SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરી કન્યાને ભારતદેશના વડાપ્રધાન બનાવવા અધીરા થયા છે. ખેર ગમે તે કરે અત્તે તો ધર્મનો જ જય થવાનો છે.) || ૧૫૩ || હવે જો સંસ્કૃતિ ખતમ ન થાય તો હિન્દુ-પ્રજા ખતમ થઈ શકે નહિ અને આખો ને આખો દેશ વિદેશીઓના કબજામાં આવે નહિ. એ એટલે પ્રજાને ખતમ કરવા માટે તેની સંસ્કૃતિને ખતમ કરવી પડે. તેને માટે મંદિરો અને મૂર્તિઓને ખતમ કરવા પડે અથવા તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિને ખતમ કરવી પડે. આ રહ્યું તેમનું સૂત્ર : Kill temple to kill Sanskruti. Kill Sanskruti (culture) to Kill People. જો આ વાત આપણને સમજાય તો ખ્યાલ આવશે કે આપણા દેશની, પ્રજાની અને સંસ્કૃતિની રક્ષામાં મંદિરો અને મૂર્તિઓનો કેવો મોટો સિંહફાળો છે ! ભૂખ્યાને અન્ન આપો. ભગવાનને મન આપો. આમાં બધું આવી ગયું. સાચા છે; વીતરાગ, સાચી છે; વાણી. આધાર છે, આજ્ઞા, બાકી ધૂળધાણી. // ૧૫૩ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy