________________
તેમની સંપૂર્ણ ઉપેક્ષા
જ રહ્યું. આટલું યથળે હાથ રાખીને ઊભેલ
બદામ, ભેદ અને છેલ્લે દંડ નીતિનો ઉપયોગ કરીને પણ તેમણે ઠેકાણે લાવવા જોઈએ. જો કે આ
તેમની પાસે પણ ભક્તોનું જોર જમાવી રાખેલું હોય છે એટલે ખુલ્લંખુલ્લા તેમને સીધા | ૧૭ ||
બકરવામાં શાસન-હીલનાદિના ઘણા મોટા જોખમો રહેલા છે. તો પણ તેમને મન ફાવે તેમ વિર્તવા તો દઈ શકાય જ નહિ. છેવટે કાંઈ જ ન થઈ શકે તો તમામ શ્રાવક-શ્રાવિકાઓએ હિતેમની સંપૂર્ણ ઉપેક્ષા તો કરવી જ રહી. યોગ્ય સમયે તેમને એકાંતમાં બેસાડીને મીઠા કે દિ
છેવટે સખ્ત શબ્દોમાં કહેવું જ રહ્યું. આટલું ય થશે તો તેમની આંખો ઊઘડી જશે અને તેઓ આ
માર્ગસ્થ બની જશે. પાટણના શાન્તનું મીએ વેશ્યાના ગળે હાથ રાખીને ઊભેલા અને પાન બિચાવતા સાધુને જોઈને પણ વિધિવત્ વંદન કરીને ઘોર પ્રશ્ચાત્તાપના માર્ગે ચડાવીને સુધારી છે લિદીધા હતા.
ગંગામાએ એવા જ કોઈ સાધુને પોતાના ઘરે વાજતે-ગાજતે પધરામણા કરાવીને, સિંઘપૂજન કરીને, સાધુને કામળી વહોરાવીને આરામ કરાવ્યા બાદ ખાનગીમાં રીતસર ઝાટકી | શિનાંખવા સાથે ધોતિયું-ઝભ્યો પહેરી લેવા માટે લાલ આંખો કરીને આદેશ કર્યો હતો. પરિણામે શિસાધુ ખૂબ ગભરાઈ ગયા તેમને પોતાના તીવ્ર દોષો બદલ ઘોર પશ્ચાત્તાપ થયો. ગુરુ પાસે | દ્વિપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરીને તેઓ સદા માટેના સુસાધુ બની ગયા. શિ આચારાંગ સૂત્રમાં સુશ્રાવક રાજાનું દૃષ્ટાન્ત આપીને કહ્યું છે કે તે રાજાએ જેમ ગુરુથી
ઉધૃખલ બનેલા સાધુને મીઠાના ઢગલામાં ચોરને (એક મડદાને) નાખી દઈને ઓગાળી Iિ || ૧૭ | શિનાંખવાની સખ્ત સજાનો અમલ આંખેઆંખ દેખાડીને ધ્રુજાવી નાંખ્યા તેમ માબાપરૂપ |