________________
થરથયાત્રા માટેના રથ વગેરેના નકરામાં વાળીને પણ શાસનપ્રભાવના કરવા માટે ક્યારેક 8િ
શક્યારેક રથયાત્રા કાઢવી જોઈએ. કેમકે તેથી જબરદસ્ત પ્રભાવના થાય છે. જૈનેતરો ઉપર | ૧૬૧ ||
ધર્મનો ખૂબ સારો પ્રભાવ પડે છે. શાસનની પ્રભાવનાથી મહાન પુણ્યકર્મનું ઉપાર્જન થાય છે. માં પણ જો સંઘની શક્તિ હોય તો આ ઉછામણીની રકમ રથયાત્રાના ખર્ચ માટે ન વાપરતાં દેવદ્રવ્યમાં જમા કરવી જોઈએ.
(૩) તીર્થયાત્રા : તે વિધિપૂર્વક, આરાધનાપૂર્વક સ્વદ્રવ્યથી તીર્થયાત્રા કરવી જોઈએ. આજે તેમાં અવિધિઓ-આશાતનાઓ પારાવાર થાય છે (ખાસ કરીને શિખરજી આદિ તીર્થોની | ટ્રેન-યાત્રાઓમાં). પુણ્યનું ઉપાર્જન અને પાપનું વિલોપન કરવા માટે તીર્થયાત્રા છે અને તે છે થયાત્રા અવિધિભરપૂર હોય તો તેનો શો અર્થ ? આજે આઠ દિવસના અષ્ટાહ્નિકા મહોત્સવો- શિ
અગવડતાદિના કારણે ખૂબ ઓછા થઈ ગયા છે. પૂર્વના કાળમાં લગ્ન થતાં તોય અષ્ટાદ્વિકા ત્રિ મહોત્સવ તેની સાથે જ થતો. તેવા સમયે એક બાજુ ભક્તિ-મંડળીઓ જામી હોય, પૂજાઓ
ભણાવાતી હોય. બીજી બાજુ વૈરાગ્ય-નીતરતી મુનિવરોની દેશના ચાલતી હોય, ત્રીજી બાજુ શિસ્વામીવાત્સલ્ય થતા હોય, બહારગામના લોકો આ ઉત્સવમાં ભાગ લેવા ઉમંગે દોડી આવતા | શિહોય. આથી ભ્રાતૃભાવ વધે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી શક્તિઓ પ્રાપ્ત છે શિથાય. એવું ધાર્મિક વાયુમંડળ જામ્યું હોય કે ત્યાં લગ્નનાં ગીતોના રાગ ભરેલાં સૂરો ક્યાંય | હિંદબાઈ જાય. પૂર્વના કાળના શ્રાવકો હાથે કરીને લગ્નોત્સવને આ રીતે ધર્મોત્સવમાં પલટી છે
નાખતા.