SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Aજાહેર કર્યો. અને એક કરોડ સોનામહોરમાં, તેટલી જ બીજી ઉમેરીને ગૂજરેશ્વરને ભેટ કિરવાપૂર્વક મૈત્રીનો ગાઢ સંબંધ બાંધ્યો. અષ્ટાદ્ધિા Aિજૂ મારનારને સખ્ત દંડ ીિ પહેલું પ્રવચનો લિ રાજર્ષિના જે અઢાર રાજ્યો હતા (તે વખતે ભારતના કુલ ૩૮ રાજયો હતાં. તેમાંના કી કર્તવ્ય || ૪૦ || દિન ૨૦ રાજ્યોના રાજાઓ સાથે કુમારપાળે મૈત્રી સંબંધ બાંધ્યો હતો.) તે તમામ રાજ્યોમાં તેમણે લિ અમારી જીવમાત્રની હિંસા ઉપર સખ્ત પ્રતિબંધ મૂક્યો હતો. એક વાર કોક પતિને, પત્નીએ તેના ત્રણ પ્રવર્તન માથામાંથી કાઢેલી જૂ બતાડી. તેને તરત મારી નાખી. અને બોલ્યો, ‘લે....આ....મારી. ઓલો, ન શકુમારપાળ મને શું કરી નાંખનાર છે !' | ગુપ્તચરે આ શબ્દો સાંભળ્યા. જૂ મારનાર લાખોપતિ શેઠને પકડવામાં આવ્યો. સઘળી માં સંપત્તિ જપ્ત કરવામાં આવી. તેમાંથી યૂકા-વિહાર નામનું જિનાલય બનાવાયું. પ્રતિલેખકને મોટું ઇનામ પાટણના એક ઉપાશ્રયમાં પટારા ભરીને કટાસણા મુહપત્તિ વગેરે ઉપકરણો આરાધકો માટે રાખવામાં આવતા હતા. તે તમામ ઉપકરણોનું વિધિપૂર્વક એક ગરીબ શ્રાવક પ્રતિલેખન : કરતો હતો. કેટલાક સમય બાદ ગૂજરેશ્વરને આ વાતની ખબર પડી. જીવદયાનું આવું ઉત્તમ કામ સ્વૈચ્છિક રીતે કરતા શ્રાવકનું બહુમાન કરવાનો વિચાર આવ્યો. જાહેરમાં બહુમાન કરતા , શપહેરામણીરૂપે તેને પંદરસો ઘોડા અને બાર ગામો ભેટ આપ્યા. ૪૦ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy