SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય હિન કરવી હશે તો તેને પણ ભણવું જ પડશે. જ્યાં ધંધાર્થે ભણતર આવ્યું, ત્યાં વિકૃતિ આવી. ીિ ખેડૂતનો દીકરો ખેતી માટે ક્યાંય શીખવા જતો નહીં, વણકરનો દીકરો કે વેપારીનો દીકરો છી અષ્ટાદ્વિકા શપોતપોતાના ધંધા અર્થે ક્યાંય શીખવા જતા નહીં. બાપીકા ધંધા તેમને આવડી જ જતા. કિ બીજું પ્રવચનો સામાન્યતઃ એમ કહી શકાય કે જ્યાં ભણતરથી વેપાર મળતો હોય તે વેપાર વિકૃતિનો વેપાર // ૮૦ || કહેવાય. જયાં ભણતર વિના ધંધો મળી જાય તે ધંધો સંસ્કૃતિનો ધંધો કહેવાય. અસ્તુ. કિસ સાધર્મિક આ આભડશેઠની વિનંતીનો કુમારપાળે અસ્વીકાર કર્યો. આથી ચૌદ વર્ષ સુધી કુમારપાળે વાત્સલ્ય પ્રતિ વર્ષ એક એક ક્રોડ સોનામહોર સાધર્મિક ભક્તિમાં વાપરી. હિરી મન્દીશ્વર પેથડ હિલ એ માંડવગઢના મંત્રી હતા. તેમને વર્ષો પગાર તરીકે એકસો છેતાલીસ મણ સોનું મળતું મહતું. અઢળક સંપત્તિના માલિક પેથડ શેઠનો એક શિરસ્તો કે પોતે પાલખીમાં બેસીને જતા કી હિમહોય પણ સામે કોઈ સાધર્મિક ભાઇને આવતો જુએ તો પોતે નીચે ઊતરે, અને સાધર્મિકને ીિ હિમભાવથી ભેટી પડે. પછી આમંત્રણ આપે, ‘બંધુ ! ઘેર વાપરો.” દિલ માંડવગઢના મંત્રી જયારે તેને ભેટી પડે અને ઘરે આવવાનું આમંત્રણ આપે પછી કોણ છે Aિતેનો અસ્વીકાર કરી શકે ? પેથડ રાજ-દરબારમાં જાય અને સાધર્મિકને બહુમાન સાથે ઘરે મોકલે ત્યાં તેમની માતા છે હિતેમની આગતા-સ્વાગતા કરે. વાતચીત દરમ્યાન પૂછી લે કે તે ક્યાંથી આવે છે ? તે શો ધંધો | દિ કરે છે ? અહીં શા માટે આવવું થયું છે ? શાની તેમને જરૂર છે ? આ બધું ભક્તિભાવથી
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy