SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાલિકા પ્રવચનો || ૧૫૪ || KG G GOOD G DO GOOD WH શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યો શ્રાવકનાં વાર્ષિક અગિયાર હવે વર્ષ દરમ્યાન શ્રાવકે અવશ્યપણે કરવાના અગિયાર કર્તવ્યો વિચારીએ. આ વાર્ષિક અગિયાર કર્તવ્યોનું એક બોર્ડ બનાવીને દરેકે ધરમાં રાખવું જોઈએ, જે – કર્તવ્યો નાના-મોટા ઘરના બધા વાંચે, હંમેશ વાંચે, જેથી આચરણમાં મૂકવાનો પુરુષાર્થ સહુ કરતા રહે. આ અગિયાર કર્તવ્યોનું આયોજન એટલું બધું વૈજ્ઞાનિક છે કે જો તે પ્રમાણે આજે બધા આચરણ કરતા થઈ જાય તો જૈનધર્મનો આજે જયજયકાર થઈ જાય. પછી સાધારણમાં તોટો નહીં રહે. શ્રુતજ્ઞાનની સરસ ઉપાસના થાય. જ્ઞાનોપાસના ખીલે અને સંસ્કાર-સૌરભથી જૈન સંસ્કૃતિ મઘમઘી રહે. HIGH GHCHHT વાર્ષિક અગિયાર કર્તવ્યોનાં નામો-(૧) સંઘપૂજા (૨) સાધર્મિક ભક્તિ (૩) યાત્રાત્રિક (૪) જિનમંદિરે સ્નાત્રમહોત્સવ (૫) દેવદ્રવ્યવૃદ્ધિ (૬) મહાપૂજા (મંદિર શણગાર) (૭) રાત્રિજગો (૮) શ્રુતપૂજા (૯) ઉજમણું (૧૦) તીર્થ પ્રભાવના (૧૧) પાપશુદ્ધિ. (૧) સંઘપૂજા ચતુર્વિધ શ્રીસંઘની નાનીમોટી પૂજા કરવી જોઈએ. શ્રીસંઘનો સભ્ય કોણ હોઈ શકે ? CO H I || ૧૫૪ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy