SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનો ચોથો દિવસ : અમાસ (૧) સવારે કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન (સાધુના દસ આચાર વગેરે) (૨) બપોરે કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૨૭ ભવ તથા સ્વપ્નો) પાંચમો દિવસ : બેસતો મહિનો : (૩-૪) સવારે ત્રીજું અને ચોથું વ્યાખ્યાન વાંચવાનું, (ચ્યવન વગેરે) હોય છે પરંતુ તેમાં ચોથા વ્યાખ્યાનનું છેલ્લું સૂત્ર : પરમાત્મા મહાવીરદેવના જન્મ વાંચન અંગેનું બાકી રાખવાનું હોય છે. બપોરે : ચૌદ સ્વપ્નો ઉતારવાના અને તે પછી સવારે બાકી રાખેલ જન્મસૂત્રનું વાંચન. છઠ્ઠો દિવસ : બીજ સવારે : પાંચમું વ્યાખ્યાન (ઉપસર્ગો) બપોરે છઠ્ઠું વ્યાખ્યાન (ગણધરવાદ) સાતમો દિવસ : ત્રીજ : સવારે : સાતમું વ્યાખ્યાન (શેષ તીર્થંકરદેવોનું જીવન-ચરિત્ર) બપોરે : આઠમું વ્યાખ્યાન (પટ્ટાવલિ), નવમું વ્યાખ્યાન (સામાચારી) [જો સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચવાનો સમય ન રહે તો મુનિ-વ્યાખ્યાતાઓ ચોથના દિવસે તેનું મૂળ વાંચન આવતાં સંક્ષેપમાં અર્થ કહેતાં જાય છે.] KCGCFC
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy