SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) ઉજમણું એ તપ કર્યા પછી, તેનો ઉલ્લાસ વ્યક્ત કરવા માટે ઉજમણું છે. બીજ, પાંચમ, એકાદશી, || ૧૭૭ || ચિવર્ષીતપ વગેરે તપ કર્યા પછી તેના ઉલ્લાસ માટે ઉજમણું છે. આ ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં ઉપકરણો મૂકવામાં આવે છે, તેમાં કેટલો સુંદર વૈજ્ઞાનિક વ્યવહાર સચવાયો ઉજમણામાં જેટલા છોડ તેટલા પૂઠીઆ, ચંદરવા હોય. જે ગામમાં સાધુ મહારાજ | વ્યાખ્યાન આપે, ત્યારે ત્યાં પૂઠીઆ, ચંદરવા બાંધવા માટે ન હોય તો આ ઉજમણામાંથી સહેલાઇથી મળી જાય. વળી સાધુ-સાધ્વીને નિર્દોષ ઉપકરણો મળે. વળી દેરાસરમાં જોઈતાં હિસાધનો કુંડી, ડોલ, વાટકી, રકાબી, ચામર વગેરે મળે. કોઈને ખબર પડે કે અમુક ગામમાં જ સામગ્રીની જરૂર છે તો આવા ઉજમણા કરનારને ખ્યાલ આપવો. આમ ગામેગામ જોઈતી સામગ્રી, પૈસાના માધ્યમ વગર મળે. છે વળી સાધુ-સાધ્વી માટે કોઈ સામગ્રી સ્પેશિયલ ન બનાવાય. તેવી બનાવેલી સામગ્રી સાધુ-સાધ્વીને ન ખપે. આ ઉજમણાની સામગ્રી તો તેમને માટે પણ નિર્દોષ બની જાય છે. | હિસાધુને જે જોઈએ તે વસ્તુ ત્યાં હોય. તેમના માટે ખાસ તૈયાર પાત્ર થાય તો તે સદોષ મિ કહેવાય. ઉજમણામાં ગૃહસ્થી પોતાના માટે પાત્રાનો સેટ કરાવે તે તેમના માટે નિર્દોષ ગણાય.| | લોકો માને છે તેમ આ ઉજમણા તે પૈસાના ધુમાડા નથી. તેથી સાધુ-સાધ્વીને નિર્દોષ | | || ૧૭૭ || બિઉપકરણો મળે છે. ગામ-ગામડાંના દેરાસરોને જોઈતી યોગ્ય સામગ્રી મળે છે. ઉજમણાથી તો છે
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy