી નાખ્યો. તમારાથી જે શક્ય બન્યું તે મારા માટે અશક્ય છે. મેં તમારા જેવા વિરતિ-ધર્મના રાગીની આશાતના કરી !' આવી રીતે પ્રભુ-ભક્તોએ તીર્થ-પ્રભાવના કરી.
જંગમ તીર્થની પ્રભાવના
ગંધારના એક શ્રાવકે જંગમતીર્થ એવા હીરસૂરિજી મહારાજની અદ્ભુત ભક્તિ કરી, એ શ્રાવક ઉપ૨ હીરસૂરિજીના ઘણા ઉપકાર હતા. ભક્તને ખબર પડી કે હીરસૂરિજી ગંધાર પધારે છે. નજદીકમાં આવી ગયા છે. તેણે સામૈયાની જબરજસ્ત તૈયારી કરી. ત્યાં તો સૂરિજી ઉદ્યાનમાં પધારી ગયા. એ જ પળે તેમની પધરામણીના સમાચાર આપવા માટે એક માણસ દોડતો દોડતો શેઠ પાસે આવ્યો, શેઠ ! હીરસૂરિજી ગુરુદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.’
|| ૧૭૯ ||
Page #189
--------------------------------------------------------------------------
________________
અધિક થઈ ગયા કે પાસે પાન કા હતા. સમાચાર સાંભળ
આ વખતે શેઠ દુકાને બેઠા હતા. સમાચાર સાંભળતાં જ શેઠ એટલા બધા ખુશ ખુશ પણ થઈ ગયા કે પાસે પડેલ ચાવીનો ઝુમખો તે સમાચાર આપવા આવનાર માણસ તરફ એ ફેંક્યો !
શ્રાવકનાં | ‘ઉઠાવ, આ ઝુમખો, અને લઈ લે, તેમાંથી તને ગમતી એક ચાવી. તે ચાવી જે દુકાન માં
વાર્ષિક વિગેરેની હોય તેમાંનું બધું જ તારું.” શેઠે કહ્યું.
અગિયાર છે આ સમાચાર આપનારે નાની ચાવી નહીં પણ મોટો ચાવો પસંદ કર્યો. તેને થયું કે આ જ
કર્તવ્યો એ મોટો ચાવી લઉં. તે કોઈ મોટા ઓરડાનો હશે. તેમાં ઘણો માલ ભર્યો હશે, પણ અફસોસ ! | ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય ને ? તિજોરીની નાની ચાવી હોય અને ગોડાઉનનો મોટો શિ ચાવી હોય. . તે બોલ્યો, “શેઠ ! આ ચાવી મેં પસંદ કર્યો.” શેઠે તે ચાવી લઈને મુનીમને મોકલ્યા. તે ચાવો હતો ગોડાઉનનો, તેમાં દોરડાં ભરેલાં હતાં. શેઠે તે દોરડાં વેચાવી દીધા અને તેના હજારો રૂપિયા ઊપજયા. તે રૂપિયા પેલા વધાઈ દેનારને આપી દીધા.
'તમારા ગુરુદેવ પધાર્યા છે.’ તેટલી વધામણીના હજારો રૂપિયા ! તેણે જો તિજોરીની એ ચાવી પકડી હોત તો ? તો તેમાંથી નીકળતી સંપત્તિ સાંભળીને આપણું તો હૈયું જ બેસી | હિં જાય ! વિચાર કરો કે સમાચાર આપનારને હજારો રૂપિયા આપ્યા તો સામૈયામાં તે શેઠે કિ કેટલા રૂપિયા ખર્ચા હશે ? અને દીન-દુ:ખિતોને અનુકંપા-દાન પણ કેવું કર્યું હશે ? જૈન
| ૧૮૦ ||
Page #190
--------------------------------------------------------------------------
________________
ધર્મ જેવી દયા, માનવતા, કરુણા, અનુકંપા જગતના કોઈ ધર્મમાં નથી. જૈનોના વરઘોડા,
મિ સામૈયાં, ઉજમણાં, સાધર્મિક વાત્સલ્ય વગેરે તમામ આયોજનો અનુકંપાથી શણગારાયેલા હોય. એ // ૧૮૧ ||
જૈન ધર્મે માનવતાને તો ભારે મહત્ત્વ આપ્યું છે. આથી જ જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું કહેતા પરમાત્માની ભક્તિમાં જૈનો સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થાય છે ને ? બીજા લોકો એ એ કહે છે, “દયા ધર્મનું મૂળ છે.” પણ વસ્તુત: દયા કરતાં ચઢિયાતી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ધર્મનું મૂળ છે. દેરાસરમાં ઘી બોલવાનું હોય તો લાખો રૂપિયાની બોલી બોલાય અને ગરીબોને તે જ માણસો કદાચ પાંચકો, દશકો પણ આપવાનો ઉમંગ ધરાવે નહીં, પણ એમાંય વિચારવું . જોઈએ કે પ્રભુનું પુણ્ય જ લોકોત્તર છે. તેથી જ લોકો લાખો ઉછામણી બોલે છે. જ્યારે શિ ગરીબોનું પુણ્ય નથી. એથી જ તેને ઘણું આપી દેવાની વૃત્તિ ઝટઝટ થતી નથી. ભલે પણ એ વર્તમાનકાળની પલટાતી સ્થિતિ જોતાં લાગે છે કે હવે અનુકમ્પાને વધુ મહત્ત્વ આપ્યા વિના છૂટકો નથી.
પેથડમંત્રીનાં પત્ની રોજ ઘરેથી દેરાસર જાય, ત્યાં સુધીમાં વાચકોને સવા શેર સોનાનું | દિાન કરી દેતા. આથી શાસનપ્રભાવના ખૂબ જ થતી. ગરીબો જૈનધર્મની ભારોભાર પ્રશંસા કિરતા. વ્યાપક પ્રમાણમાં શાસનના પ્રભાવક કાર્યો કરો. દેરાસરે દર્શન કરવા જાઓ કે ગુરુને | જવંદન કરવા જાઓ, વાંટવામાં પાંચકા, દશકા રાખો, માગે તેને પાંચકા, દશકા આપતા જાઓ. Aિ
એ પૈસાની કિંમત નથી, પણ શાસનની પ્રભાવનાની કિંમત છે. લેનારો માણસ જૈન ધર્મની જય હિ || ૧૮૧ || વિબોલે છે. હવે તે માણસ આવતા ભવમાં કદાચ જૈન કુળમાં જન્મ લેશે. પ્રશંસાથી જૈન ધર્મ |
Page #191
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. પ્રભાવના કરીને ધર્મપ્રશંસા કરાવો. ધર્મપ્રશંસા કરાવીને જન્માંતરમાં જૈન બનાવો.
અષ્ટાનિકા
(૧૧) આલોચના (પાપશુદ્ધિ)
|| ૧૮૨ || 1
પ્રવચનો આ છેલ્લું વાર્ષિક કર્તવ્ય ખૂબ મહત્ત્વનું છે. તેની મહત્તા અને શ્રેષ્ઠતા અથવા અનુપમતા દર્શાવવા શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે, ‘જંબુદ્રીપના બધા પર્વતો સોનાના બની જાય, અને તમામ નદીઓના કિનારા ઉપર રહેલી રેતીના કણ રત્ન બની જાય. આ સોનું અને રત્નો ખર્ચીને આખા જંબુદ્વીપમાં કોઈ ભાગ્યશાળી સાત ક્ષેત્રોમાં દાન દે. આટલાથી જે ધર્મ થાય તેના દ્વારા એક દિવસનું કરેલું પાપ પણ છૂટી શકતું નથી. જીવનભરમાં બધાં પાપ છોડવાનો એક જ ઉપાય છે : પ્રાયશ્ચિત્ત.'
પહેલાં એક વાર જીવનમાં જેટલી ભૂલો કરી હોય, જેટલાં પાપ કર્યાં હોય તે બધાં જરાય સંકોચ કે શરમ રાખ્યા વગર ગીતાર્થ ગંભીર ગુરુ આગળ જાહેર કરી દેવા અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું. જે ગુરુ ગીતાર્થ હોય, જે ગંભીર હોય, જેઓ શાસ્ત્રના જાણકાર હોય, સાગર જેવા ગંભીર પેટવાળા હોય, એટલે કે ગમે તેવી વાતો તેમના પેટમાં સમાઈ જતી હોય તેવા ગુરુને બધી વાતો કરવી. વળી ગમે તેવાં પાપ કર્યાં હોય, છતાં ય તે આત્મા પ્રતિ ગુરુને નફરત ન જાગે. તે ગુરુ તેની પીઠ થાબડતા કહે, ‘શાબાશ ! તું ભાગ્યશાળી છે. તેં પાપ પ્રકાશી દીધું અને પ્રાયશ્ચિત્ત કર્યું.'
9 9 9 දී ය ය ය ය යය ය ය ය
શ્રાવકનાં
વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૮૨ ||
Page #192
--------------------------------------------------------------------------
________________
|| ૧૮૩ ||
KG GOGO GO O O O O O O O O O O G
તપનાં બે પ્રકાર છે : અત્યંતર તપ અને બાહ્ય તપ. અત્યંતર તપના છ ભેદમાં ‘પ્રાયશ્ચિત્ત’ એ ઉત્કૃષ્ટ તપ છે. આ માટે ગુરુ મહારાજ સમક્ષ એક વાર જીવનનાં તમામ પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યા પછી છેવટે દર વરસે એક વાર પાપોની આલોચના કરવી. આ માટે તમારે એક નોટબુક રાખવી. તેમાં હંમેશ દોષો લખતા રહેવા. પછી દર વરસે એક વાર ગુરુ પાસે આલોચના લેવી. આ જો ન થાય તો બધું નકામું. જ્યાં સુધી આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી બધી આરાધના નકામી. શિલ્પશાસ્ત્રમાં કહેલ છે કે જ્યાં મકાન કે મંદિર બંધાવવું હોય ત્યાંની જમીન શલ્યરહિત બનાવવી, એટલે કે તેના પાયામાં ક્યાંય હાડકું ન રહેવું જોઈએ. શલ્યશુદ્ધિ થવી જોઈએ. જો શલ્યશુદ્ધિ ન થાય તો ત્યાં રહેનાર સુખી થતો નથી. તેનું જીવન જ બંગલાના માલિક તરીકે ચાલ્યા કરે, પણ જ્યાં ત્યાં મુશ્કેલીઓ આવ્યા કરે. તમે ગમે તેટલો ધર્મ કરો. ગમે તેટલી આરાધના કરો પણ પ્રાયશ્ચિત્ત વગર તે આરાધનામાં આનંદ નહીં આવે. જ ઉપધાન કરશો તો ય ત્યાં શાંતિ વળશે નહિ. શત્રુંજય ઉપર જાઓ તો ય ત્યાં તેની સ્પર્શના થશે નહિ. શલ્યની શુદ્ધિ ન થાય ત્યાં સુધી આરાધક ભાવની વૃદ્ધિ ન થાય. જીવનશુદ્ધિ થાય પછી ધર્મના બધા યોગો ઊંચે આવશે. મૂળમાંથી શલ્ય ન જાય ત્યાં સુધી જીવનનું ઠેકાણું પડતું નથી. પ્રાયશ્ચિત્ત કરેલ પાપી આત્મા મોક્ષે જઈ શકે છે. પણ પ્રાયશ્ચિત્ત ન કરેલ મહા હ પુણ્યશાળી આત્મા પણ મોક્ષે જઈ શકતો નથી.
પૂજા કરો, ભક્તિ કરો, કોઈ પણ આરાધના કરો, પણ જ્યાં કરો ત્યાં સુધી બાકીનો બધો ધર્મ મોક્ષદાતા બની શકતો નથી.
સુધી પાપોનું પ્રાયશ્ચિત્ત ન ॥ ૧૮૩ II પ્રાયશ્ચિત્તની શક્તિ અજોડ
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનાં
અને અમોઘ છે. દૃઢપ્રહારીએ ચાર પ્રકારની હત્યા કરી હતી : ગોહત્યા, બાલહત્યા, સ્ત્રી હત્યા થઈ
અને બ્રાહ્મણહત્યા, છતાંય તે ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને થોડાક જ માસમાં મોક્ષે ગયા. અષ્ટાદ્વિકા
શપ્રાયશ્ચિત્તનો આવો મહિમા જાણીને સહુ વર્ષે એક વાર સદ્ગુરુ પાસે અચૂક પ્રાયશ્ચિત્ત કરજો. પ્રવચનો હા. એક વાર તો આખા જીવનનું પ્રાયશ્ચિત્ત કરી લેવું.
વાર્ષિક // ૧૮૪ ||
# જ્ઞાનીઓ કહે છે કે જેમ બને તેમ જલદી દોષ સેવાતાંની સાથે જ પ્રાયશ્ચિત્ત કરી લેવું બિ અગિયાર જોઈએ. આ તો ભાઈ ચાના ડાઘ જેવું છે. તે જેટલો જલદી ધોયો તેટલો ફાયદો થાય. જેટલું જ કર્તવ્યો
મોડું થાય તેમ તે દોષ વારંવાર સેવાય. એમ થતાં પરિણામો નિષ્ફર થઈને રહે. | ભલે વારંવાર દોષ સેવાય તો ય વારંવાર શુદ્ધ દિલે પ્રાયશ્ચિત્ત કરતાં જ રહેવું જોઈએ.
ખરેખર તો પ્રાયશ્ચિત્ત કરવાથી આત્મામાં જે બળ ઉત્પન્ન થાય તેના પ્રભાવે વારંવાર દોષસેવનની શક્યતા સાવ ઘટી જાય. બાકી તો જેમ આરોગ્ય ખૂબ સાચવવામાં આવે તો ય | કેન્સરાદિનું દુઃખ ત્રાટકે છે તેમ દોષો ય ત્રાટકતાં હોય છે. જો દોષોના નિમિત્તોની પાસે | કીજવાય જ નહિ તો દોષ-સેવનની શક્યતા સાવ ઘટી જાય. કોઈ તીવ્ર કર્મોદયે જ દોષી જાગ્રત |
થઈ જાય. | કોઈ મોટો ગુનો થાય છે તો તે માણસને પકડીને પોલીસ કસ્ટડીમાં લઈ જવાય છે. ત્યાં જો તે કબૂલાત ન કરે તો થર્ડ-ડીગ્રી સુધીની સખત સજા ફટકારાય છે. જો કબૂલાત કરી : દેવાય તો તે સજા મોકુફ રહે છે.
૧૮૪ ||
Page #194
--------------------------------------------------------------------------
________________
|| ૧૮૫ ||
පපදය දිය ය ය ය
****
આ હલાહલ કલિકાલમાં સાવ દોષમુક્ત જીવનની શક્યતા નહિવત્ છે. આજે તો જો શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાય તો તે સાધુ કે શ્રાવક શ્રેષ્ઠકક્ષામાં ગણી શકાય. લાજ મૂકીને જો દોષ સેવ્યો છે તો હવે લાજ મૂકીને જ ગુરુ પાસે બધું પાપ વિસ્તારથી રડતી આંખે રજૂ કરી દેવું જોઈએ.
જે આત્મા પોતાના દોષોને ધિક્કારવા સાથે શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરતો હોય તે આત્મા નિશ્ચિત્તપણે નિકટમાં મોક્ષ પામશે. આ વાતમાં કોઈએ લેશ પણ શંકા કરવી નહિ. પ્રાયશ્ચિત્ત ઝટ કરવાની પ્રેરણા જાગે અને સુ-ગુરુની પાસે શુદ્ધ દિલે પ્રાયશ્ચિત્ત લેવા માટે ઉલ્લાસ પેદા થાય તે માટે “ભવાલોચના'' પુસ્તક વાંચી જવું. |ઉપસંહાર
જો આ વાર્ષિક અગિયાર કર્તવ્યોનું પાલન દરેક જૈન કરે, તો આજે જૈનસંઘમાં જે માત્ર ભાદરવો માસ રળિયામણો રહે છે, તેને બદલે બાર માસ રળિયામણાં થઈ જાય. આજે જ જૈનશાસનનો જયવારો થઈ જાય. આ અગિયાર કર્તવ્યોનાં સેવન દ્વારા આપણું જીવન ધર્મમય બની જાય. આપણે એટલું સમજી લઈએ કે હવે જે ભયાનક કાળ આવી રહ્યો છે તેમાં આપણને ધર્મ વિના લગીરે ચાલવાનું નથી.
જગતમાં તેવા લોકો તરફ તમે નજર કરો જેમનાં જીવનમાં ધર્મ નથી (હાલ આપણે તે એ તે કક્ષાના તે તે મોક્ષલક્ષી ધર્મોને તે તે કક્ષાની દૃષ્ટિથી ધર્મ જ કહીશું.) અને જેમનો પુણ્યોદય ઠીક ઠીક ચાલે છે (આ પુણ્ય પાપાનુબંધી કહેવાય.) એથી તેમના જીવનમાં, કુટુંબમાં, ઘરમાં સુખની સામગ્રીઓ જોવા મળે છે. કદાચ તેના ગંજ ખડકાયા છે.
|| ૧૮૫ ||
Page #195
--------------------------------------------------------------------------
________________
આવા ધર્મહીન સુખી માણસોના જીવનમાં તમે ઊંડે ઊંડે તીક્ષ્ણ નજર કરશો તો તમને પણ
જોવા મળશે કે તેમનું જીવન અનીતિ, હિંસા અને દુરાચારોનાં પાપોથી ખદબદી ઊઠેલું હશે. | અષ્ટાદ્ધિક બધી જ માનવ મર્યાદાઓને તેમણે તોડી-ફોડી નાખવાનું આંધળું સાહસ કરી નાખ્યું હશે.
શ્રાવકનાં પ્રવચનો આવા લોકો ભરપુર સુખમાં જીવતા જોવા મળશે પણ તેની અંદર જ તેઓનાં અંતર કોઈ
વાર્ષિક // ૧૮૬ ||. અગમ્ય દુઃખોથી કણસતાં હશે. પણ ખરેખર તો તેમાં “અગમ્ય' જેવું કશું જ નથી. તેમણે |
અગિયાર જીવનમાંથી જે મર્યાદાઓને છોડી છે, જે હિંસા આદરી છે અને ખાવાપીવાના સંબંધમાં | કર્તવ્યો દુરાચાર સેવીને શરીર ઉપર જે જુલમ ગુજાર્યો છે તેના જ પરિણામે દુઃખ પ્રગટ્યાં છે. | | ‘બીજાંઓને ત્રાસ આપનારા કદી શાંતિ પામી શકે નહિ.” આ કુદરતનો અબાધિત કાનૂન છે. |
ધર્મદીન સુખી લોકો વર્તમાનમાં પાપમય જીવન જીવતા હોય છે, તેમનું ભાવિ દુઃખમય ક હોય છે. તમે કોઈ ધર્મહીન સુખી-શ્રીમંત શિક્ષિત-કુટુંબ તરફ નજર કરજો. ત્યાં તમને દરેક શિ કન્યાના પહેરવેશમાં પણ તેમની ઉન્મત્ત વાસનાઓ વ્યક્તરૂપમાં જોવા મળશે. તેમના શિ વિડીલોના જીવનમાં ક્રૂર કાવાદાવા અને એકલી સ્વાર્થાલ્પતા જોવા મળશે, જેના કારણે જ
સગાભાઈઓ કે બાપ-દીકરાઓ એકબીજાને પાયમાલ કરી નાખવા સુધીની યોજનાઓ ઘડતા | રહેતા હશે. આવા ધર્મહીન લોકોમાં પરપીડન ખૂબ પ્રમાણમાં હોય છે. માં પેટના માસૂમ બાળકોના ગર્ભપાત, પ્રણયભંગ, છૂટાછેડા, ચારિત્ર્યનાશ, ચારિત્ર્યશંકા | વિગેરે બધું જ કદાચ તમને તે કુટુંબમાં વ્યક્તિ-વ્યક્તિમાં જોવા મળશે. આવા લોકોના ભપકા
|| ૧૮૬ ||.
Page #196
--------------------------------------------------------------------------
________________
ભારી હશે પણ આચાર જીવનના ખિસ્સા ખાલી હશે, એમના સાવ ઉશ્રુંખલ વ્યવહારને સગો માં
બાપ પણ ટોકવા માટે અસમર્થ હશે. || ૧૮૭ ||
| બાપનો માર્ગ પણ વિચિત્ર હોય ત્યાં એ બિચારો દીકરા-દીકરીને શું ટોકવાનો ?
આપઘાતના વિચારો, આંસુ, ડૂસકાં, રુદન, નિસાસા.. બધુંય કદાચ આ ધર્મહીન સુખી | કુટુંબોમાં જ વધુ પ્રમાણમાં જોવા મળશે. - હવે આની સામે તમે કોઈ ધર્મી કે ધર્મશ્રદ્ધાવાળા મધ્યમવર્ગી કુટુંબને જુઓ. ત્યાં કેટલાક ભૌતિક પ્રશ્નોના ઉકેલો નહિ જડતા હોય છતાં ધર્મે તેમને જીવન જીવવાની જે કળા છે કે-સુખમાં છકવું નહિ, દુઃખમાં ડગવું નહિ તે-શીખવી છે, તેથી ખૂબ પ્રસન્નતાથી કૌટુમ્બિક શિ
જીવન જીવતા જોવા મળશે. ત્યાં પિતા પ્રત્યેની પુત્રની લાગણી, માતા પ્રત્યેની સંતાનોની | વિભક્તિ, સાસુ-વહુના સુમેળભર્યા સંબંધો, એકબીજા માટે મરી પડવાની વૃત્તિ, એકબીજાના
લાગણીના આવેશને સહી લેવાની તૈયારી, ભૂલને જલદી ભૂલી જવાની કે ક્ષમાપના કરવાની ઉદારતા વગેરે અઢળક ગુણોનો અદભુત વિકાસ જોવા મળશે. તમને એમ થશે કે સ્વર્ગના હિ
સુખ પણ આ કૌટુમ્બિક સુખથી હેઠ જ હોવાં જોઈએ. આ બધો પુણ્યાનુબંધનો મહિમા છે. હિતેનો ઉદય-તે આત્માની સુખની કે દુઃખની કોઈ પણ સ્થિતિમાં-ગુણોનો ઢગલો કરી દે.
ધર્મદીન શ્રીમંત કુટુંબોની ભીતરમાં ઘેરાયેલી કટોકટીને જોતાં તો આપણે અસંદિગ્ધપણે પણ શિકહી દઈએ કે હવે તો જ્યાં ધર્મ છે, ત્યાં જ સુખ, શાન્તિ કે સલામતી છે. અધર્મી કુટુંબમાં Aિજતી કન્યાઓનાં પરિણિત જીવનમાં ક્યારેક ચિનગારી ચંપાઈ જાય અને તેમના જીવનનું
| ૧૮૭ ||
Page #197
--------------------------------------------------------------------------
________________
સુખ ભડથું થઈ જાય તો આપણને જરાય નવાઈ ન થાય.
- આપણે તે ધર્મી કુટુંબોને જણાવવું જોઈએ કે તમારા જીવનમાં તમને જે કાંઈ કૌટુમ્બિક અષ્ટાદ્વિકા
પ્રેમ, ચિત્તની પ્રસન્નતા, જીવનનો આનંદ મળી શક્યો છે એનું કારણ તમારો માત્ર પુરુષાર્થ આ | શ્રાવકનાં પ્રવચનો નથી અને માત્ર પુણ્યોદય પણ નથી કિન્તુ તમારો ધર્મભાવ છે. એણે જ તમારા જીવનને એક
વાર્ષિક | ૧૮૮ | પ્રકારની સુંદર વ્યવસ્થા આપી છે.
અગિયાર વર્તમાનકાળનાં જે રીતે ઉશૃંખલતાઓ તેની ભયજનક સપાટીને વટાવી ચૂકી છે એ કર્તવ્યો જોતાં પ્રત્યેક કુમારિકા કન્યાનું જીવન લગ્ન થતાવેંત છૂટાછેડા આદિની લટકતી તલવાર નીચે શરૂ થાય છે. પ્રત્યેક યુવાનનું જીવન યૌવન પામતાની સાથે ઉશૃંખલતાના ખડકો સાથે અથડાઇને તૂટવા લાગે છે. “જલદી મરી જવાય તો જાન છૂટે.’ આવો વિચાર કોણ નહિ કરતું હોય તે સવાલ છે.
ધર્મના જ દૃષ્ટિકોણથી નહિ, પરંતુ વર્તમાનકાળના વિષમ બનેલા જીવનના દૃષ્ટિકોણથી | પણ સહુ સમજી લે કે સહુએ મોક્ષલક્ષી ધર્મના શરણે રહેવું જ જોઈએ. આ સિવાય સુખ, કે
શાન્તિ, પ્રેમ, સંપ વગેરે ક્યાંય શોધ્યાં જડે તેમ નથી. આજનું શિક્ષણ, આજની સંપત્તિ અને - આજનું યૌવન કારમું અજીર્ણ પેદા કરનારાં છે. આવા જોખમી સમયમાં જો જીવન જીવવાની કળાને શીખવતા ધર્મતત્ત્વને શરણે નહિ જવાય તો મહામૂલું માનવ-જીવન હાથતાળી દઈને છટકી જશે. જ્યાંથી આપણે ભારે મુસીબતે બહાર નીકળ્યા છીએ તે પશુ જીવનમાં બહુ
૮૮ ||
Page #198
--------------------------------------------------------------------------
________________
|| ૧૮૯ ||
સહેલાઈથી ચાલ્યા જવું પડશે, કદાચ અનંતકાળ માટે,
દરેક આત્માએ કટ્ટ૨૫ણે ધર્મ કરવો જોઈએ. જો કે ધર્મનો અર્થ આત્માના ગુણો થાય છે પરન્તુ તે ગુણોને પ્રગટ કરતી ધર્મક્રિયાઓ પણ ધર્મ કહેવાય છે. આંતરિક ગુણોરૂપ ધર્મને આપણે પામ્યા છીએ કે નહિ ? તેનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે પરન્તુ ધર્મક્રિયા (સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, તપ કે જપ વગેરે) રૂપ ધર્મ તો કઈ પણ માણસને આંખે આંખ દેવાય. તેની ઉપરથી તે માણસની ધાર્મિકતા નક્કી કરી શકાય.
1343 344
ધર્મક્રિયામાં ભાવો જાગવાની વાત ઊંચી કક્ષામાં આવે, એ પૂર્વે સદ્ધાવ (શ્રદ્ધા) જગાડવો જોઈએ. અર્થાત્ ધર્મક્રિયાઓ અતિશય ગમતી હોવી જોઈએ. આવી રીતે જે આત્માઓ ધર્મ કરે છે તે ધર્મની પણ પોતાની પ્રચંડ શક્તિ છે.
જંબુદ્રીપના ધર્માત્માઓના ધર્મ (ધર્મક્રિયાઓ)ના પ્રભાવે સમુદ્રોમાં ધસમસતી આવતી ભરતીનાં સર્વનાશક પાણીને એક લાખ સિત્તેર હજાર વેલંધર દેવો રોજ બે વાર પાવડાંથી પાછાં વાળે છે. જો એક વાર પણ ચૂકી જાય તો આખા જંબુદ્વીપ ઉપર દરિયો ફરી વળે. એ વાત સાચી છે કે માન્ત્રિકો વિષ-પ્રયોગ થયેલા માણસનું ઝેર સૂચી લે ત્યારે જ તે માણસ મોતથી ઊગરી જાય, પરન્તુ શરીરમાં પ્રસરેલું ઝેર ડંખ ભાગે લાવવું તો પડે ને ? તે સિવાય શી રીતે ઝેર ચૂસવાનું કામ થાય ?
એટલે ઝેર ચૂસવા જેટલું જ ઉત્તમ કામ છે, ડંખ ભાગે બધું ઝેર ભેગું કરવાનું. ધર્મક્રિયારૂપ ધર્મ ડંખભાગે ઝેર લાવી દેવાનું કામ કરે છે. તે પછી ગુણાત્મક ધર્મ ઝેરને ચૂસી
HO O O O G
9 ව
HCHH
|| ૧૮૯ ||
Page #199
--------------------------------------------------------------------------
________________
લેવાની પ્રક્રિયા કહેવાય.
આ ઉપરથી સમજાશે કે ધર્મક્રિયામાં સદ્ધાવ અને કટ્ટરતા કેટલા બધા આવશ્યક છે ! ધર્મક્રિયારૂપ ધર્મ જ્યારે બરોબર ખીલે ત્યારે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. પણ એ વાત સમજી રાખવી કે જ્યાં સુધી તે મોક્ષ-પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધીના સંસારભ્રમણમાં કોઈ દુઃખ ॥ ૧૯૦ II મા આવે નહિ. ટોચ સુખો મળ્યા વિના રહે નહિ. ભલા ! આ ય કોઈ નાનીસૂની વાત નથી. દોષોનો નાશ થઈને ગુણોનું પ્રગટ થવું એ બહુ ઊંચી કક્ષાની સારી વાત છે પરન્તુ સંસારી જીવને દુ:ખનાશ થઈને સુખપ્રાપ્તિ પણ ઈષ્ટ હોય છે. આ કામ ધર્મક્રિયારૂપ ધર્મ કરી આપે છે. આ રીતે જોતાં એમ કહી શકાય કે અચરમાવર્ત્ત તે કાળમાં કરેલી ધર્મક્રિયા ભલે મોક્ષફળ ન આપવાથી નિષ્ફળ ગઈ છે પરન્તુ દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિનું ફળ તો તેણે જરૂર આપ્યું છે.
જીવ પાપક્રિયાઓ કરત તો તે દુર્ગતિમાં જઈને અત્યન્ત દુ:ખી થઈને સંસારકાળ ટૂંકો કરત. ધર્મક્રિયા કરનારા જીવનો સંસારકાળ ‘સુખી’ સ્થિતિમાં પૂરો થાય. આ ય કાંઈ નાનીસૂની સફળતા ન કહેવાય.
અષ્ટાક્ષિકા
પ્રવચનો
નવકારમન્ત્રના જપથી માંડીને સર્વવિરતિ જીવનની લોચ, વિહાર વગેરે ધર્મક્રિયાઓ ભલે કદાચ ભીતરના ભૂત-પલિતો (રાગ-દ્વેષના પરિણામો)ને ક્યારેક દૂર ન કરી શકે પણ તેઓ બહારના ભૂત-પ્રેતોને તો ક્યાંય ભગાડી ચૂકે,
එ ය ය ය ය ය ය ප
શ્રાવકનાં
વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૯૦ ||
Page #200
--------------------------------------------------------------------------
________________
|| ૧૯૧ ||
ધર્મક્રિયામાં સદ્ભાવવાળા અને કટ્ટર બનેલા આત્માઓએ તે ધર્મક્રિયાઓને જ ધર્મ બનાવવો જોઈએ. આ માટે એક પ્રાર્થના જ કરવાની છે કે, ‘મારી આ ધર્મક્રિયાના પ્રભાવથી મારા રાગદ્વેષાદિના પરિણામો ખતમ થઈ જાઓ.'
અનંતી વા૨ ધર્મક્રિયાઓ જીવે કરી છે પણ તેને મોક્ષ મળ્યો નથી. ધર્મક્રિયાથી તો સ્વર્ગાદિના સુખો જ મળે. મોક્ષ તો ધર્મ કરવાથી મળે. ઉપર મુજબની હાર્દિક પ્રાર્થનાથી ધર્મક્રિયાને જો ધર્મ બનાવી દેવાય તો મોક્ષ ઝટપટ મળી જાય.
આપણે જે વાર્ષિક અગિયાર ધર્મકર્તવ્યો જોયા તેને જો કુટુંબનો પ્રત્યેક સભ્ય બરોબર અમલમાં મૂકી દે તો પોતે જ નહિ, ઘણા બધા જીવો સુખી થાય, અન્ને મુક્તિ પામે.
ચાલો, આવા સરસ મજાના જીવનને તૈયાર કરવા વિલંબ ન કરીએ. ધર્મક્રિયાઓમાં કટ્ટર બનીએ. પ્રાર્થના કરીને તેને ધર્મ બનાવીએ. રૂડી મુક્તિને પ્રાપ્ત કરીએ.
KG G H I GO O O O O O O O O O THE
|| ૧૯૧ ||
Page #201
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો // ૧૯૨ ||
વાર્ષિક
ત્રીજો દિવસ : પૌષધ-વ્રત મહિમા અષ્ટાદ્વિકાનો ત્રીજો દિવસ પૌષધ-વ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા માટે છે. તેની ીિ શ્રાવકનાં શજીવનમાં અતિ અગત્યતા છે.
ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા પૌષધ-વ્રતનો મહિમા | અગિયાર જણાવતાં ફરમાવે છે કે પર્વ દિવસોમાં પૌષધ કરવો જોઈએ. છેવટે સંવત્સરીના દિવસે તો આ કર્તવ્યો શપૌષધ કરવો જ જોઈએ. શ સાધુજીવનનો આસ્વાદ લેવા માટે પૌષધ-વ્રત છે. સાચા શ્રાવક-શ્રાવિકા તે જ કહેવાય જે સાધુ-સાધ્વી થવા માટે સતત તલસતા હોય. સાધુજીવનની તાલીમરૂપ પૌષધ છે. આજે પણ = ક્યાંક ક્યાંક પોસાતીના ભાર અપાય છે. આજે પણ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં તથા જ્ઞાનમંદિરમાં ચોમાસી ચૌદશને દિવસે પૌષધ કરનારને ભાર આપવામાં આવે છે. આ ભાર તે જ પ્રભાવના છે. પણ આજે આ ધર્મ-આરાધના વગેરે નબળા પડવા લાગ્યા છે. શેઠ સુદર્શન
પૂર્વભવે સુભગ નામનો રબારી, નવકારમંત્રના પ્રભાવે સુદર્શન શેઠ બન્યો. પૌષધ તો તે સુદર્શન શેઠ જેવો કરવો જોઈએ.
જ્યારે સુદર્શન મોટા થયા ત્યારે તેમને કપિલ નામે એક મિત્ર થયો. સુદર્શન પોતાના | ૧૯૨ //
Page #202
--------------------------------------------------------------------------
________________
મિત્રને ત્યાં વારંવાર જાય છે. બંને વચ્ચે મિત્રતા સારી હતી. સુદર્શનમાં સગુણો ઘણા હતા.
સુદર્શનના ગુણોનાં વખાણ કરતાં કપિલ મિત્ર થાકતો નથી. વારંવાર તેના સગુણો સંભારે છે એ ૧૯૩ ||
હઅને કહે છે પણ ખરો, ‘ગુણ તો તેના અને દેહનું સૌંદર્ય પણ તેનું.'
એ કપિલ પોતાની પત્ની કપિલા આગળ પણ સુદર્શનનાં રૂપ ને ગુણ ક્યારેક વર્ણવતા. શિએક દિવસે બે વચ્ચેથી આ વાત જરાક આગળ વધી ગઈ. અને તેથી કપિલાને સુદર્શન તરફ કામરાગ જાગ્રત થયો.
અપાત્ર પાસે ક્યારે ય સારી વાતો ન કરવી. સાપને દૂધ આપવાથી તે દૂધ ઝેર બને છે. એ સિબાળકને દૂધ આપવાથી તે દૂધ લોહી બને છે. ગરીબને દૂધ આપવાથી તે દૂધ પુણ્ય બને છે. શિ અસાધુને દૂધ વહોરાવવાથી તે દૂધ ધર્મ બની જાય છે. | તક મળી જતાં એક વાર કપિલાએ પોતાની દાસીને સુદર્શન પાસે મોકલી. દાસીએ પણ કપિલાના કહેવા મુજબ કહ્યું, “શેઠ ! જલદી આવો, તમારો મિત્ર કપિલ સખ્ત તાવમાં પટકાઈ પણ પડ્યો છે.” ણિ આ સમયે કપિલ બહારગામ ગયો હતો. શેઠે વિચાર્યું કે, “મારો મિત્ર તાવમાં પટકાયો
છે તો મારે તરત જવું જ જોઈએ.’ તરત તે કપિલને ત્યાં ગયા. બારણે જ કપિલા ઊભી છે Aહતી. શેઠને જોતાં જ, ‘આવો આવો. અંદર આવો. તમારા મિત્ર તમારી રાહ જુએ છે.' સુદર્શન-કપિલ ક્યાં છે ?
હા | ૧૯૩ || કપિલા-અંદર છે, ચાલો અંદર. એમ કહીને કપિલા સુદર્શનને અંદરના ઓરડામાં લઈ
Page #203
--------------------------------------------------------------------------
________________
અષ્ટાહિકા
પ્રવચનો
|| ૧૯૪ || |
ગઈ. જેવા શેઠ અંદરના ખંડમાં પ્રવેશ્યા કે તરત કપિલાએ ધડાક દેતાં બારણાં બંધ કર્યાં, અને તે ખડખડાટ હસવા લાગી.
LG G G F G H
સુદર્શન- ક્યાં છે કપિલ ?
કપિલા - તે બહારગામ ગયા છે. સુદર્શન - તો કોણ માંદુ છે ?
કપિલા - માંદું ? કોઈ નથી. માંદી તો હું છું. મારા મનને જ્વર લાગુ પડ્યો છે. એનું નામ છે, કામજ્વર.’
કપિલાએ સ્ત્રીચરિત્ર પ્રકાશ્યું. નિર્લજ્જ થઈને ગમે તેવા ચેનચાળા કરવા લાગી. સુદર્શન શેઠ તો ડઘાઈ ગયા. હવે શું કરવું ? પોતાનું શીલ સાચવવા માટે જરૂર પડે માયા કરવી પડે, જૂઠાણું કરવું પડે તો તેમાં શાસ્ત્રની આશા છે. પોતાનું શીલ સાચવવું તે જ ખરો ધર્મ છે. માટે જૂઠું બોલવું પડે તો તે અધર્મ નથી, પાપ નથી. જ્યારે કપિલાએ પોતાનું પાપ તદ્દન પ્રકાશી દીધું, ત્યારે સુદર્શનને થયું કે હવે શીલ સાચવવું કેવી રીતે ? ક્ષણવારમાં નિર્ણય કરી લઈને તેમણે કહ્યું, ‘કપિલા ! ભલે તારી ઇચ્છા હશે તેમ જ થશે, પણ તારે મને આ વાત પહેલાં કહેવી હતી ને ? એમાં આટલી બધી ધમાલ શા માટે કરી ? મારે તને એટલું જ કહેવું છે કે તારા દેહસુખ માટે હું યોગ્ય નથી, કેમકે હું પુરુષમાં નથી.'
આ શબ્દો સાંભળતાં જ કપિલાના પગ નીચેથી ધરતી સરકવા લાગી. તે હતાશ થઈ
શ્રાવકનાં વાર્ષિક અગિયાર
કર્તવ્યો
|| ૧૯૪ ||
Page #204
--------------------------------------------------------------------------
________________
// ૧૯૫ //
ગઈ. તેણીએ કહ્યું, ‘એમ ! વારુ, તો તમે હેમખેમ પાછા જાઓ.’ સુદર્શન ત્યાંથી નીકળી જ ગયો. જતાં જતાં તેણે નિર્ણય કર્યો કે હવે પછી હું પારકે ઘેર કદી એકલો જઇશ નહિ. આ
જીવલેણ ઘાતમાંથી ઊગરી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયો. માં મહારાણી અભયા અને કપિલા ખાસ બેનપણી હતા. એક વખત મેળો ભરાયો. બગીમાં બેસીને કપિલા અને અભયા ફરવા નીકળ્યા હતા. તે પ્રસંગે અનેક સ્ત્રી-પુરુષો જતા આવતા હતા, ત્યાં સામેથી એક સ્ત્રીને આવતી જોઈ. તે સ્ત્રી સાથે છ છોકરાં હતાં. તે વખતે બે વચ્ચે વાર્તાલાપ થયો.
અભયા - કપિલા ! આ સામેથી આવે છે, તે સ્ત્રીને ઓળખે છે ? કપિલા - ના, આ સુંદર બાળકોવાળી સ્ત્રી વિષે કહો છો ? અભયા - હા, તે સુદર્શન શેઠની પત્ની છે, તેનું નામ મનોરમા છે. કપિલા - આ છોકરાં કોણ છે ? અભયા - એ છોકરાં સુદર્શન શેઠનાં છે. કપિલા - હેં ! તે શેઠ તો સંસાર માટે નકામા છે ! અભયા - બને જ કેમ ? કપિલા ચોંકી જઈને બોલી, ત્યારે શું તેણે મને મુર્ખ બનાવી ? અભયા - તને ન બનાવે ? તું છે જ એવી મૂર્ખ ત્યાં. કપિલા - મારી પાસે જૂઠું બોલ્યા અને નાસી છૂટ્યા.
|| ૧૯૫ /
Page #205
--------------------------------------------------------------------------
________________
અભયા - તારામાં કાંઈ પાણી જ નથી.
કપિલા - ભલે. પણ જો તમારામાં પાણી હોય તો બતાવી દો એ પાણી. અષ્ટાદ્ધિક શિ.
કપિલાને થયું કે આ દર્શનની પત્ની છે. તેને છ છોકરાં છે. મને છેતરી તો હવે તેને Aિ શ્રાવકનાં પ્રવચનો
Aિ કાંઈક બતાવવું. તેણે સુદર્શનને પછાડવા નિર્ણય કર્યો અને તેને તે માટે અભયાને ઉશ્કેરી. વાર્ષિક // ૧૯૬ || શિ, નિ પછી કપિલાએ બધી વાત માંડીને કરી.
અગિયાર | અભયા - એક સ્ત્રી થઈને પુરુષ પાસે તું આવી મૂરખી બની ? ભલે. હવે હું તને કર્તવ્યો જ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ‘જો તે સુદર્શનને પરાજિત ન કરું તો અગ્નિમાં બળી મરીશ.”
- મહારાણી અભયા રાજમહેલમાં ગઈ. તેણે પોતાની ધાવમાતાને બધી વાત કરી. તે ડોશી # હતી. નાનપણથી અભયારે તેણે ઊછેરી હતી. તે ડાહી હતી. સમજુ હતી. તેણે કહ્યું, “સ્ત્રી તરીકે આમ વર્તવું તે યોગ્ય નથી. પરપુરુષ સાથે આવો વર્તાવ ન થાય.” પણ અભયાએ તેનું ય માન્યું નહીં. તે હવે રણચંડી બની હતી.
- થોડા જ સમયમાં અભયાને એક અવસર મળી ગયો. ઇન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યો. 1 આ મહોત્સવ વખતે બધા પુરુષોએ ગામ બહાર અપવાદ વિના ચાલ્યા જવાનું હતું, જેથી સ્ત્રીઓ યથેચ્છ રીતે વર્તી શકે. આખા ગામમાં છૂટથી ફરી શકે. અભયાએ સ્ત્રીચરિત્ર ભજવ્યું. સુદર્શન બહાર ન ગયા, પણ રાજાની ખાસ પરવાનગી મેળવીને ઉદ્યાનમાં પૌષધ લઈને | કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. અભયાએ પોતાનું સ્ત્રીચરિત્ર શરૂ કર્યું. શેઠને ઊંચકીને એમને . ૧૯૬ II
Page #206
--------------------------------------------------------------------------
________________
એમ રાજમહેલમાં તો ન લાવી શકાય એટલે અભયાએ યુક્તિ કરી. મોટાં મોટાં પૂતળાં
રાજદરબારમાં લાવવામાં આવ્યાં અને બહાર મોકલવામાં આવ્યાં. “અંદર દાસી માંદી છે, તે | ૧૯૭ ||
માટે તેને બહાર લઈ જવામાં આવે છે. વળી તેને અંદર લાવવામાં આવે છે.” આવી જાહેરાતો થતી રહી. પછી જ્યારે મોકો મળ્યો કે તરત શેઠને મુશ્કેટાટ બાંધીને લઈ જવામાં આવ્યા. તે વખતે ય શેઠ કાર્યોત્સર્ગમાં હતા. શેઠને ઊભા રાખવામાં આવ્યા. તેમની પાસે અભયાએ થાય તેટલા બધાં સ્ત્રી ચરિત્ર કર્યા. કામવાસના ઉત્તેજિત કરવા ચિત્રવિચિત્ર | મહાવભાવ કર્યા, પણ શેઠ ઉપર તેની કશી જ અસર ન થઈ. શેઠના મુખ પરની એક રેખા પણ શિ
ન ફરી. તે સંપૂર્ણ સ્વસ્થ ઊભા રહ્યા. તેમને ચલાયમાન કરવા અભયાએ ખૂબ ખૂબ પ્રયત્ન જ કર્યા. પરંતુ શેઠ તો નિર્વિકાર મુદ્રામાં શાંત ઊભા રહ્યા. છે જ્યારે અભયા થાકી ગઈ, શેઠને ચલાયમાન કરી શકી નહિ, ત્યારે હાથે કરીને પોતાના ગુણ શરીરે નખ માર્યા, લોહીના ઉઝરડાવાળું શરીર કર્યું. પછી ચીસો પાડવા લાગી, “દોડો દોડો, કિમ આ દુષ્ટ પુરુષ મને હેરાન કરે છે, મારી લાજ લેવા આવ્યો છે.” આ સાંભળીને ચોકીદારો છે દોડી આવ્યા અને ત્યાં જોયું તો સુદર્શન શેઠ સ્વસ્થ ઊભા હતા. ણ કેવી ભયંકર આફત ! કેવો ભયંકર પ્રપંચ ! સુદર્શન શેઠને પકડીને રાજા સમક્ષ ખડા
કરવામાં આવ્યા. િરાજા તો હેરત પામી ગયા. તેને નવાઈ લાગી. સુદર્શન શેઠ આવું આચરણ કદી કરે છે || ૧૯૭ | શિખરા ? રાજાએ કહ્યું, “શેઠ, તમારા જેવા સજ્જનની આ દશા ! તમે તો ઇદ્રિય-વિજેતા
Page #207
--------------------------------------------------------------------------
________________
ગણાઓ છો ! તમારી કીર્તિ કેટલી પ્રકાશી રહી છે ? તો ય ધર્મને નામે તમે આ ધંધા કર્યા ! તમે મહોત્સવ વખતે ગામમાં રહેવાની રજા માગી, અને તમને રજા આપવામાં આવી અષ્ટાલિકા ની ત્યારે આવું અધર્મ કૃત્ય કર્યું !' પણ શેઠ કાંઈ જ બોલતા નથી. તેમનાં મોં ઉપર બે સદ્ગુણો તરવરતા હતા : (૧) સદાચાર (૨) અને કરુણા.
પ્રવચનો દ
(૧) શેઠ સદાચારી એટલે શીલવાન હતા. તેમને વિશ્વાસ હતો કે શીલની તાકાત તેમને
બચાવશે.
HCHE
(૨) તેમના હૃદયમાં અપાર દયા-કરુણા હતી. જો પોતે અભયારાણીનું નામ આપી દે તો રાજા તેને મારી નાંખે.
આ બે કારણે તેમને મૌન રહેવાનું જ પસંદ કર્યું.
ગામનો દરેક માણસ સુદર્શનને સદાચારી, સાત્ત્વિક, શીલમાં કટ્ટર માનતો હતો. તે એક મહાન્ પુરુષ છે તેવી તેમની ખ્યાતિ હતી. પણ સુદર્શન એક શબ્દ બોલતા નથી. જો કે રાજા તો સુદર્શન ઉપરનો એકપણ આક્ષેપ માનવા તૈયાર ન હતા. પણ જ્યારે તે મૌન જ રહ્યા, ત્યારે રાજાએ તેમને શિક્ષા કરી. તેમને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. તેની સાથે સુદર્શનનો વાંકગુનો કહેવા માટે બીજા માણસો સુદર્શનની સાથે ચાલતા હતા. તેઓ બોલતા હતા કે, ‘મહારાણીની મર્યાદાનો ભંગ કરવાને કારણે સુદર્શનને વધસ્તંભે લઈ જવાય છે. આવું પાપ કરનારને ફાંસીની જ સજા હોઈ શકે.' રાજસેવકોની એ કલ્પના
ત્ર શ્રાવકનાં
ને વાર્ષિક
અગિયાર
કર્તવ્યો
|| ૧૯૮ ||
Page #208
--------------------------------------------------------------------------
________________
|| ૧૯૯ ||
હજી હતી કે સુદર્શન તરફ ભારે અનુરાગ ધરાવતી પ્રજા વીફરી જશે. આથી પ્રજાને શાન્ત રાખવા માટે રાજ સેવકો વારંવાર ઘોષણા કરતા રહ્યા કે, રાજાધિરાજ માને છે કે સુદર્શન આવું અકાર્ય કદી કરે નહીં, પરન્તુ જ્યારે તેઓ પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવવાને બદલે મૌન રહે છે ત્યારે જ તેમને ફાંસીની સજા કરવી પડે છે.'
આ વાતની ખબર સુદર્શન શેઠની પત્ની મનોરમાને પડી. તેને પૂર્ણ વિશ્વાસ હતો કે પોતાના પતિ આવું અકાર્ય કદી કરે નહીં. આર્યદેશના પતિ-પત્નીનું જીવન એવું હતું કે એકબીજાના પરસ્પરના શીલ અંગે શંકા પડે નહિ. મનોરમાએ શાસનદેવોને મનોમન આહ્વાન કર્યું, ‘હે શાસન દેવો ! તમે મદદે આવો. અને ધર્મની અવહેલનાને અટકાવો.'
‘હે દેવાત્માઓ ! પરમાત્માના શાસનની થઈ રહેલી અવહેલના મારાથી સહન થતી નથી.' આમ કહીને તેણે ચાર આહારનો ત્યાગ કર્યો, અને લોગસ્સના કાયોત્સર્ગમાં ઊભી રહી જ ગઈ. શાસનરક્ષા માટે લોગસ્સનો સામૂહિક કાયોત્સર્ગ રામબાણ ઉપાય છે. મનોરમાનો કાયોત્સર્ગ ફળ્યો. શાસનદેવનું બળ મદદે આવી ગયું.
સુદર્શન શેઠને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. શૂળી તૈયાર હતી. તે વખતે શાસનદેવે ત્યાં જઈને રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને નીચે ફેંક્યા. રાજાને લોહીની ઊલટી થઈ. રાજાએ બધું સમજી ગયા.તેમણે તરત સુદર્શન શેઠની ક્ષમા માગી. અભયાને ‘અભય’ આપવાનું નક્કી કરાવીને શેઠે રાજાને અભયાના કુકર્મની સાચી વાત કહી.
આ બાજુ અભયાને ખબર પડી કે રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને ફેંકી દેવામાં
|| ૧૯૯ ||
Page #209
--------------------------------------------------------------------------
________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો // ૨૦૦ ||
શ્રાવકનાં વાર્ષિક
આવ્યો છે, અને તેને લોહીની ઊલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિર શકે, “હવે લોકોને બધી જાણ થશે. મારી આબરૂ ધૂળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઈને | આપઘાત કર્યો.” . ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જેવો શુદ્ધ પૌષધ કર્યો, તેવો પૌષધ સહુએ કરવો જોઈએ.
પૌષધવ્રતના દિવસ-રાતમાં લગભગ-સાધુજીવન જીવવાનું હોવાથી એ જીવનનો અપૂર્વ રસાસ્વાદ માણવાનો લ્હાવો મળે છે.
જે સાધુ ન થઈ શકે તે વર્ષ દરમ્યાન વારંવાર પૌષધ કરે, એથી ઢગલાબંધ પાપકર્મો ખપે અને પાપસંસ્કારો ખતમ થાય. પૌષધમાં રહેનાર ધર્માત્માને અડધો સંસારી-સાધુ કહી શકાય.
જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ અચાર્યું હોય કે બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડ.
અગિયાર કર્તવ્યો
૨૦૦ ||
Page #210
--------------------------------------------------------------------------
_