SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ || ૧ ૨૭ || પોરિસીના પચ્ચકખાણથી એક હજાર વર્ષની નારકની વેદનાનો નાશ થાય સાંઢપોરિસીના દસ હજાર પુરિમુઢના ? એ ક લાખ ' '' '' છે ? એકાસણાના ૧૦ લાખ , , , નીવીના ૧ કરોડ '' '' - 15 એકલઠાણાના દસ કરોડ 5 ) આ પ્રમાણે દશ ગણા વધતા જવાનું હોય છે. આયંબિલના પચ્ચખાણથી ૧ હજાર ક્રોડ વર્ષનું નારકનું દુ:ખ નાશ પામે ઉપવાસ '' ૧૦ હજાર '' '' છટ્ટના અફૈમના આ બાહ્ય તપ ઉપરાંત આત્મશુદ્ધિ માટે અત્યંતર તપ સ્વરૂપ કાર્યોત્સર્ગ પણ કરવાની જિનાજ્ઞા છે. ચૌદસના પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો છે. ચોમાસીના '' ૨૦ ? ? ? સંવત્સરીના ? ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો કાયોત્સર્ગ કરવાનો છે. || ૧૨૭ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy