Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani
Catalog link: https://jainqq.org/explore/020038/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંગરંગ રતિશાસ્ત્ર સ્ત્રીઓનાં દો અને વાજીકરણ ઉપચારો સાથે હેમેન્દ્ર શાહ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Anangrang Ratishastra by HEMENDRA SHAH મહેન્દ્ર ડી. દત્તાણી (સવ હક્ક પ્રકાશકને સ્વાધિન) પ્રથમ આવૃત્તિ ઃ ૧૯૨ મત : ૧૨૫૦ મૂલ્ય : ૩૦-૦૦ રૂપિયા આવરણ ચિત્ર : ઠાકર શા ૪૨, પુષ્પાપાક, ૧લે માળે, મલાડ (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૯૭ મુદ્રકઃ પંકજકુમાર ભોગીલાલ ભાવસાર ભગવતી ટાઈપ સેટિંગ વર્કસ ભવાનપુરા, શાહપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ (ગુજરાત) પત્રવ્યવહાર લેખક : શ્રી હેમેન્દ્ર શાહ ૧૭/૧, બીના પાક, ઘાટડિયા ગામ, અમદાવાદ ૩૮૦૦૬૧ (ગુજરાત) નેધ : આ ગ્રંથમાં બતાવેલ દવા ઉપચાર મુજબ તાજી અને પ્રમાણસર, અનુભવી વૈદ્ય, ડેકટર કે સટ અનુભવીની સલાહ મુજબ લેવી. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરજીભાઈ એમ. શાહનું સ્પે. સંપાદન જીવનનું વૈજ્ઞાનિક સ્વરૂપ મૂલ્ય રૂ. ૧૮-૦૦ આપે જીવનને વૈજ્ઞાનિક રીતે સમજવા આ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું કારણ કે આ પુસ્તક આપને જીવન વિષે વિચારવાના એવા નવા વિચારે પ્રદાન કરશે કે જે આપે ક્યારેય વિચાર્યા જ ન હોય. વિશેષ તે આપ આપના મિત્રોને આ પુસ્તક ખરીદવાને આગ્રહ જ સેવશે કે જેથી આપના મિત્રો આ પુસ્તકના જ્ઞાનથી વંચિત ન રહી જાય. આ છે મનુષ્યનું પંચેન્દ્રિયજન્ય મૃત્યુ મૂલ્ય રૂ. ૩-૦૦ માત્ર મનુષ્ય મૃત્યુ પામ્યા વગર જ અહીં નવી સુષ્ટિની ઝાંખી કઈ રીતે મેળવી શકે તે વૈજ્ઞાનિક રીતે અસરકારક સમજાવતું ભુતપ્રેતની સૃષ્ટિના ઉલ્લેખ વગરની આ પહેલી જ પુસ્તીકા છે. આ પુસ્તીકા વાંચ્યા પછી આપ મૃત્યુના હરમાંથી પણ બચી જશે એવી શક્તિ પ્રદાન કરતી આ પુસ્તિકા આપ જરૂર વસાવે અને મિત્રોને પણ આ પુસ્તિકા વસાવવાની ભલામણ કરે. જોતિષ દર્પણ મૂલ્ય રૂ. ૨૦-૦૦ આ માહિતીસભર પુસ્તક દરેકને તેમજ તિષી. એને માર્ગદર્શકરૂપ બની રહેશે. તેમજ તેમાં આવેલા મંત્રો વિધી સાથે આપેલા છે. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્રસિદ્ધ લેખક શ્રી | નવલકથાઓ નવલકિશોર વ્યાસ | ધીરજબેન પારેખ ૦ રંગ ઝાંખા પડ્યા ૧૬-૨૫ | ૦ સ્વહસ્તે ૧૩-૦૦ ૦ જળ મીનની પ્રીત ૧૮-૦૦ ૦ ઉપકાર ૧૬-૦૦ 0 કઈ કંચન કેઈ કાચ | ૦ હું ફલ બનીને કારઃ ૨૧-૦૦ ૨૦-૫૦ ૦ રંગ બદલતી દુનિયા ૨૧-૦૦ ૦ એક જિંદગી અનેક ભારતીબેન વૈદ્ય રંગ ૨૩-૦૦ ૦ કાયા મનને મેળ ૦ એક લહેર બે પથ્થર ૨૦-૦૦ ૧૨-૦૦ ૦ કળી ખીલી કંટકડળે ૧૮ ૦૦ શ્રી જયંત ગાંધી ૦ બીન્ની ૧૬-૫૦ ૦ આ પુસ્તકમાં જોકસ જાણીતા લેખક શ્રી કેલક | . ગમ્મત ૩૦-૦૦ ૦ પાપી ર૦-૫૦ મધુબિંદુ આલેખિત - દુલારી ૧૮-૦૦ | મેડને પ્રેમપત્રે ૧૨-૦૦ ચંદુલાલ એમ. શાહની બે પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથાઓ ૦ ત્યાગવીર શાલિભદ્ર ૨૭–૦૦ • મહાઅમાત્ય શકટાળ ૨૭–૨૫ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ પુસ્તકાના જાણીતા લેખક શ્રી હેમેન્દ્ર શાહ વર્ષોના અનુભવથી અનેક દર્દી માટે ચમત્કારિક જડીબુટ્ટીઓના પ્રયાગેા-ઇલાજો બતાવે છે. જે તમને અને બીજાઓ માટે આ ગ્રંથ સચોટ અને યાદગાર બની રહેશે. વસાવા અને ભેટ આપે. જડીબુટ્ટીઓના ચમત્કારિક પ્રયાગા મૂલ્ય ફક્ત રૂ. ૨૨-૦૦ મનીઓર્ડર કરીને મગાવે, આયુર્વેદ પુસ્તકાના જાણીતા લેખક શ્રી હેમેન્દ્ર શાહનુ આયુર્વેદના ૧૦૦૧ અનુભવસિદ્ધ પ્રયાગા મૂલ્ય રૂ. ૪૪-૦૦ આ પુસ્તકમાં શ્રી હેમેન્દ્ર શાહ તેમના વર્ષોંના અનુભવથી અનેક દર્દીના ઉપચારા રજૂ કરે છે. દરેકને વસાવવા લાયક તેમજ ભેટ આપે. રૂ. ૪૪-૦૦નું મનીએ ર કરીને આ પુસ્તક ઘેરબેઠા મેળવે. પેસ્ટેજ ફ્રી મળશે. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશ જે. શાહની નવી અનેખી શૈલીમાં પુસ્તક પબ્લિક સ્પીકિંગ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ મૂલ્ય: રૂપિયા ૧૫-૦૦ પ્રકાશ જે. શાહ રજુ કરે છે આ પુસ્તકમાં ઊંડે અભ્યાસ અને તેમાં બતાવેલ પદ્ધતિઓની સતત પ્રેકટીસ તમને જીવનમાં અસાધારણ સફળતા તરફ દોરી જશે. અને વધુ ને વધુ સફળતા માટે આ પુસ્તક પ્રેરણાત્મક યાદગાર બની રહેશે. તમારા રોકાણને અનેકગણે બદલે આ પુસ્તકમાંથી મળશે જ મળશે. જરૂર વસાવે અને ભેટ આપશે. જતિષ હસ્તરેખાના જાણીતા લેખક હેમેન્દ્ર શાહ આ ગ્રંથ ત્રણ વિભાગમાં ૭૯ આકૃતિઓ સામુદ્રિકશાસ્ત્ર સાથે ઘણા વર્ષોના અનુભવ અને સારી જહેમત તૈયાર કરેલ છે. ‘હસ્તરેખા રહસ્ય દર્પણ મૂલ્ય ફક્ત રૂ. ૩૩-૭ મનીઓર્ડર કરી પુસ્તક મંગાવે. પિસ્ટેજ ફી મળશે. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્રસિદ્ધ જયંત ગાંધીનાં નવાં જ પ્રકાશને છાનગંમ્મત (ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે) ગલીપચી ત્રીજી આવૃત્તિ ગમ્મત ત્રીજી આવૃત્તિ અડપલા ત્રીજી આવૃત્તિ છેડછાડ બીજી આવૃત્તિ જોકસ જોકસ જોકસ એકસ એકસ જૈનદર્શન એક દષ્ટિપાત વિરજીભાઈ એમ શાહનું સંકલન મૂલ્ય રૂ. ૩-૦૦ માત્ર જૈનદર્શનમાં ટુંકમાં શું શું જાણવું જોઈએ એ એ વિષે એક દ્રષ્ટિપાત કરેલ છે અને એ બધા વિષયના અર્થ અને વિશેષતા વિશે ટુંકમાં સમજ પણ આવેલ છે. આ નાની પુસ્તિકામાં ઘણું જ્ઞાન સરળ રીતે સમજી શકાય એવી તેની વિશેષતા છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારે ત્યાં • ઝવેરાતનાં કેટલેગ • ફર્નિચરનાં , ૦ ફેશનનાં ,, ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ પોલિસી બુક, કસ્ટમ ટેરીફ, ઈન્કમટે રેડી રેકનર, ઇંગ્લિશ ગુજરાતી ડિક્ષનેરીઓ, ધાર્મિક પુસ્તકે, નવલકથાઓ, બાળસાહિત્ય, શાયરી, તિષ અને વૈદકનાં પુસ્તકે, ટીચરસેલ્ફ ઇમ્યુવમેન્ટનાં તેમ જ અપ્રાપ્ય પુસ્તકે મળશે. આપને જોઈતાં પુસ્તક માટે લખે અમૃતસાગર પુસ્તકાલય ૮૯, દેનતા સ્ટ્રીટ, યુસુફ મહેરઅલી રે, મુંબઈ ૪૦૦ ૦૦૯ : ફેન જાપ૦૯૯૩ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ઘણાખરા રૂઢિચુસ્ત વિચારસરણીવાળા લેકે કહે છે કે – જાતીય જ્ઞાનની શી જરૂર છે? તથા તેના જ્ઞાનઅભ્યાસ કે વાચન પ્રત્યે પણ સૂગ ધરાવે છે અને પિતાના છેકરા કે છોકરીઓને પણ આના સાચા જ્ઞાન કે અભ્યાસથી વંચિત રાખે છે. એક વિખ્યાત લેખક આની સામે લાલબત્તી ધરતાં જણાવે છે કે યુવક અને યુવતીઓને યૌન સંબંધિત સાચું શિક્ષણ આપવામાં નહીં આવે તે બીજી પેઢી આવતાં સુધીમાં તે દાંપત્યજીવન સદંતર તબાહ (નષ્ટ) થઈ જશે. જાતીય બાબતેની યેગ્ય જાણકારીના અભાવે કેટલાયે યુવક-યુવતીઓ યૌન સંબંધિત અનેક અસાધ્ય રોગને ભેગ બને છે. - એક અમેરિકન ડોકટર આના સમર્થનમાં જણાવે છે કે, “આજે યુવક અને યુવતીએ તેઓના સ્વાધ્યના વિનાશ ભણે તીવ્ર ગતિથી જઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ તેઓનું જાતીય બાબતે વિશેનું ઘર અજ્ઞાન જ છે અને રતિક્રિડામાં પણ આ કારણે તેઓ પશુઓથી પણ બદતર રીતે વતી રહ્યા છે.” છે. સને જણાવે છે કે, ઘણાંખરાં માબાપ એમ માનતાં For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય છે કે બાળકને જાતીય શિક્ષણ આપવાની હજુ ઉંમર થઈ નથી. પરંતુ વાસ્તવમાં તેમ નથી. એક સમાજવૈજ્ઞાનિકનું સર્વેક્ષણ રજૂ કરતાં તેઓ જણાવે છે કે, ૮૧ ટકા કરીઓની યૌન ચેતના પાંચ વર્ષની વયે જાગૃત થયેલ જેવા મળી છે. તથા ૮૧% કરીએ અગિયાર વર્ષની વયે પહેચતાં ઋતુદર્શન પ્રાપ્ત કરે છે. તેઓના સ્તન પણ વિકસે છે. આજ વૈજ્ઞાનિકનું બીજું સર્વેક્ષણ રજૂ કરતાં ડોકટર જણાવે છે કે, “આ સર્વેક્ષણમાં બત્રીસ અવૈદ્ય ગર્ભાધાનના કિસ્સા તપાસતાં માલૂમ પડેલ કે તેમાં ભાવિ માતાઓની ઉમર ૧૧ થી ૧૪ વર્ષ વચ્ચેની હતી અને તેઓને ગર્ભાધાન ૧૧ થી ૧૫ વર્ષની વયના છેકરાએથી થયેલ. આમાંથી મેટા ભાગનાં છેકરા-છોકરીઓને ભેગનું પરિણામ શું આવશે તેનું જરા પણ જ્ઞાન ન હતું.” આ કારણથી હેવલેક એલીસ સ્પષ્ટ જણાવે છે કે, “તમે તમારાં બાળકને યૌવન પ્રાપ્ત કરતાં અગાઉ જાતીય શિક્ષણ આપિ. જેથી તેઓમાં યૌનદોષ અને યૌનવિકૃતિઓ વિકાસ ન પામી શકે.” ડૉ. રિચાર્ડ હાફમેન જણાવે છે કે, “આ જાતનું શિક્ષણ બાળકોને તેઓનાં માબાપ જ આપે. જે રીતે માબાપ બાળકોને સારું ભેજન, સારાં વચ્ચે, રમકડાં વગેરે આપે છે તેથી પણ વધુ આવશ્યક્તા સમજીને તેઓનું ભાવિ જીવન સુખમય બનાવવા માટે જાતીય શિક્ષણ આપવું જરૂરી છે.” For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટરીના કૈકટર લેંગ (જેએ પાદરી પણ હતા) જણાવે છે કે, “જાતીય બાબતે ઉપર સ્વતંત્ર અને જાહેર ચર્ચા કરવામાં જે ખતરાઓ આવે તેને સામને કરવા હું તૈયાર છું. કારણ આ વિષય ઉપર મૌન રહેવાથી જે ખતરાઓ પેદા થાય છે તે મુક્ત ચર્ચા કરતાં ઘણા જ હાનિકારક છે.” કામ અને પ્રેમ બાબતમાં જે રી-પુરૂષની વાસનાઓ અધૂરી રહી જાય છે તેઓ અનેક પ્રકારના માનસિક રોગશેક-ગ્લાનિ-ઉદ્યોગ અને ઉન્માદ સુધીના રોગને ભેગ બને છે.” કામવિજ્ઞાનનું સાહિત્ય કૃણાભરી નજરે જોવામાં આવે છે તે ખરેખર ભૂલ છે. આજકાલ તેને જે અસલી સ્વરૂપ આપવામાં આવેલ છે (કેટલાક પ્રકાશક દ્વારા) તે સમાજની મેટી કુસેવા જ છે. તેમાં નગ્ન તસ્વીરો અને આસનેનું જ વિવરણ હોય છે. જાતીય બાબતેની સ્પષ્ટ સમજૂતીને સદંતર અભાવ હોય છે. આવા સાહિત્યથી જરૂર દૂર રહેવું. આપણા ઋષિમુનિઓ શ્રી કેકા પંડિત, વાત્સાયન મુનિ તેમજ અન્ય સાક્ષરેએ ઘણું સસ સાહિત્ય લખેલું છે. અંતમાં આમાંથી જે કાંઈ ઉત્કૃષ્ટ લાગે તે સ્વીકારી જીવનને ઉન્નતિશીલ બનાવે તેવી અભ્યર્થના સાથે. લેખક ૧૭/૧ બીનાપાક, ઘાટલોડિયા અમદાવાદ - ૩૮૦૦૬૧ હેમેન્દ્ર શાહ (એમ. એ., જર્નાલિસ્ટ) For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૧ અનંતરંગ રતિશાસ્ત્ર કોકશાસ્ત્રની ઉત્પત્તિ ઉજ્જૈનમાં રાજા ભેજ નામને ઘણે પ્રતાપી રાજા થઈ ગયે. તેના દરબારમાં ઘણા વિદ્વાન હતા. કેકશાસ્ત્ર રચનાર કોકાપડિત પણ તેમને એક હતે. એક વખત રાજા ભેજે તેને દક્ષિણમાં રાજકર વસૂલ કરવા મેક. તેણે રાજકર પૂરી રીતે વસૂલ કરી લીધે. પરંતુ દક્ષિણની સુંદરીઓના પ્રેમમાં પડીને સઘળું ધન બરબાદ કરી નાખ્યું. રાજા ભેજને આ બાબતની જાણુ થતાં કેકા પંડિતને જેલમાં પૂરી દીધે. એક વખતની વાત છે. રાજા ભેજની સભા રેજની માફક ભરાઈ હતી. તે સમયે કામની નામની સ્ત્રી નાચતી ગાતી સભામાં આવી. પિતાના મૃત્ય-ગીત દ્વારા રાજા અને સભાજનોને ખૂબ ખુશ કર્યા. નૃત્ય દરમિયાન તેણે પિતાના અંગ પરથી બધાં વન્ને ઉતારી નાખ્યાં. આથી રાજા ભેજે ઐધિત બની તેને કહ્યું: “ઘણું બેશરમ જણાય છે. આ સાંભળી કામિની બેલી: “રાજન બેઅદબી ક્ષમા કરે. પરંતુ મને અહીં કેઈ મરદ નજર આવતું નથી. તેથી કેની શરમ રાખું ? For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર સાંભળી રાજા વિમાસણમાં પડી ગયા. તેમણે મંત્રીને પૂછયું. “આ સ્ત્રી કોણ છે? તેના કથનને મર્મ શું છે? “રાજન, આ કામિની નામની ઉન્મત્ત ગાયિકા છે. રતિક્રીડામાં આજ સુધી તેને કઈ છતી શકયું નથી.” મંત્રીએ કહ્યું. આને વશ કરી શકે તેમ કઈ હોય તે તે કોકા પંડિત છે.” આથી જ રાજાએ કોકા પંડિતને જેલમાંથી બોલાવે અને કહ્યું કે, “આ સ્ત્રીને તું જીતી શકીશ તે તારો ગુને માફ થશે. એટલું જ નહી પણ ઉપહાર તરીકે ધન-રત્ન અને આ સુંદરી પણ મળશે.' પંડિતે ક જેવી આપની આજ્ઞારાજની રાજાએ બન્નેને રંગમહેલમાં મોકલી આપ્યાં. રંગ મહેલમાં પ્રથમ ખૂબ ગાયન-વાદન કરવામાં આવ્યું. પછી મને ચપાટ રમવા બેઠાં. દાણ ફેકતી વખતે કેકા તેની જાંઘ-નિતંબ-ઉરેજ વગેરેને સ્પર્શ કરી લેતે. આમ કરવાથી કામિની ઘણી ઉત્તેજિત થઈ અને કેકાને પિતાના બાહુપાશમાં જકડી લીધે. પરંતુ કેકાએ તેને ઉત્તેજિત કરવા સિવાય બીજું કાંઈ ન કર્યું. આખરે તે સમાગમ વિના જ દ્રવિત થઈ ગઈ અને પલંગ પર આંખ બંધ કરીને સૂઈ ગઈ...અને કોકા પિતાના ઘરે જ રહ્યો. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થોડા સમય બાદ કામિની જાગી ગઈ. તેણે જોયું કે કેક ત્યાં ન હતું. કેકાને વિગ હવે ક્ષણ માટે પણ તે સહી શકે તેમ ન હતી. તેથી કેકા...કાકા એમ આદ્ર સ્વરે બૂમ પાડવા લાગી. પરંતુ કેકાને કોઈ પત્તો જ ન હતું. રાહ જોતાં જોતાં રાત પણ પડી ગઈ. આખી રાત તરફડીને વીતાવી પ્રભાત થતાં જ દાસીઓને લાકડાં એકઠાં કરવાને હુકમ કર્યો અને જણાવ્યું કે, પિતે અગ્નિમાં આત્મવિલેપન કરવા માગે છે. દાસીઓએ રાજાને આ બાબતની જાણ કરી. તેથી રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. “આપના આત્મવિલેપનના નિર્ણયની જાણ થતાં જ મારે આવવું પડયું છે. શા કારણથી તેમ કરી રહ્યાં છે તે જણાવશે ?' કામિનીએ કહ્યું, “રાજન કેકા પંડિતે મને જીતી લીધી છે. પરંતુ મને છોડીને જતા રહ્યા છે. તેમને વિરહ એક પળ પણ જીરવી શકું તેમ નથી. આપ મને જીવિત રાખવા માગતા હો તે કેકાને શીધ્ર બેલા. રાજાએ તેને ધીરજ બંધાવી અને એક અનુચરને પંડિત પાસે મોકલે. થેડી જ વારમાં કેક આવી પહોંચે. રાજાએ કહ્યું, “પંડિત, યાદ છે મેં તમને વચન આપ્યું હતું કે તમે આ રીતે વશ કરી શકશે તે ઉપહારમાં ધન-રત્ન અને આ સુંદરી પણ આપીશ?' તમે આ સીને જીતી ગયા છે, એની ખાત્રી મને For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે થઈ છે. તેથી ધન અને સાથે આ સ્ત્રીને પણ સ્વીકારો.” એમ કહી રાજાએ પિતાની હાજરીમાં જ કેકા પંડિત અને કામિનીનાં લગ્ન કરાવી દીધાં તથા ઉપહારમાં ધનરત્ન પણ આપ્યાં. એક દિવસ રાજાએ કેકાને પૂછયું, “તમે કઈ રીતે કામિનીને વશ કરી? કેકાએ કહ્યું, “રાજન, કામશાસ્ત્રનું જ્ઞાન મેં મારા ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું.' ત્યારે રાજાએ કહ્યું, “લેકેને પણ આ બાબતનું જ્ઞાન થાય એ હેતુથી તમે પણ એકાદ ગ્રંથની રચના કરે.” આથી કેકા પંડિતે રાજાની સૂચના અનુસાર કોકશાસ્ત્રની રચના કરી. પુરુષ અને સ્ત્રીના ભેદ કામશાસ્ત્ર મુજબ પુરુષ અને સ્ત્રીના ચાર-ચાર ભેદ છે. (૧) શશક, (૨) મૃગ, (૩) વૃષભ, (૪) અશ્વ. આ ચાર પુરુષના ભેદ છે. સ્ત્રીઓના ભેદ નીચે મુજબ છે. (૧) પવિની, (૨) ચિત્રિણ, (૩) હસ્તિની, (૪) શંખિની. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રકરણમાં પુરુષના ભેદ ખાખત જોઈશું. (૧) શશક : “સ્ત્રી જિતે ગાયકવૈ ચ નારી સત્ય પર સુખી.... ષડ'ગુલ શરીરન્ધ * શ્રીમાન શશકેમત... ।।” ગાનારા હોય, સ્ત્રી સાથે આંગળ લાંખી હાય તે જે પુરુષ સ્ત્રીને વશ થઈ સત્ય ખેલનારા હોય, ઇન્દ્રિય છે રતિશાસ્ત્રના મતે શશક' જાણુવે. આ વના પુરુષ ભક્તિવાન, દયાળુ, કમળ શરીરવાળા, પાપકારી, ચતુર તથા સ્વલ્પ આહારી હાય છે. તેનાં નેત્ર વિશાળ અને સુરંદર હોય છે. સુગધિત પદાથ ના શેખીન દ્વાય છે. શરીર પવિત્ર રાખે છે. કેાઈ સાથે વેર કરતા નથી. જીવનમાં સવ પ્રકારના અશ્વ ને પ્રાપ્ત કરે છે. હમેશાં પત્ની સાથે પ્રેમ રાખે છે ને પરનારીની સ્વપ્નમાં પણ ઇચ્છા રાખતા નથી. * (૨) મૃગ : આવા પુરુષ શ્રેષ્ઠ ધર્માત્મા-ધનવાન અને મિષ્ટભાષી હોય છે. સ્વભાવે પ્રામાણિક અને હસમુખ હાય છે. શરીર સુડોળ અને સુવણુ જેવા રંગનું હોય છે. સદાય પ્રસન્નચિત્ત રહે છે. નૃત્ય-ગીતના શે!ખીન હાય છે. કામ કલામાં પ્રવીણ હોય છે. નિર્દોષ હાસ્ય અને મજાક કરવામાં કુશળ ડાય છે. પેાતાની સ્ત્રીને વફાદાર રહે છે. X (૩) ઘૃષભ : શરીર સ્થૂલ હોય છે. એડાળ પણ કહી શકાય. વ્યસની—નશાખાજ પણુ ખરા. વિષયવાસના તીવ્ર વ્હાય છે. સંતાન પણ વધારે હાય છે. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વભાવે નિર્લજ, કપટી અને જૂઠા હોય છે. પર સીગામી હોય છે. જીવનમાં વિવેક બુદ્ધિને એ છે ઉપયોગ કરે છે. સ્વાર્થ માટે અન્યને નુકસાન કરતાં અચકાતા નથી. ઈન્દ્રિયની લંબાઈ દશ અંગુલ હોય છે. (૪) ઃ શરીર શુષ્ક અને રૂક્ષ હેય છે. લિન્દી બાર અંગુલ લાંબી હોય છે. સ્વભાવે રૂક્ષ, જૂઠા અને દયાહીન હોય છે. વૃષભની માફક વ્યભિચારી પણ ખરા. ધર્મ અને નીતિથી છૂર રહે છે. બુદ્ધિશાળી નથી હોતા. હિંસક પ્રકૃતિના હોય છે. આ સિવાય ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને પિશાચ એ ચાર ભેદ છે. ગંધર્વનાં લક્ષણ મૃગને મળતાં આવે છે. યક્ષનાં લક્ષણે વૃષભ-પુરુષનાં લક્ષણને મળતાં આવે છે. રાક્ષસ અને પિશાચ વર્ગના પુરુષ અશ્વવર્ગના પુરુષને મળતા આવે છે. સ્ત્રીઓના ભેદ (૧) પદ્મિની : પઢિની સી પૂરા કદની હોય છે. શરીર મનમેહક અને સુંદર હોય છે. કમર ચિત્તા જેવી પાતળી, નેત્રે હરણના નેત્ર જેવાં અને ભ્રમર કમાન માફક વળેલી હોય છે (બીજના ચંદ્ર જેવી). પિતાના પતિને ખૂબ ચાહે છે. તે ધર્માત્મા અને સદાચારવાળી હોય છે. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સદાય પ્રસન્ન રહે છે. અ૫ભાષી અને અલ્પાહારી હોય છે. પુપ પ્રત્યે વિશેષ અનુરાગ ધરાવે છે. તેનું શરીર દુર્બળ હોય છે. પરંતુ કુચ સઘન અને કેશ દીર્થ અને શ્યામ હોય છે. સ્વભાવે દયાળુ, પૂજા-ભક્તિમાં પ્રવીણ અને પ્રતિવ્રતા હોય છે. (૨) ચિત્રિણી: તેનું શરીર મધ્યમ કદનું હોય છે. નેત્રે કમળ જેવાં અને નાસિકા સુંદર હોય છે. ઉરેજ કૈક કઠીનતા ધરાવે છે. સ્વભાવે સુંદર અને મિષ્ટભાષી હોય છે. બદન અતિ આકર્ષક હોય છે. નીત નવીન શૃંગારમાં રુચિવાળી, દયાવાન, ચંચળ, સદા ભાગ્યવાન તથા પતિવ્રતા હોય છે. નૃત્ય-ગીત અને પુપે પ્રત્યે અધિક પ્રેમ ધરાવે છે. રાત્રિના બીજા પ્રહરે તેને ભોગની ઈચ્છા થાય છે. આવી સ્ત્રીએ ફ્રાન્સમાં વધારે છે. (૩) હસ્તિની ઃ શરીર જાડું અને ઠીંગાણું હેય છે. એષ્ઠ જાડા હોય છે. નિતંબ-રતન–અંગુલીઓ પુષ્ટ હોય છે. સ્વભાવે સુંદર પરંતુ વિષય-ભેગમાં અતિશય રુચિ ધરાવે છે. નિ ઉપર વાળ હોય છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં ભોગની ઈચ્છા થાય છે. - તે પતિવ્રતા નથી. પ્રત્યેક પુરુષ સાથે ભોગવિલાસની ઇરછા રાખે છે. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી સ્ત્રીઓની સંખ્યા પશ્ચિમના દેશોમાં (યૂરોપ વગેરે) વધારે છે. તેના શરીરમાંથી મઘ (શરાબ) જેવી ગંધ આવે છે. (૮) શંખની આવી સ્ત્રીના શરીર પર વાળ ઘણા હેય છે. શરીર લાંબું અથવા સ્કૂલ હેય છે. લાલ રંગનાં ફૂલ તથા રક્તવર્ણનાં વસે પ્રત્યે અધિક રુચિ રાખે છે. પતિવ્રત નથી હોતી. પરપુરુષની શેખીન હોય છે. નિ ગંધયુક્ત અને જલાવિત રહે છે. હાવભાવ દર્શાવવામાં કુશળ હોય છે. સંભેગમાં ઘણી ચતુર હોય છે. મહર્ષિ વાત્સાયનના મત મુજબ મેનિના ઊંડાણ અને શારીરિક રચનાને આધારે ત્રણ ભેદ મુખ્ય છે. (૧) મૃગી (૨) વડવા (૩) હસ્તિની. (૧) મૃગી: મસ્તક સમાન આકારનું, વાળ વાંકડિયા, નાક નાનું, નેત્રે આકર્ષક હોય છે. હેઠ, હાથ-પગ સીધા, કમળ અને લાલાશ પડતા હોય છે. કાન, ગાલ, રિવા, જંબા અત્યંત સપ્રમાણ હોય છે. સ્તન કઠેર અને ઉનત, પેટ પાતળું, નિતંબ પહેળા, શરીર પાતળું અને સીધું, વચન મધુર-મનહર હેય છે. ભેજન ડું કરે છે. રજમાં પુષ્પ જેવી મહેક આવે છે. નિ છ અંગુલ ઊંડી હોય છે. (૨) વડવાઃ ઊંચા-નીચા મસ્તકવાળી, કેશ સીધા અને સહેજ જાડા, નેત્રે કમળ જેવાં, સ્તન કઠેર, સ્કૂલ, For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુજાએ સુંદર અને સ્કૂલ, ઈર્ષ્યાળુ સ્વભાવ, નાભિ ગોળ અને ઊંડી, કટિપ્રદેશ પાતળે અને વિસ્તૃત, હાથપગ લાલીમાયુક્ત હોય છે. નિ નવ આગળ ઊડી હોય છે. રોજ હળદર જેવું પીળું તથા માંસ જેવી ગંધવાળું હોય છે. કફ વાતપ્રધાન પ્રકૃતિ હોય છે. ખલન સમયે અત્યંત ક્રિયાશીલ બને છે. ભેજનમાં વિશેષ રૂચિ ધરાવે છે. (૩) હસ્તિની ? આવી સ્ત્રીની નિ બાર અંગુલ ઊંડી હોય છે. તેને રજમાં હાથીને મળ જેવી ગંધ આવે છે. વાસનાનું પ્રમાણ અધિક હોય છે. માથું, ગાલ, કાન મેટા હોય છે. ભુજાઓ, જાંઘ, શિવા નાના કદનાં હોય છે. વક્ર અને સ્થૂલ હૈોય છે. એબ્દ મોટા હોય છે. માથાના વાળ લાંબા અને સખત હોય છે. નેત્રે પીળાં, અવાજ ગંભીર, મન ક્રોધી હોય છે. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પદ્મિની વગેરે સ્ત્રીઓને કયારે કયારે ભાગની ઇચ્છા થાય છે તેનું કોષ્ટક (૧) પ્રહર દ્વિતીય પદ્મિની ચિત્રિણી રાત્રે પ્રહર પ્રથમ હસ્તિની શખિની ૧ ગ ૩ ✓ તિથિ તિથિ તિથિ તિથિ √ શુક્લ પક્ષ . www.kobatirth.org ર ૪ ૫ ' ૧. ૧૨ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૩ V v તિથિ અનુસાર ભાગની ઇચ્છા (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir કાતે ભાગની ઇચ્છા થાય છે ? પદ્મિની ચિત્રિણી શખિની હસ્તિની પ્રહર તૃતીય | પ્રહર ચતુર્થાં V કૃષ્ણ પક્ષ (ઇચ્છા જાગૃત થાય છે) For Private and Personal Use Only √ તિથિ | તિથિ | તિથિ તિથિ y | ૩. ૧૪ ૧૨ ૧૧ ૪ } ८ ૧૦ ૧૩ ૧ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ ચાર્ટ ન'. ૨માં દર્શાવ્યા મુજબ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં તે તે તિથિઓમાં પદ્મિની વગેરે સ્ત્રીને ભેગની ઈચ્છા જાગૃત થાય છે. શુકલ પક્ષ કૃષ્ણ પક્ષ ૧૫ ચંદ્રની કલા અનુસાર સ્ત્રીને કયા અંગમાં કામ રહે છે તેના ચા કામ નિવાસ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ રે ↓ V 9 . ७ ર ૧ www.kobatirth.org ૬ ૭ ૪ મસ્તક નેત્ર આખ Acharya Shri Kailassagarsuri Gyanmandir માધ ગન બગલ સ્તન છાતી નાભિ ચૂમવા-દબાવવા. ધીરે ધીરે હાથ ફેરવવે. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પગનું તળિયું પગના અંગૂઠ ૧૫ કમર કામમદિર (ભગ) જાધ પગની પિડી ઉત્તેજન ક્રિયા વાળમાં આંગળાં ફેરવવાં. સમવા. દાંતથી દબાવવા. For Private and Personal Use Only ગુદગુદી કરવી, ગલીપચી કરવી. મન કરવું. હાથ ફેરવવા. "" એ હાથથી દૃખાવવી. થપથપાવવી. દુખાવવી. "" પગથી દબાવવું. દબાવવે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G કૃષ્ણુ પક્ષમાં ઢાળ્યા અંગમાં (ઉપર દર્શાવેલ તિથિ મુજબ) અને શુકલપક્ષમાં જમણા અ’ગમાં ઉત્તેજન ક્રિયા કરવી જોઈ એ. * ગ અનુસાર્ નારીના ભેદ જેની રજમાં કમળ જેવી સુગધ હોય તે પદ્મિની. સ્ત્રી હોય છે. ચિત્રિણીની રજમાં મધ જેવી ગધ હાય છે. શ'ખિનીની રજમાં ક્ષારયુક્ત ગધ હાય છે. જેની રજમાં લીમડા જેવી ગંધ આવે છે તેને કામશાસ્ત્રા હસ્તિની કહે છે. X રતિસુખની ચાહના અનુસાર નારીના ભેદ શ્લેષ્મા – કાળી, લાંબી, પાતળી તથા મૈથુનમાં ઓછી રુચિવાળી સ્ત્રીને શ્ર્લેષ્મા કહે છે. ધના ગેરી, સ્કૂલ, તેજ મિજાજ તથા મૈથુનમાં અત્યધિક રુચિવાળી સ્ત્રી આ વર્ગમાં આવે છે. મધ્યમા – મૈથુનમાં ન વધારે ન ઓછી ચાહનાવાળી સી આ વર્ગમાં આવે છે. × આયુર્વેદ અનુસાર નારીના ભેદ - શ્લેષ્મા – જે સ્ત્રીનું શરીર સુડેળ હાય, ઘાટીલું હોય,. જેની વાણી મધુર હાય, શરીર અને સ્વભાવ કામળ હાય, શિશિર અને વસંતમાં મૈથુનની ચાહનાવાળી તથા શીઘ્ર સ્ખલિત થનારી સ્ત્રી આવગમાં આવે છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિત્તલા – શરીર પર હાડકાં દેખાય, જેના શરીરમાં ગમી વધારે હોય, જેને ખલિત થવામાં મધ્યમ સમય લાગતું હોય તથા વર્ષો અને શરદઋતુમાં ભેગની અધિક ઈચ્છા થાય તે આ વર્ગમાં આવે છે. વાતલા – જેનું શરીર શુદ્ધ અને રૂક્ષ હોય, શરીર ગરમ અને ઠંડું રહેતું હોય, વસંત અને ગ્રીષ્મમાં વિષયની અધિક ઈચછાવાળી તથા જેને ખલિત થતાં ઘણે સમય લાગે છે તેવી સ્ત્રી આ વર્ગમાં આવે છે. “રતિના ત્રણ મુખ્ય એક (૧) પુરુષ બળવાન હોય અને બી એાછા બળવાળી હેય તે પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે. (૨) રતિક્રીડામાં બને (પુરુષ-સ્ત્રી) સમાન બળવાળા હોય તે ઘણે જ આનંદ મેળવે છે. (મહ-મંથન સારી રીતે થાય છે.) (૩) સ્ત્રી બળવાન હોય અને પુરુષ નિર્બળ હોય તે આનંદ આવતું નથી. તથા પરસ્પર પ્રેમભાવ ટકો નથી. શયા ભેદ પવિનીની શય્યાઃ સ્વછ જગ્યાએ પવિત્ર સુંદર વસ્ત્રથી સુશોભિત હોય છે. શયનગૃહ પુ-સુંગધિત દ્રવ્યોથી શણગારેલું હોય છે. અ-૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ચિત્રિણીની શાઃ આ સ્ત્રી પિતાની ચતુરાઈથી આવશ્યક પદાર્થો વડે શયા સુસજજ રાખે છે. હસ્તિનીની શય્યા : જમીન ઉપર આડીઅવળી, અસ્વરછ હેય છે. સુગંધિત દ્રને અભાવ હોય છે. શખનીની શય્યાઃ દુર્ગધયુક્ત મલીન વસ્ત્રથી આચ્છાદિત, જમીન ઉપર બેઢંગી હાલતમાં હોય છે. તેમાં માંકડ વગેરે જતુઓ પણ હેય છે. વાણીભેદ પવિનીની વાણીઃ મધુર, મનેહર, છટાદાર, સાંભળતા સત્ય અને પ્રિય લાગે છે. તેની વાણી ધર્મ, કુળ કે સત્યની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી. ચિત્રિની વાણું : મધુર છટાદાર હોય છે. પરંતુ કેક અસત્યયુક્ત હોય છે. હસ્તિનની વાણી: રાઠા સ્વરવાળી, કર્કશ, ઉતાવળી હોય છે. મનને અપ્રિય લાગે છે. અસત્યયુક્ત હોય છે. તથા કેઈપણ જાતની મર્યાદા વગરની હોય છે. શંખિનીની વાણીઃ શ્વાનની પેઠે ખૂબ ઉતાવળી ભાષા વાપરે છે. જે સમજી શકાતી નથી. તેની વાણું કઠોર, કર્કશ તથા મર્યાદા વગરની હોય છે. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ થી ૭ વર્ષ સુધી ૮ થી ૧૩ વર્ષ ૧૪ થી ૨૦ વર્ષ www.kobatirth.org ૨૧ થી ૩૦ વર્ષ te સીઆની અવસ્થાનું વર્ણન (વયાનુસાર) મળક છેકરી બાલા તરુણી ૩૦ થી ૪૦ વર્ષ પ્રૌઢાવસ્થા ૫૦ ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધાવસ્થા ખેલકૂદમાં પ્રીતિ. પુરુષ પ્રત્યે સહેજસાજ આકશું થાય. સુગંધ, પાન સાદિથી પ્રેમ, કામક્રીડા દ્વારા પુરુષને આસક્ત મનાવે. કપડાં ઘરેણાં પ્રત્યે પ્રેમ, કામકળામાં પ્રવીણ હાય, હાવભાવ કરવામાં તથા કટાક્ષ ફેકવામાં નિપુણ હાય છે. રાજ વિષયભાગની અભિ લાષા રાખે. આ ઉ ́મરે રતિક્રીડા ન કરવી. વૃદ્ધાને આદર સત્કારથી વશ કરવી. માલાને શૃંગારિક સાધના તથા પાન, માળા, ફળ વગેરે આપી વશ કરવી જોઈએ. તરુણીને વસ્ત્ર, અલકાર, પ્રેમ તથા સમાગમથી ખુશ કરવી જોઈએ. પ્રૌઢાને નિત્ય સમાગમથી પ્રસન્ન રાખવી જોઈએ. વૃદ્ધાને આદરમાન અને મધુર વચનથી ખુશ કરવી જોઈએ. * For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિનો આકાર કેટલીક સ્ત્રીની પેનિ અંદરથી કમળપત્ર સમાન હોય છે. જ્યારે કેટલીક સ્ત્રીની પેનિને આકાર-પ્રકાર બાંધેલ મુઠ્ઠી જે હોય છે. અંદરના ભાગમાં હસ્તિસૂંઢ ઉપર જેમ કરચલી હેય છે તેવી કરચલીઓવાળી નિ પણ હોય છે. કેટલીક નિ ગાયની જીભ સમાન લાંબી પહોળી અને ખરબચડી હોય છે. નિની ગહેરાઈ (ઊંડાણ) (૧) પવિની – ૩ થી ૫ અંગુલ, (૨) ચિત્રિશું – ૬ થી ૮ અંગુલ, (૩) શખિની – ૮ થી ૧૦ અંગુલ, (૪) હસ્તિની – ૧૨ અંગુલ. વિવિધ દેશોની રસીઓની ભિન્ન ભિન્ન કામરુચિ ચિ અનુસાર ભંગ કરવાથી સ્ત્રી પ્રસન્ન થાય છે. તથા રતિક્રીડામાં સારો આનંદ મેળવી તૃપ્ત થાય છે. જેની કેવી રુચિ છે વગેરે જાણ્યા વગર સમાગમ કરવાથી અને (સ્ત્રાપુરુષ) રતિ સુખથી વંચિત રહી જાય છે અને પ્રેમના For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાને એકબીજાના મનમાં કલેશના બીજ વવાય છે. હિમાલય અને વિધ્યાચલ વચ્ચેની ભૂમિને મધ્ય દેશ કહે છે. અહીંની સ્ત્રીઓ અધિક પવિત્ર અને સાત્વિક હેય છે. તેઓ નખક્ષત, દંતક્ષત અને ચુંબનને પસંદ કરતી નથી. મગધ દેશની સ્ત્રીને સવભાવ મધ્યપ્રદેશની સ્ત્રી જે જ હોય છે. વિશેષતા એ છે કે આ દેશની સ્ત્રીને ઉભા ઊભા સમાગમ કરવામાં વિશેષ આનંદ આવે છે. ઉજજૈન દેશની સ્ત્રીને સ્વભાવ ઉપર જણાવેલ સ્ત્રીને જે જ છે. વિશેષ તેને ચિત્રને ઘણે શેખ હોય છે. માળવા દેશની સ્ત્રી આલિંગન, ચુંબન, દંતક્ષત, નખસત, એઠચુંબનમાં મધ્યમ રુચિ રાખે છે. પીઠ યા છાતી પર ધીમા ધીમા મુઠ્ઠીના પ્રહાર કરે તે ગમે છે. ગલીપચી કરે તે પણ ગમે છે. સિંધની સ્ત્રી મુખમૈથુન વધારે પસંદ કરે છે. કાઠીયાવાડ અને લાટ દેશની સ્ત્રી જોશભેર મૈથુન વધારે પસંદ કરે છે. મૈથુન વખતે “સી...સી” એ વિનિ પણ કાઢે છે. બંગાળની સ્ત્રી માળવા દેવાની સ્ત્રી જે જ સ્વભાવ ધરાવે છે. મૈથુન વખતે તેને પ્રભાહન વધારે ગમે છે અને વિષયમાં સંતુષ્ટ ન થાય તે તે ધાતુના લીગથી પણ તૃપ્તિ મેળવે છે. આંધ્ર દેશની સ્ત્રી શરીરે કમળ અને વિષયમાં For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિશય આસક્ત હોય છે. મહારાષ્ટ્ર દેશની સ્ત્રી રતિક્રિડામાં પ્રવીણ હોય છે. અતિ કામુક અને સંજોગ વખતે અલી શબ્દ વધુ વાપરે છે. પટણાની સ્ત્રી મહારાષ્ટ્રીયન સ્ત્રી જેવી જ હોય છે. દ્રવિડ દેશની સ્ત્રી (મદ્રાસ-કેરાલા વગેરે) અધિક કામુક હોય છે. આલિંગન, ચુંબન આદિથી શીઘ ખલિત થાય છે. ગૌડ દેશની સ્ત્રી (ઢાકા–રાજશાહી ફરીદપુર વગેરે) કેમ લાગી અને રતિક્રીડા દરમ્યાન અનેક પ્રકારની ચેષ્ટા કરવામાં નિપુણ હોય છે. ગુજરાતની સ્ત્રી પાતળું શરીર, મેટા રતન, સુંદર નેત્ર અને મધુર વચનવાળી હોય છે. આલિંગન, ચુંબન તરફ વિશેષ રુચિ ધરાવે છે. અયોધ્યાની સ્ત્રી અધિક કામી હોય છે અને શીવ્ર ખલિત થતી નથી. તેનું મંથન ઘણા રપૂર્વક કરવું પડે છે. કામરૂપ દેશ (આસામ અને તેની આસપાસને પ્રદેશ)ની સ્ત્રી અત્યંત સુકોમળ, મૈથુનમાં રુચિવાળી અને શીઘ. ખલિત થનારી હોય છે. એરિસાની સ્ત્રી અધિક કામાતુર હોય છે. નખક્ષત, દંતક્ષત વધારે પસંદ છે. મુખમૈથુનમાં પણ વિશેષ રુચિ ધરાવે છે. સ્વભાવે નિર્લજજ હોય છે. પંજાબની સ્ત્રી નાજુક અને ખૂબસૂરત હોય છે. ભિન્ન ભિન્ન પ્રકારની વિલાસની સામગ્રી તથા રંગબેરંગી વચ્ચે For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પસંદ કરે છે. રવૈયે જેમ ગેળીમાં ફરતે હેય (જેસથી) તેવા વેગથી મૈથુન ચાહે છે. ચુંબન, આલિંગન, સ્તનમર્દન પસંદ કરે છે. દહીની સ્ત્રી નાજુક હોય છે. ભેગ સમયે ઘણી જ ઉન્મત્ત બને છે અને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ખરાબ સ્ત્રીનાં લક્ષણ ૧. પુરુષની ભીડમાં ઘૂસવાની ઈરછા કરે. ૨. પિતાના પતિના દુશ્મન પ્રત્યે પ્રેમ રાખે. ૩. ચાલે ત્યારે અંગડાઈ લેતી અને નજર ચોતરફ ફેરવતી ચાલે. ૪. પતિ ઘરે ન હોય ત્યારે શૃંગાર કરે. ૫. વધારે સમય પડોશમાં બેસીને જ ગાળે. (શરમાં ૬. ઘરના દ્વાર પર બેસી આવતા જતા પુરૂષોને જોયા કરે.. ૭. પતિ સેજ પર જાય ત્યારે પ્રસન મનથી ન બેલે અને પીઠ ફેરવીને સૂઈ જાય. ૮. પતિ ચુંબન કરે તે વસ્ત્રથી લૂછી નાખે. ૯. પતિને મિત્ર બરે આવે તે તેને આદર સત્કાર ન કરે, For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. પતિની આજ્ઞા ન માને. ૧૧. રતિક્રીડા વખતે કલેશ કરી મને ખરાબ કરે. ૧૨. પતિના ઘરે રહેવાનું ગમે નહીં. પિતાને ઘેર જ મોટો ભાગ રહે. કામવતી સ્ત્રીનાં લક્ષણ ૧. પિતાનાં અને સ્તન વારંવાર મસળે. ૨. નીચેના હોઠને દાંતથી દબાવ્યા કરે. ૩. પિતાની સહેલીને છાતીથી દબાવે. ૪. ઘરમાં ઉદાસ ચિત્તે ફરે, ચાલે ત્યારે છાતી ખુલી દેખાય. નીચેની સીઓ સાથે મૈથુન કરવું નહીં (૧) રખડતી સ્ત્રી, (૨) વ્યભિચારથી જેનું મન તૃપ્ત જ ન થાય તેવી સ્ત્રી, (૩) ૫ કે ૭ માસના ગર્ભવાળી સ્ત્રી,(૪) ભાઈની સ્ત્રી, (૫) દુશમનની સ્ત્રી, (૬) ગુરુપની (૭) શિષ્યની પની, (૮) સાળી, (૯) બણ, (૧૦) કન્યા (કાચી ઉંમરની) (૧૧) બ્રાહણી, (૧૨) સાસુ, (૧૩) મિત્રની પત્ની. આ સિવાય નીચે દર્શાવેલ સ્વભાવ-ગુણવાળી સ્ત્રી પણ વર્યું છે. તેવી સ્ત્રી સાથે સમાગમ કરે નહીં. (૧) બેશરમ, (૨) ઘમંડી સ્ત્રી, (૩) મૂર્ખ અને બકવાશ કરનારી, (૪) ક્રોધી–ખૂબ હસનારી, (૫) જેની પ્રકૃટિ હમેશાં તંગ રહેતી હોય, (૬) હજામની સ્ત્રી, (૭) સ્કૂલ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિવાળા, "ધ ઉપરની સ્ત્રી (૯) નીશાનેત્રોવાળી સ્ત્રી, (૧૦) જે ગમે ત્યાં રખડતી ફરતી હોય. સ્ત્રીને અગત્યની સૂચનાઃ પતિ ઉદાસ હોય ત્યારે તેની સાથે હસીને મીઠી વાત કરવી. સુખ-દુઃખની પૃછા કરવી અને આ રીતે દરેક પ્રકારે પતિને ખુશ કરવા પ્રયત્ન કરે. પતિ સામે જુએ ત્યારે વાળને અદાથી આગળ લાવી -તીરછી નજરે તેની સામે જેવું. જેથી પુરુષ એક પ્રકારની ઉોજનામાં આવી જાય છે અને ઉદાસીનતાને ભણતર "ભૂલી જાય છે. ૬. કેવી કન્યા સાથે લગ્ન કરવું જોઈએ? આ પ્રકરણમાં કન્યાના ગુણ-અવગુણની ચર્ચા કરતાં પહેલાં વિવાહને યોગ્ય તેની વયસંબંધી પણ જરા વિચાર કરી લઈશું. પુરુષ કરતાં શી શીધ્ર પુખ્ત બને છે. આપણે દેશ -ગરમ છે. તેથી અહીં ચૌદ કે પંદરમા વર્ષે છોકરી ઘણે ભાગે રજ:સ્વલા બને છે. તેમજ સોળ વર્ષ સુધીમાં (સેળ વર્ષની ઉંમરે પહોંચતાં) તે રજ પરીપકવ થઈ સર્વ ધાતુ પરિપુષ્ટ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બને છે. કન્યા શુદ્ધ થઈ પતિને સહચાર કરવા ગ્ય તથગર્ભાધાનને એગ્ય બને છે. ચરક વગેરેના મત મુજબ સેળ વર્ષની કન્યાના લગ્ન પચ્ચીસ વર્ષની વયના પુરુષ સાથે થાય તે ગ્ય છે. આ લગ્નજીવન સુખી નીવડે છે. તેમજ સંતતિ દીર્ઘજીવી–બળ વાન–મેઘાવી ઉત્પન્ન થાય છે. હવે કન્યાના ગુણ બાબત જોઈએ. કન્યા સારી કેળવણુ પામેલી તેમજ પરિશ્રમશીલ તથા સહનશીલ સ્વભાવવાળી જરૂરી છે. હરેક બાબતને વિવેકબુદ્ધિપૂર્વક વિચાર કરી શકતી હોય તેમજ ઘરનાં કામકાજમાં નિપુણ હેવી જોઈએ. સારા કુળની, સદાચારી, જેના કુળમાં ક્ષય વગેરે વંશપરંપરાગત રોગ ન હોય, નિરાભિમાની અને સંતોષી એવી કન્યા સાથે લગ્ન સુખમય નીવડે છે. માત્ર ફેશનમાં રહેનારી, ઉન્મતી, કામકાજ કરવામાં નાનપ સમજનારી, આપત્તિના સમયે પતિને ત્રાસ આપનારી, વહેમી, ભૂવા, પીર, મંત્ર-તંત્ર, દેરા-ધાગામાં માનનારી ઉડાઉ. આવા અવગુણવાળી સ્ત્રીને ગ્રહણ કરવી નહીં. ઉત્તમ કન્યાનાં લક્ષણ : સુંદર અંગવાળી, વિવેકી, ગજગામિની (જેના દાંત દાડમના દાણા જેવા છે), ગૌર વર્ણ કે શ્યામવર્ણ કન્યા ઉત્તમ ગણાય છે. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યમ કન્યાનાં લક્ષણઃ સ્કુતિવાન, ચપળ, ઉત્સાહી કુટુંબમાં સર્વના ઉપર પ્રેમ રાખનારી કન્યા મધ્ય પ્રકારની ગણાય છે. અધમ કન્યાનાં લક્ષણઃ મમભેદી, કટુવચન બોલનારી, પળાનેત્ર અને ભૂરા શરીરવાળી તથા જેના શરીર પર કઈ અંગ ખેડ-ખાંપણવાળું હોય તે મધ્યમ કન્યા ગણાય છે. ગ્ય યુગ્મઃ એમાં ત્રણ પ્રકાર છે. (૧) સમ, (૨) વિષમ, (૭) સામાન્ય. ગુણ-રૂપમાં સમાન પુરુષ-સ્ત્રીને સંબંધ ઉત્તમ મનાય છે. તેમનાથી ઉત્પન્ન થનાર સંતતિ દીર્ધાયુષી, ભાગ્યવાન અને રૂપ-ગુણથી સંપન્ન હોય છે. વિષમ યુગલમાં પરસ્પર ખટરાગ રહ્યા કરે છે. સમાગમ પણ રુચિ વગર યંત્રવત્ થાય છે. તેઓનાં સંતાન મૂ–કદરૂપા, ઘણેભાગે અલ્પાયુષી હોય છે. સામાન્ય યુગલમાં મનમેળ મધ્યમસર જળવાઈ રહે છે. ક્યારેક ખટરાગ થાય છે. સંતતિ સામાન્ય કક્ષાની થાય છે. બીજી રીતે વિચારીએ તે શશક અને પદ્મિનું યુગલ ઉત્તમ ગણાય છે. આ રીતે મૃગ અને ચિત્રિણીનું યુગલ ઉત્તમ મનાય છે. વૃષભ મને શખિનીનું યુગ્મ પ્રેમી અને સુખી નીવડે છે. અશ્વ અને હસ્તિનીનું જે ડું દામ્પત્યજીવન સુખમય રીતે પસાર કરે છે. (સામાન્ય યુગલ ગણાય છે.) For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શશક અને ચિગિણનું યુગ્મ મધ્યમ ગણાય છે. જ્યારે શશક અને શંખિનીનું જોડું અધમ મનાય છે. દામ્પત્ય જીવન દુઃખમય નીવડે છે. આ રીતે મૃગ અને હસ્તિનીનું યુગ્મ અધમ મનાય છે. વૃષભ અને પદ્મિનીનું યુગલ પણ અધમ ગણાય છે. (વિષમ ગણાય છે.) પુરુષ વર્ગ સ્ત્રી વર્ગ કક્ષા-શ્રેણું પરિણામ ઉત્તમ સુખી,ઉત્તમ સંતતિ. શશક મૃગ વૃષભ પધિની ચિત્રિણ શંખિની સામાન્ય સુખી, સામાન્ય સંતતિ. અશ્વ ચિત્રિણી હસ્તિની ચિત્રિણ મધ્યમ મૃગ અધમ શંખિની મૃગ હસ્તિની વૃષભ પતિની હસ્તિની અશ્વ પધિની અશ્વ ચિત્રિશું સુખી, ઉત્તમ સંતતિ. સારી સંતતિ. દુઃખી જીવન. સ્ત્રીને કષ્ટ, બન્નેના કામને નાશ. પુરૂષ દુઃખી. સ્ત્રીને મહાદુઃખ, વૃષભ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ પુરુષ 4월 રાશક વારાફ ભિન્ન ભિન્ન યુગલોથી કેવી સંતતિ સી સંતાનોત્પતિ પુત્ર હોય તો પુત્રી હોય તો શશક પતિની ધર્મશાવેત્તા પતિપરાયણ. મૃગ ચિત્રિણી રૂપવાન, ધનવાન રૂપવતી, વિદ્યાવાન. વૃષભ ખીની બળવાન, સાહસી પતિને ત્યજી દે. - હસ્તિની બળવાન, નિર્ભય પરપુરુષગામિની. હસ્તિની દુર્બળ, અલ્પાયુ રૂપવતી, અપાયુ શંખિની ઘર્મશીલ દીયુષી પણ ક્રોધી. શશક ચિત્રિણ સુશીલ દુઃખી, વૃદ્ધ પતિ મળે. મૃગ પઢિની મહાબળવાન અલ્પાયુ. મૃગ હસ્તિની પતિને ઘાત કરે. ચિણિ દયા-ધર્મયુક્ત, વંશવૃદ્ધિ ગુણવાન કરનારી. વૃષભ પદ્મિની દુરાચારી કુલકલંકીની. વૃષભ હસ્તિની મહા બળવાન, પાપિણ. વિખ્યાત, ક્રૂર ચિત્રિણ અપાયું કામી (પ્રાયઃ ગર્ભમાં જ મૃત્યુ). અશ્વ પતિને નપુસક, ક્ષયરેગી ધર્મપરાય,સારી. અશ્વ ચિત્રિણ અલ્પાયુ વેતવણું એકાક્ષી. અશ્વ શંખિની જન્માંધ (પ્રાયઃ કુલટા, પતિને દુર્બળ) ઘાત કરનારી. મૃગ વૃષભ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુધર્મ કન્યાની ઉંમર સેળ વર્ષની થાય છે ત્યારે પ્રાકૃતિક નિયમાનુસાર દર મહીને રુધિર વહે છે. આ સ્થિતિ ત્રણ દિવસ સુધી રહે છે. આ દિવસે માં અલ્પ આહાર કર. શાસ્ત્રીય મત મુજબ સ્ત્રીએ એકાંતમાં રહેવું જોઈએ. એવા પાથરવાનાં સાધને તથા ખાવાપીવા માટેનાં વાસણે અલગ રાખવાં જોઈએ. તથા રાઈ વગેરે કાર્યમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. હાલના આધુનિક જમાનામાં કદાચ આટલું બધું શકય ન બને. બીજુ કાંઈ નહીં તે માસિક દરમિયાન પુરુષના સંગથી દૂર રહેવું જરૂરી છે. અન્યથા આરોગ્યને નુકસાન થાય છે. પ્રથમ રજોદર્શન અને તેનું ફળ – કામશાસ્ત્રના મતે પ્રથમ વાર સ્ત્રી આઠમ. નેમ, બારશ, તેરસ કે પૂનમના દિવસે તમતી થાય તે તે સૌભાગ્યશાળી, સંતાનયુક્ત અને સુખી બને છે. બીજ, ત્રીજ, સાતમ, થ, દશમ અને અમાવાસ્યાના દિવસે પ્રથમ દર્શન થાય તે તે મધ્યમ ફળદાયક છે. પઠ, પાંચમ, છઠ્ઠ, અગિયારસના દિવસે તુમતી થનાર વિધવા થાય છે. પ્રથમ રજોદર્શન રાત્રે થાય તે ઉત્તમ, પ્રાત:કાળે મધ્યમ અને સાયંકાળે થાય તે પતિ સુખ પામતી નથી. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ પ્રથમ રજોદર્શન અશ્વિની નક્ષત્રમાં થાય તે સુખી થાય છે. ભરણમાં વિધવા બને. કૃતિકામાં ધનહીન બને. હિણ-મૃગશીરમાં વિધવા. પુષ્યમાં સુખી. આશ્લેષામાં ઐશ્વર્યવાન. મઘા અને પુનર્વસુમાં શેકાતુર. ચિત્રામાં એશ્વર્યવાન. સ્વાતી-વિશાખા-અનુરાધામાં ધનવાન. શ્રાવણમાં લક્ષમીવાન બને, સંતતિયુક્ત બને. ધનિષ્ઠા-શતભિષા ભાદ્રપદમાં સંપૂર્ણ સુખથી યુક્ત અને રેવતીમાં ભાગ્યવાન થાય છે. તિથિ પ્રમાણે ફળ – પડવેના દિવસે પ્રથમ રદર્શન થાય તે મૃત્યુ સૂચવે છે. બીજના દિવસે થાય તે કન્યા જન્મ. ત્રીજનું ઋતુ કાંઈ ફળ આપતુ નથી. ચોથ અને સાતમે વધ્યા થાય. પાંચમે થાય તે શંખિનને જન્મ આપે. નામે થાય તે પરાક્રમી ધર્મશીલ પુત્રની માતા બને બારશે થાય તે મિની સ્વરૂપ કન્યાને જન્મ આપે. દશમ અને અગિયારશે થાય તે ખરાબ કન્યાને જન્મ આપે. તેરસના દિવસે થાય તે પુત્રવાન બને. ચૌદશના દિવસે થાય તે ધનરહિત બને. અમાસના દિવસે થાય તે વ્યાધિથી યુક્ત બને. આ બધા શાસ્ત્રીય મત છે. આધુનિક જમાનામાં આવી બાબતમાં ઘણું ખરા લેકે રસ ધરાવતા નથી. જીવન એટલું ઝડપી બની ગયું છે કે તિથિ-વારના ખ્યાલ પણ વિસારે પડી જાય છે. મને લાગે છે કે – મુશ્કેલીઓના નિર્માણ સામે નિયંતાએ એક ગુરુચાવી તો રાખી જ છે. અને તે છે “સદાચાર”. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજસ્વલાએ પાળવાના નિયમો (૧) દિવસે નિદ્રા કરવી નહી તેથી બાળક અતિ નિદ્રા વાળું જમે છે. (૨) નેત્રમાં અંજન કરવાથી બાળક નેત્રરોગવાળું થાય છે. (૩) તેલ-ચંદન લગાવાથી બાળક કેહવાળું જમે છે તેથી તેલ વગેરે લગાવવા નહી. () ચલચિત્રો જોવા નહીં. (૫) ઉતાવળે ચાલવું કે બહુ બલવું નહીં. (૬) આ સમયમાં જેવી રીતે આહાર વિહાર કરવામાં આવે છે તેવી ચેષ્ટાઓવાળે બાળક જન્મે છે. ચોથા દિવસે સ્નાન કરી પતિનું મુખ જેવું. સ્ત્રી તુવાળી થયા પછી લગભગ સાત દિવસ સુધી આર્તવ રહે છે. એ સાત રાત્રિ પછી ગર્ભધારણને ગ્ય બને છે. તેથી ત્યાર બાદ પતિ સાથે સહવાસમાં આવવું. સ્તન અને યોનિનો સંબંધ આમ જોવા જાવ તે સ્તન અને નિને કઈ સી. સંબંધ જણાતું નથી. પરંતુ હકીક્તમાં તેમ નથી. બન્નેને વાસ્તવમાં ગાઢ સંબંધ છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ (૧) જ્યારે સ્તને વિકસિત બને છે ત્યારે નિ પરનાં રોમ મિશઃ કઠોર અને સ્પષ્ટ બનતા જાય છે. (૨) સ્તન એક નિશ્ચિત સીમા સુધી વિકસ્યા પછી પેનિ પ્રદેશના વાળ કડક બને છે. ત્યાર બાદ પ્રાયઃ રજે. દર્શનની શરૂઆત થાય છે. (૩) સ્ત્રીની કામ સંબંધી ઈચ્છાઓની ઘણીખરી જાણકારી સ્તનના વિકાસ, ઉભાર, કમળતા કે કઠોરતા ઉપરથી થઈ શકે છે. (૪) સહવાસના સમયે અધિકમાં અધિક સક્રિયરૂપે શ્રી પાસેથી સહયોગ મેળવવા માટે સ્ત્રીને સ્તનનું મર્દન, સ્પર્શન, ચુંબન અને ચુસવું જરૂરી છે. આથી શ્રી અતિશય ઉત્તેજિત થાય છે અને પ્રબળરૂપે રતિક્રીડામાં પ્રવૃત્ત બને છે. (૫) માસિક સ્રાવ વખતે સ્તને તંગ બને છે. (૬) લેગ માટે તૈયાર થયેલ સ્ત્રીના સ્તન કૈક કહેર અને જેમાંચિત બને છે. (૭) ગર્ભ રહ્યા પછી સ્તનની ડીંટડી કાળી પડે છે. (૮) ગર્ભના વિકાસ સાથે સ્તનને આકાર-ઉભાર વધતે જાય છે. (૯) યૌન આકર્ષણ વધારવામાં સ્તનનું વિશિષ્ટ સ્થાન છે. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુહાગરાત એક નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે સ્ત્રી પુરુષનું આ પ્રથમ મિલન છે. બન્ને એકબીજાથી ખાસ પરિચિત નથી હતા. કેવી રીતે વાતની શરૂઆત કરવી? શું કરવું? ખરાબ તે નહીં લાગે ને? “પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું તે નહીં થાય ને? એકબીજાના મનમાં મૂંઝવણ ચૂંટાયા કરે છે. સ્ત્રી તે લજજાવશ દબાયેલી જ રહે છે. એટલે પુરુષ જ પહેલ કરે છે. પ્રેમપૂર્વક હાસ્ય અને મજાની વાત કરી પત્નીને સંકોચ દૂર કરે છે. (૧) સ્ત્રી શય્યા પર જાય ત્યારે તેને પ્રેમપૂર્વક પાન વગેરે આપવું. (૨) તેને હાથ પકડી ધીમે ધીમે દબાવ તથા શરીર પર હાથ ફેરવે. (૩) આ રીતે તે આદ્ર બનશે. સંકોચ દૂર થશે. ત્યારે તેને ખોળામાં બેસાડી સ્તન અને જાંઘ તથા (સ્ત્રીના) ગુપ્તાંગનું મર્દન કરતાં જવું. આથી તે વિચલિત થશે. ઉત્તેજિત બનશે. અને પતિ સામે એકટક જોઈ રહેશે. તેથી તે સંભેશ માટે તૈયાર છે તેમ જાણવું. અને ધીરેથી સુવડાવી રતિક્રીડામાં પ્રવૃત્ત થવું. કદાચ તકલીફ થાય તે વસેલીનન પ્રવેગ કરે. જેથી લીગપ્રવેશ વખતે સ્ત્રીને દર્દી ન થાય. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ સમાગમ પૂર્ણ થયા ખાદ હાથ-મ્હોં ધોઈ ગરમ દૂધ પીવું. સુહાગરાતે સ્ત્રી પર જબરજસ્તી કરવી નહી. તેને ઉત્તેજિત કરવાની ક્રિયાએ કરવા છતાં ઉત્તેજિત ન થાય તે નારાજ ન થવું. મૃદુ ભાષામાં તેના ધમ સમજાવવે, તેમ છતાં સફળતા ન મળે તે ખીજા દિવસે તેની સહેલીએ મારત સમજાવવાની કેશીશ કરવી. તેમાં સફળતા જરૂર મળે છે, કેમ કે પરિણીત સખીએ જ તેને ગુરુશિક્ષા આપવામાં સફળ થયા વગર રહેતી નથી. તેએ પાસે જાત અનુભવના ભડાર હેાય છે. ૧૦. સભામગૃહ એડો સ્વચ્છ હવાદાર હાવે જોઈ એ. મનને પ્રફુલ્લિત કરવા માટે સુગ ંધિત ધૂપ વગેરે રાખવા. પલંગ પર મુલાયમ ભરાઉદાર ગાદલું રાખવું. પલ'ગ પાસે નાના ટેબલ પર પીવાનું પાણી, ખાવાને માટે મીઠાઈ, ફળ વગેરે રાખવા તથા મંદ પ્રકાશ રાખવા. ઓરડાને કુદરતી સૌ'વાળા ચિત્રેથી શણગારવા શેખ હોય તે મહાપુરુષાના ચિત્ર પણ રાખવા. જે રાત્રે સમાગમ કરવાને હાય તે રાત્રે સ્ત્રી-પુરુષ બન્નેએ સ્નાન કરી સુગ'ષિત દ્રબ્યાને લેપ કરી સ્વ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચ્ચે ધારણ કરી શય્યા પર જવું. શક્ય હોય તે પ્રથમ રાત્રે શય્યા પર ગુલાબ વગેરે કુલે પાથરવા. મનને પ્રસન્ન કરે તેવા સંગીતને પણ પ્રબંધ કરી શકાય. સંગના બે કલાક પહેલાં સારું પૌષ્ટિક પણ અલ્પ ભૂજન કરવું. ભેજનના બે કલાક પછી રતિક્રીડામાં પ્રવૃત્ત થવું. સંભોગ પછી ઘી-સાકરવાળું ગરમ દૂધ પીવું, જેથી બળ ઘટતું નથી. કામોદ્દીપનની વિધિ (૧) સ્ત્રીના અને ગાલને પકડી માથાને ચૂમવું. (૨) ગળામાં હાથ નાખી સ્ત્રીના નેત્રોને ચૂમવા. (૩) સ્ત્રીના મસ્તક અને ગર્દન પર હાથ ફેરવ અને ચૂમવા.. (૪) બગલમાં ગલીપચી કરવી. (૫) સ્ત્રીને ખેાળામાં બેસાડી મહીં ચૂમવું તથા છાતી ધીરે ધીરે મસળવી. (૬) પુરુષ અને સ્ત્રી પરસ્પર એકબીજાના ગાલને ચૂમે. (૭) એષ્ઠ ચૂમવા. (૮) બન્ને એકબીજાના હાથને દબાવે તથા ચૂમે. (૯) સ્ત્રીની ભાગ ઉપર લીંગને રગડવું. (૧૦) બન્ને એકબીજાને ગાઢ આલીંગન આપે અને છાતીથી છાતી દબાવે. (૧૧) ભગપુષ્પને ધીરે ધીરે મસળે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 38 Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) સ્ત્રી પુરુષના ગળામાં હાથ નાખી પ્રેમ કરે. (૧૩) સ્ત્રી પુરુષ પાસે સૂવે અને પ્યાર કરે. રાત્રે એકાંતમાં સ્ત્રીએ કટાક્ષ તથા હાવભાવપૂર્વક હસીને પતિના મનને પ્રસન્ન કરવું જોઈએ. પછી પુરુષે પ્રેમપૂર્ણાંક સ્ત્રીને અંકમાં બેસાડી તેના સ્તનેનું ધીરે ધીરે મન કરવું જોઈએ તથા ભગપુષ્પ ( ત્રિકોણાકાર ) તે ધીમે ધીમે મસળી લી‘ગને ભગ સાથે રગડવું. આથી સ્ત્રીની રજ છૂટી જશે. પરંતુ પુરુષે ઉતાવળ કરવી નહીં. કામવિહ્વળ મની સ્ત્રી પાતે જ પુરુષને વળગી પડશે. ત્યારે પુરુષે ભગમાં લીંગ પ્રવેશ કરાવવા અને સાથે સાથે સ્તન છાતીનું મન કરતાં જવું. તથા સ્ત્રોની કમર પકડી રતિક્રિડા કરવી. X સફળ સભાગ જીવનને આધાર છે. સફળ સભાગ એ વિવાહિત સભાગ સાધારણ અને સ્થૂલ કાર્ય નથી. પર ંતુ સૂક્ષ્મ અને અસાધારણ ક્રિયા છે. સ'ભેગ દ્વારા પતિ-પત્નીને માત્ર શારીરિક આન ંદ જ નહી પરંતુ તેને માનસિક સંતોષ અને આત્મિક તૃપ્તિ પણ પ્રદાન કરે છે. જે આને માત્ર શારીરિક ક્રિયા જ સમજે છે તે તેના અસલ આનદ્રથી વાચિત રહે છે. આ સફળતાને પ્રાપ્ત કરવા માટે સાધના કરવી પડે છે. સભાગની ક્ષણામાં પતિ-પત્ની શારીરિક અને મનસિક રીતે એકરૂપ બની જાય છે અને વિવાહિત જીવનને પ્રેમ મા For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીયા દ્વારા ઊડી જડ નાખે છે. વાત્સાયનના કામસૂત્રમાં સંપૂર્ણ સંગક્રિયાને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. (૧) પ્રાફ ક્રીડા, (૨) મૈથુન, (૩) સમાપ્તિ. પરંતુ આધુનિક વૈજ્ઞાનિક તેને ચાર ભાગમાં વહેંચે છે. (૧) ભૂમિકા, (૨) પ્રેમકીઠા, (૩) સંગ, (૫) સમાપ્તિ. ભૂમિકાની અંતર્ગત સંગોચિત વાતાવરણની સૃષ્ટિ તૈયાર રાખે છે. શયનકક્ષ – જે શૃંગારાદિક સાધનોથી સજજ હોય છે. મંદ પ્રકાશ, નામ સ્વછ સુખદાયક શય્યા, ચાંદની રાત, મંદ મધુર વાયુ, વર્ષાની રીમઝીમ. આ બધાં ઉત્કૃષ્ટ ભૂમિકા પૂરી પાડે છે. પતિ-પત્ની બને શિક્ષિત હોય તે વિશેષ સુવિધા પણ રાખી શકે છે. દા.ત., મધુર સંગીત, સુગંધિત દ્રવ્ય, સુવાસિત વસ્ત્ર, ઉત્તમ શૃંગાર વગેરે. આ ઉપરાંત પ્રેમાલાપ, હાવભાવ, પ્રેમપ્રદર્શન, કટાશ, નિક્ષેપ આદિ બાબતે ઉત્તેજક ભૂમિકા સજે છે. પછી પુરુષ સ્તન, છાતી, જાઘ ઈત્યાદિનું મર્દન કરે છે. ગળામાં હાથ નાખી તેને ચૂમે છે. ગાલને ચૂમે છે. આ રીતે પ્રાક્રીડા કરે છે. ત્યાર બાદ મૈથુનમાં પ્રવૃત્ત થાય છે. છેલ્લે બને તનમનથી એકાકાર બને છે. આનાથી વિપરીત પ્રાચીન કામશાસ્ત્રીઓએ સંપૂર્ણ રતિક્રીડાને આઠ ભાગમાં વિભાજિત કરેલ છે. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) આલિંગન, (૨) ચુંબન, (૩) નખત, (૪) દંતછેદન, (૫) સંભોગ માટે વિવિધ આસન, (૬) પ્રહસન (સીત્કાર આદિ), (૭) વીર્યરબલન, (૮) આલન પછી. અન્યના મત મુજબ સ્ત્રીને પ્રથમ આલિંગન-મનથી ઉત્તેજિત કરી પછી તે કામવિહ્વળ બને સમાગમ કર. આથી સ્ત્રી શીવ્ર ખલિત થાય છે અને સંજોગમાં ચરમકર્ષ પર પહોંચે છે તથા પૂર્ણ રીતે તૃપ્ત થાય છે. શીવ્ર ખલિત થનાર પુરુષ સ્ત્રીને પૂર્ણ આનદ આપી શકતા નથી અને સ્ત્રી ઉદાસ રહે છે. ઘણા કિસ્સામાં સતત નારાજ રહેતી સ્ત્રી પુરુષને છોડી પણ દે છે. સ્ત્રીની પૂર્ણ તૃપ્તિ એજ સફળ સંભેગની નિશાની છે. પતિ એટલે સ્ત્રીના અંગેઅંગના મદનું મર્દનખંડન કરનાર, (રતિશાસ્ત્ર) સંતાન ઉત્પત્નિ વર્ણન પુરુષ બીજ અનેક જીવનું બનેલું છે. એમાંના દરેકને આ કાર » ઈચ છે. સ્ત્રી બીજમાં પણ ગોળાકાર કેષ હોય છે. તે દરેક 5 ઇંચના હેય છે. પુરૂષ વીર્યના અસંખ્ય કે સ્ત્રી બીજના અસંખ્ય કેષમાંથી કેવળ એક સાથે જોડાઈને ગર્ભનું રૂપ ધારણ કરે છે. આ જ ન જીવ છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ પ્રથમ દિવસે 3 ઈચને રહે છે. બીજા અઠવાડિયે વધીને તે વજનમાં ૧ ગ્રેન એટલે થાય છે. ત્રીજા અઠવાડિયામાં માથાની જ જેટલે થાય છે. છઠ્ઠા અઠવાડિયામાં શરીરથી માથે મેટું, હાથ-પગ ઠુંઠા જેવા તથા કાન-નાક મહેની જગાએ કાળા ડાઘ દેખાય છે. સાતમા અઠવાયાડિમાં છાતી, હાંસડી, પાંસળા, કરેડનાં હાડકાં બને છે. હૃદય વધે છે. હાથપગ કાન નાક મહેના ચિન્ને દેખાવા લાગે છે. પિટ વધવા લાગે છે. આ વખતે તેની ઊંચાઈ સવા ઈંચની હોય છે. બીજે મહીને હાથપગ મહે કાન વગેરે દેખાવા લાગે છે. મહેને આકાર દેખાય છે. આ વખતે ગર્ભ બે ઈચને હેય છે. વજનમાં બે તેલા હોય છે. આકારમાં મરઘીના ઈડા જે દેખાય છે. આ રીતે વધતાં વધતાં અગિયારમા અઠવાડિયામાં આંખની પાંપણે, નાકનાં છીદ્રો અને હેઠ બને છે. પરંતુ મોં બંધ રહે છે. ગર્ભની લંબાઈ આ વખતે ૨૧/૨ ઈંચ હોય છે. ત્રીજા મહીનામાં હદય ગતિમાન બને છે. આંગળીઓ અને લીંગનું ચિહ્ન બને છે. પિડી તૈયાર થાય છે. કમળ. નાળ પુરી બને છે. વજન નવ તેલા થાય છે. લંબાઈ સવા ત્રણ ઈચની હેય છે. ચેથા મહીનામાં બાળક હલનચલન કરે છે. ફેફસાં બને છે. આ વખતે લંબાઈ ૭ ઈચ અને વજન વીસ તેલા થાય છે. ચેાથે મહીને ગર્ભ રહ થાય છે. આ વખતે સ્ત્રીને જે પદાર્થની ઈચ્છા થાય તે આપ. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ પાંચમા માસે બાળક ફરકવા લાગે છે. માથું મોટુ થાય છે. ઉપર વાળ જામે છે. આ વખતે લંબાઈ સાડા નવ ઈચ અને વજન અઠ્ઠાવીસ વેલા થાય છે. છઠ્ઠા મહીને ઉપરની ત્વચા તૈયાર થાય છે. ત્વચા પરની કરચલી ઘટે છે. સ્નાયુ, શીરા વગેરે પુષ્ટ થાય છે. લંબાઈ બાર ઈચ અને વજન લગભગ એક શેર થાય છે. સાતમે મહીને બધા અંગે તૈયાર થઈ જાય છે. બચ્યું ઊંધુ થઈને ગામનદ્વાર પાસે આવે છે. (પગ ઉપર અને માથું નીચે) પાંપણું ઉઘડે છે લંબાઈ સાડા ચૌદ ઈચ અને વજન લગભગ દેઢ શેર થાય છે. (ઘણી વાર સ્ત્રીને આ માસમાં પ્રસવ થઈ જાય છે.) આઠમા માસે ગર્ભના બધા અંગે સક્રિય બને છે. આંખની પુતળી પરથી પહેદો દૂર થાય છે. ગર્ભની લંબાઈ ૧૬ ઈચ અને વજન લગભગ એક શેર અને ત્રીસ તેલા થાય છે. નવમા માસમાં લંબાઈ અઢાર ઈંચ જેટલી થાય છે. વજન આશરે સાડાત્રણ શેર જેટલું હોય છે. આ મહીનાને પ્રસવકાળ કહે છે. કઈ તિથિમાં વિષય ન કરવો અગિયારસ, પુનમ, અમાસ, ચૌદશ, આઠમ તથા ગ્રહણ અને સંક્રાંતિના દિવસોમાં સમાગમને શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવિત્ર તહેવારના દિવસે ભગ કરે નહીં. કારણ તેથી આયુષ્ય ઘટે છે તથા તેના પ્રકારના વ્યાધિઓ થાય છે. દિવસે પણ રતિક્રીડા કરવી નહીં. રાત્રે કયા પ્રહરમાં વિષય કરવાથી લાભ થાય છે તે અંગે વિભિન્ન મતભેદે છે. કેટલાક લે કે રાત્રે ચોથા પ્રહરમાં વિષય કરવાથી દીર્ઘપુષી પુત્ર પ્રાપ્ત થવાનું જણાવે છે. અને તે સિવાયના પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રહરને સમાગમ માટે નિષેધ કરે છે. આ શાસ્ત્રીય વિવાદ છે. તેથી તે અંગે બહુ ચર્ચા નહીં લંબાવીએ. આરોગ્યની દૃષ્ટિએ જે ખાસ વાત યાદ રાખવા જેવી છે તે એ છે કે રાત્રે જમ્યા બાદ ત્રણ કલાકે સમાગમમાં પ્રવૃત થવામાં વાંધો નથી. જમ્યા બાદ તુરત જ કે એગ્ય સમય ન થયે અથવા બરાબર અન્ન પાચન ન થયે ભેગા કરવાથી ઘણુ રોગ ઉત્પન્ન થાય છે. ઇચ્છિત સંતાનપ્રાપ્તિ રદર્શન પછી સ્ત્રીએ સ્નાન કરી સુંદર સાજશણગાર અને સુગંધિત પદાર્થો શરીરે લગાવી શયનાગારમાં જવું અને પતિ સાથે સહવાસ કરે. પુત્રની ઈચ્છાવાળા પુરુષે પિતાને જમણે સ્વર ચાલતું હોય તે વખતે સમાગમમાં પ્રવૃત્ત થાય તે પુત્રની પ્રાપ્તિ થાય છે. આ સિવાય રજસ્વલા થયા બાદ બેકી રાત્રિમાં સહવાસ કરે. તેથી પુત્ર For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્તિ થાય છે. (થા દિવસ પછી છઠ્ઠા, આઠમા, દશમા, બારમા, ચૌદમા, સોળમા દિવસની રાત્રિ બેકીવાળી ગણવી.) કન્યા કેમ ઉત્પન્ન કરાય? રદર્શન થયા પછી પાંચમા, સાતમા, નવમાં, અને અગિયારમા દિવસની વિષયરાત્રિએ ડાબેસ્વર ચાલતે હોય ત્યારે પુરુષ સ્ત્રી સમાગમ કરે. તેથી કન્યાની પ્રાપ્તિ થાય છે. નેંધ: જમણે સ્વર એટલે સૂર્યસ્વર. જેમાં નાસિકાનું જમણું નસ્કે ચાલે છે. ડાબો સ્વર એટલે ચંદ્રસ્વર. જેમાં નાસિકાનું ડાબું નસ્કોરું ચાલે છે. વિશેષ–“શિવસ્વરોદય') બળવાન સંતાન ઉત્પન્ન કેમ કરાય? માતાને અને ગર્ભને શનિષ્ટ સંબંધ છે. માતાના આચાર, આહાર અને વિચારોની ગર્ભ ઉપર સ્પષ્ટ રીતે અસર અંકિત થાય છે. આથી સગર્ભા સ્ત્રીએ પિતાના માનસિક બળને વધારવું પોતાનું ભાવી સંતાન પરાક્રમી, ધર્મનિષ્ઠ, બુદ્ધિમાન થશે તેવી ભાવના સતત ભાવવી. મહાપુરુષને જીવનચરિત્ર કે ધાર્મિક ગ્રંથો અવકાશ મળે વાંચવા. આહાર બાબતમાં પણ કાળજી રાખવી. નિયમસર પૌષ્ટિક આહાર કરે. આ રીતે વર્તવાથી બળવાન-દીર્ધાયુષી સંતાનની પ્રાપ્તિ કરી શકાય છે. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ કેટલીક ઉપયેગી સૂચના (૧) જે સમયે પુરુષના જમણેા સ્વર ચાલતા હોય ત્યારે જ સમાગમ કરવા. ડામે સ્વર ચાલતા હાય ત્યારે સહવાસ કરવે! નહી. (૨) મૈથુન કરતી વખતે કોઈ અન્ય ખાખત ઉપર વિચારવાથી વીયસ્ખલન જલ્દી નહી' થાય. (૩) સ્તંભન માટે ભાંગ, મદ્ય (શરાબ), અફીણુ અથવા અન્ય નશાકારક ચીજો લેવી નહીં. કારણ ઉપરછલ્લી રીતે તે લાભકારક જણાય છે પરંતુ આખરમાં પુરુષને નપુસક બનાવે છે. (૪) ગરમીની મેસમમાં મહિનામાં બેવાર અને અન્ય ઋતુમાં મહીનામાં ચારવારથી વધારે વાર સહવાસ સેવવા નહી. (૫) ૫૫ વર્ષ પછી સહવાસથી દૂર રહેવું. (૬) માંદગીમાં અથવા માંદગીમાંથી ઉઠવા બાદ પૂર્ણ સ્વસ્થ બન્યા સિવાય સમાગમ કરવા નહી'. અન્યથા ક્ષયરોગ થાય છે. (૭) વેશ્યાએથી દૂર રહેવુ.. (૮) સમાગમ પછી ઘી-સાકરવાળું દૂધ અવશ્ય પીવું. (૯) મૈથુન બાદ મૂત્રત્યાગ અવશ્ય કરવા. કારણ કે વીય જો રોકાઈ ગયું હશે તે ઉપદ'શ થવાના સંભવ છે. સૂત્રત્યાગ કરવાથી રાકાઈ ગયેલ વીય (થડા અશ ભાગ) નીકળી જાય છે. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) મૈથુન પછી ઠંડા જળથી ઈન્દ્રને ધેવી નહીં. તેમ કરવાથી તે ઢીલી પડે છે. (૧૧) રસ્તા પર બેસીને દવાઓ વેચનાર પાસેથી કઈ દવા ખરીદવી નહીં. (૧૨) વૃદ્ધી-પ્રભાતે મૈથુન, સૂર્યોદય થતાં સુધી નિદ્રા લેવી તે સઘળી બાબતે બલની હાની કરે છે. (૧૩) ઈન્દ્રીય ઉપરના વાળ આંતરે દિવસે અસીરાથી સાફ કરવાથી ઈન્દ્રીયમાં ઉત્તેજના પિદા થાય છે. વર્જિત સમયમાં સ્ત્રી સંગનું ફળ (૧) પુરુષ યુધિત હોય તૃષા લાગી હોય અને સમાગમ કરે તે વીર્યને નાશ થાય છે. (૨) મધ્યાહને (અગર દિવસના કોઈ ભાગમાં) સહવાસ કરે તે બદ અને બળનું દર્દ થાય છે. (૩) પ્રાતઃકાળે સ્ત્રી સંગ કરવાથી મૂછ રોગ થાય છે. (૪) ધર્મના દિવસે, શ્રાદ્ધના દિવસે, સંધ્યાકાળે સમાગમ કરવાથી આરોગ્ય અને આયુષ્યને નાશ થાય છે. (૫) જમ્યા બાદ તુરતજ સહવાસ કરવાથી મૂત્રાશયને લગતા રેગ થાય છે. (૬) તડકામાં રખડીને તપ્ત શરીરે સંગ કરવું નહીં. શરીરમાં અનેક રોગ થાય છે. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. સહવાસ અંગે નિયમ કુદરતે પશુપક્ષી આદિ પ્રાણીઓ માટે પણ સમાગમના નિયમ ઘડેલા હોય તેમ જોવામાં આવે છે. - દા.ત. કૂતરાં કાર્તક માસમાં જ સહવાસ કરે છે. ગર્દભ વૈશાખ માસમાં સમાગમ કરવામાં પ્રવૃત્ત બને છે. પશુઓ નાની ઉંમરની કે ગર્ભિણી હોય તેવી માદા પાસે જતા નથી. મનુષ્ય માટે પણ નિયમ કરેલા જ છે. પરંતુ કામમાં ઉન્મત્ત બનેલ માનવી ધર્મશાસ્ત્ર કે વૈદકશાસ્ત્રની અહેવાલના કરી બેફામ રીતે વિષય ભેગમાં રચ્યાપચ્યા રહે છે. વિષયમાં અંધ અને ક્યા કે પરિસ્થિતિ પણ જોતા નથી. તેથી રોજબરોજ અખબારોમાં નાની વયની બાળા કે વૃદ્ધા પરના બળાત્કારના કિસ્સા વાંચવામાં આવે છે. પિતાની સ્ત્રી સગર્ભા હોય તે તેની સાથે પણ સહવાસ બંધ કરતા નથી. આને પરિણામે બાળકે ખેડ-ખાંપણ વાળા જન્મે છે. પા બાપનું અને સજા બાળકને. વૈદકશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રીષ્મઋતુમાં મહીનામાં બે વાર અને અન્ય ઋતુમાં મહીનામાં ત્રણથી ચાર વાર સમાગમ કરવાની છૂટ આપેલ છે. પરંતુ આ નિયમને કોઈ અનુસરતું હોય તેમ જણાતું નથી. રોજેરોજ વિષય For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ ભંગ કરનારા પડયા છે. આવા પુરુષની પ્રજા માયકાંગલી અપાયુષી અને રેગિષ્ય જન્મે છે. શાસકારોએ ભોગ માટે રાત્રિને સમય શ્રેષ્ઠ છે તેમ જણાવ્યું છે છતાં સવારે-બપોરે–સંધ્યાકાળે રતિક્રીડામાં ડૂબેલી માનવવણઝાર પિતાનું અને ભાવી પ્રજાનું અંધકારમય ભાવી નથી સૂચવતી ? ૧૨. પતિનું પત્ની પ્રતિ કર્તવ્ય (૧) સ્ત્રી પુરુષનું અડધું અંગ કહેવાય છે. (અર્ધાગિની) જીવન નૌકા પાર કરતાં કરતાં જે સુખદુઃખ આવે છે. તેમાં તે પુરુષ સાથે રહીને સામને કરવામાં બરાબર મદદ કરે છે. (૨) અવસરે પત્ની પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતાં રહેવું.. (૩) કૌટુંબિક કે ઈપણ કાર્યમાં તેની પણ સંમતિ લે. બની શકે તે તમારી અન્ય બાબતમાં પણ તેની સલાહ લેવી. તેમ કરવાથી તમારે પ્રત્યે તેને વિશ્વાસ દઢ બનશે. (૪) શ્રી શંગાર કરે ત્યારે તેની પ્રશંસા કરો. તેના વસ પરિધાન, કેશ ગુંફન ઈત્યાદિમાં પણ રસ લે. ટૂંકમાં તેની નાનામાં નાની બાબતે તરફ પણ ધ્યાન આપવાથી તે પ્રસન્ન રહે છે. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ (૫) સ્ત્રીને કદાપિ કટુ શબ્દ કહી ઉતારી પાડવી નહીં. તેમ કરવાથી તે પણ એ રસ્તે જશે. અને તમને પણ એવા જ શબ્દથી ઉતારી પાડશે. કયારેક કડક શબ્દોની આપલે થઈ હોય તે મન મોટું રાખી ભૂલી જવું મનમાં વાગોળ્યા કરવાથી જીવનમાં કડવાશ. ઉત્પન્ન થાય છે. “Let go” જેવી પદ્ધતિ રાખવી. આખરે આ નીતિનું પરિણામ ઘણું સારું આવે છે. (૬) સાર વગરની નજીવી બાબતમાં તીવ્ર વિવાદ ઉભે કર નહીં. (૭) હંમેશાં મોટું દિલ રાખવું. (૮) રહીને કદાપિ શંકાની નજરે જેવી નહી. વારંવાર તેમ કરવાથી આખરે તેને અહં જાગે છે. બળવે કરે છે અને છૂટાછેડા લેવા સુધી કે બેવફા બનવા સુધી તૈયાર થાય છે. (૯) તમે સ્વચ્છ સુઘડ ન રહેતા હે, કંજુસ હે, અકારણ સંદેહ કરતા હે તથા કામકલાથી અનભિજ્ઞ હશે તે તમારી સ્ત્રીને તમારા પ્રત્યે ધૃણા થશે. (૧૦) તમારું દામ્પત્યજીવન સુખી હોય તે કેટલાક અધમ માણસને ઈષ્ય પણ થશે. તમારા સુખી જીવનમાં વિક્ષેપ ઊભું કરવાને કદાચ તમારી સ્ત્રી વિશે સાચી બેટી વાતે પણ ઉડાડશે. તે તે વખતે મક્કમ રહી તેવી વાતની જાળમાં ફસાવું નહીં. આવા માણસને ઉપરથી મીઠા અંદરથી શેતાન ફરેબીના સંપર્કથી દૂર For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir re રહેજો, અન્યથા તમારુ નાવ ખરામે ચઢાવી દેશે. (૧૧) 'મેશાં ખુશમિજાજમાં રહેવુ. ભારે ભરખમ મ્હોં અનાવી રાખીને ઘરનું વાતાવરણ કલુષિત કરવું નહી', સ્ત્રીને પણ હાસ્ય મજાકથી પ્રસન્ન રાખવી. તેથી ટેન્સનનું હજાર વેલ્ટનું દબાણ એકદમ ઘટી જાય છે. (૧૨) જીવનને સુખી બનાવવાની એક જ ચાવી છે. ગમ ખાવ અને ક્રમ ખાવ.' (૧૩) પત્ની માટે આમદાનીની મર્યાદામાં શૃંગારના પ્રસાધા, વો વગેરે ખરીદવા. (૧૪) શ્રીને ‘ગુલામ’ સમજી તેની ઉપર શાસન કરવું નહીં. (૧૫) સ્રીને કાઈ હુન્નર કે નાના ઝુહુઉદ્યોગમાં રસ લેતી કરવી. જેથી તમારી હયાતિ ન હોય ત્યારે આજીવિકા માટે તેને મુશ્કેલી ન પડે. (૧૬) એ યાદ રાખેા કે સ્રીના હૃદયમાં પતિના પ્રેમ પામ વાની લાલસા અહેનિશ રચ્યા કરે છે. સ્ત્રીની સખીઆના પણ આદર કરવા. (૧૭) સ્ત્રીને પણ ખર્ચ માટે અમુક રકમ મહીને આપવી, (૧૮) વર્ષાંતે કેાઈ યાત્રા કે પ્રવાસમાં સ્ત્રીને સાથે લઈ જવી. ઘરને શેાભાવનારી સ્ત્રી છે. તેની સરખામણી ‘લક્ષ્મી’ સાથે થઈ શકે. 'ન ગૃહ' ગૃહસીત્યાહુ, ગૃહિણી ગૃહમુચ્યતે.’ પાષાણુથી અપાયેલ ઘર એ ઘર નથી. પરંતુ ગૃહીણી એ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ગૃહ છે.' અતિથી આદિના સત્કાર ગૃહિણીથી જ કરી શકાય છે. તેથી જ તે ઘરની શેાભારૂપ છે, અને લક્ષ્મીસ્વરૂપ છે. સ્ક' પુરાણમાં કહ્યું છે કે, “ગૃહસ્થાશ્રમનું મૂળ શ્રી છે. સ'સારના સુખનું મૂળ સ્ત્રી છે, ધર્મના કળેા મેળવવા માટે અને સ'તાનની વૃદ્ધિ માટે સ્ત્રી જ ઉપયેાગી છે.' ૧૩. આ બધુ ધ્યાનમાં રાખી સ્રી સાથે ઉચિત વ્યવહાર રાખવા. જેથી જીવન-નાવ ખરાએ ચઢતી નથી. પત્નીનું પતિ પ્રત્યેક ગ્ (૧) પત્નીનું સČસ્વ પતિ છે. તેથી પતિના સુખ માટે દરેક પ્રકારે ધ્યાન રાખવું. (૨) પતિની નિ ́દા કોઈના મેઢ સાંભળવી નહી' અને પતે પણ પતિની નિંદા કરવી નહી. (૩) પતિ ઘરેથી કામ પર જાય ત્યારે અને ઘરે પાછા આવે ત્યારે તેનું અભિવાદન કરવું. (૪) પતિ સુદર ન હોય તે મનમાં તે માબતને અક્સેસ કરવા નહી'. સૌ ફક્ત બાહ્ય દેખાવમાં જ નહી પરંતુ સારી રીતભાતમાં પશુ રહેલું છે અને તેજ ખરુ સૌદર્ય છે. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ (૫) હંમેશાં પ્રસન્ન રહેવું અને પતિ પ્રસન્ન રહે તેમ વર્તવું. (૬) ખરાબ સ્ત્રીઓની સંગતિ કરવી નહીં. નીચ સ્ત્રીઓની સંગતિ તમને દુર્ગતિ તરફ લઈ જશે અને પતિનું જીવન પણ દુખી થશે. (૭) ઘરને ભેદ કેઈને જણાવે નહીં. કારણ એક વાર તમારું છીદ્ર જાણ્યા પછી લેકે તમારા માટે કે તમારા પતિ માટે મુશ્કેલીઓ ઊભી કરશે. (૮) નવીન શૃંગાર કરી પતિ પાસે જવું. તેથી તમારા પ્રત્યે તેને પ્રેમ વધશે. (૯) હંમેશાં સાફ-સુઘડ રહેવું તથા બાળકોને પણ સ્વચ્છ સુઘડ રાખવાં. (૧૦) પતિના જમી રહ્યા પછી અથવા પતિની સાથે જ ભજન કરવું. (૧૧) ઘરને પણ સ્વચ્છ રાખવું. (૧૨) પતિની સેવા જ સ્વર્ગદાતા છે. એ ન ભૂલવું. (૧૩) આમદાની કરતાં અધિક ખર્ચ કરે નહીં. (૧૪) દેખાદેખીથી બીનજરૂરી ખર્ચ કરે નહીં. જરૂરી વસ્તુ જ ખરીદવી. બીનજરૂરી ખર્ચાથી પતિ ઉપર બેજ વધે છે. અને ઘરની શાંતિ નષ્ટ થાય છે. સમયને ઓળખીને ચાલવું. બે પૈસા બચાવ્યા હવે તે આગળ જરૂરી પડયે કામ આવશે જ. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર (૧૫) કોઈ કાર્ય અંગે પિત પાસે હઠ કરવી નહીં. તેમ કરવાથી પતિના હૃદયમાંથી તમારા પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે. (૧૬) હરેક કાર્ય` એકબીજાની સહમતિથી કરવું. તેથી પરસ્પર વિશ્વાસ દૃઢ થશે. (૧૭) તંત્રમ`ત્ર કે ટૂચકાથી પતિને વશ કરવાની કોશીશ કરવી નહી.. આ બધુ' ધૃતી...ગ છે અને કયારેક કોઈ ધૂતારા માર્થિક અને ખીજી રીતે તમને પાયમાલ કરી નાખશે. વશીકરણની એક જ ચાવી છે અને તે નિખાલસ સ્વભાવ અને સતન (૧૮) પતિને પૂછ્યા વગર કોઈ પ્રકારની લેણદેણ કરવી નહી. (૧૯) ફુરસદના સમયમાં વ્યથ ટોળટપ્પાં કરવાં નહી’. સીવણ, ગૂથણ કે ભરતકામ જેવા ઉપયેાગી કાય માં સમય વ્યતીત કરવા. અથવા પતિની આવકમાં એ પૈસાના વધારે થાય તેવા નાનામેટા ગૃહઉદ્યોગ કરવા. ઘણી શ્રીએ પાપડ, વડી અથવા સીલાઈકામ પણ કરે છે. (૨૦) પતિ સાંજે ઘરે આવે ત્યારે નીરસ વાતા કે પેાતાના કે પડોશના કલેશ–કાસની વાતા કરવી નહી. ભેાજનના સમયે પણ હાસ્ય-ગમ્મતની વાત કરવી. (૨૧) પતિના સગાં સાથે પણ સારા વર્તાવ રાખવા. (૨૨) જોરથી હસવું નહીં. સ્ત્રી માટે તે અસભ્યતાની નિશાની છે. (૨૩) સવારે સ્નાનાદિથી શુદ્ધ થઈ ઇશ્વરની પ્રાથના કરવી. (૨૪) પતિ પરદેશ ગયેલ હાય તે શુંગારાદી કરવાં નહી’ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ (૨૫) પતિ કયારેક કટુ શબ્દ ઉચ્ચારી નાખે તે તે હંમેશાં મનમાં વાગોળ્યા કરે નહીં. તે ભૂલી જવા કે શીશ કરવી. જે પ્રતિશોધની ભાવના રાખશે તે તમારા જીવનમાં મેટી તીરાડ પડી જશે કેમ કે ઘણી વાર નજીવી બાબતમાં હુંસાતુંસીથી મટી દીવાર બને વચ્ચે) ખડી થઈ જાય છે. “A storm in Cup of Tea.” એની જેમજ તે અને દાંપત્યજીવન વેરવિખેર બની જાય છે. માટે ગમ ખાતા શીખવું. સામે પ્રત્યુત્તય કે પ્રતિશોધની ભાવના મનમાં રાખવી નહી. તેથી કલેશ કે કંકાસ ત્યાં જ દબાઈ જશે અને આગળ વધશે નહી. ૧૪. ગર્ભ રહ્યાનાં તાત્કાલિક લક્ષણ (૧) ને વીંચાય, (૨) ગની થાય, (૩) તૃષા લાગ્યા કરે, (૪) થાક લાગે, (૫) અંગ ફરકવા લાગે, (૬) જીવ ચુંથાય, (૭) શરીર ભારે જણાય, (૮) સુસ્તી રમ્યા કરે, (૯) મેળ આવે. ઈત્યાદિ ચિહૂને ગર્ભ રહ્યાનું સૂચન કરે છે. ગર્ભવતી સ્ત્રીની ઓળખ (૧) મુખ ઉપર કાળાસ દેખાય છે, (૨) વમન થાય, (૩) રોમાંચ થાય, (૪) આળસ અને થાક લાગે, (૫) માથું For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુખે, (૬) માટી ખાવાની ઈચ્છા થાય, (૭) સ્તનમાં દૂધ આવે છે. ઈત્યાદિ ચિહુને રીનું સગપણું સૂચવે છે. ડશીશાસ્ત્ર એમ કહે છે કે આ વખતે સ્ત્રી મનમાં મૂંઝવણ અને કૈક માંચ અનુભવે છે. એમાં મળી આવે છે. માટી વગેરે ખાવાની ઈચ્છા કરે છે. કામકાજમાં અનુત્સાહ રહે છે. દિવસને ઘણે ભાગ સુસ્ત થઈને પડી રહે છે. ગર્ભિણી સ્ત્રીનું કર્તવ્ય ગર્ભ રહે ત્યારથી તે પ્રસવ થતાં સુધી સ્ત્રીએ પ્રસન્ન ચિત્તથી રહેવું. પવિત્રતાથી રહેવું. પરમાત્માનું સ્મરણ કરવું. પૂજન કરવું. સમાગમથી દૂર રહેવું. અન્યથા વિકલાંગ બાળક જન્મે છે. અતિશય શ્રમ કરે નહીં. તેમજ ભેજન સુપાચ્ય અને પૌષ્ટિક ચીજોનું કરવું. નિદ્રા, આહાર વગેરેમાં નિયમિત રહેવું. માતાના મન અને ગર્ભને ઘનિષ્ઠ સંબંધ છે. સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે માતાનું મન જે વસ્તુમાં વધારે હોય તેની અસર સંતાન ઉપર અવશ્ય થાય છે. આ સમયમાં સ્ત્રી બરાબર સાવધાન રહે તે ઈચિત સંતાન પ્રાપ્ત કરી શકે છે. આગલા પ્રકરણમાં આપણે જોયું તેજ વાત અહીં પુનરાવર્તન કરીએ છીએ. - સંતાનને બુદ્ધિમાન બનાવવું હોય તે નીતિશાસ્ત્ર ઇત્યાદિનું સ્ત્રીએ વાંચન કરવું. બાળકને મહાત્મા બનાવ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ હેય તે વેગ અને વેદાંતના ગ્રંથોનું વાંચન કે શ્રવણ કરવું. બહાદુર બનાવવું હોય તે વીરરસવાળા ગ્રંથ (મહાભારતરામાયણ)નું વાંચન-શ્રવણ-મનન કરવું. માતાના સ્મૃતિપટમાં જે આકૃતિ જે વિચાર સતત ઉભરાયા કરે છે તે આકૃતિ કે વિચારને અનુરૂપ બાળક ઉત્પન્ન થાય છે. આ હકીકત વૈજ્ઞાનિકે એ પણ સ્વીકારેલી, છે. તેથી તેમાં કોઈ શંકા નથી. ગર્ભમાં પુત્ર કે પુત્રીની પરીક્ષા ગર્ભવતીને પ્રથમ જમણું સ્તનમાંથી દૂધ નીકળે-તે દૂધને કાચ પર નાખી તડકામાં જોતાં તે પારદ કે મેતી જેવું દેખાય અને જમણે સ્તન કેક રતાશયુક્ત, કોમળ દેખાય તથા સ્ત્રીનું મન પુરુષવાચક ચીજની ઈચ્છા કરે અને ઉદરને જમણે ભાગ ઊંચે જણાય તે પુત્ર થશે તેમ માનવું. આથી ઉલટાં ચિહ્ન જણાય તે (ઉદરને ડાબે ભાગ ઊંચે જણાય-ડાબા સ્તનમાંથી પ્રથમ દૂધ નીકળે તે) પુત્રી થશે તેમ જાણવું. ગર્ભમાં બે બાળકે : ઉદર બને બાજુએ ઉભરાયેલું જણાય તે જેડકાં બાળકને જન્મ થશે તેમ જાણવું. : વિશેષ વિગત માટે : હેમેન્દ્ર શાહ આયુર્વેદિક રીસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાક, ઘાટલોડીયા, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૬૧ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૨ સ્ત્રીરોગ ચિકિત્સા (વંધ્યત્વ, આતષ, લેહીવા, ગર્ભાવ, પ્રદર, હીસ્ટીરિયા) વંધ્યાનાં લક્ષણ જ સ્ત્રીને ગર્ભ રહેતું નથી તેને વધ્યા કહે છે. આ રોગ અઢાર પ્રકાર છે. તેમાં મુખ્ય બે ભેદ છેઃ (૧) આનુવંશિક (૨) ગજન્ય. આમાં પહેલે પ્રકાર અસાધ્ય છે. બીજો પ્રકાર ગ્ય ઉપચાર કરવાથી રોગ દૂર કરી શકાય છે. બીજા પ્રકારનાં કારણે - (૧) કાચી વયમાં મૈથુન કરવું, (૨) અતિ મૈથુન, (૩) પ્રદરગ, (૪) ગર્ભાશયને વરમ, (૫) ગર્ભાશયને દાહ અથવા વાંકુ થઈ જવું, (૬) આહારવિહારની અજ્ઞાનતા, (૭) પતિની દુર્બળતા, (૮) શુકકીટને અભાવ, (૯) લકે અગર પ્રમેહ થવાથી ઈત્યાદિ. હવે જરા વિગતથી જોઈએ - (૧) મૃત્સા – આ પણ “વંધ્યા” જ ગણાય છે. સંતાન થાય છે પરંતુ જન્મતાં જ મરી જાય છે. અથવા મૃત બાળક અવતરે છે. (માતાના વિષાક્ત દૂધને લીધે) (૨) કાકવંધ્યા – એક જ સંતાન થાય છે. પછી થતા નથી. (ગર્ભાશય વિકૃત બને છે.) For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ (૩) કન્યા પ્રસવિની – માત્ર છેકરીઓ જ થાય છે. (૪) ગલિતગર્ભા – આમાં ગર્ભ રહીને નષ્ટ થઈ જાય છે. (૫) મૂઢગભ – ગર્ભ રહે પરંતુ વૃદ્ધિ થતી નથી. કેવળ માંસને લેચો જ રહે છે. (ઋતુનાન પછી બે સ્ત્રીઓ પરસ્પર ભેગ કરે તેથી આ ગર્ભ રહે છે.) (૬) રજહીના – આવી સ્ત્રી રજસ્વલા થતી નથી. (૭) મેદવૃદ્ધા – ચબી વધી જવાથી ગર્ભાશય નિષ્ક્રિય થઈ જાય છે. (૮) સ્થૂલતા – આને લીધે પુરૂષની ઈન્દ્રી ગર્ભાશયના મહ સુધી પહોંચતી નથી. (૯) નષ્ટ કેષ્ટી – રેવતી થયા પહેલાં સંભોગ કરવાથી વિકૃત બને છે. ગર્ભધારણની ક્ષમતા ગુમાવે છે. (૧૦) સંહિતા – ઉપર મુજબ. (૧૧) બળહીને – અતિશય મૈથુનથી પણ ઉપર મુજબ ગર્ભા શયમાં ખરાબી દાખલ થાય છે. (૧૨) આના – ગર્ભાશયનું હું પહેલું થઈ ગયેલ હોય છે. તેથી વીર્ય ટકતું નથી તથા ગર્ભધારણની ક્ષમતા ગુમાવે છે. (૧૩) સંકીર્ણ મુખી – ગર્ભાશયનું મહે એટલું નાનું હોય છે કે તેમાં વિર્ય પહોંચી શકતું નથી. (૧૪) શુક્કી – વીર્ય ગર્ભાશયમાં જઈ બળી જાય છે. (૧૫) પ્રદરજન્ય વંધ્યત્વ- (કારણ વાત પિત્ત કફને પ્રકોપ છે.) (૧૬) વામની – ગર્ભાશયમાં વીર્ય પહેચ્યા પછી કેટલાક દિવસે બહાર નીકળી જાય છે. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ (૧૭) ગર્ભાશયનું ન હેાવુ'-(કુદરતી છે.) (૧૮) અ’કોષમાં ગાંઠ પડવી, × આ અઢાર પ્રકારના વધ્યત્વમાંથી કેટલાક એવા છે. કે જેના ઈલાજ થઈ શકે છે. તેમજ કેટલાક એવા છે કે જેના ઈલાજ નથી. જેના ઈલાજ થઈ શકે છે તેવી ર્રાને વધ્યા કહેવી તે ભૂલ છે. ગલિતગર્ભા – પ્રાર’ભમાં સાધ્ય છે. રાગ જુના થવાથી અસાધ્ય બને છે. આનું કારણુ ગમી કે પ્રમેહુને લીધે ચેાનિમાં જતુ થાય છે તે છે. – પુત્ર પ્રસવની – આવી સ્ત્રીને ડામે અડકોષ હોતા નથી. અભ ન રહેવાનાં કારણે। – સ્ત્રી પુરુષમાંથી કેઈ એક રાગી હોય, પુરુષ નપુસક હોય, ગસ્થાન નબળુ` હાય, વીય રજ દૂષિત હૈાવા, ચેનિ—લીગ સમાન ન હાય, ચેાનિના પડદાનું ફાટી જવું, ગર્ભ્રાન્ડના અભાવ, અડકોષમાં ગાંઠ પડવી. પ્રદરને લીધે ગદ્વાર સ'કીણુ થવુ', ગર્ભાશય ઉલટુ થવુ અગર વાંકુ થવું, માંસ વધી જવું. બીજા કારણામાં પુરુષની ઈન્દ્રી નાની હોય, અંડકોષના અભાવ હાય, હસ્તમૈથુન, અપ્રાકૃતિક મૈથુન, અતિવ્યભિચાર પ્રમેહરાગ, દૂષિત થી, શુક્રકીટના અભાવ વગેરે છે. કામશાસ્ત્રના મત મુજબ સ્ત્રી-પુરુષ એક સાથે સ્ખલિત ન થવાથી પણ ગર્ભ રહેતા નથી તથા નીચે પુરુષ ઉપર સ્ત્રી આ રીતે સમાગમ થવાથી પણ ગર્ભ રહેતા નથી. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંધ્યત્વના ઈલાજમાં એક મહત્વની બાબત એ છે કે સમાગમ પછી સ્ત્રીને શરીરના કયા ભાગમાં દુઃખા થાય છે? તે પૂછવું જોઈએ અને તે ઉપરથી ઉપચાર કરે જરૂરી છે. અન્યથા વંધ્યત્વનું નિવારણ થઈ શકતું નથી. આ મૂળ હકીકત જાણ્યા વગર કઈ પણ જાતને કરવામાં આવતે ઉપચાર નિરર્થક જાય છે. દા.ત. સમાગમ પછી કમરમાં (સ્ત્રીને પીડા થતી હેય તે કમળમાં પાણી છે તેમ જાણવું અને તેના નિવારણ અર્થે યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે. સમાગમ પછી દેહકંપન અથવા નિમાં દાહ તે કમળવાયુ દૂષિત હવાનું સૂચવે છે. તેને માટે ઉચિત ઔષધોપચાર કર. - સમાગમ પછી હદયપીડા – કમળમાં જતુ હોવાને નિર્દેશ કરે છે. સમાગમ પછી પેડુ દુઃખે-તે તે પણ કમળમાં જતુ હેવાને નિર્દેશ કરે છે. સમાગમ બાદ પીંડી દુખે તે કમળ શીતયુક્ત (ઠંડુ) છે તેમ જાણવું. સમાગમ બાદ શીરળ થાય તે તે ગર્ભાશયની જડતા સૂચવે છે. સ્ત્રી પાસેથી ઉપરની માહિતી પ્રાપ્ત કરી એકસાઈ કરી ઉચિત ઔષધેપચાર કરવાથી સ્ત્રીના વયિત્વનું નિવારણ થઈ શકે છે. અન્યથા સફળતા મળતી નથી. વંધ્યા સ્ત્રીને સંતાન નહીં થવાના ધન્વન્તરી ભગવાને દર્શાવેલ કારણે(૧) કમળ ખર્યું હોય ત્યારે સંગ પછી ડીલ ધ્રુજે છે. કમળ ખસવાથી વય સ્થિર રહેતું નથી. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૧ (૨) કમળ વધ્યુ' હાય તા વીય ઠેકાણે ન પડે અને સગ પછી દુ:ખાવા થાય છે. (૩) કમળ પર માંસ વધ્યું હોય તે થીય વી ખાય જાય છે. સ`ગ પછી પી'ડીએ દુઃખે છે. (૪) કમળમાં કીડા હોય તો સંગ પછી હૃદયમાં પીડા થાય છે. આ કીડા વીર્યનું ભક્ષણુ કરી જાય છે. (૫) પિત્તથી શુદ્ઘભાગ બંધ રહે તે સમાગમ પછી હૃદયમાં દાહ થાય છે, માસિક નિયત સમય કરતાં વહેલું આવે છે. શરીરમાં ખોટી ગરમી રહે છે. (૬) શુદ્ઘભાગમાં શરદી (શીત) રહે તેા અંદરઢાખલ થયેલ વીય પચતું નથી. આમાં સગ વખતે રૂવાડાં ઊભાં થાય છે. (૭) પ્રેતદોષ–તેથી ગભ રહે નહીં. સ`ગ વખતે શરીરમાં ટાઢ જેવી ધ્રુજારી થાય છે. રાવુ આવે છે. આ સાત કારણે ધન્વન્તરી ભગવાને દર્શાવેલ છે. ચા ન વય અને વધ્યત્વના સમય www.kobatirth.org લગ્ન પછીના એ ય લગ્ન સમયની ૧૫- ૨૦-૨૫૦ | ૩૦- | ૩૫૦ ૪૦૧૯ ૨૪ ૨૯ ૩૪ ૩૯ ૪૪ સ્ત્રીની વય વષ માં Acharya Shri Kailassagarsuri Gyanmandir થતા ગભ ધારણના ટકા ૪૩.૬ ૯૦.૫ |૭૫.૮ ૨૨.૯ ૪૦૨૯ ૧૫.૪ “ચઢતી વયે પ્રજનનના સભવ થયના પ્રમાણમાં ઘટતા જાય છે.” (એક પુસ્તક ઉપરથી ચા) For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ - (ચાર્ટ-૨) પુરુષના કારણે ઉદ્દભવતું વણવ નપુસકત્વ - Shri Mahavir Jain Aradhana Kendra બીજાના તીર્ષ વીર્યદોષના લીધે જાતીય આ અંગેની - ખામી માનસિક કારણથી વીર્યને અભાવ વયના કારણથી શુ કીટને અભાવ For Private and Personal Use Only જાતીય અંગેની વિકૃત રચના જ્ઞાનતંતુઓના રોગથી વીર્યવાહિનીને સંકેચ મૂત્રમાર્ગના પાછલા ભાગની વિકૃતિ www.kobatirth.org શિશ્નને અભાવ બાહ્ય મૂત્રછીદ્રની જન્મથી જ પ્રાપ્ત વિકૃતિ સંકોચ થજન્ય સંકેચ ઈજા થવાથી શસ્ત્રક્રિયાથી વૃષણને અભાવ અવરુદ્ધ વીર્યવાહિની ઉપવૃષણને અભાવ અતિશય મૈથુન વયના વિયશય લીધે પ્રોસ્ટેટ ગ્રંથિ HaHall સેજથી સત્ર લગ્ન (Rarecase) Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્રીના વંધ્યત્વનાં કારણે જન્મ સાથે ઉતરેલા Shri Mahavir Jain Aradhana Kendra પાછળથી પ્રાપ્ત થયેલા પાછળથી પ્રાપ્ત થયેલા For Private and Personal Use Only જન્મથી જ ખોડવાળા શંકરપ્રજા પિંડરગ રેગે શસ્ત્રક્રિયા અથવા માનસિક રહેણીકરણી અવયવ અથવા સમૂળ અન્ય કારણે અભાવ અવયને થયેલ ઈજા www.kobatirth.org અંકે રજવાહક ગર્ભાશય નળી નિમાર્ગ ચેનિપ્રદેશ આઘાત અસ્થિરમાનસ સ્પર્શાસહ્ય નિ સ્થાનિક જનનેન્દ્રીય અન્ય નિયામક પિંડો Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીમંડ અન્યપિંડ અસ્તિનું આચ્છાદન પડ (Endocrine & land) Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભધારણના કેટલાક પ્રયોગો (૧) ગૌશાળામાં ઉગેલા વડની પૂર્વ અને ઉત્તર બાજુની શાખાના ટૂકડા લઈ તેમાં ૨ ઝવેત સરસવ ઘૂંટી દહીં મેળવીને પુષ્ય નક્ષત્રમાં પીવા આપવું. ગર્ભ રહે છે. ગર્ભપાત રોકવા માટે – સુવર્ણ ભસમ છે તે., મેતીની ભસ્મ છે તે, જીવતે પાસાણ ૧ તે, પ્રવાલભસ્મ છે તા, અશેકાન તે લેધરસવ ૧ તે. ગળોસવલતે વંશવેચન ૧ તે, રખે ભસ્મ છે તે, ગુલાબ જળે ઘૂંટી ૨-૨ રતીની ગળી કરવી. સવાર-સાંજ ૧-૧ ગેળી દૂધ સાથે જમ્યા બાદ અશકારીષ્ટ, ઉશીરાસન ૧–૧, જળ ૨ તેલા મેળવી રાજ ૨ વાર (ભેજ બાદ) આપવું. (૩) છોકરીઓ જ થતી હોય તેને પુત્ર થાય –મહેંદીનાં બી ૧ તે, નાગેરી આસંધ ૧ તે, પલાશ બીજ નંગ ૨૦ બારીક કરી ૪ દિવસ પછી ૧-૧ ભાષા આપવું. ઉપર દૂધ પીવું. (૪) પુત્રદાવટી – નાગકેશર, વિદારીકંદ, ખુબેઠી, બ્રાહ્મી શિવલીંગનાં બી જીવતી, માષપણું, અસગંધ, મોતી, પીપળાનાં બી, શતાવરી - તે લે. બધાની બરાબર For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાકર મેળવી બારીક ચૂર્ણ કરવું અને બેર જેવી ગોળી કરવી. ઋતુસ્નાન પછી (થા દિવસથી) ૧-૧ ગેળી સવાર-સાંજ દિવસ ૧૫ સુધી આપવી. પુત્રપ્રાપ્તિ થાય છે. (૫) કાકવંધાને ઈલાજ-કાંગસીનું મૂળ શનિવારે નેતરી રવિવારે લઈ આવવું. તેલે ૧ ગાયના દૂધમાં વાટી સ્ત્રીને પાવું. (૬) સહરા મુખી – ગળજીભી જેવી થાય છે. તેને છાંયે સૂકી ચૂર્ણ કરી ગાયના દૂધ સાથે પ્રભાતમાં ન તેલે આપવું. દિવસ ત્રીસ સુધી. ખાટું-ખારું ખાવું. નહીં. દૂધ, સાકર, ભાત, ઘઉંની રોટલી વગેરે ખાવા. (૭) પુત્રપદરસ - લક્ષમણ લેહ, મહાલક્ષમી વિલાસ બા છે તે મેળવી ૪૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા મધ-ઘીમાં ચટાડવી. ઉપર દૂધ પાવું.. ગર્ભ રહે છે. (૮) વધારે નાગકેશર, હાઉબેર, પારસ પીપળાનાં બી. દરેક તેલે ચાર, ભગલીગી તે. ૨, શિવલીગી તે. ૨, ખસખસ તે. ૧૨, કેપર તે. ૧૨, સંધેડાની જડ. તે. ૩, સાકર તે. ૧૨ બારીક વસ્ત્રગાળ કરી સ્ત્રીને. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપવું. માત્રા : ૧ થી ૨ તેલ ચોથા દિવસે નાહા બાદ ગાયના દૂધ સાથે રોજ સવારે ૧ માત્રા આપવી. દિવસ ચાર સુધી દવા આપવી. જમવામાં ખાંડ ખા, ખીર વગેરે આપવું. (૯) રવિવારના દિવસે સંધ્યા સમયે અક્ષત, પૈસે, સૂત્ર, સોપારી, કાકજલ્લાના મૂળમાં મૂકી કહેવું કે હે ઔષધિદેવી સંતાન પ્રાપ્તિ માટે આવતા રવિવારે હું તને લઈ જઈશ. મારી અને કામના પૂર્ણ કરજે, એમ કહી નેતરી તેનું મૂળ બીજા રવિવારે લઈ આવવું. (બની શકે તે આ સાત દિવસ દરમ્યાન તેના મૂળને દૂધ સીંચવા જવું) પછી સવારે મૂળ સહિત પંચાંગ લાવી છાંયે સૂકવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ વસ્ત્રગાળ, કરવું. આ ચૂર્ણ છે તે તેમાં પીપર-સુખડનું ચૂર્ણ ૧-૧ વાલ, અનવી'ધ મતી-કેશર ૧-૧ રતી મેળવી ચોથા દિવસે નરણા કોઠે આપવું. આ રીતે રેજ સાત દિવસ આપવું. જમવામાં ખીર-દૂધભાત-રોટલી આપવા. સંતાન થાય. (૧૦) લક્ષ્મણ લેહ – લેહભાષ્ય તે. ૨૦, રસસિંદુર તે. રા, આસપાલવની છાલ, દર્ભનું મૂળ, મહુડાના કુલ, જેઠી મધ, બળદાણા, કાળીપાટ, બીલીને ગર્ભ, શતાવરી, આસંધ, મીઢોળ દરેક તેલા ચાર. ભમે સિવાયના ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. પછી બધુ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેળવવું. પછી વેત કુલવાળી ભેરીંગણીના એક રતલ પંચાંગના ઉકાળાની ભાવના આપવી. છાંયે સુકવવું. માત્રાઃ ૨ થી ૪ રતી મધ સાથે ઉપર ફળ ધૃત છે તે. ગાયના દૂધમાં નાખી પીવું. (૧૧) સોમવૃતઃ વેત કુલના સરપંખાનાં મૂળ, વજ, સરસવ, બ્રાહ્મી શંખાવલી, સાટોડી, શતાવરી, કઠ, જેઠીમધનું મૂળ, હળદર, મજીઠ, કાળીપાટ, ભાંગરે, દેવદાર, તલવણી, અરડુસીનાં કુલ દરેક ૨-૨ ભાગ, ઉપલસરી ૩ ભાગ, ગાયનું ઘી ૪૦ ભાગ પકાવવું. (ઘી સિદ્ધ કરવું) માત્રા બે થી ૧ તેલે દૂધ સાથે. આનું સેવન કરવાથી ગમે તે દેવને લીધે ગર્ભાશયમાં થયેલ વિકાર દૂર થાય છે અને ગર્ભધારણ કરવાને સ્ત્રી ગ્ય બને છે. (૧૨) ગર્ભધારિણી વટી : શિવલીંગનાં બી ૨૦ તે, પૂર્ણચંદ્રોદય તે. ૨, સુવર્ણ ભસ્મ, પ્યભરમ, પ્રવાલભસ્મ, મુકતાપિષ્ટિ, બંગભસ્મ, લેહભસ્મ વસેલી, સુખડ દરેક ૧-૧ તેલ, આસંધ, શતાવરી, વારાહી કંદ, કેળક બહુફળીનાં પાન, સંધેસડાનાં પાન, નાગકેશર, પુત્ર જીવકનાં પાન, કઠ, તલવણી દરેક ૧-૧ તેલ. પૂર્ણ ચંદ્રોદય ખરલમાં અલગ ઘૂંટ. પછી કમર ભર ઉમેરી ઘૂંટતાં જવું. કાઠ ઔષધનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બધું ખરલમાં ધીમે For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધીમે નાખતા જવું અને ઘૂંટતા જવું. ત્યાર બાદ શતાવરીના રસની, વિદારીકંદના રસની એક એકભાવના આપવી અને છાંયે સુકવવું. સૂકાઈ ગયે. તેમાં કરતુરી અને કેશર – તેલ મેળવી પ્રમાણસર જ ઘૂંટી ૨-૨ રતીની ગેબી કરવી. માત્રઃ ૩ ગળી સવારે દૂધ સાથે આપવી. આ ઔષધથી ગર્ભાશયના બધા રોગ મટી સંતાનપ્રાપ્તિ કરાવે છે. સગર્ભા સ્ત્રી આનું સેવન કરે તે બાળક નીરોગી, અવરે છે, (૧૩) સંધસડો, તુલસીપત્ર, નાગકેશર, આસંધ, પારસ પીપળાના ફળ, વરધાર, સુંઠ, દારુહળદર, ખાંડ. બરાબર લેવા. વસ્ત્રગાળ ચૂર્ણ કરી થી ૧ તે. ચેથા દિવસથી રોજ સવારે એક વાર ખાવું. પુત્ર પ્રાપ્તિ થાય છે. (૧) અશેળીયાના મૂળ, ધાવડીનાં કુલ, વડવાઈના અંકુર, નીલકમળ સરખા ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. માત્રા: ૧ તેલે ચૂર્ણ ગાયના દૂધથી રોજ સવારે આપવું. બે મહીનામાં ગર્ભ રહે છે. (૧૫) બળદાણા મૂળ, ખપાટ મૂળ, જેઠીમધનું મૂળ, વહવાઈનાં કુણાં અંકુર, નાગકેશર સમાન ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી છે તે ચૂર્ણ મધ અને ઘી For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (વિષમ પ્રમાણમાં લેવા)માં ચાટી ઉપર ઉપર દૂધ પીવું. ચોથા દિવસથી આ રીતે રોજ સવારે સ્ત્રીએ કરવું. બે મહીનામાં ગર્ભ રહે છે. (A) Aવેત સરસવ, વચ, બ્રાહ્મી, શંખાવલી, કાકડા સીંગ, કાકેલી, ખુલેઠી, કઠ, સારીવા, ત્રિફળા, આસંધ, અરડુસીના કુલ, પ્રિયંગુના કુલ, મજીઠ, સૂંઠ, પીપર, ભાંગરાનાં બી, હળદર, દશમૂળ, હરડે, શતાવરી ૮–૮ તેલા. જળ ૧૬ શેરમાં ઉકાળી ૧/૪ જળ રહ્યો ઉતારવું. તેમાં થી શેર–૧ નાખી મંદ આંચે રાખી જળ બળી ગયે ઉતારી લેવું. માત્રા : ૨ માલા. રેજ સવારે ખાવું. (૧૬) જેના મરેલા બાળક અવતરે છે અથવા જમ્યા પછી તુરત મરી જાય છે તેને માટે (મૃતવત્સા માટે) દવાશિવલીગી તે. ૧, મેતી પિષ્ટિ તે. ૧, બને બ્રહ્મન ક તેલા, શતાવરી ૨ તેલા, વિદારીકંદ ૨ તેલે પ્રવાસપિષ્ટિ તે. ૧, પુત્ર જીવકની જઠ તે. ૨, ભાંગ - બીજ છે તે. પિષ્ટિ સિવાયના ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. ખરલમાં પિષ્ટિ નાખી ઘૂંટવું. પછી ધીરેધીરે ચૂર્ણ મેળવતા જવું અને ઘૂંટતાં જવું. માત્ર ઃ ૧-ના માથા દૂધ સાથે રેજ સવારે અને સાંજે આપવું. For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ (૧૭) પુત્રની યાનિ માટે : ગુલમનશા શમત ૧ તાલે મેળવીને આપવું તથા ગર્ભ`પાલ રસ ૩-૩ ગોળી રાજ ૨ વાર કાળીદ્રાક્ષના પાણી સાથે આપવું, અથવા નાગકેશર વાલ ૩, ગળેાસત્ય વાલ ૧, વિદારીકંદ ચૂ વાલ ૩ મેળવીને ત્રણ માત્રા કરવી. સવાર-મપારસાંજ ૧-૧ માત્રા આપવી, X (૧૮) ઉટક’ખલ તા. ૧, ભાર'ગમૂળ તા. ૦, આસદ તા. ૦, ખારેક તા. ૦, ૨૦ તેલા જળમાં શત્રે પલાળી સવારે ઉકાળી ૨ તે. જળ રહે ચેળીને ગાળી લેવું અને પી જવું. કુચા રહે તે સાંજે ઉપર મુજબ ૨૦ તાલા જળે ઉકાળાને પી જવું. × (૧૯) કુળગ્રંથિને પુરુ' પોષણ ન મળતુ હોય તેવા કેસમાં લઘુયાગરાજની ૨-૨ ગાળી ઉપરના ઉકાળા સાથે આપવી. X (૨૦) અતિ આાવને લીધે ગભ ધારક બીજ બહાર ખેંચાઈ જાય છે અને ગર્ભ રહેતા નથી. તે માટે – અશેક છાલ, લેાદર, શતાવરી, ખીલાં, જેઠીમધ, નાગકેશર, કમળકાકડી ખરાબર લઈ (સરખા ભાગે) ખારીક વસ્ત્રગાળ ચૂણુ કરવું. ન-૦ા તાલે સવાર-સાંજ લીલી પ્રોના રસ સાથે આપવું. આમાં થડી સાકર પણ મેળવવી. × For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ (૨૧) ગર્ભાશયના શેધન માટે અધેડાનાં બી તે. ૧, વાવડીંગ તે. ૧, ચિત્રકમૂળ, હંસરાજ, અજમેદ મજીઠ, સૂવા, ગાજરનાં બી ૧-૧ તેલ, જુને ગોળ તે. ૮ ખાંડી લેવું. આમાંથી ૧ તે દવા જળ તે. ૧૦માં ઉકાળીને પીવા આપવું. સાંજે દવાના કુચા કરી ૧૦ તેલા જળે ઉકાળી પીવા આપવું. માસિકના બે દિવસ અગાઉ આ દવા ચાલુ કરવી. દિવસ ૭ સુધી ચાલુ રાખવી. (માસિક પણ સાફ લાવે છે.) (૨૨) મેદજન્ય સ્થિતિમાં ગર્ભાશયને વિકાસ રૂંધાય છે અને ગર્ભધારણ કરવામાં અવરોધ થાય છે તે ઉપર દવા – વાવડીંગ તે. ૫, જેઠી મધ તે. ૫, એરન્ડમૂળ તે. પ, કંઠ તે. ૫, ઉલટકંબલ તે. ૫, નગોડ તે. ૩, ચિત્રક તે. ૩, અરણના મૂળ તે. ૩, ભારંગમૂળ તે. ૩, હરડે તે. ૩. ચૂર્ણ કરી કવાથ બનાવી પીવા આપવું. આ કવાથ સાથે લેહગૂગળની ૪-૪ ગોળી સવાર-સાંજ આપવી. લેહગૂગળ, લેહ, તે. ૧, ગૂગળ તે. ૩, સૂઠ, મરી, પીપર (ત્રિકટુ) તે. ૭, ત્રિફળા તે. ૮. સારી રીતે ખરલમાં ઘૂંટી ચણા જેવી ગેળીઓ કરવી. (૨૩) જનન અવયવ ઉપર ચરબી ઘટાડવાની દવા-શિવલીંગ બીજ, મેંદા લાકડી, વિદારીકંદ,તજીરૂ બારીક ચૂર્ણ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ કરી લેવું. રાજ રાત્રે ના તે. દવા વેતવસ્ત્ર બાંધી પાટલી જેવું કરવું. તે પાટલી તલતેલમાં મેળી રાત્રે ચાનિમાં રાખવી. X નોંધ :- મેદવાળી સ્ત્રીએ ગળપણ, ચીકાશવાળી ચીજો, કઠોળ ન ખાવા. X (૨૪) શ્રીને રજમળ એ હાય, શરીર કૃશ હોય તેથી ગર્ભધારણની ક્ષમતા ન હેાય તે દૂર કરવાની દવા – શતાવરી, સાંધ, કૌચા, જેઠીમધ, ધેાળીમૂસલી, પીપરામૂળ, કપાસીયા બરાબર સરખા ભાગે લેવા. અધકચરાં ખાંડી લેવા. તેમાંથી ૧ થી ૧ા તાલે દવા જળ તા. ૧૦ અને દૂધ તા. ૧૦માં નાખી ઉકાળવું. ૨ તા. દૂધ ખાકી રહ્યે ઉતારવું. ઠંડુ થયે ચાળી લેવું અને ગાળીને પીવા આપવું. જે કુચા રહે તે સાંજે કરીને ઉપર મુજબ કામમાં લેવા. આ પ્રયેાગ સાથે ચ્યવનપ્રાશ તા. ૧ા આપવે. X – (૨૫) ગર્ભનિરોધજન્ય વધ્યત્વ માટેની દવા – જેઠીમધ તા. ૧, ગેરૂ તા. ૧ મધમાં કાલવીને રાત્રે યુનિમાં લગાવવું. X (૨૬) ગર્ભાશયની ગરમી તેથી ગ`ખીજ મરી જતા હોય તે ઉપર દવા – નીમપત્ર તા. ૧, ૫'ચવલ્કચ કવાથ તા. ૨ ત્રણ શેર જ પલાળી સવારે ઉકાળવું. અડધુ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ જળ રહે ઉતારી લેવું તથા ગાળી લેવું. તેમાં વિલાયતી મીઠું તે. નાખી ડુશ આપ. (૨૭) પ્રમેહ-ઉપદંશજન્ય વંધ્યત્વ – પ્રમેહ –બંગભસ્મ ૧/૨ વાલ, ગળોસત્વ ૧ વાલ, ગેરૂ ૧ વાલ, શિલાજીત ૧ વાલ, ચંદનનું ચૂર્ણ ૧ વાલ. ૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા ઘી, સાકર, મધ અને માખણ સાથે આપવી. ઉપદંશજન્ય વિકાર-મજીઠ, ચોપચીની, ધમાસે, ગળે, અનંતમૂળ, દારુહળદર, નીમપત્ર, જેઠીમધ, ચંદન સરખા ભાગે લેવા. ઔષધે અધકચરા ખાંડી રાખવા. ૧. દવા લઈ વિધિપૂર્વક ઉકાળો કરીને પીવે. કુચા રહે તે સાંજે ફરીને કામમાં લેવા. (૨૮) વંધ્યત્વ નિવારણને સાદો સરળ ઉપાય – ૧ તેલે કાળાતલ એક પાકા કેળા સાથે રોજ ખાવું. (૨૯) ફલકેશની અંદર શેષ તથા મેદવૃદ્ધિ ઉપર – વાવડીંગ તે. ૧, સૂઠ તે. ૧, જવખાર તે. ૧, લેહભસ્મ તે. ૧, ત્રિફળા તે. ૩, જવને લેટ તે. ૭, વસ્ત્રગાળ ચૂર્ણ લેહ સિવાયના ઔષધેનું) કરી બધું મેળવી રોજ -ગ તે. ચૂર્ણ અરણીના રસ તે. ૨, મધ તે. ગા સાથે સવાર-સાંજ ખાવું. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ex તથા સૂત્રુ સાથે લયેાગરાજ ગૂગળની ૩-૩ ગાળી પશુ આપવી. * (૩૦) જનન અવયવને સેજો – શૂળ – લી’મેળીના મી'જ તા. ૧, એરડીના મીજ તા. ૧ ખૂબ ઘૂંટી પાવલી ભારની સાગઠી કરી અંદર મૂકવી. શુળ-નાળીયેરનું દૂધ કાઢી ગરમ કરી કોપરેલ મેળવી પાતુ ભેળી અંદર રાખવું. × (૩૧) અગ્રેજી દવાઓ- (૧) વીટામીન ઈ ખાસ દવા છે. (૨) ‘પ્રેલાઈડ’ (વાનર કાં.) વારવાર થતા ગભ આવ ઉપર ૧/૨ થી ૧ ગેાળી રાજ આપવી. (૩) વીટીચેાલીન (ગ્લેકસ) એક કેપસુલ રાજ આપવી. (૪) વ્હીટજમ ઓઈલના ઉપયેગ પલ્લુ કરવા. (ડૅ.ની સલાહ મુજબ). દવાની જરૂરિયાત (સંતાન પ્રાપ્તિ માટે) તથા વિશેષ માહિતી માટે લખે આયુર્વેદિક રીસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાર્ક, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વધ રજોધમ મહર્ષિ વાગ્ભટ્ટના કથન પ્રમાણે માસિ માસિ રજ : શ્રીણાં રસજ' સ્રવતિ અહમ્ ! વત્સર દ્દ્વાદશા દુર્વ્યં અતિ, પચાશતક્ષયમ્ ॥ ? દરમહીને ત્રણ દિવસ સુધી રજ યાનિમાંથી સ્રવે છે, આ રજસ્રાવ બાર વર્ષની 'માંથી શરૂ થઈ પંચાસ વષે બંધ થાય છે. રજ અગર એક પ્રકારનું રક્ત દર માસે સવે છે. આને રજોધમ (માસિકષ) કહે છે. તે લગભગ પચાસની વયે પહેાંચતાં મધ થાય છે. ઋતુધમ ત્રણ કે ચાર દિવસ ચાલુ રહે તે દેવ ગણાય છે. કેટલીક સ્ત્રીને પચાસની વય કરતાં ઘણુ* વહેલુ માસિક બંધ થઈ જાય છે. આ પણ એક દોષ જ છે. કેટલાકને તીવ્ર પીડા સાથે આવ આવે છે. આ મધાને નીચેના વિભાગોમાં વહેંચી દઈશું'. (૧) કષ્ટાત`વ, (૨) અત્યાર્તવ, (૩) અનાવ. X કાત વ (૧) એળીયે। ૧ભાગ, હીંગ ૧ભાગ, કુ. ટંકણુ ૧ભાગ, સીસ ૧ ભાગ સુંઠ ૧/૨ ભાગ, ખંગ ૧/૨ ભાગ વસ્ત્રાગાળ કરી જળે ઘૂંટી વટાણા જેવી ગાળીચે વાળવી. ૧–૧ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ ગેળી ઉષ્ણ જળથી આપવી. માસિકના સમયથી ૭ દિવસ અગાઉ શરૂ કરાવવી. (૨) સેજે કે વરમ હોય તે પીલુડીને રસ તે. ૨૦ પકાવી તેલ સિદ્ધ કરી લેવું. નીચે ઉતારી તેમાં થોડુંક બેરીક એસીડ મેળવી રૂ બેલી યોનિમાં થોડા દિવસ મૂકવું. (૩) કષ્ટાર્તવ–સવાર-સાંજ મહાગરાજ ગૂગળ રાસ્નાદિ કવાથ સાથે આપો. સવારે ૧ રતી કુથલા ચૂર્ણ દૂધ સાથે આપવું. જમ્યા બાદ કુમાયસવ ૧ તે. જળ ૧ તે. મેળવીને આપવું. (૪) નાગભસ્મ ૧ રતી અશેક કવાથ સાથે જમ્યા બાદ અશેકારીષ્ટ ૨-૨ તેલા દિવસ ૪૫ સુધી કેસ કરાવ. (૫) હીરાબેળ તે. ૧૦, એળીયે તે. ૧૦, હીરાકસી છા તે, ઈલાયચી પ તે, સૂંઠ ૫ તે, સંચળ છે. ૧૦ બારીક કરી ગુલાબપુષ્પની પાંખડીઓ સાથે વાટી નાના બેર જેવી ગોળીઓ વાળવી. ૧ થી ૨ ગોળી દૂધ સાથે જ ૨ ટાઈમ આપવી. કષ્ટાર્તવ–નષ્ટાર્તવ વગેરે મટે છે. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) એળીયા ૧ તા., હીરાકસીસ ૧ તે, કેશર ૬ માષા, શેકેલી હીંગ ૧ તે., જટામાંસી ૧ તા., મુ. અજવાયન つ ૧ ત., ચિત્રક ચૂર્ણ ૧ તા., વાવડી'ગ ૧ તે. વસ્ત્ર ગાળ ચૂર્ણ કરી જરૂર પુરતા મધ સાથે ખેલ કરી ૪--૪ ૨તીની ગાળીએ કરવી. ૧-૧ ગાળી જળ સાથે સવાર-સાંજ આપવી. (૭) રકતાલ્યતાજન્ય માસિકધમ”ની વિકૃતિ ઉપર – લેતુ ભ્રમ ૫૦૦ પુટી, મં ુર, ભસ્મ. જી. હીરાકસી, અભ્રક ભસ્મ, રસસિ ંદુર, સુવણુ માક્ષિક ભસ્મ ૧-૧ તાલે, એળીયા, ચુ. શિલાજીત (સૂર્યતાપી) ૨-૨ તા. શુ. ગૂગળ ૫ તા. કુવારના રસે છૂટી ૨-૨ ગોળી જમ્યા બાદ રાજ ૨ ટાઈમ આપવી. આ સાથે સવારે ૮-૦૦ વાગ્યે ૨ રતી પ્રવાલભસ્મ હલવામાં અગર માખણમાં આપવી. રૂગ્ણાયે પૌષ્ટિક આહાર લેવો. વાયડી ચીજો ખાવી નહી.. લગભગ ૬૦ દિવસમાં શરીરમાં નવીન શુદ્ધ રક્ત મને છે. માસિકની તમામ તકલીફો દૂર થાય છે. × (૮) કષ્ટાત`વ ઉપર ‘તારા મડુર' (તૈયાર મળે છે) સારી દવા છે. ૧ ગાળીથી પીડામાં લાભ ન થાય તા ૨ થી ૩ ગાળી આપવી. × (૯) Ergo Trb આપવી. (ડૉ.ની સલાહુ સુજય.) × For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ (૧૦) Menstrol. ૧-૧ ગોળી આપવી. (૧૧) માસિક વખતે સખત પીડા-કઠોળ બંધ કરાવવું અને હેપે. દવા, મેનમ ફેસ ૬૪ ની ત્રણ ગેળી રેજ ૩ વાર આપવી. (૧૨) પઢને દુઃખાવે, ગર્ભાશયની નબળાઈથી પીડા – સ્તન સખત દુખે-તેવાં ચિહ્ને જણાય તે ફેરમ ફેસ ૧૨૪, કેલ્કર ફલેર ૧૨૪૩-૩ ગે. રોજ ૩ થી ૪ વાર આપવી. આ સિવાય નીચેની પિટા દવા આપી શકાય. (૧૩) (૧) અશોકા કાડીયલ, (૨) બેલીમીરની કાર્ડયલ, (૩) ઋતુરાજ (ઈન્ડીયન ડ્રગની), () યૂટેરેડીન (ધૂનીકેમ) વિગેરે. (૧૪) ધ માસિક ત્રણચાર મહીને આવતું હોય તે – એલ ટેબ. ચેથા દિવસથી ૨૦ દિવસ સુધી રોજ ૧ ગળવી. તથા એલેઝ કમ્પાઉન્ડ ટેબલેટ જમ્યા પછી ૨-૨ ગે. રેજ ૨ ટાઈમ લેવી. માસિક આવ્યું બંધ કરવી. લાંબા સમયથી માસિક અનિયમિત હોય તે-નેરા સાયકર્બન અગર ડયુ એલ્યુટેન માસિકના પમા દિવસથી રોજ ૧ ગાળી લેવી. માસિક આવ્યું બંધ કરવી. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ge Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્યા ત (૧) માતીપિષ્ટિ ગુલક સાથે આપવી. (૨) શ્વેત ભાગભસ્મ ૧ તે., પ્રવાલ પિષ્ટિ ૧ તે., શતાવરી ર ત., ખીલીના ગર્ભ ૨ તા., માવળની ફળી ખી વગરની ૩ તા. સીપ ભસ્મ ૧ તેણે ગુલામઅ થી છૂટી ચણા જેવી મેગળી કરવી. ૧-૧ ગેાળી સવારસાંજ આપવી. દૂધ સાથે ગાળી આપવી, તીખુ ખાટુ ખાવામાં ન લેવુ', પૌષ્ટિક લેાજન કરવુ, × અગ્રેજી દ્વા (૧) દરગાસીલ ૧-૧ કેપસુલ રાજ ૨ ટાઈમ આપવી. (૨) ઈરમેાલીન ૧-૧ ગાળી રાજ ર ટાઈમ આપવી. (૩) લાઈ નારલ ટેમ. ૧ ગાળી ૩ દિવસ સુધી આપવી. X પેટા દવાઓ (૧) એલીકમીટ નીચેા કાડી°યલ ૧ થી ૩ ચમચી રાજ ૩ વાર (સવાર-અપેાર-સાંજ) (૨) ટીનાજીન લીકર ૨૦-૨૦ ખુદ રાજ ૩ ટાઈમ આપવા. જળ, દૂધ, ફળના રસ સાથે. (૩) યૂટેરેશન (એ'ગાલ કુાં.) ૧ થી ૨ રેાજ ૩ ટાઈમ. (૪) ચીનમય કે. જે એન્ડ જે ડીશેન-સારી દવા છે. × For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ અનાર્તવ (નષ્ટાર્તવ) (૧) કષ્ટાર્તવના પ્રકરણમાં દર્શાવેલ પ્રયોગ નં. ૬ આપ તથા નં. ૧૪વાળી અંગ્રેજી દવા આપવી. (૨) નં.-૧ વાળી દવા આપવી. (૩) એળીયે, હીરાબોળ ૧-૧ તે., કેશર, હીંગ, ફલાદ ભસ્મ ૩-૩ ભાષા. કપાસીયાના કવાથમાં ઘૂંટી ચણ જેવી ગોળી કરવી. ૧-૧ ગોળી દૂધ સાથે. દૂધમાં ઘી-સાકર મેળવીને ઉપર પી જવું. અંગ્રેજી દવાઓ (૧) Ergopioe (Evam) ૧-૧ તે. રેજ ૩ વાર. (૨) Estroids (યૂનીકેમ) ૧ તે. જ ર ટાઈમ આપવી. (૩) ડાયલેફેર્સ (સીબા) ૧ થી ૪ ગોળી ૨ વાર જમ્યા પછી. (૪) હોર્મેટોન (કાને બી કુ.) ૧ થી ૩ ગે. રેજ ૩ ટાઈમ. (૫) અશેકાકાડયલ (0 R C.) ૧ થી ૨ ચમચી રેજ ૨ ટાઈમ. (૬) અશેકા ટીચર-૧૦ થી ૨૦ બુંદ જળ સાથે. ઉપરનામાંથી કોઈ એક દવા આપવી. આર્તવ નિવૃત્તિ પચાસ વર્ષની આસપાસ આર્તવ બંધ થાય છે. રોધર્મની નિવૃત્તિ થાય છે. આ સમયે પણ થેડી સાવધાની For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવી પડે છે. આdવનિવૃત્તિ પછી સ્ત્રીને શારીરિક, માનસિક દરદો ન થાય તે અંગે સાવચેતી રાખવી જરૂરી છે. સ્વાધ્યમાં કાંઈપણ અનુચિત ફેરફાર જણાય તે નીચેની દવા સામાન્ય રીતે આપવામાં વધે નથી. રાના, એરકમૂળ, સાટોડી, ધમાસે, દેવદાર, ગંધી વજ, કાળીપાટ, જેઠીમધ, વાવડીંગ, હરડે, કાંકચા, સૂઠ, આમળા સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી તેમાંથી ૨ તે. ઔષધ ૨૦ તેલ જળ પકાવી ચાળી લેવું. પછી ગાળીને પીવા આપવું. શિવ ૨ તે. જળ રહો ઉતારવું) આ ઉકાળા સાથે નીચેની છે. ૧-૧ સવાર-સાંજ આપવી. સવારે ઉકાળો એ ઔષધના રહેલા કુચામાં ૨૦ તે. જળ નાખી ફરી બનાવીને પી. શિલાજીત રસાયન ૨ તે, મકરવજ તે, કરતુરી ૧ આનીભાર ઘૂંટીને ત્રીસ ગે. કરવી. અંગ્રેજી દવાઓ (૧) Ergopiol (Eransco) ૧-૧ ગે. ૩ વાર રેજ આપવી. (૨) Estrolds (યૂનીકેમ) ૧-૧ ગે. બે વાર જ દિ. ૧૫ સુધી આપવી. દવાઓ ડે ની સલાહ મુજબ વાપરવી. * આ વિનિવૃત્તિમાં અનિદ્રા, જ્ઞાનતંતુઓ ઉશકેરાયેલા હોય તે ઉપર ઓષધ : જહરહરાપિષ્ટિ વાલ ૧/૨, સર્પગંધા વાલ ૧/૨, સારસ્વત ચૂર્ણ વાલ ૧/૨. ૨ માત્રા કરવી. ૧-૧ માત્રા મધ સાથે. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નો આર્તવનિવૃત્તિ બાદ થયેલ પાંડગની દવા : લેહભસ્મ તે. ૫, દારૂ હળદર તે. ૨, ત્રિફળા તે. ૧૦, શેકવું કડુ તે. ૮૦, ગૂગળ તે. ૧૦૦ ખૂબ ઘૂંટી લેવું. (કાષ્ઠ ઔષધે બારીક વસ્ત્રગાળ કરી તેમાં લેહભસ્મ મેળવી બધા ઔષધે ઘૂંટીને રાખવું. ગે. અથવા ચૂર્ણ રૂપે. માત્રા : ૧/૨-૧/૨ વાલ દૂધ સાથે. જ અનિદ્રા : ગંધીલે જ તે. ૧/૨,હિંગ્યાદી ચૂર્ણ છે. ૧, શુક્તિભસ્મ તે. ૧, સર્પગંધા તે. ૧, સપ્તાહમૃત લેહ તે. ૧. ૬૦ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા ઘી-સાકર સાથે અથવા મધ સાથે. સરસ ઊંઘ આવે છે. ઉશ્કેરાયેલા - જ્ઞાનતંતુને શાંતિ મળે છે. માનસિક અશાંતિ દૂર થાય છે. ગાંડપણ જેવી અસર ઉપર: બ્રાહ્મીશન તે. ૫, સર્પગંધા તે. ૭, ખુ. આજવાયન તે. ૧, જટામાંસી તે. ૧, વાંસકપુર તે. રા, શંખાવલીના રસની એક દિવસ, બ્રાહ્મીના રસની એક દિવસ અને ભાંગરાના રસની એક દિવસ ભાવના આપી મગ જેવી ગે. કરવી. ૨-૨ ગે. સવાર-સાંજ આપવી. * કબજ, પટકુલવું, ગેસ, છાતીમાં દાહ ઉપ૨: જમ્યા પછી શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ વાલ આપવું. જ ૨ વાર. અથવા શંખભસ્મ ૧/૨ વાલ, શુ. કુચલા ૧ રતી, કાંકચાનું ચૂર્ણ ૧/૨ વાલ મેળવીને આ૫વું. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેહીના આ દઈ આર્તવનિવૃત્તિનું ભયંકર રૂપ છે. કયા કારણથી હવા થયે છે તે જાણવું આવશ્યક છે. (૧) ગભયયમાં ચાંદુ અગર સેળી અથવા ગાંઠથી થયે છે? (૨) ગર્ભાશયની ફલગ્રંથિના સંકેચનથી થયો છે? ચાંદુ અને ઉપચાર ૧. આમળાને બાળી તેની નિધૂમ ભષ્મ ૧ વાલ, નાગકેશર ૧ વાલ, હીરાબોળ ૧/૨ વાલ, ચંદ્રકલારસ ૧/વાલ, શુક્તિપિષ્ટિ ૧/૨ વાલ. ૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ ઘી-સાકર સાથે. ઉપર લીલી ધ્રોને રસ થોડું જેઠીમધનું ચૂર્ણ મેળવીને આપે. ૨. અંદરના ભાગે લગાવવાની દવા – ચર્મભષ્મ ર તેલા, થી તે. ૧ (એ વખત ધેયેલું) ઘૂંટીને મલમ કરે. જરૂર લાગે તે વી ના તે. ઉમેરવું. ૩. નં. ૧ સિવાય બીજી દવા – કબુતરની બીટ તે. ૧, નાગ કેશર તે. ૨, ત્રિફળા તે. ૩, અરડુશીનાં લીલાં પાન તે. ૩, લેહભષ્મ તે. ૧/૨ સારી રીતે ઘૂંટી સુકવી લેવું. માત્રાઃ ૨-૨ આની ભાર ચોખાના વેવણ સાથે. આમાં ડું મધ નાખીને પીવું. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. કેશ્યમ લેકરેટ ૨-૨ આનીભાર સવાર-સાંજ આપવું. ૫. ગુપ્તાંગના ચાંદા ઉપર બીજી દવા – જુના ચામડાને બાળીને કોલસો કરે. (ાખ થવા ન દેવી) કોલસાને ખરલમાં ઘૂટી તે ૧/ર વાલ, આસપાલવ છાલનું ચૂર્ણ ૧/ર વાલ, ચંદ્રકલારસ ૧/૨ વા, ત્રિફળા વાલ ૨. ૩ માત્રા કરવી. ૧-૧-૧ મધમાખણ સાથે આપવી. અંદરનાં ચાંદા રૂઝાય છે. લેહીવા મટે છે. ૬. ગ્લીસરીન ટેનીક એસીડનું પિતું મૂકવું. ગભ સાવ ગર્ભપાત કારણ અને ઉપાય કારણે ગર્ભાવસ્થામાં મૈથુન કરવાથી, અશ્વસવારી કરવાથી, ભારે વજન ઊંચકવાથી, દેડવાથી, પડી જવાથી, મલમૂત્રાદિ-વેગ રોકવાથી, બહુ તેજ અને ગરમ ચીજે. ખાવાથી, વિષમ સ્થાને સૂવાથી, કઠવા, તીખા, શુષ્ક પદાર્થો ખાવાથી ગર્ભસ્ત્રાવ અગર ગર્ભપાત થાય છે. ગર્ભસ્રાવ-ગર્ભપાતમાં તાવત ચેથા મહીને રક્તસ્ત્રાવ રૂપે જે ગર્ભ પડી જાય છે તે ગર્ભસાવા અને પાંચમે અગર ૬ઠ્ઠા મહીને જે ગર્ભ પડે છે તે ગર્ભપાત કહેવામાં આવે છે. For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભાવ-ગર્ભપાતનું પૂર્વ રૂ૫ શૂળ થાય છે. નિમાં થોડે શેડે રક્તસ્રાવ દેખાય છે. ઉપદ્રવ, જલન, પીડા, નિમાંથી રક્તસ્ત્રાવ અને મૂત્રાવરોધ થાય છે. ગર્ભાવ કે ગર્ભપાતના ચિહુત જણાયે તુરત ચિકિત્સા કરાવવી. તાત્કાલિક સારવારમાં ગહેકસો કંપનીની વીટીલીન કેપસુલ ઉપયોગી પુરવાર થયેલ છે. પીડા કે રક્તસ્ત્રાવના ચિહન જણાયે એક કેસુલ આપવી. પછી જરૂર મુજબ આખા દિવસમાં ચારેક કેપસુલ આપવી. પહેલી કેપસુલથી જ ઘણે ભાગે રક્તસ્ત્રાવ બંધ થાય છે. આયુર્વેદિક ઉપચાર (૧) આગળ વંધ્યત્વના ઈલાજમાં દર્શાવેલ કેટલાક પ્રયોગ કામમાં લેવા. (૨) સિંગડા, કમળકેશર, દ્રાક્ષ, કરૂ, મૂલેઠી, સાકર બરાબર લઈ બારીક વસ્ત્રગાળ કરી ૨-૨ આની. ભાર દૂધ સાથે આપવું. ગર્ભસાવ બંધ કરે છે. (૩) વાસણ બનાવતી વખતે કુંભારના હાથ પર લાગેલી માટી લાવી જળમાં મેળવી સ્ત્રીને પીવા આપવું. ગર્ભપાત અટકાવે છે. (૪) મૌક્તિ રસાયન આપવું. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) કમળ કંદને ગર્ભ પતે., સેનેરી ગેરૂ ૧ તે., ઈલાયચી ૧ તે, ચાંદીના વરખ નંગ ૨૦, પુત્રજીવકની જહ ૧ તે., ભગલીગી તે., શિવલીંગી બીજ ૧ તે, મતીની ભમ તે, સુવર્ણ વરખ ૧૦ નંગ બારીક વસ્ત્રગાળ (વરખ સિવાયના ઔષધ) કરી વરખ સાથે ઘૂંટવું. પછી બધાની બરાબર સાકર મેળવી ૨-૨ માશા દિવસમાં ત્રણવાર દૂધ સાથે આપવું. ભેજનમાં ચેખા, મસુરની દાળ ખાવું. દહીં, લાલ મરચું ખાવા નહીં. (૬) મોતીસીપની ભસ્મ ૬ માસ, પ્રવાલપિટિ ૬ માશા, કહેરબપિષ્ટિ ૬ માશા, જુન્દબેતર ૧ તે, છડીલે ? મા, બાલછડ ૩ મા, મહેંદીનાં બી ૧ તે., માલપણું ૧ તે, જીવતી–કાકેલી ૧-૧ તે શિવલીંગીનાં બીજ ૧ તે, સાકર ૧૦ તે. બારીક વસ્ત્રગાળ કરવું. માત્રા : ૨-૨ આનીભાર. ૧ તે. ચ્યવનપ્રાસ સાથે આપવું. અપચા જેવું લાગતું હોય તે જમ્યા બાદ અગ્નિકુમાર રસ અદ્રક રસ સાથે રોજ બે ટાઈમ આપ. તથા મળી અને પાતળી છાસ તે. ૧૦, શેકેલું જીરૂ ના માશા, સિંધાલૂણ ૩ માસા (અથવા અનુમાનથી જીરૂ, સિંધાલુણ મેળવવું) મેળવી છાસ જમ્યા બાદ પીવા આપવી. X For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ પેટમાં મૃત અગર જીવિત બાળક કેવી રીતે જાણવું ? પેટમાં બાળક સખત પથ્થર જેવું થઈ જાય, ગર્ભિણી પડખું બદલે ત્યારે તે (ગર્ભ) પણ પથ્થરની માફક તે બાજુ દડી જાય, પહેલાની અપેક્ષાએ નાભિ શીતલ જણાય, નેત્રેની સફેદીમાં કાળાશ જણાય, ઓઠ લાલ રહે, સ્ત્રીના હાથપગ ઠંડા થઈ જાય છે અને શ્વાસ સતત ચાલુ રહે છે, બાળક હલનચલન કરતું નથી. આ ઉપરથી જાણવું કે બાળક જીવિત નથી. આવી દશામાં ગર્ભપાડીને સ્ત્રીને જીવ બચાવવા જોઈએ. ઘણીવાર રક્તગુલ્મ હોય છે અને ગર્ભની શંકા થાય છે. બન્નેને ભેદ બરાબર પારખી ચિકિત્સા કરવી જોઈએ. ગર્ભ રક્તગુલમ (૧) શૂળ સાથે સ્પંદન. (૧) શળ રહિત પંદન. (૨) વૃદ્ધિ થાય છે. (૨) વૃદ્ધિ થાય છે. (૩) ચીકણો મેલ જે પદાર્થ (૩) ચીકણે મેલ જે પદાર્થ નીકળે છે. નીકળે છે. (૪) શરીરને વર્ણ લાલ. (૪) વણું સહેજ પળે. જવર, તૃષા. (૫) ભજન પછી શૂળ. (૫) આમાં શૂળ થતું નથી. (૬) સ્પર્શથી દર્દ થાય છે. (૬) આમાં દર્દ થતું નથી. (૭) આર્તવ પ્રારંભમાં અ૫. (૭) આમાં સદંતર બંધ થાય. (૮) ગુલમ વૃદ્ધિ ચાર માસ (૮) નિયમિત વૃદ્ધિ ચાલુ 'પછી બહુ ઓછી. (૯) વમન થતું નથી. (૯) વમન થાય છે. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદરરોગ (શ્વેતપ્રદર) રીઓના ગુપ્ત ભાગમાંથી પાતળું લાળ જેવું ચીકાશવાળું પાણી વહ્યા કરે છે. તેને પ્રદર કહે છે. કેટલાક લેકે પ્રદરને સોમરોગ સાથે સરખાવે છે. અને રેગ એક જ હોવાનું માને છે. પરંતુ એક નિષ્ણાત ડેકટર શ્રી રતીલાલ કુંવરજી શાહ (જેમના સંપર્કમાં હું ઘણીવાર આવેલ)ના મત પ્રમાણે પ્રદર એ ગર્ભાશયને રેગ છે. જ્યારે સેમરોગ એ મૂત્રાશયને રેગ છે. પ્રદરવાળી રૂગ્ગાને નિમાં દર્દ, ગરમી, ખુજલી, શરીરનું ભારેપણું, સુસ્તી, નબળાઈ બેચેની, કબજિયાત, આંતરડામાં ગરમી, કૃશતા, કયારેક ગર્ભાશયના મુખમાં સેજે, વારંવાર ગર્ભપાત ઈત્યાદિ અસર થાય છે. અતિશય મૈથુન, અપથ્ય આહાર, કુદરતી હાજતે અટકાવી રાખવી, વિપરીત મૈથુન વગેરે કારણે આ રોગના જન્મદાતા છે. ઘણી સ્ત્રીઓને વિષય સંબંધમાં અતૃપ્તિ પણ આ રોગનું કારણ બને છે. ચિકિત્સા :- આ રોગમાં અશોક છાલની બનાવટ સારે ફાયદો કરે છે. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) અશકારીષ્ટ, અશોકા કાડીયલ વગેરે. (૨) રસસિંદુર, બંગભસ્મ, યશદભરમ, લેહભમ, કેળને કંદ, શતાવરી સમાન ભાગે લેવા અને બારીક ચૂર્ણ કરી અશેક છાલના કવાથમાં ખૂબ ઘૂંટીને ગુંજા જેવી ગળીએ કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ સાથે આપવી. (૩) પુષ્યાનુગ ચૂર્ણ, ત્રિભંગ ભસ્મ, વસંતકુસુમાકર વગેરે દવાઓ સારી અસર કરે છે. (૪) શુ. પારદ, શુ. ગંધક, એલચી, દારુહળદર, જાંબુના મીજ, ગેખરૂ, વાવડીંગ, આમળા, કુ.ટંકણુ લાલ ચંદન, લેધર, શુદ્ધ ગૂગળ, શેમળાની છાલ, રસવતી બધી ચીજો સરખા ભાગે લેવી. (દરેક ૧-૧ તે) બારીક વસ્ત્રગાળ કરવું. પછી તેમાં લેહભમે તે. ૨ મેળવવી. એક પ્રહર ખરલમાં અજા દૂધ સાથે ઘૂંટી ૧-૧ વાલથી ગોળીએ કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ મધ સાથે. ઉપર દૂધ પીવું. (૫) આસંધ તેલા ૮, વધારે તેલા ૮, એલચી તેલા ૨, કુકુટાંડત્વક ભસ્મ તેલા ૨, બંગ તેવા ૧, સાકર તેલા ૮. કાષ્ઠ ઔષધે બારીક વચગાળ કરવા. સાકરને અલગ ખાંડી વસ્ત્રગાળ કરવી. પછી બધા ઔષધે For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ મેળવવા. માત્રા : ૨-૨ આનીભાર સવાર-સાંજ દૂધ સાથે. પ્રદર મટે છે તથા જનન અવયવને મળપ્રદ છે. (૬) પ્રદર સાથે અજીણુ ગેસ, મ'દાગ્નિ, આંત્રની અન્ય તકલીફા ઉપર – જમ્યા બાદ અશે।કારીષ્ટ ૧૫ તાલે, પત્રાંગાસવ ૧ા તાલે, જળ ૩ તેàા મેળવીને પીવા આપવું. સાથે સવાર-સાંજ ન'. ૪ની ગોળીએ પણ લેવી. × (૭) શતાવરી વાલ ૧, જેઠીમધ વાલ ૧, ગેરીક વાલ ના, સુવણુ માક્ષિક ભસ્મ વાલ ના, ગોઢ'તી ભસ્મ વાસ ના. એ માત્રા કરવી. ૧-૧ માત્રા મધ અને માખણ સાથે. આ સાથે ચંદ્રપ્રભાની ૨-૨ ગોળી પણ આપવી. × (૮) દ્રાવ્યાદીકવાચના ભૂકા તેલા ૨ અઢધે શેર જળમાં રાત્રે પલાળી સવારે ઉકાળવું. ૨ તાલા જળ રહ્ય ઉતારવું અને ગાળીને પીવા આપવું. સાથે ચ'દ્રપ્રભા ૨-૨ ગોળી આપવી. ગોળી ખાઈ ઉપર કવાથ પીવા. સાંજે એજ કુચા અડધા શેર જળે ઉકાળીને ઉપર પ્રમાણે પીવું. (પ્રસૂતિ બાદના પ્રદરને પણ મટાડે છે.) X (૯) ઉલ્ટક બલ ૧ તાલે, શતાવરી ન તાલા, જેઠીમધ ન તાલે, ગળાસત્ય ૫ તાલે અડધા શેર જળમાં રાત્રે પલાળી સવારે ઉકાળી ૨ તેવા જળ સાથે ગાળીને પીવું. સાંજે સુવારવાળા કુચા કરી ઉકાળીને પીવા. રૂગ્ગા મેદપ્રધાન હોય તે ઉકાળા સાથે લેા ગૂગળની For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હી ૨-૨ ગોળી આપવી. ( કુમાર્યાંવસ્થાના પ્રદરને પણ મટાડે છે.) X (૧૦) મેદવાળાને પ્રદરનું પ્રમાણુ વધારે હોય તે – આગળ દર્શાવેલ ઉપચારામાંથી વૈગ્ય ઉપચાર કરવા. ગાળી કવાથ વગેરે. તથા નીચેના ઉપચાર પણ કરવા. સહુન થઈ શકે તેવું ગરમ જળ એક ટમમાં ભરી તેમાં પોટાશ પરમેગનેટ તથા ફુલાવેલ ટાંકણુ નાખી કમર ડૂબે તેમ અંદર બેસવું. જા'થ અને પગ બહાર રાખવા. X (૧૧) માનસિક ચિ’તા-ભયથી પ્રદર – ધેાળી મૂસલી ૧ વાલ, કમળકાકડી ૨ વાલ, આસધ ૧ વાહ, શતાવરી ૧ વાલ, એલચી ૧ વાલ, ચાપચીની ૧ વાલ. ૨ માત્રાએ કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા કેળા સાથે આપવી. * (૧૨) ગળાના રસ તા. રા સાકર નાખીને પીવા આપવુ'. લાભ કરે છે. X (૧૩) બાવળના કુલ તે. ૨, કુ. ફટકડી તા. ૨, મયુળ તે. ૫, અશેાકછાલ તા. ૨, મુલ્તાની માટી તા. ૨, જાબુના મી'જ તા. ૨, દારૂહળદર તા. ૨, રસવતી તા. ૨, સુવણુ માક્ષિક ભસ્મ તા. ૨. X For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) એલચી તે. ૧, શુ. શિલાજીત તે. ૧, જામફળ તે. ૧, શેમળાને સુંદર છે. ૨, બંગભસમ (મહેંદીમાં મારેલી) તે. ૧, ગોખરૂ તે. ૧, કમળકેશર તે. ૧, લેહભસ્મ (આમળાના યેગવાળી) તે. ૧, ગળાના રસે ઘૂંટી વટાણા જેવી ગોળીઓ વાળવી. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ કે જળ સાથે. (૧૫) પુષ્યાનુગ ચૂર્ણ ૧ માશા, મુક્તાભસ્મ ૧ રતી, પ્રવાલભસ્મ ૨ રતી. ૧ માત્રા છે. સવારે ૧ અને સાંજે પણ ઉપર મુજબ માત્રા આપવી. અનુપાનઃ ધાવણ સાથે જમ્યા પછી અશકારીષ્ટ છે તે. જળ મેળવીને આપવું. અપથ્યઃ મરચું, તેલ, ખટાશ (દહીં વિ.), કેળા, ગોળ. (૧૬) કુ. ફટકડી મા તે, કબુતરની બીટ તે. ૨, ગોતી ભસ્મ તે. ૧, જાંબુમી જ તે. ૧, રસવંતી તે. ૨ મેથ તે. ૧, જેઠીમધ તે. ૧, લેહભસ્મ તે. ૧. કાષ્ઠ ઔષધે વસ્ત્રગાળ કરી લેહભસ્મ મેળવવી. માત્રા : ૧ થી ૩ વાલ. બીલ્લાસ અને અશકારીખ સાથે. વેતપ્રદર, રક્તપ્રદર ઉપર શીવ્ર અસર કરે છે. શક્તિપ્રદ છે. પથ્ય : દૂધ, ભાત અથવા સાદે ખેરાક. (૧૭) પ્રકરારી લેહ ૪ રતી મધમાં આપી ઉપર અશોકા For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીષ્ટ તે, જળ ર તે મેળવીને આપવું. સાંજે જમ્યા બાદ પ્રદરરીપુ ર૩ ૪ રતી, ફલકલ્યાણધૃત ૧ તે, સાકર ર તેલા સાથે આપવું. જુના ખા, ઘી, સાકર, દૂધ સવારે ખાવું. સાંજે શાક રોટલી ખાવા. બપોરે ર તે. કાલાતલ, ગોળ ૪ તે. સાથે ખાવા. (રદર્શન દરમ્યાન આ દવા બંધ કરવી.) (૧૮) બાવળપત્ર ચૂર્ણ છે. ૮, સાકર તે. ૮, ગોખરૂપત્ર (ચૂણ) તે. ૪ બારીક કરી સવાર-સાંજ બાબા તે. જળ સાથે જ આપવું. આ દવાથી વેતપ્રદર, રક્તપ્રદર, સોમરેગ મટે છે. (૧૯) રજતભરમ, નાગભસ્મ, મેતી (વીધ વગરના) અખ ભસ્મ ૧-૧ તે. જામફળ, વેત ચંદન, એલચી, ગુલાબના ફુલ, વંશલેચન ૩-૩ તે. કાષ્ઠ ઔષધ બારીક વસ્ત્રગાળ કરી લેવા અને ખરલમાં બધા ઔષધે (કૂલ સાથે) ખૂબ ઘૂંટી નાના લેટ જેવી ગ. કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ આપવી. ઉપર દૂધ આપવું. (૨૦) શતાવરી ૫૦ ગ્રામ, લેધર ૫૦ ગ્રામ, સાકર ૧૦૦ ગ્રામ, ૫-૫ ગ્રામ દૂધ સાથે આપવું. ફાયદો કરે છે. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) પ્રદરચિંતામણી – પ્રવાલભસ્મ ગુલાબી તે. ૧, રૂમી મસ્તકી તે. ૨, વાળો તે. ૨, તબંગભસ્મ તે. ૧, દાડમની છાલ તે. ૨, સુવર્ણમાક્ષિક ભસ્મ તે. ૧, સાકર તે. ૨. બારીક વગાળ કરવું. -વા તે. ચેખાના ધાવણ સાથે. પ્રદર મટે છે તથા શક્તિપ્રદ ઔષધ છે. (૨૨) પ્રદારી લેહ વાલ, શતાવરી ૪ વાલ, ગોદંતી ભમ ૧ વાલ, આમળા ૧ વાલ, ૨ માત્રા ઘી–સાકર સાથે સવાર-સાંજ આપવી. (૨૩) રસેન્દ્રવટી, શુ. પારદ, શુ. ગંધક, પીપર, વંશલોચન, આમળા, કાકડાશમી, દાલચીની, તેજપાત, મેટી ઈલાયચી, મધ દરેક ૧-૧ તે. શુ. શિલાજીત, સાકર ૮-૮ તે. પ્રથમ પાંચ ગંધકની કજજલી કરવી. કાષ્ઠ ઔષધે બારીક વસ્ત્રગાળ કરી લાલ કમળના રસે એક દિવસ ઘૂંટી પછી મીઠા દાડમના રસે લૂંટવું. (બધા ઔષધે ‘રસમાં ઘૂંટવા) અને અડદ જેવી ગોળીઓ કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ દૂધ સાથે. Aવેતપ્રદર, રક્તપ્રદર બને મટે છે. (૨૪) રાળ તે. ૨, મુલેઠી તે. ૩, નાગકેશર છે. ૫, સાકર તે. ૧૦ બારીક કરવું. ૫-૫ માશા દૂધથી. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) પ્રદરારી વટી – જહરમેહરા, યશબ (સંગ શબ) મોતી વિધ વગરના, રૌષ્ઠવરખ ૩-૩ માશા. અકદમુરકમાં ૧ દિવસ ઘુંટવું. કહેરબા માજુફળ રૂમમતગી, ગુલાબ પુષ્પ, વેતચંદન, વંશલેચન ૬-૬ માશા. એલચી ૨ તે. બારીક વસ્ત્રગાળ કરવું. ખરલમાં બધા ઔષધે સારી રીતે ઘૂંટી ઈસબગુલના લુઆબમાં ચણા જેવી ગેળી કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ બકરીના દૂધ સાથે આપવી. ખટાશ વિગેરે ખાવું નહીં. (૨૬) વાતપ્રદર, આંબલીના કચુકા, આંબા હળદર, ગોખરૂ, ગળાનું ચૂર્ણ સરખા ભાગે લઈ તમામ ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા) તેમાંથી ૧-૧ વાત જળ સાથે આપવું. (૨૭) પિત્તજ પ્રદર–શુ.શિલાજીત, શીતલચીની, વંશલોચન, શેમળાને ગુંદ, હજરૂબ યહુદ ૧-૧ તે, એલચી છે તે, દાડમની કળી ૨ તે. બારીક વસ્ત્રગાળ સૂર્ણ કરવું. માત્રા : ૬-૬ માશા. ચેખાનું ધાવણ તથા મધ સાથે. (૧૮) કફજ પ્રદર – પીપર, ગોપીચંદન, ખાખરાને ગુંદ, રીંગણની જડ, તાલમખાનાનાં બી, એલચી, ખારેક (ઠળીયા વગરની) ૨-૨ તે., સાકર તે. ૪. બારીક વાગાળ ચૂર્ણ કરવું. માત્રા : ૮-૮ માશા આપવું. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) સંશમની નંબર-૧, ચંદ્રપ્રભા નં.-૧. ૨-૨ ગોળી ગળાના રસથી આપવી. (૩૦) કુ. ફટકડી તે. આશા, ગરૂ તે. " (પા) ઘૂંટી લેવું. માત્રા : ૪-૪ વાલ અજા દૂધથી. રક્તપ્રદર પણ મટે. અંગ્રેજી દવા (૧) મેટ્રગીલ પેજ ૨-૨ ગો. ૩ ટાઈમ જળથી ગળી જવી. (૨) અથવા ગાયને સ્ટે રેઝન રેજ રાત્રે ૧ ગોળી નિમાં ઊંડે મૂકવી. બાર દિ. સુધી કરવું. (૩) દુર્ગધયુક્ત પ્રદર, મેગીલ ૨૦૦ પાવરની ગોળી રોજ ૨-૨ ગોળી ૩ વાર ગળી જવી. (૪) અશેકા કાડીયલ. (૫) એલીમીર ની કાડયલ (૪) એલીસ્ટીસ એકમર (બેંગાબ કેમીકલનું) નવ ગાયત્રી કેન (નવરત્ન કુ.) For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રક્તપ્રદર (અસગર) આહાર-વિહારમાં અનિયમિત રહેવાથી આ દરદ થાય છે. અતિશય તીખા પદાર્થ ખાવાથી શરીરમાં બેટી ગરમી ઉત્પન્ન થઈ લેહીને પાતળું બનાવે છે. આ લેહી રક્તવાહિની નાડીઓ (ગર્ભાશય સાથે સંબંધ રાખનાર) જેમાંથી આર્તવ બહાર આવે છે તેમાં આવે છે અને આર્તવ સાથે મળી જાય છે. ધીમે ધીમે આનું પ્રમાણ વધતું રહે છે. આ સિવાય અધિક મૈથુન, ગુૌભાગમાં ઈજા થવી વગેરે કારણે પણ આ રોગ માટે જવાબદાર છે. (૧) અબ્રખભસ્મ ૫ તોલા, કુકણ ૧ તેલ, તજ, તમાલ. પત્ર, એલચી, કપુર, વાળ, મેથ, નાગકેશર, કઠ, લવીંગ, હરડે, બહેડાં, આમળાં દરેક ચીજ માતેલે. બારીક વાગાળ ચૂર્ણ કરવું (કાઠ ઔષધનું) તેમાં અખભસ્મ મેળવીને લૂંટવું. તથા અલગ ખરલમાં ફુલાવેલ ટકણ ખરલ કરી મેળવ. જળ સાથે બધા ઔષધે ઘૂંટી ચણ જેવી ગોળી કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ મધ સાથે આપવી. ઉપર દૂધ આપવું. રક્તપ્રદર, મંદાગ્નિ, દાહ, સંગ્રહણ મટે છે. શરીર પુષ્ટ બને છે. (૨) માયાફળ તેલ ૧, ઓથમીજીરૂ તેલ , આન For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ ળાનું ચૂણ તેણેા ન, દાડમછાલ તૈલે ા, ગેદ'તીહાંલભસ્મ તૈલા ન ભસ્મ સિવાયના ઔષધાનું મારીક વસ્ત્રગાળ ચૂણુ કરી ભસ્મ મેળવવી. માત્રા : ૯-૦૫ તાલે સવાર-સાંજ જળ સાથે, × (૩) સાનાગેરૂ તા. ૧૦ ખરલમાં ઘૂટવા, તેને રાજ આમળાના રસની ૧ ભાવના આપવી. દિવસ ૨૧ સુધી આ રીતે કરવું. માત્રા : ૬-૬ રતી દૂધ સાથે આપવું. × (૪) ગેરૂ, માચરસ, પુષ્યાનુગ, નાગકેશર, ગાઇ'તીભસ્મ, અરીઠાત્મકભસ્મ, કાથે, કબુતરની ખીટ, લેાધર દરેક ઔષધ ૩-૩ વાલ, એલપર્પટી વા. ૧, ૨૪ ગાળી કરવી. રાજ ૧-૧ ગોળી ૨ ટાઈમ આપવી. X (૫) એલપટી ૨ થી ૪ રતી ઘી-સાકર સાથે/માખણ/ સાકર/ગુલકંદ સાથે રાજ ત્રણ વાર આપવી. ઉપર લેપ્રાસવ આપવા. X (૬) સતાપલાદી ચૂર્ણ ૩ માશા, મેાતીની ભસ્મ ૧/૨ ૨તી, ગળાસત્ય ૩ રતી. દૂધ સાથે દાડમના શરખત સાથે આપવું. જમ્યા બાદ અશેાકારીષ્ટ તથા રાત્રે ચ'દ્રપ્રભા ૧ ગાળી આપવી. × For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) હેપેપેથિક દવા-અનકા માઉન્ટેના ૩૦૪ પોટેન્સી ૧-૧ બુંદ જળમાં રોજ ૩ ટાઈમ આપવું. (૮) કેલયમ ડ્યુકોનેટ વિથ વિટામીન બી કોમ્પલેક્ષ આપવું. (૯) એલીમીટ ન કાડીયલ/ફીમેલ કાઠીયલ આપવું. (૧૦) ભૂકોલ- સારી દવા છે. (હિમાલ્યા ડ્રગ કુ.) (૧૧) પ્રવાલભસ્મ, ચંદ્રકલા રસ, કામદૂષા, સુવર્ણ માસિક ભસમ દરેક ૧/૨ રતી. ૧ માત્રા છે. મધ-માખણ સાથે આપવી. સાંજે પણ તે રીતે ૧ માત્રા આપવી. રૂણ દુર્બલ હોય તે મુક્તાપંચામૃત ૧-૧ રતી દૂધ સાથે આપવું. (૧૨) ચંદ્રપ્રભા ૧ ગેળી, અશેકારીખ ૬ માશા, દ્રાક્ષાસવ ૧ તેલ, અર્ક ગુલાબ ૧ તેલ મેળવીને ગોળી સાથે આપવું. માસિકમાં અધિક રક્તસ્ત્રાવ – પ્રસવાનીર રક્તસ્ત્રાવ પણ મટે છે. (૧૩) કહેરબાપિષ્ટિ ૧ રતી, પ્રવાલપિષ્ટિ ૧ રતી, મોતીપિષ્ટિ ૧/૨ રતી. ૧ માત્રા છે. રોજ ૩ વાર મધ સાથે. ઉપર અશેકારીષ્ટ આપે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦, (૧૪) બેરજાસત્વ ૯ માશા, વેતરાળ તે. ૪, રૂમીમખ્વકી તે. ૪, બાવળને ગુંદ તે. ૩, ઈસબગુલ ૨ તે., એલચી તે. ૧૦, સાકર તે. ૨૪. બારીક વસ્ત્રગાળ કરી ૪ થી ૬ માશા સવાર-સાંજ દૂધ સાથે આપવું. (૧૫) શુ પારદ હિંગુલેત્ય ૧ છટાંક, આમલસાર ગંધક ૧ છટાંક, પલાશને ગુંદર ૧/૨ તેલ, અવક્ષાર ૧/૧ છટાંક. પારદ ગંધકની કજજલી કરી અન્ય ઔષધે સાથે ખરલમાં ગૂલરના રસે ઘુંટવું. (ગુંદર બારીક કરીને મેળવ.) માત્રાઃ ૧/૨ થી ૧ રતી. સવાર-સાંજ દૂધથી બને પ્રદર, મગ મટે છે તથા મૂત્રકૃચ્છ, અજાક પણ મટાડે છે. (૧૬) સ્ફટિકભસ્મ ૪ રતી, બેલપર્પટી ના રસ્તી, કામદૂધ ૨ રતી. ૧ માત્રા છે. જળ સાથે/દૂધ સાથે. (૧૭) અબ્રખભસ્મ, રસાંજન, ખર્ષ ૧-૧ તે, રસસિંદુર, પીપળાની લાખ ૨-૨ તે, કુલાવેલી ફટકડી ૧/ર તે., લાલચંદન, ગેરૂ ૨-૨ તે. બારીક પીસી જળથી ૨-૨ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. જળથી અથવા લેધ્રાસવ સાથે. (૧૮) અફીણ ૧ ભાગ, કાળે બેળ ૨ ભાગ, ગોપીચંદન ૪ ભાગ, વસ્ત્રગાળ કરવું. ૩-૩ રતી દર ૪ કલાકે સાકર મેળવીને આપવું. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ (૧૯) એરપથ્થર ભસ્મ ૬ મા., ફીરાજા ભસ્મ ૬ મા., પ્રવાલપિષ્ટિ ૯ મા., શુક્તિભસ્મ ૬મા., વેતચંદન ૧ તા., ખસ ૧ તા. ચંદન ખારીક કરી ભસ્મા સાથે મેળવવું. ૨-૨ મા. જળ સાથે આપવું. હીસ્ટીરીયા “અપત ત્રક” આ રાગને મુખ્ય સ''ધ શરીર કરતાં મન સાથે વધારે છે. ઋતુદોષ, આદરના ભાગે શેથ, અતિશય ટેન્સન, શાક, ઉદાસીનતા, અતૃપ્ત કામેચ્છા, દામ્પત્યજીવનમાં ખટ. રાગ, ઇત્યાદિ કારણાથી આ દર્દ થાય છે. એના લક્ષણામાં રૂગ્ગાની એહેશી, શ્વાસાવરોધ, તાલુ, કેપન, દાંત ખંધ થઈ જવા, આફ્રા વગેરે છે. ઉપરાંત આંખા ફાટી રહેવી, હસવું, ખડખડાટ વગેરે પણ છે. X ઉપચાર : (૧) આ રાગ થવાનું કારણુ લેાહીની ફીકાશ તથા નમળાઈ હાય તે લેહની બનાવટવાળી દવા આપવી. તથા પૌષ્ટિક આહાર આપવા. ફેરાડેલ, ફેરાબીલીવર, ટાનાસ સેવન વગેરે અથવા ડાકટર જેની ભલામણુ કરે તે દવા આપવી. આયુર્વેદિક ઔષધામાં ચ્યવનપ્રાશ, ઉત્તમ લેહભસ્મ, સુવણુ માક્ષિકભસ્મ, ઇત્યાદિનું સયેાજન ગઢવી આપવું For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ તથા અંજીર, દ્રાક્ષ, જાંબુ વગેરે લેહી વધારનાર ફળે પણ આપવા. આ સાથે ફળશ્રુત જેવું ઔષધ પણ આપી શકાય. (૨) ગર્ભાશયને વિકાર, દસ્તાન બરાબર ન આવવું, કબજિયાત રહેવી વગેરેને પણ ગ્ય ઉપચાર કરાવવા. (૩) આસગંધ તે. , અજવાય તે. ૧, જટામાંસી તે. ૪. અધકચરા ખાંડી તેમાંથી ૧ તે દવા, જળ ૨૦ તેલમાં નાખી કવાથ કરે. ૧/૪ જળ રહે ઉતારી લેવું. ગાળીને સવારે રા તે. પીવું. સાંજે પણ રા તે. પીવું. મગજના જ્ઞાનતંતુઓ પર આની સારી અસર થાય છે. (૪) સેડાબાઈકાર્બ ૧ રતી, રસસિંદુર ૧ વાલ, શ્વાસકુઠાર ૨ રતી. એલચી-સંચળના ચૂર્ણ સાથે ઉપરની માત્રા આપવી. સાંજે તથા સવારે રાજ ૨ ટાઈમ આપવી. (ઉપરની દવાની ૨ માત્રા કરવી.) (૫) કસ્તુરીૌરવ ૨ રતી, સંજીવનીવટી ૨ રતી, ઉત્તમ લેહભસ્મ ૧ સ્તી, અભ્રક ૧ રતી, બ્રાહી ચૂર્ણ ૪ રતી મધ સાથે આપવું. (૬) સારસ્વતચૂર્ણ આપવું અથવા સારસ્વતારીષ્ટ યા અશ્વગંધારીષ્ટ લાંબા સમય સુધી આપવું. + For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૩ (૭) લઘુયેાગરાજ ગૂગળ અથવા મહાયોગરાજ ગૂગળ રાસ્નાદી કવાથ સાથે આવે. X Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) હી'ગ અને કપુર સરખા ભાગે લઇ ૧-૧ રતીની ગાળી કરવી. રાજ ૧-૧ ગાળી સવાર-સાંજ આપવી. X (૯) પાન ઉપર તજના અર્ક લગાવીને આપવું. X (૧૦) કેશર ૧/૨ તા., શુ. કુચલા ૬ મા., શુ. શિલાજીત ૧ તા., કુ.હી`ગ ૩ મા., મલ્લુચ'દ્રોય ૬ મા., àાહભસ્મ ૬ મા., કસ્તુરી ૧ા માશા, પીપરામૂળ ૧ા તા. કુચલા, પીપરામૂળ વસ્ત્રગાળ કરી તમામ ઔષધ મેળવવા. પછી બ્રાહ્મીરસની છ ભાવના ઈ ૨-૨ રતીની ગાળી કરવી. ૧-૧ ગાળી જટામાંસી વાય સાથે આપવી. X (૧૧) સિદ્ધમકરધ્વજ ના રતી, માતીની ભસ્મ ના રતી, પ્રવાહભસ્મ ના રતી, સુવર્ણ ભસ્મ ૦ા રતી દ્રાક્ષમાં આપવું. ઉપર દૂધ આપવું. X (૧૨) કપુર ૧૫ મા., કવીનાઈનસલ્ફ ૧૫ મા., હીંગ ૧૫ મા, કેશર ૧૫ મા. ખૂબ ધૂંટી લેવું. જળના છાંટા નાખી ૨-૨ રતીની ગેાળીએ કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ. × For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ (૧૩) સુવર્ણ સિંદુર ૨ ભાગ, સુવર્ણ ભસ્મ, મુક્તાભસ્મ, પ્રવાલભસ્મ, કાન્તિસાર ૧-૧ ભાગ કુંવારપાઠાના રસે ઘૂંટી પછી બ્રાહ્મી રસમાં ઘુંટવું અને ગેળો કરે. એરંડપત્ર લપેટી અનાજની કઠીમાં દિવસ ૩ રાખવું. પછી કાઢીને ૧-૧ રતીની ગેળીઓ કરવી. (૧) ગર્ભાશયના વિકારથી હેય તેમહાગરાજ ગૂગળ, કુમાયસવ સાથે આપ. (૧૫) શૃંગારા ૩ રતી, મહાવાતવિધ્વંસ ના રસ્તી, વાત કુલાતક રસ ( હતી. ૧ માત્રા છે. (૧૬) ગરાજ ગૂગળ, રાસ્નાદી કવાથ સાથે આપ. (૧૭) વૈદ્યરાજવટી, કૌચાનાં બી, રાસ્ના, મરી, વરીયાળી, શતાવરી, પીપરામૂળ, મેટીપીપર, વરધારે, વાવડીંગ, અસગંધ, ગોખરૂ ૧-૧ તોલો, ગૂગળ એ શેર, અર્ક પુષ્પ રા તે, શુદ્ધ ઝેરકેચલા ૧૫ તે. વસ્ત્રગાળ કરી ગૂગળ મેળવી બેર જેવી ગોળી કરવી. હીસ્ટીરીયા, સર્વ વાયુ વગેરે ઉપર સર્વોત્તમ ઔષધ છે. (૧૮) અમરસુંદરવટી ૧ ગોળી, યોગેન્દ્ર રસ ૧ રતી. ૧ માત્રા છે. સવારે અને સાંજે પણ તેવી ૧ માત્રા મધ સાથે આપવી. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ (૧૯) વાવડીંગ ચિત્રકમૂળ, ત્રિફળા ચૂંઠ, મરી, પીપર બરાબર લઈ બધાની બરાબર મંડુરભમ મેળવી ગોમૂત્ર બધા ઔષધથી બમણું લેવું અને બધા ઔષધે ઘુટીને ૨ રતીથી ૨ વાલ સુધી આપવું. (૨૦) હીસ્ટીરીયા-મૃગી – હીસ્ટીરીયા વખતે રાા છે. લીંબુ ને રસ તથા અર્કપત્ર રસ ૨ તે. મેળવી નાકમાં પિચકારી મારવી, (૨૧) સામાન્ય ટ્રીટમેંટ : A – વાતનાશક તેલનું અત્યંગ કરવું. B – સવારે બ્રાહ્મીવટી ૨ ગોળી મધ સાથે. C – સાંજે એષા પસ્માર વટી ૨ ગોળી દૂધ સાથે. D – જમ્યા બાદ સારસ્વતારીષ્ટ ૧ તે, અશ્વ ગંધારીષ્ટ ૧ તે., જળ ૨ તે મેળવીને રોજ ૨ વાર આપવું. (૨૨) એષા પસ્માર વદી-જદવારખતાઈ ૮ ગ્રામ, એળીયે, ગોરોચન, ઘીમાં શેકેલી હીંગ, જુન્દબેહતર ૧૨-૧૨ ગ્રામ, કેશર, શુ. કપીલે ૨૪-૨૪ ગ્રામ, જહરમેહરાખતાઈ ૪ ગ્રામ, ઈન્દ્રજવ ૪૮ ગ્રામ, એલચી ૮ ગ્રામ, કસ્તુરી ૪ ગ્રામ. બારીક વસ્ત્રગાળ કરી કુંવારના રસે (૧૦૦ મી. લી) ઘૂંટી ૪-૪ ગ્રામની ગોળીઓ કરવી. ૧-૧ ગોળી દૂધ સાથે રોજ ૩ વાર આપવી. * For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ (૨૩) ખુરાસાની અજવાયન, નેત્રવાળે ૨-૨ તેલ, કપુર ૧ તે, બ્રાહ્મી ૧ તે., ઉપલેટ ૧ તે, વચ ૧છે. બારીક વચગાળ કરી જળ સાથે ઘૂંટી ૨-૨ રતીની ગે. કરવી. ૧-૧ ગો. નીચેના ઉકાળા સાથે. આ ધ ૪ તે, જટામાંસી ૪ તે. ૧૦ તે. જળે પકાવી અડધું રહયે ઉતારીને ગાળી લેવું માત્રા : રા તે. સવારે (ઉપરની ૧ ગે. સાથે) સાંજે રા તે. પી. (૨૪) બ્રાહ્મીવટી-કેશર ૬ મા., પ્રવાલભષ્મ ૬ મા, પ્યભષ્મ ૬માશા, ઝવેત વચ ૬ માશા, મુક્તાભમ્ ૩ માશા, કઠ ૧ તેલ, અબ્રક ૩ માશા, બ્રાહ્મી ૩ તે, સુવર્ણ માફિકલમ ૩ માશા, શંખાવલી ચૂર્ણ ૧ તેલ, વચ, કઠ, બ્રાહ્મી વગેરે વગાળ કરી રસ ભમે મેળવવા. બ્રાહ્મો સે ૩ દિવસ ઘુંટવું અને ૨-૨ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ જળ સાથે આપવી. ઘણી સારી દવા છે. (૨૫) વચ ૫ રતી, શુદ્ધ હીંગ ૨ રતી, કઠ ૮ રતી, વાવડીંગ ૮ રતી, સંચળ ૮ રતી, મહલચંદ્રોદય ૨ રતી. ૪ માત્રા કરવી. ૧-૧ માત્રા સવાર-સાંજ નવશેકા જળ સાથે આપવી. (૨૬) હીસ્ટીરીયામાં શીરશળલક્ષ્મીવિલાસ ૧ રતી, પીપરા મૂળનું ચૂર્ણ ૧ માશા. ૧ માત્રા છે. આવી બે માત્રા સવાર-સાંજ આપવી. For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tou (૨૭) ખૂ. વાતચિંતામણી ૧ રતી દશમૂલારીષ્ટ કસ્તુરી યુક્ત ૧ તે. સાથે આપ. રૂગ્યાએ હલકું ભજન કરવું. દાળનું પાણી, દૂધ લેવા. ભેંસનું દૂધ, કોબીજ, રીંગણા, આમલી, મરચું, ખટાશ, મિષ્ટાન્ન, દહીં લેવા નહી. (૨૮) અર્ક–અજવાન સત્વ ૬ માસા, કપુર ૬ માશા, એલચી ૧ તે, દાલચીની ૧ તે., કેશર ૬ મા, હીંગ ૬ મા, સૂંઠ ૧ તે, અફીણ ૬ મા, સ્પીરીટ રેકટીફાઈડ ૧/૨ પૌડ. કાષ્ઠ ઔષધે અધકચરાં ખાંડી સ્પીરીટવાળી બેટમાં નાખવું. ઉપર મજબૂત બૂચ લગાવ, તડકામાં દિવસ ૧૫ સુધી રાખવું. પછી ગાળી લેવું. માત્રા : ૫ થી ૧૫ બુંદ ગરમ જળથી. (૨૯) એક કેસઃ રૂક્શાને બે ઓપરેશન પછી હીસ્ટીરીયા થયે હતે. અંગ્રેજી દવાથી ખાસ રાહત ન હતી. તેને નીચેની દવાથી લાભ થયે હતે. નાગભષ્મ ૨ રતી, ગેન્દ્ર રસ ૨ રતી. ૨ માત્રા કરવી. સવારસાંજ ૧-૧ માત્રા મધથી આપી હતી. જમ્યા બાદ અશેકારીષ્ટ, રાત્રે સૂતી વખતે નીચેનું ચૂર્ણ ૬ મા. નવશેકા જળ સાથે. ત્રિફળા, નસેતર જવખાર, સંચળ, સિંધવ, સુંઠ, મરી, પીપર, સુનામુખી, અજવાયન બરાબર લઈ બારીક ચૂર્ણ કરવું. આ રીતની ઔષધ વ્યવસ્થાથી રૂણાને પૂર્ણ લાભ થયેલ. For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) લગ્ન પછી હીસ્ટીરીયાવાળી રૂગ્ગાને નીચેની દવાથી લાભ થયેલ-યાગરાજ ગૂગળ ૨-૨ ગોળી, બ્રાહ્મી ધૃત ૬-૬ માથા સાથે સવાર-સાંજ દૂધ સાથે જમ્યા પછી સારસ્વતારીષ્ટ ૨ તા., જળ ૨ તે. મેળવીને રાજ ૨ ટાઈમ. X ઔષધ (૩૧) મયુરપીચ્છ ભસ્મ ૧ વાદ્ય, ગરણીના રસ ૦ના ભાર, ગોરોચન ૧ રતી, ધતુર ખીજ નગ–૫. બધા સારી રીતે લૂટી લેવા. ૩ માત્રા કરવી. દરના હુમલા પ્રમાણે આપવો. દવાની જરૂરિયાત (સંતાન પ્રાપ્તિ માટે) તથા વિશેષ માહિતી કે ઔષધા માટે લખે-મળે આયુર્વેદ્વિક રીસર્ચ સેન્ટર ૧૭/૧, ખીનાપાર્ક, પાટલેાડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૩ જાતીય રોગોની ચિકિત્સા શરીરમાંના ચક્રોનાં નામ (૧) હદય ચક્ર, (ર) શિન ચક્ર, (૩) વૃષણ ચક્ર, (૪) મૂળદ્વાર ચક્ર, (૫) વૃદ્ધચક્ર. શરીર ધારણ કરનાર આ પાંચ ચક્ર છે. (૧) હદય ચક્ર તેને આકાર કમળ જેવું છે. જે હદયના સ્થાન નીચે લટકતું રહે છે. તેની ડાબી બાજુએ પડીહા છે. આ ચકથી શરીરમાં સકુતિ-મૈતન્ય રહે છે. (૨) શિન ચક્ર : પુરુષપણાની મુખ્ય સંજ્ઞા છે. આ ચકની એક શીરા વૃષણચક્રને મળેલી છે. વીર્ય ખલિત થાય છે ત્યારે શિનચક્ર દ્વારા બહાર આવે છે. આમાં બે છીદ્ર છે (૧) મૃત્રવહન કરે છે, (૨) વીર્ય વહન કરે છે. આની લંબાઈ સાતથી બાર આંગળ સુધીની હોય છે. (૩) વૃષણ ચક્ર (અંડકોષ)ઃ સંતાન ઉત્પન્ન કરવા માટે આ એક મુખ્ય ચીજ છે. આમાં ત્રણ યંત્ર છે. શુકબીજ નિમણ, શુક્ર પરિચાલક અને શુકનિક્ષેપક. આમાં શુકનિમણ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ કર્તાને અંડકોશ કહે છે. બને કેષ (ગોળ) એક જ થેલીમાં રહે છે. (૪) મૂળધાર ચક્ર-સ્ત્રી પુરુષ બને છે. એમાં ત્રણ ચક્ર છે. (૧) પ્રચારિણી, (૨) આવણ, (૩) વિસર્જિની. જે ત્યાગ, સ્થિતિ અને સંકેચન આ ત્રણે કાર્યો કરે છે. (૫) વૃદ્ધ ચક્રઃ ગુદાના બે ભાગ છે. એક જમણી બાજુ બીજે ડાબી બાજુ. તે માંસ ચરબી અને રોગોથી બનેલા છે. આમાં બે નળી છે, જે લેહી તથા પાણીને જુદા કરે છે. આમાંની બીજી બે નળી મૂત્રગુના દ્વારથી માંસમાં જાય છે. વૃદ્ધચક્ર અહી આગળ છે. તે આ નળીથી યુક્ત છે. વીર્ય શું છે? રસાયન સ્ત્રીઓના મત મુજબ વીર્યમાં ૩૬ એકસાઈ ઓફ પેટીન, ૫% ફેસ્કેટ ઑફ લાઈમ, ૪૪ ચીકાશ, ડે. અંશ ફેસ્ફરસ અને ફેફેટને હેય છે. શેષ ભાગ જળ હેય છે. સૂફમદર્શક કાચથી વીર્યના તાજા ખુંદને જોવામાં આવતાં તેમાં અસંખ્ય કીટાણું ઘૂમતા ફરતા દેખાય છે. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ આ શુકકીટ છે. તેની લંબાઈ એક ઈચના હજારમાં ભાગ જેટલી છે. શુક્રકીટનું માથું મોટું અને પૂંછડી પાતળી હોય છે. માથાની જાડાઈ એક ઈંચના નવ હજારમાં ભાગ જેટલી હોય છે. નિરોગી મનુષ્યના વીર્યમાં શુકીટ વધારે હોય છે. નિર્બળ, વ્યસની, રેગી મનુષ્યના વીર્યમાં આ સંખ્યા ઓછી હોય છે. કેટલાક કેસમાં વીર્યમાં શુકકીટને અભાવ જોવા મળે છે. તેથી સંતાન ઉત્પન્ન કરવાની તેઓમાં ક્ષમતા હોતી નથી. એકવારના વીર્યપાતમાં વીસ કરેઠથી અધિક શુક્રકીટ નીકળે છે. આમાંથી એકાદબે હિંબગ્રથિમાંના પ્રતિક્ષાતુર લિંબ સાથે એકાકાર થઈ રીના ગર્ભાશયમાં પ્રવેશ મેળવવાને ભાગ્યશાળી નીવડે છે. વીર્ય નિર્માણ વીર્યને “જીવન” કહેવામાં આવે છે. આપણે જે કાંઈ ખાઈએ છીએ, પીએ છીએ તે પકવાશયમાં પાકને રસ બને છે. કચરે મળ રૂપે બહાર નીકળી જાય છે. રસ જઠરાગ્નિમાં પકવ થઈને રક્ત, માંસ, મેદ, ચબ માં રૂપાંતર રિત થાય છે. મેટા પકવ થયે અસ્થિ, અસ્થિ પકવ થયે મજા અને મજજા પકવ થયે વીર્ય ઉત્પન્ન થાય છે. કામશાસ્ત્રના મત મુજબ આહારમાંથી ત્રીસ દિવસે વીય બને છે. લગભગ એક મણ ખોરાકમાંથી ૧ થી ૧ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ તા. જેટલુ વીય અને છે અથવા ચાલીશ ભુ શુદ્ધ રક્તમાંથી ૧ ખુદ વીય બને છે. શુદ્ધ વોમાં કઈ મેલ નથી હાતા. વી થી મનુષ્યમાં એજ, તેજ અને બળ પેદા થાય છે. આને કારણે મનુષ્યમાં ઉત્સાહ, ધીરજ, શક્તિ જેવા પુરુષોચિત ગુણાના વિકાસ થાય છે. વીય મનુષ્યના શરીર, મસ્તક, મન, બુદ્ધિ અને આત્માને શક્તિશાળી મનાવે છે, તેથી જ વીર્યની રક્ષ એ જીવનની સુરક્ષા છે. એકવારના મૈથુનમાં ત્રીસ દિવસની કમાણી રૂપ વીય નષ્ટ થાય છે. તેથી મન ઉપર નિયંત્રણ રાખી રતિક્રીડામાં અધિક પ્રવૃત્ત થવુ' નહી. મહીનામાં બે વાર અગર ચારવાર સમાગમ કરવામાં ખાસ વાંધા નથી. તેથી વધારે વાર કરવાથી પુરુષમાં નબળાઈ અને અકાળે વૃદ્ધાવસ્થા આવે છે. સાળ કે સત્તર વર્ષની વય સુધી ઘણુંખરું વી - પાત થતા નથી. કારણુ સમસ્ત રસના વ્યય માંસ, મેદા, અસ્થિ, મજજા વિગેરેના નિર્માણમાં રાકાયેલ હાય છે. વીર્યપાતના પ્રારંભ થવાની અવસ્થા સુધીમાં પુરુષના શરીરના વિકાસ લગભગ પણ મને છે. ૧૭થી ૨૫ વર્ષની અવસ્થા સ'કટકાલીન અવસ્થા ગણાય છે. અત્યારના સમયમાં ઘણાખરાને સ્વપ્નદોષ, હસ્તમૈથુન, અપ્રાકૃતિક મૈથુન ઇત્યાદિ કુટેવા પડે છે અને શરીરને સનાથ નાતરે છે. For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તમૈથુન પરિણીત અને અપરિણીત પુરુષોમાં પણ મા ક્રિયા જોવામાં આવે છે. શરીર સ્વાસ્થ્યના નાશ કરનારી આ ભય'કર કુટેવ છે. ફારસી ભાષામાં આ કુટેવને જલક, અરખીમાં ઈસીમના વાલીદ, અ ંગ્રેજીમાં માસ્ટરબેશન, ઉર્દુમાં મુશ્તજની આફ્રિ નામેથી ઓળખવામાં આવે છે. અત્યધિક સમાગમથી જે હાની થાય છે તેટલી જ હાની આ કુટેવથી થાય છે. જે વ્યક્તિ આનો શિકાર બને છે તેને માટે આમાંથી છૂટકારો મેળવવા ઘણા જ દુષ્કર થઈ પડે છે, ઘણી વ્યક્તિએ એવા ભ્રમમાં રહે છે કે હસ્તમૈથુનસ્ત્રી સમાગમ કરતાં ઓછું નુકસાનકારક છે. પરંતુ જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ આ વાત સ્વીકારવાની ના પાડે છે. ઘણા લેાકો એવું માને છે કે હસ્તકૌશલમાં વીય ઓછુ નીકળે છે તેથી તે ઓછુ નુકશાન કરે છે. પરંતુ વી ઓછું નીકળે છે તેથી તે લાભકારક ક્રિયા છે તેમ માનવાની જરૂર નથી. મા કુટેવના શિકાર બનેલ વ્યક્તિના શરીરમાં કુદરતી રીતે જ વીય એછુ' બને છે તેથી વી આવ એછે થાય છે. . હસ્તમૈથુનથી નપુસકતાનેા ભાગ મનેલાની જે અવસ્થા જોવામાં આવે છે તે ઉપરથી કહી શકાય છે કે For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ અતિસંગ કરતાં પણ આ કુટેવ ભયંકર છે. હસ્તમૈથુનના કારણે વાઈ, ગાંડપણ, ક્ષય વગેરેને ભેગ બનેલા સેંકડે કમનસીબ વ્યક્તિઓ જોવામાં આવે છે. તેથી જ જે ક્રિયાને આનંદનું સાધન સમજવામાં આવે છે તે ખરેખર સેકડે આપત્તિઓનું મૂળ છે. વિર્ય એ જીવનનું પરમસત્ય છે. જેનાથી શરીરમાં ચૈતન્ય, ઉત્સાહ, કામ કરવાની ધગશ, હિંમત, સાહસ, ચહેરા પર તેજ, મર્દાનગી જોવા મળે છે. એક ક્ષણના આનંદ માટે આવી પરમશક્તિને નાશ કરે હરગીજ ઉચિત નથી અને તે પણ ખોટા રસ્તે. આ દુર્વ્યસનને પ્રભાવ આખા શરીર પર પડે છે. સ્વભાવ ચીડી બને છે. વાતવાતમાં ઉશ્કેરાઈ જાય છે. તથા મનમાં ગભરાટ ચિંતા ઉદાસીનતા રહે છે. શરીર કૃશ બને છે. હદયના થડકારા વધે છે. સ્ત્રીનું ચિત્ર જોતાં કે સ્પર્શ કરતાં વીર્ય સાવ થઈ જાય છે. ઈન્દ્રની ત્વચા સ્પર્શ હીન બને છે. શિશ્ન ઉપર બારીક દાણા નીકળી આવે છે. વીર્યનું કેન્દ્ર સ્થાન અત્યંત કમજોર બને છે. મૂત્રનળીમાં પ્રદાહ અને શેથ થાય છે. પિશાબ જલન સાથે ટીપે ટીપે આવે છે. ઈન્દી ઢીલી અને કમજોર બને છે. લાંબેગાળે ઉત્તેજના પણ જતી રહે છે અને નપુસક સ્થિતિમાં આવી પડે છે. માનસિક નબળાઈ વધે છે. શીરશુળ રહ્યા કરે છે. અંકેષ ઉપર ખરાબ અસર પડે છે. રક્તમાંથી વીર્ય આજ અંગ બનાવે છે. હસ્તમૈથુનથી વારંવાર વીર્ય સાવ કરવાના કારણે For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ તેને ઘણું સહન કરવું પડે છે. કયારેક કાચું વીથ અડાર નીકળે છે. કેટલીક વાર રક્ત પણ બહાર આવે છે. મા દુષ્ક્રિયાથી અડકેષ નબળા-નિષ્ક્રીય થઈ લટકી પડે છે. × ઉપચાર : (૧) પ્રથમ મળશુદ્ધિ કરાવવી. પછી ચંદ્રપ્રભા ૨ ગાળી, રસાયન ચૂર્ણ વાલ ૨, સારસ્વત ચૂણુ વાલ ૪, શ’ખાવલી વા. ૧, એખરા વા. ૨.૨ માત્રા કરવી. સવારે અને બપારે ૧-૧ માત્રા મધ સાથે આપવી. ઉપર દૂધ પીવા માપવું. દિવસ ૪૫ સુધી આ દવા આપવી. (૨) સારસ્વત ચૂણુ` વાલ ૨, રસાયન ચૂર્ણ વાક ૨, સ્મૃતિસાગર રસ ૧ રતી સાંજે આપવું. તથા રાત્રે શેકેલ હીમેજની ફાકી જળ સાથે આપવી. (૩) ત્યાર બાદ માનસિક નબળાઈ, ધાતુની નબળાઈ રહી ગયેલ જણાય તે નીચેની દવાની યેાજના કરવી. પ્રવાલ પષ્ટિ (ચંદ્રપુટી) ૨ રતી, વૈક્રાંતભસ્મ ૨ તી, સુવણુ વસ’તમાલતી ૨ શ્તી, સારસ્વત ચૂણુ વાલ ૪, શંખાવલી ચૂ` ૪ વાલ. ૨ માત્રા કરવી. સવાર સાંજ ૧-૧ માત્રા. ઉપર દૂધ આપવું. ક્ર. ૧૫ સુધી આ દવા આપવી, જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ દ્રાક્ષાસવ ૧ તેવા, જળ ૨ તેલા રાજ ૨ ટાઈમ આપવું. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ (૪) અંગ્રેજી દવા પેમેન ફેટ જ ૨-૨ ગોળી સવાર સાંજ લેવી. તથા ફેકસ પાઉડર ૨-૨ ચમચી દૂધમાં લે. (૫) પિશાબ એ છે થ, દાહ, નપુસકતા ઉપર-સીસ્ટોન ગોળી ૨-૨ રોજ ૩ વાર લેવી. સમાગમ વેળાએ લીગ ઢીલું પડે તે ટેસ્ટફેસ ગળી રોજ રાત્રે-૨ ગળવી. દિવસ ૨૦ સુધી. (૭) લીંગ ઉપર ફેલ્લી – યુરેસ હાઈડ્રોકેટઝન મલમ લગાવ. (૮) ઉથાનને અભાવ હોય તે વાઈસેકસ ગોળી રેજ રાત્રે ૨ ગળવી. (૯) આળસ, સુસ્તી, નબળાઈ ઉપર (હસ્તમૈથુન જન્ય - સુરેબેકસ-ટી ગાળી રેજ ૧ લેવી. (અથવા ડેકટરની સલાહ મુજબ) (૧) ત્રિફળા ઘન તે. ૩૨, ચંદ્રપ્રભા નંબર-૧ તલા ૩ર ઘૂંટીને ચણા જેવી ગોળી કરવી. રોજ ત્રણ ટાઈમ ૨-૨–૨ ગોળી આપવી. જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ આપે. વિશેષ માહિતી કે કેઈપણ ઔષધ માટે મળેલ આયુર્વેદીક રીસર્ચ સેન્ટર ૧/૧, બીનાપાર્ક, ઘાટલોડીયા, અમદાવાદ ૩૮૦૦૬૧ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નદોષ આજકાલ મોટાભાગના યુવાનોને આ રોગ લાગુ પડે જોવામાં આવે છે. કારમાં અપકવ વીર્યને નાશ, અવ્યવસ્થિતજીવન, અવિવાહ, સેકસસભર ચલચિત્રો જેવા, અતિમૈથુન, અશ્લીલ સાહિત્યનું વાંચન, ઉત્તેજક પદાર્થોનું સેવન (ચરસ-વિ.) વગેરે સ્વપ્નદોષ (નાઈટ ડીસ્ચાર્જ) થવામાં મુખ્ય ભાગ ભજવે છે. મહિનામાં બે કે ત્રણ વાર સ્વપ્નદોષ થાય તે તે ચિંતાજનક બાબત નથી. પરંતુ આથી વધારે વાર તે હોય તે તે ગંભીર બાબત છે. ચિકિત્સા (૧) બૃ. ગંગેશ્વર રસ ૧-૧ રતી સવાર-સાંજ યવનપ્રાશ સાથે. ઉપર દૂધ પીવું. બંગભસ્મ ૧-૧ રતી આંબળાના મુરબ્બા સાથે. ઉપર મુજબ દૂધ સાથે. (૩) વંશ ચિન, એલચી, બાવળને ગુંદર, બીજવંદ, ગળોસત્વ, આમલીના કચુકા, તાલમખાના, ચરસ, દરેક ૬-૬ માશા, શિલાજીત ૧ તેલે. બારીક ચૂર્ણ કરવું. આ ચૂર્ણમાં રૌમ્યભસ્મ ૧ તે, કહેરબાપિષ્ટિ ૬ મા, પ્રવાલભસ્મ કા માશા, બંગભસ્મ ૬ મા, મૌક્તિક ભસમ ૧ મા. ગુલાબ જળ બધા ઔષધે ઘૂંટીને ૨-૨ રતીની ગેળી કરવી. સવાર-સાંજ ૧-૧ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ગેળી દૂધ સાથે આપવી. સ્વપ્નદોષ ઉપરાંત પિત્તપ્રમેહ, ધાતુની નબળાઈ, નપુસક્તા, શીરશુળ, હૃદયરોગ વગેરે ઉપર સારી અસર કરે છે. (૪) આસંધ, વધારે, જામફળ, એલચી, કૌચાનાં બી, સૂંઠ, કાળામરી, પીપર, શતાવરી, ત્રિફળા, ગોખરૂ, ખસ, વંશલેચન, તાલમખાના દરેક ૧-૧ તેલ, સાકર ૧૨ તેલા. બારીક વગાળ કરવું. માત્રાઃ ૬-૬ માશા. સવાર-સાંજ દૂધથી. (૫) પ્રવાલભસ્મ, શીતલચીનીનું ચૂર્ણ, ભસ્મ ૧ રતી. સૂર્ણ ૧ માશાથી રમાશા યવનપ્રાશ સાથે ચાટી ઉપર દૂધ પીવું. (૬) બેરજે બાવળને ગુંદ, ઈસબગુલની ભુકી, વંશલોચન, એલચી ૩-૩ માશા, સાકરને ભૂકો ૬ મા. બારીક વસ્ત્રગાળ કરી ૬-૬ માશા સવાર-સાંજ દૂધ સાથે આપવું. (૭) શીતલચીની ચૂર્ણ, વંશલેચનનું ચૂર્ણ ૧-૧ મા., કપુર ૨ રતી આપવું. આમળાને રસ, મધ અને હળદર મેળવીને પીવાથી ફાયદો થાય છે. ) મે ચરસનું ચૂર્ણ ૨-૨ મા. સાકર મેળવીને સવાર સાંજ દૂધ સાથે આપવું. (૧૦) જમ્યા બાદ ૧-૧ કેળું ખાવું અથવા સવારે ૧ કેળું મધ સાથે ખાવું. For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ (૧૧) મોતીની ભસ્મ ખસ અથવા ગુલાબના શરબત સાથે આપવી. (૧૨) બદામમીંજ, સાકર અને ગળોસત્વ ઘી સાથે આપવું. રોજ બે વખત. (૧૩) ઘળી મૂસલી, કૌચાબીજ, શતાવરી, સૂકા આમળા, સાકર ૨-૨ તે. બારીક વગાળ કરવું. માત્રા : ૩-૩ માશા. સવાર-સાંજ દૂધ સાથે. દરેક માત્રામાં ૨-૨ રતી ગળોસત્વ મેળવીને આપવું. (૧૪) ચોપચીનીનું ચૂર્ણ ઘી-સાકર સાથે સવાર-સાંજ આપવું. (૧૫) શુદ્ધ શિલાજીત મધ સાથે સવાર-સાંજ આપ. (૧૬) રસસિંદુર, વંશલોચન, અફીણ ૩-૩ મા, ધાવડીના કુલ, આમળા -૨ તે, દ્રાક્ષ ૧૨ તલા (બી વગરની) બધાને ખૂબ ઘૂંટી જળથી ૧-૧ માશાની ગળી બનાવવી. ૧-૧ ગો. સવાર-સાંજ દૂધ સાથે આપવી. (૧૭) લવીંગ, શુદ્ધ કુચલા, નાગકેશર, અક્કરકરે, આમલી ના ચુકા બારીક વાગાળ કરી કુંવારના રસે ઘંટી ૧–૧ રતીની ગોળી કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ સાકરવાળા દૂધ સાથે. (૧૮) આકડાના કુલનું બિરૂ, શ્રત કરેણના મૂળની છાલ, પઠાણ લેધર ૨-૨ તે, પાષાણભેદ, શિલાજીત, રૂમમસ્તગી ૧-૧ તે, સમુદ્રશેફ, લવીંગ, કેશર, ૬-૬ માશા. ઔષધ બારીક વસ્ત્રગાળ કરી વના ૧૦ તે. દૂધમાં ઘૂંટીને ૨-૨ માશાની ગેળી બનાવવી. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ૧-૧ ગે. સવાર-સાંજ કેળા સાથે આપવી. સવપ્ન દેષ મટે છે. (૧૯) ગંગેશ્વર ૩ તે, જામફળ, જાવેત્રી, લવીંગ, નાગકેશર, તજ, તેજપાત ૨-૨ તે, શતાવરી ૧૫ તે, સાકર, મધ ૨૦–૨૦ તે., ઘી ૪૦ તે. કાષ્ઠ ઔષધે બારીક કરી લેવા. (૨૦) કમરકસ, શુદ્ધ ધતુરબીજ, આમલીને કચુકા, કપુર ૨-૨ માશા. બારીક ચૂર્ણ કરી વટ દૂધમાં ઘૂંટી બા-ભા રતીની ગેળી કરવી. ૧-૧ ગે. સવાર સાંજ દૂધથી. (ર૧) રોજ રાત્રે ત્રિફળાની ફાકી લેવી. પેટ સાફ રાખવું. રાત્રે હા ન પીવી. હાથપગ-માથું ઠડા જળે ઈ રાત્રે ૯-૦૦ આસપાસ સૂઈ જવું. બની શકે તે પેટ ઉપર માટીની પટ્ટી રાખવી. સવારે કાઢી નાખવી. (રર) હળદળ ૧ તે, આમળા ર તે, ગળોસત્વ ૩ તે. ચૂર્ણ કરી ૩-૩ મા. દૂધ સાથે આપવું. (૨૩) જમ્યાબાદ દ્રાક્ષાસવ ૧ તે, જળ ૧ તે. પીવું. (ર૪) બાવળની કુંપળ ૬ માશા ખાવી. ઉપર દૂધ પીવું. રોજ આ રીતે કરવું. (૨૫) પ્રવાસપિષ્ટિ, બંગભસ્મ ૧-૧ રતી સવારે અને ૧-૧ રતી સાંજે દૂધ સાથે આપવું. (૨૬) સૂતા અગાઉ ઈદ્રીને ઠંડા જળમાં ૧૦ મીનીટ ડૂબાડી રાખવી. પછી લઘુશંકા કરી સૂવા જવું. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ (૨૭) પિટા માઈઠ ૬ ગ્રેન, સીરપ ટેલું ૧ ઔસ, એકવા ૯ ઔસ મેળવીને ૩-૩ કામ દિવસમાં બે વાર. સ્વપ્નદોષ ઉપરાંત શીધ્રપતન પણ મટાડે છે. (૨૮) એપરે તે. પ, ગેખરૂ . ૨, કૌચા બીજ તે. રા, કાળી મૂસલી તે શા, શતાવરી તે. રા, સાલમ તે. રા, રાયચીની તે. રા, બદામ તે. ૧૦, એલચી ૧ તે, લવીંગ ૧/૨ તે., જાવંત્રી તે. ૧/૨, ગળે સત્વ તે. ર, કીસમીસ તે. ૮, દૂધને મા ૨૦ તેલાથી ૫૦ તેલા સુધી. સાકર ૧૨૦ તે, કાષ્ઠ ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. માવાને ઘીમાં શેકી પછી સાકરની ચાસણી કરી તેમાં મા અને ઔષધે નાખી ચોસલા કરવા. રેજ શક્તિ મુજબ ખાવું. શરીરને સુદઢ કરે છે. પાચનશક્તિ વધારે છે. ચહેરાની કાંતિ વધારે છે. (૨૯) સુવર્ણ બંગ ૩ રતી, લોહભસ્મ ૧/૨ રતી, અક ભસ્મ ૧/૨ રતી, શતાવરી, મૂસલી ૧-૧ રતી, સુવર્ણ ભસ્મ ૧ રતી, એલચી ૨ રતી, પીપર ૧ રતી, મકરધ્વજ ના રતી. પાંચ કેપસુલ ભરવી. સવાર-સાંજ ૧-૧ દૂધ સાથે. (૩૦) ઈન્દ્રી ઘણું નાની હોય તે દર સપ્તાહે એક ઈજેક્ષન ટેટેસ્ટેરોન ડીપિ. ૧૦૦(એમ. જી.)નું લેવું. (૩૧) સ્વપ્નદોષ પછી શરીરમાં દર્દ થવા ઉપર – બીકેસ્યુલ જ ૧ ગળવી. For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીઘ્રપતન રતિક્રીયા પણ એક કલા છે. આનાથી જે સુપરિચિત હરાવી શકે છે અને છે તે સ્ત્રીને સહેલાઈથી રતિયુદ્ધમાં શ્રી પણ તેનાથી સંતુષ્ઠ રહે છે. શ્રી તૃપ્ત થયા પહેલાં જ જેને વી સ્રાવ થઈ જાય છે તેનાથી સ્ત્રી ખુશ નથી રહેતી. અર્થાત્ નારાજ રહે છે. રતિક્રીડામાં સ્રીના અંગેઅંગનું ખરાબર રીતે મથન થવું જોઈ એ. જલદી સ્ખલિત થનારા યુદ્ધના મેદાનમાં કરીને નાસી જનારા ‘કાપુરુષ' જેવા સાબીત થાય છે. આ રોગ થવાના ઘણા કારણ છે. લગ્નજીવન અગાઉ હસ્તમૈથુનની ટેવ, ગુદામૈથુન, પ્રમેહ, બીડી-તમાકુ, અતિશય ચ્હાનું સેવન, અતિશય મૈથુન ઇત્યાદિ ઘણા કારણેા છે. આવા રૂગ્ગામાં કેટલાક તે માત્ર શ્રી ચિંતનથી જ સ્ખલિત થઈ જાય છે. જયારે કેટલાક સ્પર્શ માત્રથી સ્ખલિત થાય છે. અષીથી એક મીનીટમાં સ્ખલિત થનારા ઘણા છે. × ચિકિત્સા : (૧) જાયફળ, જાવંત્રી, માયુકુળ, કંકાલ, હમલ, રૂમીમસ્તગી, કેશર, નાગકેશર, મેચરસ, તજ, ગૂગળ, દક્ષિણી સોપારી, વંશલેચન, ખુરાસાની અજવાયન, એલચી ૧-૧ માશા ખારીક છુટી લેવું. અક્ીણુ ૪ રતી, ભીમસેની કપુર અને અભ્રક ભસ્મ ૧૫-૧ાા માશા ઘૂરીને ઉપરના સૂત્રુ સાથે મેળવવું. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ જરૂર જેટલા ઈસબગુલના લુઆમ મનાવી ઉપરના ઔષધમાં નાખીને ફૂટવું અને ૪-૪ રતીની ગેાળીએ બનાવવી. ૧-૧ ગાળી સવાર-સાંજ દૂધ સાથે, પૌષ્ટિક આહાર લેવા. શીધ્રપતન, વીનું પાતળાપણું વગેરે મટે છે. X (૨) પાસીના ડાડા, સમુદ્ર શેક, બાવળના ગુંદર ૨-૨ તેલા, ખીજખદ ૧ તા., રૂમીમતગી ૧ા તે., સાકર ૧૦ તાલા. બધા ઔષધ વસ્ત્રગાળ કરી તેમાં તા. ઈસબગુલની ભૂકી મેળવીને સારી રીતે ખરલ કરવું. માત્રા : ૬-૬ માશા દૂધથી. × (૩) શુદ્ધ કુયલા ૫ તે., શુદ્ધ ધતુરખીજ, હિંગુલેથ પારદ, શુદ્ધ ચ્યા. ગંધક ૨-૨ તે., જામફળ, લવી’ગ, અફીણ ૧-૧ તા., પારાગ'ધકની કાજલી કરવી. શેષ ઔષધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી બધા ઔષધા એક સાથે ખરલ કરવા. પછી તે ઔષધા જાયફળના તેલમાં (૫ તાલા) લૂટી લેવા અને શુદ્ધ વછનાગ, શુદ્ધ લીલામા ૩-૩ માશા મેળવી ધતુર રસે ખરલ કરી ૧-૧ ગોળી દૂધથી. સ્તંભન માટે સમાગમના ૨ કલાક અગાઉ લેવી, મીઠું' ખાવાથી વીય' છૂટે. X (૪) ચંદન, જાયફળ, લવીગ, અક્કરકરા, કુટ્ટી જન ૧-૧ તાલેા. કસ્તુરી હું મા, તજપત્રજ, એલચી ૨-૨ તા. For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ બારીક ચૂર્ણ કરવું. પછી ૧૦ તેલે પાનના રસે લૂંટી લેવું. ત્યાર બાદ ભાંગ બીજા તેલમાં ઘુંટી બેર જેવી ગળીએ કરવી. ૧/૨-૧૨ ગોળી સવાર-સાંજ દૂધ સાથે. (૫) અર્ક ૫, ભેંસનું દૂધ, બકરીનું દૂધ ૧-૧ લે. બને હાથથી ૧૦ મીનીટ સુધી ખૂબ મસળવું. પછી સમાગમ કરે. સ્તંભન થાય. (૬) જાયફળ ૧ માશા, શુદ્ધ ધતુરબીજ ૨ મા, અજવાયન ૩ મ. ૧ શેર દૂધમાં દેલાયંત્રથી લટકાવવું. અડધું દૂધ રહે. પિટલી કાઢી નાખી ગાળીને પીવું. નશે ચઢશે. પછી સમાગમ કરે. (૭) લવીંગ, જાયફળ, કાળા મરી, અકકરકરે, રૂમમસ્તી , જાવંત્રી, દાલચીની, સૂંઠ. દરેક ૭-૭ માશા. કપુર ૩ મા, ૪ તેલા મધમાં ઘૂંટી મેટા ચણા (કાબૂલી ચણ) જેવી ગેળી બનાવવી. ૧-૧ ગે. સવાર-સાંજ દૂધ સાથે. (૮) અફી, સકળ, ગૂગળ ૧-૧ ૨તી. ગૂલરના દૂધમાં ઘૂંટી નાભિ ઉપર લેપ કરે. તંભન થાય. (૯) અક્કરકરે, સુંઠ, પીપર, જાયફળ, જાવંત્રી, એલચી, અને બહમન ૩-૩ માશા,કુલીજન ૬ મા. કેશર For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ કસ્તુરી ૧-૧ મા, બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અને અર્થ ગુલાબમાં ઘૂંટી ૧-૧ મા.ની ગેળી કરવી. સહવાસના ૧ કલાક અગાઉ ૧ ગોળી દૂધથી લેવી. (૧૦) શ્વેત મરી, અજવાય ૫- તેલા, અફીણ રા તે, કેશર ૧ તેલ, બાલછડ, અક્કરકરે -ા મા. બારીક ચૂર્ણ કરવું. તેમાં દેઢ પાશેર મધ મેળવવું. સમાગમના ૧ કલાક અગાઉ ના તે. ખાવું. (૧૧) હિંગુલેન્થ પારદ, આમલસાર ગંધક, લોહભસ્મ, શતપુટીઅક્ષક ભરમ, રૌપ્યભરમ, સુવર્ણ ભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ ૩-૩ માશા, વંશલેચન (બારીક પીસેલે) ૧ તે, ધોયેલી ભાંગનું ચૂર્ણ ૪તેલા. પ્રથમ પારાગંધકની કજજલી કરવી. બાદ ૧-૧ ચીજ નાખતા જવું અને (કજજલી સાથે) ઘુટતા જવું. પછી ભાંગને ઉકાળ નાખી સારી રીતે ઘુંટવું અને ૪–૪ રતીની ગેબી એ બનાવવી. ૧ થી ૨ છે. રેજ દૂધ સાથે ખાવી. (૧૨) કમર ઉપર ફટકડી બાંધવાથી શીઘખલન થતું નથી. રવિવારથી શરૂ કરી બીજા રવિવાર સુધી બાંધવી. (૧૩) સિંગ્રહ ૧ તેલ, તજપત્રજ, કેશર, એલચી, લવીંગ, સૂક, વેત ચંદન, જાયફળ, અફીણ, કસ્તુરી, For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ કપુર, ભાંગ ૧-૧ તેલે. આ બધા ઔષધે બારીક વાગાળ કરી મધ સાથે ખરલ કરી ૩-૩ રતીની ગોળી કરવી. સહવાસના ૨ કલાક અગાઉ દૂધ સાથે ૧ ગાળી લેવી. (૧૪) અફીણ રમાશા, અક્કરકરે રમાશ, જાયફળ, કસ્તુરી ૨-૨ માશા. બારીક ચૂર્ણ કરી કાળા મરી જેવડી ગેળી કરવી. સમાગમન ૨ કલાક અગાઉ ૧ ગોળી દૂધ સાથે લેવી. (૧૫) જુબેતર ૧ તેલ, ચંદ્રોદય ૧ તે, કેશર ૧ તે, અકકરકરે ૧ તે, જાયફળ ૧ તે, લવીંગ ૧ તે, કપુર ૧ તે, કસ્તુરી છે તે. બારીક કરી પાનના રસે ઘૂંટી ૧-૧ રતીની ગોળી બનાવવી. ૧-૧ છે. દૂધ સાથે. સ્તંભન શક્તિમાં વધારે કરે છે તથા શુક્રને બળવાન બનાવે છે. (૧૦) લવીંગ ૧ તે, અક્કરકરે ૨ તે, જેઠીમધ ૩ તે, જાયફળ તે. ૨, કચુકા તે. ૪, કેશર તે. ૧, કસ્તુરી ૧ માશા, અંબર મા. બારીક કરી મધ સાથે લૂંટી ૧-૧ માશાની ગળી કરવી. સમાગમના ૧ કલાક અગાઉ ૧ ગોળી લેવી. (૧૭) શ્રતમહલ તે. ૧, વહગુણ મકરદેવજ તે. ૧, જુન્દ. બેતર ૧ તે, બીરબેટી ૧ તે. પ્રથમ મહલ બારીક For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાટ. પછી મકરધ્વજ સૂક્ષમ રીતે પીસ. અને દવાઓ મેળવવી. શેષ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તમામ ઔષધે મધ સાથે લૂંટી ૨-૨ રતીની ગેળીઓ કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ. ઉપર દૂધ ૧ શેર પીવું. દિવસ ૪૦ સુધી આ દવા લેવી. (૧૮) સુવર્ણ ભસ્મ ૧ માશા, ભીમસેનીકપુર ૩ મા, અન વીધ મતી ૬ મા, શીતલચીની તે. ૧, કેશર તે. ૧, મધ ૧ તે, શુ. કુચલા ૧ મા, રૌખવરખ ૩ મા, જાવત્રી ૬ મા, અકકરકરે તે. ૧, જાયફળ તે. ૧, એલચી તે. ૨. કાષ્ઠ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી મધ, ગુલાબઅર્ક નાખી ૩ દિવસ ઘૂંટી ૧–૧ રતીની ગેળી કરવી. પંચકર્મથી શુદ્ધ થઈ સવાર-સાંજ ૧-૧ ગેળી દૂધસાકર સાથે લેવી. તંભન વધે છે. વયવિકારનાં દરદ મટે છે. (૧૯) કસ્તુરી તજ ૧-૧ મા, કેશર ૩ મા, અંબર ૩ મા, જાવંત્રી, શીતલચીની, લવીંગ ૬-૬ મા. ખેર ૬ મા, જાયફળ, એલચી ૧-૧ તે, ચીકણું સેપારી છે તે. બારીક કરી ગુલાબજળે ઘંટી બાજરાના દાણા જેવી ગેળી બનાવવી. ઉત્તમ સુગંધિત ગેળી બને છે. ૧-૧ ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ (૨૦) કસ્તુરી તા ૧, મેાતીની ભસ્મ ૧ તે., સુવણુ` વરખ ૧ તા., ભ'ગભસ્મ ૨ તે., રૌપ્ય વરખ નંગ ૪, àાહભસ્મ તા. ૪, શુ. શિલાજીત તા. ૪, કુચલા તે. ૪, જાયફળ, જાવંત્રી, લવીંગ ૪-૪ તે., કેશર ૧ તા., અબર ૧ તા. ઘૂટીને ૧-૧ રતીની ગોળીએ બનાવવી. સવાર-સાંજ ૧-૧ ગાળી દૂધ સાથે. ઉત્તમ વાજીકર અને સ્તંભક ઔષધ છે. × (૨૧) રોપ્યભસ્મ ૪ ગ્રામ, જાવ'ત્રી, કેશર, જાયફળ, લવી’ગ, કુણીજન ૧૫-૧૫ ગ્રામ, સમુદ્ર શાસ્૧૦ ગ્રામ, જહરમેહરા ૧૫ ગ્રામ, કસ્તુરી ૧૫ ગ્રામ, અંબર ૧ ગ્રામ. બારીક કરી વરીયાળીનાશ્મક'માં ધૂંટી ખેર જેવી ગાળી કરવી. સહવાસના એક કલાક અગાઉ ૧ ગેાળી લેવી. દૂધ સાથે. હાની રહિત ઔષધ છે. સ્તસ્તંભન કરે છે. સ્પર્શી કરતાં વીય સાયવાળા માટે ઉત્તમ ઔષધ છે. × (૨૨) ડો. પીટરની એમીસીન ગાળી આ દર્દ' ઉપર જાણીતી છે. × (૨૩) કઠ, કપુર, àામાનસત્વ, ધતુરખીજ, શિલાજીત ખરાબર માપે લઈ બારીક ચૂર્ણ કરવું, દૂધમાં ઘૂટી ૨-૨ રતીની ગાળી કરવી. રાત્રે ૧ ગાળી દૂધ સાથે લેવી. X For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ (૨૪) અફીણ ૧ તે, જાયફળ જાવંત્રી ૨-૨ તે, સિંગ્રહ ૧ તે, અકરકરે ૨ તે, કુચલા ૨ તે, મેતીની ભસ્મ ના તે. (ભસ્મ સિવાયના કાષ્ઠ ઔષધેનું સૂક્ષ્મ સૂર્ણ કરવું.) બધા ઔષધે મેળવી મધથી ૧-૧ રતીની ગેળી બનાવવી. ૧-૧ ગોળી સવારસાંજ લેવી. (૨૫) અફીણ ૯ માશા, શુ. હિંગુત્ય પારદ ૧ તે, મલ ભસ્મ ૧ તે, દાલચીની ૪ તે, શુ. આમલસાર અંક ૧ તે, જાયફળ ૨ તે, લવીગ ર તે, પીપર ૨ તે. પ્રથમ કાજલી (પા ગંધકની) કરવી. પછી કાષ્ઠ ઔષધનું સૂક્ષમ ચૂર્ણ કરવું અને કજજલી સાથે મેળવીને ઘૂંટી લેવું. પછી મલમ અને અફીણ મેળવી ખૂબ ખરલ કરવું અને ૧-૧ રતીની ગળી કરવી. સવાર-સાંજ ૧-૧ ગાળી લેવી. (૨૬) અક્કરકરે તે. ૧, કાળા મરી સે. ૧, એલચી ૧ તે, શું. ધતુરબીજ ૧ તે, વેત ચંદન ૧ તે, જાયફળ ૧ તે, સૂંઠ ૧ તે, શીતલચીની ૧ તે, પીપર ૧ તે, નાગકેશર ૧ તે, લવીંગ ૧ તે, બંગ ૧ તે, અભ્રકભસ્મ ૧ તે, ભાંગનાં બી ૯ મા, કસ્તુરી ૩ મા, સુવર્ણ વરખ નંગ ૩૦, કપુર ૪ મા, For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શું. કુચલા તે. ૨, મલભસ્મ ૬ માશા. કાષ્ઠ ઔષધેનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. કસ્તુરી સ્પીરીટમાં ઓગાળવી અને ભમે મેળવી સારી રીતે ખરલ કરવું. પછી કાષ્ઠ ઔષધનું ચૂર્ણ મેળવી પાનના રસે ઘૂંટી ૧–૧ રતીની ગોળી કરવી. ૧ળી સવારે અને ૧ ગોળી રાત્રે દૂધ સાથે આપવી. (૨૭) ગાજે તે. ૪, ભેંસનું દૂધ ૧ શેરમાં નાખી પકાવવું. પછી દહીં જમાવી બીજે દિવસે મથીને ઘી કાઢવું. પછી પાશેર ખાંડની ચાસણીમાં આ ઘી પકાવવું. ગાડું થયે તેમાં જાયફળ ૩ માશા, તજ ૨ માશા, પીપર રે મા, કુલાંજન ૨ મા બારીકસૂર્ણ મેળવવું. અગ્નિ પર ડીવાર રાખી ઉતારવું. માત્રા: ૧ થી ૪ માશા દૂધ સાથે. (૨૮) મુશ્કનંબર ૨ મા, કસ્તુરી ૧ મા, કેશર ૧મા, સિંગ્રહ ૨ મા, તજ ૨ મા, માયુફળ ૧ મા, નકછીકણી ૨ વાલ, કાયફળ ૨ વાલ, લવીંગ ૨ વાલ, જાયફળ ૨ વાલ, સુવર્ણવરખ ૧ મા, રૉપ્યવરખ ૧ મા. બધાને બારીક ઘંટી ચણ જેવી ગેળી કરવી. રાત્રે ૧ ગોળી દૂધ સાથે લેવી. (૨૯) જયફળ જાવંત્રી, લવીંગ, અફીણ -૧ તેલ ઘૂંટીને ગેળા કરે. પછી ૩ તેલે સિફ ગેળામાં For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ નાખી ઉપર વ લપેટી મટે ગેળો બનાવે. એક પાત્રમાં તેલ તરી તેમાં ગોળ રાખે અને ૨૧ દિવસ સુધી શિખા નીચે જલતી રહે તેટલે અગ્નિ આપે. પછી સિંગફ કાઢી લે. તેને શુદ્ધ ધતુરબીજની લૂઠીમાં રાખી ગરમ ભૂમલમાં દબાવ. (ભઠ્ઠીની ગરમ રાખમાં) ઠંડુ થયે સિંડ્રફ કાઢી લઈ તેમાં કેશર ૧ તે., કસ્તુરી ૨ માશા, સુવર્ણવરખ ૨ મા. મેળવી પાનના રસે ઘંટી મગ જેવી ગોળી કરવી. રેજ ૧-૧ ગોળી દૂધ સાથે લેવી. (૩૦) જાયફળ, લવીંગ, કપુર, જાવંત્રી, પીપર ૧-૧ તે, સુવર્ણ ભસ્મ ૩ માશા, કસ્તુરી ૩ મા, કેશર ૩ મા, અંબર ૩ મા. પાનના રસે ઘૂંટી ૧-૧ રતીની ગળી કરવી. ૧ થી ૨ ગેળી પાનના રસમાં માખણ/સાકર સાથે. (૩૧) પારદ, ગંધક, ધતુરબીજ, સંખી, અફીણ સરખા ભાગે લઈ ધતુરપત્ર રસે ખૂબ ઘૂંટી ૧/૪ રતીની ગોળી કરવી. સમાગમના એક કલાક અગાઉ ૧ ગોળી લેવી. ઘી-સાકરવાળા દૂધ સાથે. ૪ (૩૨) એરીમ્બીન હાયડ્રોકરાઈડ ૧/૨ તે, જાવંત્રી, કેશર, પીપર ના તેલે, જાયફળ ૧ તે, સમુદ્ર શેફ ા તે, જહરમેહરા ૧ મા, કસ્તુરી ૧ મા. કેશર For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર ગુલાબઅક માં ઘૂંટી લેવું. પછી અન્ય ઔષધે મેળવી સારી રીતે ખરલ કરી વટાણા જેવી ગોળી બનાવવી. ૧ કલાક અગાઉ ૧ ગોળી રાત્રે દૂધ સાથે લેવી. (૩૩) હબે યાકૃત કસ્તુરી માશા, અંબર ૩ મા, કહેરબાપિષ્ટિ ૬ મા, પ્રવાલ દમા, મુલેઠીસત્વ, બાવળ ને ગુંદર, સાકર, અફીણ ૨-૨ તેલ, બદામનાં બીજ, મેતી માણેક ૧-૧ તે, મતી-માણેક કહેરબા, પ્રવાલ ગુલાબજળ ૩ દિવસ ઘૂંટવું. પછી અન્ય ઔષધે મેળવવા અને સારી રીતે ખરલ કરી ૨-૨ રતીની ગળી કરવી. (૩૪) મૂસલીપાક ૧ તે, બંગભસ્મ ૧ રતી સવારે ખાવું. X (૩૫) કરતુરી ૧ તે, શિલાજીત ૮ તે., જાવંત્રી ૧ તે., અક્કરકરે ૧ તે., મેતી ૬ મા, અંબર ૬ માં, સૂંઠ ૧ તે.કાળા મરી ૧ તે, માણેક ૭ મા, અકીક ૨ મા, સંગેમશબ ૪ મા, વરખ નંગ ૫૦, રૌપ્રવરખ ૨ તે. રત્નને ૮ પ્રહર ગુલાબજળ અને દૂધમાં ઘૂંટી પિષ્ટિ કરવી. પછી કાષ્ઠ ઔષધનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી ઘુંટવું. છેલ્લે વરખ મેળવી મધ સાથે ૩-૩ રતીની ગોળી કરવી. ૧-૧ ગળી સવાર-સાંજ લેવી. સ્તંભન ઉપરાંત હદય, મગજ . અને કરોડરજજુ પર ઉત્તમ પ્રભાવક છે. For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નપુસકતા અને તેની ચિકિત્સા કામશાસ્ત્રના મત મુજબ ૬ પ્રકારના નપુસકે છે. (૧) આસેકશ – માબાપના થડા વીયથી જન્મે છે. તે પેાતાના મુખમાં બીજા પાસે મૈથુન કરાવી વીય ને ગળી જાય છે. ત્યારબાદ તેને કામવાસના જાગૃત થાય છે. અન્યથા જાગૃત થતી નથી. (સુખ–ચેાનિષઢ). X (૨) સૌગધિક – શિશ્ન (બીજા પુરુષનું) સુ'લવાથી જ ઉત્તેજના પ્રાપ્ત કરે છે. અથવા યુનિ સુધવાથી તેને વાસના પ્રદીપ્ત થાય છે. (નાશાયેનિષ’૪) × - (૩) કુ'ભિક – જે પુરુષ પ્રથમ ભીન્ન પુરુષ પાસે પેાતાની ગુદામાં મૈથુન કરાવે છે ત્યારબાદ જ તેનામાં સ્ત્રી સહવાસની શક્તિ આવે છે. (શુક્રયે નિષઢ) X (૪) ઇષ્ટક – જે પુરુષ બીજાનું મૈથુન જોઈને કામાસક્ત અને છે તે ઈર્ષ્યા કઢ કહેવાય છે. X - (૫) મહાઢ – પુરુષ નીચે અને ઓ ઉપર રહી મૈથુન કરવાથી આવા ગભ જન્મે છે. આ ષ તેને વીય હતુ નથી. બાકી તમામ હાય છે. × - (૬) નારીષ’ઢ – ઉપર મુજબ મૈથુન કરતાં ગભ રહી જાય અને કન્યા જન્મે તે પુરુષ જેવી ચેષ્ટા કરનારી થાય છે. * For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ નપુસકતાની ચિકિત્સા કરવી તે ઘણું મુશ્કેલ થઈ પડે છે. કારણ આવા રૂણે ખુલાસાથી કંઈ હકીકત જણાવતા નથી અને સાચી હકીકતે દબાવી રાખે છે. કેટલીકવાર દર્દીને જ દ્વિધા કે ભ્રમ હોય છે. રોગનું કારણ તે રામજી શકતું નથી. જ્યારે ઘણીવાર તે રોગ વિશે એક પ્રકારને જમ ધરાવતું હોય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય અને રોગ વિશે યથાતથ જ્ઞાન થઈ શકે તે માટે નીચે કેટલાક અગત્યના મુદ્દાઓ રજુ કરેલ છે. (૧) સંભેગ સમયે ગુપ્તાંગમાં ઉત્તેજના તે થાય છે. પરંતુ કઠોરતા આવતી નથી. અથવા પ્રારંભમાં થેડી કરતા ઉત્પન્ન થઈ પછી તુરત જ નરમ થાય છે. અથવા પ્રાકૃતિક સ્તંભનશક્તિ ખૂન થઈ જાય છે. નપુસકતાના આ પ્રાથમિક લક્ષણ છે. (૨) અતિ અલ્પ ઉરોજના થાય અને તુરત જ ઈન્દ્રી શિથિલ બની જાય છે. (૩) મૈથુનની ઈચ્છા થવા છતાં ઉત્તેજના ન થવી. (૪) કામેચ્છા પણ ન હોય અને ઉત્તેજના પણ ન હેય. આ ચાર મુખ્ય તબક્કાઓ છે. આ તે તબક્કાઓ (stages)ની વાત થઈ. હવે નપુસકતાના કારણેનું વિહંગાવલેહન કરીએ. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૫ એક ગુપ્તરોગ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે નપુસકતાના નિમ્ન કારણેા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) લીગ દોષ – જન્મથી વિકૃતિ અગર પાછળથી કોઈ રાગ થવાથી અથવા શક્રિયાથી, (૨) હૃદયની ખરાબી – જેથી ‘જીવનશક્તિ’ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય. - (૩) રક્તાલ્પતા (યકૃતની કમજોરીથી) (૪) માનસિક રોગા (વાઈ, ઉન્માદ, ગાંડપણુ વિ.) (૫) અંગના અભાવ. (૬) વીની કમી – અથવા વીની ઉષ્ણતા. (૭) માનસિક ભ્રમ – (પાત નપુસક છે તેવા કાલ્પનિક - ભ્રમ) (૮) અધિક કાળ સુધી મૈથુનના ત્યાગ. (૯) સ્ત્રીથી ડરવુ` કે તમાવુ. (૧૦) લીંગની વચંતા. (૧૧) લીંગ છીદ્રમાં વિકૃતિ. (૧૨) વૃની ખરાબી. X ઉપરનાં કારણેાને વિગતવાર જોઈ એ : (૧) સર્વાં ́ગમાં ઉષ્ણુતા એછી જણાય – નાડી કમજોર હાય, સમાગમ પછી ઘણી અશક્તિ જણાય, કંપન થાય, હૃદયની ધડકન વધે, કયારેક ઉત્તેજના વગર વી - આવ થઈ જાય ઇત્યાદ્રિ લક્ષણાથી નપુસકતાનું કારણ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હૃદયની ખરાબી જાણવી. (૨) શરીરમાં રક્તની કમી, પાચન વિકૃતિ – આના કારણમાં મેટ્ઠા અને યકૃતની ખરાબી સમજવી. A. મેદાની (આમાશયની) ખરાબી, એડકાર આવે– જમ્યા બાદ ઉરમાં શૂળ અથવા ઉભકા આવે તા આમાશયની ખરાબી સમજવી. B મ્હેર ફીક્કો, પીળા, ભાજન પછી ઉદરશૂળ (ખાસ કરીને ઉદરની જમણી બાજુએ દ') એ યકૃતના વિકાર સૂચવે છે. × (૩) મૈથુનની ઇચ્છા એછી હાય, વીય અલ્પ પ્રમાણુમાં બનતુ ડાય, ઉત્તેજના ઘણી મેાડી થતી હોય, સમાગમમાં આનંદ ન આવવે, મનની ઉદાસી વગેરે લક્ષણેાથી મસ્તિષ્કની કમજોરી જાણવી. જે નપુસકતાને જન્મ આપે છે. X (૪) અંગના (ઇન્દ્રીના) અભાવજન્ય નપુસકતાની કોઈ ચિકિત્સા નથી. (૫) લૈંગિક વિકૃતિ – રામજન્ય કે શસ્ત્રક્રિયાજન્ય હાય તે નિષ્ણાત પાસે ચિકિત્સા કરાવવી, X (૬) વી પાતના સમયે વીય આધુ' નીકળે તે શરીરમાં વીની કમી દર્શાવે છે. X For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ (૭) વીર્ય ઘણું ગાતું અને જામેલું હોય તે ઉષ્ણતા અથવા આંગની કમજોરી દર્શાવે છે. (૮) ઘણીવાર બેટા માર્ગદર્શનથી કે પુસ્તકીયા અધકચરા જ્ઞાનથી દદી કાલ્પનિક ભ્રમથી પીડાય છે કે “પિતે નપુંસક છે અને સ્ત્રી પાસે જતાં પણ કરે છે. (૯) દીર્ઘકાળ સુધી મૈથુન ત્યાગ કરવાથી ઈન્દ્રી નિષ્ક્રીય બને છે. (૧૦) ઉપર ૨ (B)માં જણાવ્યા મુજબ લક્ષણે જણાય તથા પિશાબ વારંવાર કરવા જવું પડે તે વૃની ખરાબી જાણવી. (૧૧) લીંગ છીદ્રની વિકૃતિ અંગે નિષ્ણાત પાસે ચિકિત્સા કરાવવી. (૧૨) લીગની વક્રતા- અતિમૈથુન, હસ્તમૈથુન, ગુદામૈથુનથી વીર્ય પાતળું પડે છે. શીધ્ર ખલન લાગુ પડે છે અને ઈદ્રી વાંકી થઈ જાય છે. મૂળ પાતળું—દુર્બળ બને છે. આ લક્ષણે લીંગની વક્રતાના છે. નપુસકતાની ચિકિત્સામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો: (૧) ચિંતા, ઉદાસીનતા, નિરાશાને દૂર કરવા. (૨) સ યકલ-મોટરસાયકલ ઉપર બેસવું નહીં. તેથી વાતનાડીના કાર્યમાં વિક્ષેપ પહોંચે છે. For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ (૩) રૂણને વિશ્વાસ જન્માવે કે તેને રોગ જરૂર સારે થઈ જશે. તે પૂર્ણ સ્વસ્થ બની જશે. જેમાં તાવ, માથુ દુઃખવું વગેરે ગ્ય ઉપચારથી મટે છે તેમ આ રેગ પણ ગ્ય સારવારથી મટી જશે. તેવી આશા અને ધીરજ બંધાવવી. (૪) નપુસકતાની સાથે સહેજ પાગલપણું જણાય તે પ્રાકૃતિક સ્થાન કે સમુદ્રયાત્રાએ રૂશુને કેઈની સાથે જવાની ભલામણ કરવી. તેની ચિકિત્સામાં કુચલા, સર્પગંધા, વામી રેવંચીની જેવા ઔષધેને પ્રગ કરે. (૫) પિશાબની પરીક્ષા કરવી. સાકર, આમ્યુમીન, ફેન્સેટ જાય છે કે કેમ? તથા ભગંદર, હરશ, મસ્સા જેવા રેગ હોય તે તે ઉપર પણ ધ્યાન રાખવું અને તદાનુસાર ઉપચાર કરે, (૬) આવા રોગના ઇલાજમાં અન્ય ઔષધ સાથે રક્ત વર્ધક દવા પણ આપવી. (૭) કબજિયાત દૂર રાખવા રૂશુને સૂચન આપવું. (૮) નપુસકતાનું કારણ હૃદય, યકૃત, આમાશય આદિ અંગ હોય તે તે અંગેને સવસ્થ બનાવવા પ્રથમ ઔષધ આપવું. ત્યાર બાદ બીજી ચિકિત્સા ભેજવી. ૯) અતિમૈથુનજન્ય નપુસકતામાં રક્તવર્ધક દવાઓ આપવી. (૧) માત્ર બલવર્ધક ઔષધિઓ પર નિર્ભર ન રહેવું. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ તથા રૂગણની સ્થિતિ મુજબ ચિકિત્સકે સલાહ આપવી અને ઔષધનું આયોજન કરવું. (૧૧) લીંગમાં કોઈ દેષ (વક્રતા, ઢીલા , સુરતી વિ) હેય તે તીલાને પ્રગ કર. (૧૨) પ્રમેહ, સ્વપ્નદેષ વગેરે દઈ હોય તે પ્રથમ તેની ચિકિત્સા કરવી. (૧૩) વૃદ્ધની કમજોરી હેય તે પગના તળીયે માલીશ કરાવવી. ઔષધોપચાર: (૧) સંખીયા ૨ માશા, રૌણ વરખ ૬ માશા. બન્નેને કેવડાના અર્થમાં ખૂબ ઘૂંટવું. પછી કેશર ૩ મા, અંબર ૨ રતી, વંશલેચન ૬ મા, એલચી ૬ મા, કુચલા ૩ મા. બારીક ચૂર્ણ કરી બધા ઔષધે મેળવી ખૂબ સારી રીતે ખરલ કરી મધથી ચણા જેવી ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધથી. (૨) લેહસૂર્ણ ૧ તે., પારદ ૪ રતી મેળવી કુંવાર ખૂબ ઘૂંટવું. પછી શરાવસંપુટમાં રાખી ૨૦ શેર છાણાની આંચ આપવી. આવી આંચ ચાર વાર આપવી. પછી ભમ કાઢી લઈ એક બોટલમાં ભરી ભીનાશવાળી જમીનમાં ૭ દિવસ દાટી રાખવી. ૮મે દિવસે કાઢીને ઉપગમાં લેવી. રોજ સવારે ૧ રતી For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ માખણમાં રાખી ખાવું. દિવસ ૪૦ સુધી દવા લેવી. વય : ખટાશ, મરચુ, શ્રી સ’ગ. * (૩) સિ`ગ્રરૂમી ૧ તે. લેવે. કડછીમાં રાખી અગ્નિ પર રાખવું. અને થુવરનું દૂધ ધીમે ધીમે સિ'ગ્રા ઉપર નાખતા જવું. આ રીતે ૨ શેર દૂધ નાખવું દૂધ પચી ગયે ઉતારવું અને પીસી લેવું. માત્રા : ૧ ચાખા ભાર માખણ સાથે, સવારે અને સાંજે પણ ૧ ચાખાભાર દવા લેવી. અતિશય શક્તિપ્રશ્ન છે. × (૪) શ્વેત સ`ખીયે। ૧ માથા, કસ્તુરી ૬ મા, શ્વેત કાથે ૯ માશા. બધાને બારીક કરી મધથી ૧/૨૧/૨ રતીની ગાળી કરવી. ૧-૧ ગેાળી ભેજન બાદ રાજ ૨ ટાઈમ લેવી. X (૫) શિન્નાજીત ૧ તે., કસ્તુરી ૧૦ માશા, અબર ૧૦ મા., જાયફળ, જાવ ́ત્રો ૧-૧ તેલે., લેસીયીન ફોસ્ફેટ ૧ તા. ખારીક કરી મધથી ચણા જેવી ગેળી કરવી, ૧-૧ તા. સવાર-સાંજ દૂધ સાથે, ઉત્તમ વાજીકર દવા છે. X (૬) શ્વેત સ`ખીયે ૧ તે., રૂમી.મંત્ર, ૧ તે, એ ઈંડાની જરદીમાં ખૂબ ફૂટવું અને ગોળી બનાવવી. આતશી શીશીમાં નાખી પાતાલયત્રે તેલ કાઢવું. For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ માત્રાઃ ૧ થી ૨ બુંદ મલાઈ સાથે. દૂધ-ઘી ખૂબ ખાવાં. ભેજન પછી જ લેવું. x (૭) હલવરી લે છે, તે સાંખી ૧ તે, રૂમીસિંગફ ૧ તે. દિવસ ૭ સુધી લીંબુના રસે ત્રણે ઔષધો ઘૂંટવા. પછી ૭ દિવસ સત્યાનાશીના સે ઘૂંટવું અને મઠ જેવી ગેળીઓ બનાવવી. ૧-૧ ગેળી સવાર-સાંજ જમ્યા બાદ દૂધ સાથે આપવી. ૧૫ દિવસના સેવનથી વીસગણ વાજીકરણશક્તિ આવે છે. (૮) મોતી (વીધ વગરના), રૂમમસ્તગી, વંશલેચન, સિંગફ મમીયાઈ, લવીંગ, જાયફળ, બન્ને બહમન (લાલ-સફેદ), તજ, સૂઠ, અગર, તગર, સાલમમિશ્રી બાલછઠ ૧-૧ માશા, અંબર ૧ મા, કસ્તુરી ૧ મા, સુવર્ણ વરખ ૫ નંગ. કાષ્ઠ ઔષધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. અંબર કસ્તુરી અલગ ખરલમાં ઘુંટી લેવા. તેમાંજ મતીને પણ ખરલ કરી લેવા. પછી તમામ ઔષધ મેળવી સારી રીતે ખરલ કરી મધથી મગ જેવી ગેળી બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધથી લેવી. પરમ વાજીકર અને શક્તિપ્રદ ઔષધ છે. વૃદ્ધને યુવાની બક્ષે છે. શરીરને નિરોગી બનાવે છે. (૯) હમ્બે કીમયાઈ અશરફ – કસ્તુરી, સુવર્ણવરખ, રૌપ્રવરખ, અંબર ૧-૧ માશા, જદવાર ૧ તે, For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવંત્રી જે તે લે, અંબર ૧ માશા, તેજપાત રે તેલે, કબાબચીની, તગર, જાયફળ ૨-૨ તેલા, પીપર ૩ તે, બાલાછડ, દરાજ અકરવી, અગર, લવીંગ, એલચી ૩-૩ તેલ, તજ, કચુર, મેથા, શિલારસ ૨-૨ તે, સુંઠ, કાળામરી, અજમેદ પ૫ તે., કેશર, અફીણ ૧-૧ તે, પ્રવાલભસ્મ, યશખભસ્મ, અકીકભસ્મ, કહેરબાપિષ્ટિ ૬-૬ મા, કસ્તુરી, અંબર, સુવર્ણ અને રૌથ્યવરખ. ભસ્મ ગુલાબજળે ઘુંટી લેવું. શિલારસ પિસ્તારોગનમાં ઘુંટી તમામ ઔષધ ગુલાબ અર્થમાં તથા બાવળના ગુંદરના જળે ઘુંટી ચણા જેવી ગેળીઓ બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધ સાથે. (૧૦) જાયફળ, જાવંત્રી, ત્રિકુટા, લવીંગ, તજ, પત્રજ, ૧–૧ તેલ, સાલમમિશ્રી, શતાવરી ૨-૨ તેલ, એલચી ૩ તે, કેશર ૪ મા, કસ્તુરી, અંબર, ભીમસેની કપુર ૧-૧ મા, બદામ, પીસ્તા ૪-૪ તે, બંગભસ્મ, પ્રવાલભસ્મ, સુવર્ણ ભરમ, અભ્રકભસ્મ દરેક ૩-૩ મા. કાષ્ઠ ઔષધે બારીક વાગાળ કરવા. કેશર ખરલમાં બારીક ઘૂંટી લે તથા અલગ ખરલમાં કસ્તુરી, અંબર, ભીમસેની કપુર ખૂબ ઘુંટી લેવું અને બધું મેળવવું. મધ સાથે ઘુંટી ૨-૨ રતીની ગોળીઓ બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધ સાથે. For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ હતા એમળલોલમખાના, અર, માલ (૧૧) સીંગોડા, સમુદ્રશેફ, શંખપુષ્પી, ગોખરૂ, માલ કાંગણ, કચુકા, સાલમ, તાલમખાના, ચરસ, કાળીમૂસલી, શેમળમૂસલી, કૌચનાં બી, ગાજરનાં બી, બહુફળી, બને બહમન (લાલ અને સફેદ) કુલીજન જાયફળ, લવીંગ, જાવંત્રી, કેશર, અકરકરે, તજ, શિલાજીત, બંગભસ્મ, પ્રવાલભસમ, ફેલાદભસ્મ સરખે ભાગે લઈ બધાની બરાબર સાકર મેળવવી. રોજ પરોઢીયે ૪ માશા ખાવું. વીર્ય ઓછું હોય, પાતળું હોય, સ્વપ્નદોષ, ધાતુસ્ત્રાવ, ઈન્દ્રીની નબળાઈ વિ. ઉપર અકસીર દવા છે. (૧૨) શુદ્ધ શિલાજીત ૪ રતી, વિહંગ ચૂર્ણ કરતી, લેહભસ્મ ૪ રતી, હરડે ૪ રતી, રસસિંદુર ૪ રતી, સુવર્ણ માસિકભસ્મ ૪ રતી. ૪ માત્રાઓ કરવી. ૧-૧ માત્રા ઘી-મધ સાથે સવાર-સાંજ. રક્તકણની વૃદ્ધિ થાય છે. તંદ્રા-આળસ દૂર થાય છે. ઉત્સાહ વધે છે. (૧૩) અન્નકભસ્મ તે. ૨ નાના ટૂકડા કરી ભાંગરાના રસની સાત ભાવના આપી સુકવવું. પછી તેમાં જાયફળ, જાવંત્રી, કપુર, લવીંગ ૪-૪ માશા મેળવીને જળ સાથે ઘુંટી ૧-૧ વાલની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ દૂધ સાથે. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ (૧૪) નપુસકારી વટી – શ્વેત ગુંજાણું તે. ૪૦, શુદ્ધ. – અફીણ ૬ તેલ, કાચી ભાંગ ૧૬ માથા, ભેંસનું દૂધ રા શેર. દાળ પીસી મેશન બનાવી એક વેતવસમાં માંથી કાંજીમાં ૧ પ્રડર સ્વેદન કરવું. પછી દૂધમાં નાખી માવેશ કરવે. માવેા ગાઢ થયે ભાંગ ચૂર્ણ મેળવવું. અફીણ દૂધમાં ઘેળીને મેળવવું અને મદ રાખવું. માવા બરાબર તૈયાર થયે ઉતારવું અને બાર જેવી ગોળી કરવી. સવારે/સાંજે અથવા રાત્રે ૧ ગોળી દૂધથી લેવી. ચે × (૧૫) ફેલાદભસ્મ ૧ તે., મેતીની ભસ્મ, ખગેશ્વર, પ્રવાલપિષ્ટિ, અભ્રકભસ્મ દરેક ૬-૬ મા., સુવણ ભસ્મ ૩ મા. ખરલમાં સારી રીતે ઘુંટી લેવું. પછી ગુલાબના ફુલના રસની ૧ ભાવના આપવી અને ૧ ભાવના કસ્તુરીના જળની આપવી. ૧/૨-૧/૨ રતીની ગોળીઓ કરવી. ૧ ખાવી. ઉપર દૂધ પીવું. × (૧૬) અફીણ, કેશર, શુદ્ધ એળીયે, શુ. ધતુર ખી, શુ. વિષ, કુચલા, જાયફળ, રસસિદુર ૧-૧ ભાગ, ધેાયેલી ભાંગ ૮ ભાગ. બધાનું ખારીક ચૂર્ણ કરી તાની જડના રસે ૧-૧ રતીની ગોળી કરવી. કેરા પાનમાં ૧ ગોળી ખાવી. ઉપર ૧ ચમચી મધ દૂધમાં નાખી પીવુ. X For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ (૧૭) જાવંત્રી, કેશર, એલચી, લવી'ગ, દાલચીની બન્ને મહુમન, કુલીજન ૪-૪ માશા, કસ્તુરી, અંબર, સુવણુ વરખ ૧–૧ માશા, ભાંગ ૧૦ મ., સાકર ૨ તા. વગાળ કરવુ. સમાગમના ૨ કલાક અગાઉ ૧૨ થી ૧ માશા પાશેર દૂધથી લેવું. તીલા (ઇન્દ્રી ઉપર માલીશ માટે) (૧) જળદેષ, હસ્તદેાષ, વક્રતા, માનસિકદેોષ જન્મ નપુસકતા ઉપર તીલે. ખીરખતુરીનું તેલ, લવી’ગ, અરકરાનું તેલ દરેક ૧૧ તાલે., જૈતુન તેલ રા તા. મેળવી મલમ કરવા. આંગળી પર થોડો મલમ લઈ ગુપ્તાંગ ઉપર મન કરવુ'. (અગ્રભાગ છેડીને મન કરવુ) (૨) મુશ્કેડ્ડીના ૧ તા. લવી`ગ તેલ, જાયફળ તેલ, શ્વેતગુંજાનું તેલ, મીરખટુરીનું તેલ, દરેક ૬-ર્ માશા મેળવીને ઇન્દ્રી ઉપર માલીશ કરવુ, (૩) લવી'ગ, સમુદ્રફળ, ખ'ગભસ્મ દરેક ૧–૧ રતી પાન સાથે છુટી લગાવવુ'. (૪) માલકાંગણી તેલનું માલીશ કરવું. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ (૫) ઉટગણન બી ગરમ જળે ઘુંટી લેપ કરે. (૬) અસગંધની જડ ચમેલી તેલમાં ઘસીને લગાવે. (૭) અરીઠાની છાલ, અકરકરે ૧-૧ રતી મધમાં ઘુંટી લગાવવું. (૮) કસ્તુરી ૪ રતી, મરી ૩ માસા, જુન્દબેતર ૩ મા, હીંગ ૩ મા, કપાસીયાના મીંજ ૪ મા. બારીકપીસી ચમેલીના તેલમાં મેળવીને સૂતી વખતે ૨ રતી લઈ જરા ગરમ કરી મર્દન કરવું. ઉપર બંગલા પાન બાંધવું સવારે ગરમ જળે ઈન્દીને છેવી. ઠંડુ જળ લાગવા ન દેવું. (૯) અકર ૬ મા, લવીંગ ૬ મા, કપુર ૬ મા, કરેણના કુલ ૧ તે ધતુરપત્ર રસે સારી રીતે ઘુંટી આમાંથી ડી દવા બકરીના દૂધમાં ખરલ કરી લગાવવું. સવારે ગરમ જળે છેવું. ઇન્દીના સંપૂર્ણવિકાર દૂર કરે છે. ઉપદંશ-સૂજાક ચિકિત્સા મર્યાદ વિષયસેગ અને વેશ્યાગમનના ફલસ્વરૂપ આ રોગ થાય છે. નવા આધુનિક વિકાસી યુગની આ ભેટ છે. માનવીના સ્વાશ્ય ને કુઠારાઘાત સમાન છે સાથે સાથે કલંકરૂપ પણ છે. અને આધુનિક માનવીએ આર્ય સંસ્કૃતિને લગાડેલ કાળી ટીલી સમાન છે. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ઉપદંશ ચિકિત્સા : (૧) પારો તે. ૨, જેઠીમધ તે. ૨, જુને ગેળ તે. ૨. જેઠી મધ ખાંડી ચાળી પારા સાથે મેળવવું. પછી ગોળ સાથે મેળવી દિવસ સાત સુધી ઘૂંટીને ચણા જેવી ગોળી કરવી. સવારે ૧ ગળી ખાવી. પથ્ય પાળવું. રોજ નહાવું. (૨) શુદ્ધપારદ તે. ૧, કપુરી પાન નગ ૧૦૦ ખરલમાં પાર નાખી ૧-૧ પાન નાખતા જવું અને લૂંટતા જવું. ભસ્મ થશે. માત્રાઃ ૧-૧ રતી તે. સાકર સાથે ખાવી. ઉપર ૨ શૂટ જળ પીવું. ખેરાકમાં ઘી, સાકર, દૂધ, ઘઉંની રોટલી જ લેવા. આ દવાથી મોં ગુલાબી થાય છે. પણ નુકશાન નથી. (૩) અર્ક-મૂળ તે. ૧/૨, ગળે તે. ૪, લીમડાની અંતર છાલ છે. ૪ સુકવવું. પછી ખાંડી ચાળી રેજ સવારે છે તે. આપવું. લેહી બગાડ, ચાઠાં, ખરજવું, ગૂમડાં પણું મટે છે. (૪) એલચી ૬ મા, લવીગ ૬ મા. રસકપુર ૧૨ મા, ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. રેજ ૧ ગોળી દિવસ ૩૦ સુધી ખાવી. પથ્ય : દૂધ-ભાત. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org re Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) લવી‘ગ, પીપર, જીરૂ, રસકપુર ૬-૬ માશા., પાનાં નગ ૩, મધ ૧ તેા. સારી રીતે ઘૂંટી ૨-૨ મા.ની ગાળી કરવી. રાજ સવારે ૧ ગે. જળથી ગળી જવી. ચણાનું સત્તુ, ઘી ખાવું. બીજું કાંઈ નહી.. × (૬) શુ. રસકપુર ર મા., એલચી ૬ મા., ગેરૂ ૬ મ., રાખ ૬ મા., મેરાજાસત ૬ મા. જુના ગાળ સિવાયના ઔષધે બારીક પીસી ગાળ મેળવી ઘૂંટીને ચણી મેર જેવી ગાળી કરવી. ૧-૧ ગાળી કેરીના અથાણાના તેલ સાથે ખાવી. * (૭) સુવર્ણ ભંગ ૧ રતી, એલચી ૪ રતી, ખેરજાસત્ત્વ ૪ શ્તી, શીતળચીની ૪ રતી. ૨ માત્રા કરવી. ૧-૧ સવાર-સાંજ આપવી x (૮) શુ. પારદ, હિ’શુલ, રસકપુર, નીલમભસ્મ, ફુલાવેલ કડી, ઇન્દ્રાયણની જડ, જી. હર્તાલ, શુ. મનશ્ચલ ૧-૫ માશા, કકુષ્ઠ ૧/૨ મા, જંગાલ ૧/૨ મા, શુ. જમાલગેાટાનાં મીન...ગ ૧૪ મારીક વગાળ કરી કારેલાના રસે છૂટી ચણા જેવી ગાળી કરવી. દૂધની રબડીમાં ખાવી. પથ્ય : ચણા. ભીજુ કાંઈ ખાવુ' નહી. × For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir x ૧૪૯ (૯) પ્રવાતચંદ્રપુટી તે. ર, રૌખવરખ તે. ૧, એલચી તે. ૧, કબાબચીની તે. ૧, શુ અવક્ષાર ૬ મા, કર્ભશેર ૩ મા. નાના ગોખરૂ ર તે. બારીક ઘૂંટી લેવું. માત્રા ૨ આનીભાર લસ્સી સાથે. (૧૦) દારચીકના ૧ તે. ૧૦ વર્ષ જુના ગોળમાં મેળવી ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. ૧-૧ ગોળી સવારસાંજ જળે ગળવી. પઃ ચણાની રોટલી, શેકેલા ચણા (ફતરા વગરના) ખાવા. ગરમી જણાય તે ઘી પીવું. વર્ય : મીઠું, તેલ, ખટાશ ન ખાવા. દિવસ ૭માં ત્રણ વગેરે મટે છે. પરેજી બરાબર રાખવી. X (૧૧) હીમજી હરડે તે, ૮ રસકપુર તે. ૪, બેદાર તે, ૧, મરી, જાયફળ, એલચી, લવીંગ ૧-૧ તે, ૧૦૦ લીંબુના રસે ખરલ કરી ૨-વાળની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દિવસ ૭ ખાવી. ઘી પીવું. મીઠું ન ખાવું. (૧૨) શુ. પારદ છે તે લે, અકકર તે. ૧, મધ તે. ૧૧/૨ પારાના કણ અદશ્ય થતાં સુધી બધું લૂંટવું અને ર-૨ આની ભારની ગેળી કરવી. સવારે ૨ ગોળી ગળી જવી પથ્યઃ દૂધ, ભાત, રોટલી, ઘી, સાકર. (૧૩) હિંગુત્થપારદ તે. ૧, જાવંત્રી તે. ૨ વાટી કાજલી કરવી. માત્રા : ૧ વાલ પતાસામાં આપવું. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ઉપર વરીયાળી ધાણા, એલચી, સાકર બધાનું ચૂ કરી તેમાંથી ન તાલાનુ શરખત મનાવીને પીવું. X (૧૪) રૂમીસિગ્રક્ તેા. બ, બેદાર તા. , માથુથુ તે. ન, રાળ તે. ન, મીણુ તા. ૩. મીણુ પીગળાવી અન્ય ઔષધ બારીક કરી મેળવવા અને ત્રણ કલાક છૂટી નાના ખેર જેવી ગાળી કરવી. ૧ ગોળી ઘીમાં ચાટવી. સાંજે પણ ૧ ગોળી લેવી. દિવસ ૧૪ સુધી. ઘણી સારી દવા છે. ઉપક્ષ-ફીર`ગ મટે છે. × ܘ પુછ્યું : ઘઉંની શટલી, ઘી. ખીજુ કાંઇ લેવુ' નહી. : (૧૫) ૧ તેા. મરી, વીગ, પારદ, અરકા, વાવડી ગ, રૂમી મસ્તકી ૧-૧ તલેા., ગાળ ૪ તા., અજમા ૪ તા., ભીલામા નંગ ૩૫. પારદ, ભીલામા એક સાથે છૂટી એકજીવ કરવા. અન્ય ઔષધનું વસ્ત્રગાળ ચૂણુ` મેળવીને ખૂબ છૂ ટવું. પછી ગાળથી ૫-૫ માશાની ગેાળી કરવી. સવારે ૧ ગેાળી ખાવી, ઉપર પાનનું મીડુ ખાવું. પથ્ય : દૂધ, ભાત. દવા ૭ દિવસ લેવી. X (૧૬) ઉપન્ન શહરવટી - રસકપુર ૧ તા., દારચીકના ના તે, શ્વેતમલ્ક ના તે., વકી'હર્તોલ ના તા., સિગ્રફ ના ત., માથુથુ ના તે. ખરલમાં ઘૂંટી બ્રાન્ડી સાથે ખરલ કરી નાની નાની ટિકડીએ! મનાવી લેવી. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પછી શકેરામાં ભરી મંદ એ સત્ય ઉડાડવું. (૪ કલાકમાં ઉડી જશે) પછી સ્વર્ણ સીરીમાં મેળવી ફરીને ઉપર મુજબ સવ ઉડાડવું. તે સત્વ સાથે એલચી ૧ તે , સ્વર્ણક્ષીરી ર તે, જુન્દબેતર ૬ મા, બાવચી ૧ તે.., ચેપચીની ૧ તે, ગંધક ૧ તે., રૉપ્યભસ્મ ૬ મ. સારી રીતે ઘૂંટી લેવું. સ્વર્ણક્ષીરી . શેર, લીમડાની છાલ પણ તે, ચોપચીની ૧ તે., બાવચી કાલે ૧-૧ તેના કવાથમાં ઘૂંટી ૧-૧ રતીની ગળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ઉશીરા સવ સાથે. (૧૭) સવારે સત્યાનાશીનો રસ પીવે. પછી રસકપુર ૧ તે, લવીંગ ૧ તે, કાળામરી ૧ તે, ઈન્દ્રાયણનું મૂળ ૧ તે. વસ્ત્રગાળ કરી ૧-૧ માશાની ગોળી કરવી. તે સાંજે ૧ ગળી જળ સાથે ગળી જવી. મીઠું ન ખાવું. માત્ર ઘી-રોટલી જ ખાવા. (૧૮) સત્યાનાશી, ધતુરાનાં કાચાં ફળ અને મૂળ ૨-૨ તે, કાળામરી ૧ તે. ખાંડી ૨-૨ રતીની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ખાવી. (૧૯) ચાંદી લગાવવાની દવા), રસવંતી, સરસડાની છાલ જળ સાથે ઘસી લેપ કરે. (૨૦) શુ. કંકુષ્ઠ, કબાબચીની, એલચી સરખાભાગે લઈ ચૂર્ણ કરવું. તે ૨ થી ૪ રતી માખણદૂધની તરી For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર પતાસા સાથે રોજ ૩ વાર ખાવું. કુલ આઠ દિવસ દવા લેવી. (૨૧) આમલસાર ગંધક ૧ તે, રસકપુર ૧ તે, નેપાળા નાં બી ૧ તે, મેરથુથુ ૧ તે. ખરલમાં વાટી ગેળા જેવું કરી ઈડાની સફેદી કાઢી અંદરની પીળી જરદીમાં ઔષધ નાખી ઈડનું છીદ્ર બંધ કરવું. ઉપર ઘઉંના લોટનું બે આંગળ જાડુ પડ ચડાવવું. સૂકવીને ગરમ રાખમાં દાબવું. ગળે લાલ થયે કાઢી લેવું. અંદરની તમામ દવા ઘૂંટીને ૨-૨ રતીની દવા કરવી. ૧ ગોળી દહીં સાથે આપવી. બે ત્રણ જુલાબ થાય છે. દહીં ભાત સિવાય કાંઈ ખાવું નહીં. (૨૨) ઉપદંશ જુલાબ – નસેતર ૧ તેલ, મીઠી સુરંજાત તે, સિંધવ ૪ રતી, હીમેજ શેકેલી છે તે., દેશી સાકર તે ૧૨ વાગાળ ચૂર્ણ કરી ૨ માત્રા બનાવવી. ૧ માત્રા સવારે ઘીમાં આપવી. ઉપર ગરમ જળ પાવું. ૫ થી ૧૦ ઝાડા થાય છે. ઉલટી પણ થાય છે. સ્નાન – ઠંડુ જળ વળે છે. ગુલાબનું શરબત પીવા આપવું. જુલાબ બંધ થયે ખીચડી ખાવી. બીજે દિવસે સ્નાન કરી શકાય. (૨૩) લવીંગ તે. ૧, જાયફળ તે. ૧, જાવંત્રી તે. ૧, ચીકણી સોપારી તે. ૧, વેતકા તે. ૨, શુ. રસકપુર તે. ૧ બારીક કરી ધતુરપત્રરસે ઘૂંટી ૧-૧ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ રતીની ગોળી બનાવવી. ૨-૨ ગોળી સવાર-સાંજ રેજ ૨ ટાઈમ આપવી. ગળી જવી. દાંતે અડવા ન દેવી. ખેરાકમાં શેકેલા ચણની કાંજી આપવી. બીજુ કાંઈ નહીં. શૈવ સિવાય જાતે પ્રયોગ કરવા નહીં. પ્રમેહ લક્ષણે મૂત્રદાહ, મૂત્રનળીમાં સરસરાહર, મૂત્ર સાથે -રસી જવી, મૂત્ર વખતે શિશ્ન કડક થવું, નળીના મુખમાં દાહ, મૂત્રત્યાગ પછી થેડું મૂત્ર અંદર રહી જવું, લીગમુંડ ઉપર દર્દ, અંડકોષમાં પ્રદાહ વગેરે ચિહુને જણાય છે. ચિકિત્સા : (૧) મેહમુદગરવટી અથવા ચંદ્રપ્રભા આપવી. (૨) તકલીફ સાથે છેડે થડે પેશાબ થતું હોય, મૂત્ર વખતે શિશ્ન કડક થવું – તે ઉપર જસતભસ્મ, આમળાને રસ અથવા ચૂર્ણ અગર ગળે ને રસ અને મધ સાથે આપવી. (૩) શૈખભસ્મ દાડીમાવલેહ સાથે દિવસ-૧૪ આપવી. (૪) જલન, વારંવાર મૂત્ર, ટીપે ટીપે મૂત્ર અને કયારેક રક્ત જવા ઉપર સુવર્ણ માસિકભસ્મ ચંદનાદી કવાથ સાથે આપવી. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૪ (૫) મૂત્રદાહુ – પેશાબ વખતે તીવ્ર દરદ, ગાઢી રસી ઉપર - પ્રવાલ ચંદ્રપુટી, અબ્દુલારીટ સાથે અગર નાળીયેરના જળ સાથે આપવી, × Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) રક્તસૂત્ર-પીડા ઉપર વસ ́તસુકુમાકર ચંદનાદી કવાય અગર નાળીયેરના જળ સાથે આપવે. × (૭) અડદને લેટ, ગાજરનાં બ ૬ મા. છૂટી મધથી ૧-૧ ૧-૧ ગેળી ગરમ દૂધ સાથે આપવી. X (૮) શિશ્ન કડક થવું (મૂત્ર વખતે) તથા જલન વગેરે ઉપર છુ. ખગેશ્વર, ત્રિફળા ચૂર્ણ અને મધ સાથે અથવા ચ'દનાદી કવાથ સાથે આપવા. ૧-૧ તે., ખગમ માશાની ગોળી કરવી. X (૯) વાતિક પ્રમેહમાં – રોપ્યભસ્મ, તાપ્યાદી લેહ, સપ્તધાતુભસ્મ વગેરે ઔષધે વૈજવા, * * (૧૦) પિત્તપ્રધાન પ્રમેહમાં – સુવર્ણ મક્ષિકભસ્મ, ચંદ્રકલારસ ઔષધા ઉશીરાસન અથવા ચંદનાસવથી આપવું. X (૧૧) કફપ્રધાન પ્રમેહ – રેગ્યવર્ધની, ચંદ્રપ્રભા, વિજય સાર વગેરેનું આયેાજન કરવુ. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ (૧૨) પ્રમેહારવટી – કરતુરી નેપાળી ૬ માશા, જાવંત્રી ૧ લે. જાયફળ ર તે. અકકરકરે ર તે, કપુર ૬ મા, સુવર્ણવરખ ૧૦ નંગ, અનવીધ મેતી ૧ તે કેશર ર તે, એલચી ૨ તે, કેકેલ ૨ તે, સ્ટ્રીકન્યા ૪ ચાવલ, રૂપાવરખ નંગ ૨૦. મોતી ગુલાબ જળે ઘૂંટવા. પછી શેષ ઔષધેનું વાગાળ ચૂર્ણ મેળવી ફરીથી ગુલાબજળે ઘંટવું. તેમાં મધ તે. ૨ ઉમેરી ઘૂંટીને વટાણા જેવી ગાળી કરવી. ૧-૧ ગેળી સવાર-સાંજ દૂધ સાથે. (૧૩) રક્તમે– (લેહી મિશ્રિત પિશાબ) રક્તમેહાંતકવટી અથવા શૈક્ષુરાઘવલેહ આપે. અથવા ચંદ્રકલારસ ૧ રતી, મેતીપિષ્ટિ રતી, સપ્તધાતુભસ્મ ૧ રતી, સ્પેશ્યલ બંગભસ્મ ૧ રતી. કેળના રસને પુટ દઈ ૩ કેસુલ ભરવી. ૧ સવારે ૧ રાત્રે લેવી. સાંજે અફીણ ૧ રતી, બંગભસ્મ ૧ રતી મેળવીને ખાવું. દૂધ સાથે. (૧૪) વસાહ- (ચરબી જે પદાર્થ મૂત્રમાં જ) કામધેનુ રસ આય. (૧૫) લાલામેહ – (લાલ તાંતણ જે પદાર્થ) ચંદ્રપ્રભાગોળી આપવા. ઉપર વરીયાળી તે. ", સાકર તે. વાટીને પાવું. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ (૧૬) સાંદ્રમેહ (મૂત્ર રાત આખી એકપાત્રમાં રાખવું. રગડે નીચે બેસશે) હરીશંકરરસ અથવા બુ. બગેશ્વર રસ આપે. (૧૭) શુકલમેહ (મૂત્ર તરંગનું, લેટ જેવી કણીઓ પડવી.) ઉપર મુજબ નં. ૧૬ના ઔષધ આપવા. (૧૮) ઉદકમેહ-ળે ઠંડે પિશાબ, વારંવાર મૂત્રત્યાગ કરે પડે) ઈન્દવટી આપવી. અથવા શુક્રમાતૃકાવટી આપવી. (૧૯) એમેહ – (પાતળે અજાદૂધ પિશાબ) સુવસંતમાલતી ૧ રતી, મોતીભસ્મ ૧ રતી. ૨ માત્રા કરવી. ૧-૧ માત્રા સવાર-સાંજ. (૨૦) સિકનામેહ – હિંગુલભસ્મ, કેશર, અફીણ ૧-૧ તે., વસંતકુસુમાકર છે તે. ઘૂંટીને ૧-૧ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ. (ર૧) બંગભસમ, ૧ રતી, હળદર ૪ રતી, અભ્રકભસ્મ ૧ હતી. મધ સાથે આપવું. પ્રમેહનું દરદ મટે છે. (૨૨) ત્રિફળા તે. ૫, સૂર્યતાપી શિલાજીત ૬ મા.બંગભસ્મ ૬ મા, કેશર ૬ માશા. જાવંત્રી ૧ તે, કરતુરી ૧ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ મા. બારીક કરી અક્કલકરાના કવાથમાં ઘૂંટી બોર જેવી ગોળી કરવી. સવારે ૧ ગોળી દૂધ સાથે આપવી. બપોરે જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ તથા ચંદનાસવ ૧-૧ તે. જળ ૨ તે. મેળવીને આપવું. સાંજે ચંદ્રપ્રભાવટી ૨ ગોળી જળથી લેવી. (૨૩) ઈન્દીમાં બળતરા ઉપર - એ કેસીન ૨-૨ ગેળા રેજ ૩ વાર આપવી. (૨૪) ઈન્દીમાં દઈ પીડા ઉપર – સીસ્ટન રોજ જમ્યા બાદ ૨-૨ ગોળી ગળવી. (૨૫) લીંગ ઉપર પીળી ફેલ્લીઓ – વેનેટ મલમ વાપરે. X (૨૬) પેશાબ કર્યા બાદ બળતરા-લેડરમાયસીન ૧૫૦ પાવરની કેસુલ ૧ સવારે ૧ સાંજે ૧ બપોરે અને ૧ રાત્રે લેવી. દિવસ સુધી. સ્ત્રી અને પુરુષના કોઈપણ જટીલ રોગમાં મફતસચોટ સલાહ તથા કેઈપણ ઔષધની જરૂર હોય તે વ્યાજબી ચાર્જથી આપીશું. લખે મળે ? આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ૧૭/૧, બીનાપાર્ક, ઘાટડીયા, નારણપુરા, અમદાવાદ ૩૮૦૦૬૧ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૪ અગત્યની પ્રશ્નોત્તરી જાતીય બાબતેને લગતા અગત્યના પ્રશ્નો અમારા અગાઉના પુસ્તક “કામપ્રદીપને વાંચનાર માનનીય વાચકોએ અવારનવાર પૂછેલા પ્રશ્નો જાતીય બાબતેમાં માર્ગદર્શનરૂપ પૂરવાર થાય તેમ હોવાથી અત્રે આપ્યા છે. પ્ર. ૧. શિશ્નની લબાઈને રતિક્રિડાની “પ્તિ સાથે સંબંધ ખરો? ઉત્તર : ઘણા લેકે અજ્ઞાનતાવશ એવું માને છે કે સંગની તૃપ્તિ (સ્ત્રી માટે) અર્થે લગની લંબાઈ આવશ્યક છે. પરંતુ આ માન્યતા એક ભ્રમ સિવાય કશું જ નથી. રતિક્રિડામાં સ્ત્રીને તૃપ્ત કરવા માટે ગુપ્તાંગની લંબાઈ કે સ્થૂલતા જરૂરી નથી. નિની અંદરની દીવાલ એલાસ્ટીક રબ્બર જેવી હેય છે. આવી રચનાને કારણે તે આપસમાં મળેલી રહે છે. સમાગમ વખતે જ્યારે અંદર લીંગ દ્વારા ઘર્ષ થાય છે ત્યારે લીંગને જકડતી હોય તે અનુભવ થાય છે. પાતળા -નાજુક ગુપ્તાંગને પણ જકડી રાખે છે. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ નિના આગળના દેઢ ઈચ ભાગમાં લઘુભગષ્ઠ, હેય છે તેજ સંવેદનશીલ છે. ત્યાં ઘર્ષણ થવાથી સ્ત્રીને આનંદ મળે છે. બાકીના અંદરના ઊંડા ભાગમાં જે ઘર્ષણ થાય છે તેને આનંદાનુભવ સ્ત્રીને જણાતું નથી. આથી સાબીત થાય છે કે બે કે અઢી ઈંચ લાંબુ શિશ્ન કેનિ તૃપ્તિ માટે બરાબર છે. પ્ર, ૨, શિનમાં વહતા શાથી આવે છે ? (ઉત્થાન સમયે) ઉત્તરઃ ઉસ્થિત થયે શિશ્ન સીધું રહેતું જ નથી. ડાબી અગર જમણી તરફ મળે છે. મધ્યભાગથી ધનુષ્પાકાર વળે છે. મોટાભાગના પુરુષોને આવું બને છે. તેથી મૈથુનશક્તિ ઉપર કઈ અસર પડતી નથી. શિનની બન્ને બાજુએ રહેલી દંડિકાઓના વધતા ઓછા કેષ ઉપર તેને ઝુકાવ નિર્ભર રહે છે. જે દંડિકામાં ઓછા કેવું હોય તે તરફ પ્રાયઃ પ્ર. ૩. હસ્તમૈથુનથી સંતાનપાદક શક્તિ ઉપર શી અસર પડે છે? ઉત્તર : ખાસ કોઈ અસર પડતી નથી. રતિક્રિડા બાબતમાં કેટલીક પુરાણ પ્રચલિત માન્ય તાઓ એવી છે કે સ્ત્રી-પુરુષ બન્ને એક સાથે ખલિત થાય તે જ સંતાન થાય છે. અન્યથા સંતાનની શક્યતા નથી. આધુનિક વિજ્ઞાન આ માન્યતાને સ્વીકારતુ નથી. For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૧ સંતાનની ખામતમાં મુખ્ય આષાર ભલે પછી પુરુષ પ્રથમ સ્ખલિત થતા Acharya Shri Kailassagarsuri Gyanmandir બળાત્કારના કેસ જુએ. આમાં સમાગમ માટે સ્ત્રી તૈયાર કે રાજી નથી હાતી, તે ઉત્તેજિત પણ નથી. (કામભાગ માટે) અને પુરુષની સાથે જ સ્ખલિત થતી નથી. છતાં આવા ઘણા કિસ્સામાં સ્ત્રીને ગભ રહી જાય છે. શુક્રક્રીટ ઉપર જ છે. હાય. કોઈ વ્યક્તિ હસ્તમૈથુનની આદતવાળી હાય છતાં જ્યાં સુધી વીયમાં શુક્રાણુ ખરાખર હાય છે. ત્યાં સુધી તેની સત્તાનપાદક ક્ષમતાને કોઇ વાંધા નથી. ૧૧ X પ્ર. ૪. શરીરની જાતીય ઊર્જાના મહત્ત્વના સ્થાન કયા છે ? ઉત્તર : એ મહત્ત્વના સસ્થાન છે. (૧) ઈન્ડીફ્રાઈન, (૨) નવસસીસ્ટમ. ાવે સસ્થાનાની (Endocrine System અને Nervous System) સ્વસ્થ સંતુલિત કાયશક્તિ ઉપર મનુષ્યમાં જાતીય ઊજા-Sexual Energy ઉત્પન્ન થાય છે. ઈન્ડીકાઈન સ્થાનમાં વિભિન્ન અગામાં રહેલી અત:સ્રાવી 'થિએ સમ્મિલિત છે. આ શ્ર'થિમાં કોઈ નલીકા હોતી નથી, તેમાં ઉત્પન્ન થતા શસાયનિક રસ' સીધા જ રક્તમાં મળે છે. X For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્ર. પ. શિશ્નમાં ઉત્થાન કેવા પ્રકારે થાય છે? ઉત્તર : શિનની ત્વચા નીચે બને બાજુ રહેલ દંડીકાઓની અંદરના કેને રક્તવાહિનીઓ સાથે સંબંધ છે. આમાં બે વાવ પણ હોય છે. એક વાવ દંડકાઓના કેષોમાં ઉત્થાન સમયે રક્ત ભરે છે. બીજે વાલ્વ રક્ત ખાલી કરવાનું કાર્ય કરે છે. આ રક્તવાહિનીઓ અને વાવનું સંચાલન મેરૂરજજુ. માંથી નીકળનારી ઉત્થાનપ્રેરક તંત્રિકાઓ મારફત થાય છે. શિનમાં ઉત્થાન બે પ્રકારે થાય છે (૧) સ્પર્શ દ્વારે, (૨) સંભેગનાં કાલ્પનિક વિચારે દ્વારા. (જેનું ઉદ્ભવ સ્થાન મસ્તક છે.) પ્ર. ૬. વૃષણનું મહત્વનું કાર્ય શું છે ? વૃષણના અભાવે સમાગમ ક્ષમતા રહી શકે ખરી? ઉત્તર : વૃષણે (અંડકેશ) બે મહત્વના કાર્ય કરે છે. (૧) શુક્રાણુઓનું નિર્માણ, (૨) ટેસ્ટોસ્ટીરેન હેનનું નિર્માણ. આ હોરમોન્સના કારણે જ પુરુષ રતિક્રિડા કરવાને સમર્થ થાય છે. અન્યથા તે યૌનસમાગમની ક્ષમતા ગુમાવે છે. શરીરમાં હોર્મોન્સના ઉત્પાદનનું કાર્ય ગુદાની ઉપરના ભાગમાં આવેલો બે એડ્રીનલ ગ્રંથિઓ પણ કરે છે. કઈ સંજોગોમાં વૃષણ કાઢી નાખવામાં આવ્યા હોય છતાં આ ગ્રંથિઓના હોર્મોન્સ ઉત્પાદનકાર્યના સાતત્યને લીધે પુરૂષ સ્ત્રીસમાગમ કરી શકે છે. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ પ્ર. ૭. કૌમાર્યપટલ બાબત આપનું મંતવ્ય જણાવશે. તથા સ્ત્રીની પવિત્રતાનું તે પ્રતીક છે તે માન્યતા કેટલી સાચી છે ? ઉત્તર : લઘુભળેષ્ઠથી અંદર બે ઈચના અંતરે આવેલ આ એક પાતળું પઠળ છે. જુની માન્યતા પ્રમાણે તેને સ્ત્રીની પવિત્રતા (અખંડ કૌમાર્ય)નું પ્રતીક માનવામાં આવતું, પરંતુ આધુનિક સમયમાં તે માન્યતા અવૈજ્ઞાનિક સાબીત થયેલ છે. તે રબર માફક લચકદાર હોવાથી ઘણીવાર શિન પ્રહારથી ફાટતી નથી. તેથી રક્તસ્ત્રાવ થતું નથી. તેથી ઉલ્ટા કેસમાં કૌમાર્ય ભંગ કરી ચૂકેલી નવવધુને પ્રથમ રાત્રે રક્તસ્ત્રાવ થાય છે. જે છેકરી સાયકલ ચલાવતી હોય છે. રમતગમતમાં પ્રવૃત્ત હોય છે. તેને કૌમાર્યાવસ્થામાં જ આ પટલ તૂટી જાય છે. કેટલીક છોકરીઓને આ પટલ હતા જ નથી. આ બધા કારણે કૌમાર્યપટલને સ્ત્રીના અખંડ કૌમાર્યનું પ્રતીક માની શકાય નહીં. પ્ર. ૮. સ્ત્રી કયારે ચમત્કર્ષ (climax) પર પહોંચે છે ?' ઉત્તર : આને ઉત્તર પુરુષ કેવી રીતે પ્રારંભ કરે છે તેના ઉપર છે. એક હકીકત તે સ્પષ્ટ છે જ કે સ્ત્રી શીવ્ર ઉત્તેજિત થતી નથી અને તેને સારી રીતે ઉત્તેજિત કર્યા વગર ભેગવવામાં આવે છે તે કલાઈમેક્ષ પર પહેચતી જ નથી. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીના અ`ગ પ્રત્યંગ (જ’ધા—સ્તન-શ્રીવા–મસ્તક તથા ઓષ્ઠ કપલ વિ.)ના મન અને ચુંબન દ્વારા તેને તિક્રિડા સાટે તૈયાર કરવામાં આવે તે તે શીઘ્ર ચરમસીમાએ પહેાંચે છે. આમ તે સહવાસમાં બન્નેને આન આવે જ છે. શિનના પ્રહારથી લઘુભગેષ્ઠ દર દબાય છે. તે સાથે સ્ત્રોની શિનિકા પણુ અંદર દખાય છે. ચૈનિમાં તાલબદ્ધ રીતે સ્પદના જાગે છે અને શિશ્નને જકડે છે. સ્ત્રીના આખા શરીરમાં એક પ્રકારના ઝનઝનાટ પ્રસરે છે. પુરુષની પ્રડારકશક્તિ દેઢથી બે મીનીટમાં સમાપ્ત થાય છે. આટલા સમયમાં તે ચાલીસથી પચસ પ્રતુાર કરે છે. સ્ત્રીનું શરીર લસ્ત (ઢીલુ) પડે છે. અને સુખની ઉત્કૃષ્ટ સીમાએ પહોંચે છે. સ્ત્રીને માટે ચરમેકષ ની નિશ્ચિત સમયમર્યાદા નથી. તે દોઢથી બે મીનીટમાં પણ કલાઈ મેક્ષ અનુભવે અને અર્ધા કલાકની ક્રીડામાં પણ ચરમેન અનુમવ ન કરે. તે અતવાજોગ છે. જો અનાડીપણે સમાગમ કરવામાં આવે તે ચમત્ક` પર લાંબા સમયની ક્રીડા દરમ્યાન પણ પહોંચે નહી. મુખ્ય વાત તેને સારી રીતે પ્રેમથી ઉરોજિત કર્યાં માદ સહવાસ કરવા અગે છે અને તે જ તે સ`ભેગનું પરમ સુખ અનુભવે છે. X For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬પ ઉત્તમ દિનચર્યા આરોગ્યતા – સુવર્ણ અને ધનની અપેક્ષા કરતાં ઘણી શ્રેષ્ઠ છે. તે આત્માને પ્રફુલ રાખે છે. સારા ગુણ અને શક્તિઓને વિકાસ કરે છે જેની પાસે આરેગ્યતા છે તેને ભાગ્યે જ બીજી કઈ ચીજની ઈચ્છા થાય છે. જેની પાસે તંદુરસ્તી નથી તેની પાસે બધું હોવા છતાં નહીંવત્ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – પ્રાપ્ત કરવા માટેનું સાધન શરીર છે. તેથી તેને સ્વસ્થ રાખવું તે આપણું કર્તવ્ય છે. રેગી મનુષ્ય પ્રકૃતિને અપરાધી છે. પ્રાકૃતિક નિયમની અવહેલના કરી શરીરને રેગિષ્ટ કરવું તે ખરેખર અપરાધ જ છે. તથા કુટુંબ-સમાજ વગેરે માટે તે કઈ કામને નથી. સારી તંદુરસ્તી જાળવવી આપણી ફરજ છે. નીચે કેટલાક સૂચને છે. તેમાંના શક્ય તેટલાં ગ્રહણ કરી તંદુરસ્તી બનાવી રાખવી જોઈએ. (૧) વામ મુહુર્તમાં જાગવું. ઈશ્વરનું સમરણ કરવું. પછી શૌચક્રિયાથી નિવૃત્ત થઈ દાંત બરાબર સાફ કરવા અને થોડું જલપાન કરવું. તેથી શરીર શુદ્ધ રહે છે. વ્યાયામ ન થઈ શકે તે ૨-૪ માઈલ ફરવું. (૨) હંમેશા સ્નાન કરવું. પ્રથમ શીર જોવું પછી નાન કરવું. (૩) બની શકે તે તેલ માલીશ કરવું. ખાસ કરીને મસ્તક, હાથ, છાતી, પાંસળી કરોડરજજ, પગના તળીય For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલીશ કરવું. માથે માલીશ કરવાથી મગજ ઠંડું અને પ્રકુલિત રહે છે. છાતી અને પાંસળીઓ પર માલીશ. કરવાથી ફેફસાં મજબૂત બને છે. પગને તળીયે. માલીશ કરવાથી નેત્રતિ વધે છે. (૪) ભજન સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ વચ્ચે લેવું. ધીરે ધીરે ખૂબ ચાવીને ખાવું. ભોજન સાથે પાણી ઓછું પીવું. બહુ પાણી પીવાથી મંદાગ્નિ થાય છે. ભોજન નની વચ્ચે પ્રમાણસર પાણી પીવું. (૫) ભજન બાદ મૂત્રત્યાગ કરવાથી સાંધાનો દુઃખાવે તથા ક્ષીણતા, આળસ, વૃદ્ધત્વ આવતા નથી. (૬) ખૂબ ભૂખ લાગે ત્યારે જ ખાવું. અગાઉ ખાધેલું પાચન ન થયું હોય તે ખાવું નહીં. (૭) ભજન પછી નહાવું નહીં. તેમ કરવાથી (નહાવાથી) મંદાગ્નિ જેવા ઉદરરોગ થાય છે. (૮) પિટ હંમેશાં સાફ રાખવું. અજીર્ણ અને કબજિયાત થવા દેવા નહી. (૯) વધુ પડતું તળેલું, તીખું, ખાવું નહીં. તેથી હરશ જેવા રોગો થાય છે. બહારની ચીજો પણ બહુ જ ઓછી ખાવી. (૧૦) કેટલીકવાર કામકાજ દબાણથી ઘણું લેકે ભેજનમાં નિયમિત રહેતા નથી અને ભજનને બાલે નાસ્તાથી ચલાવી લે છે. આ રીત ખેટી છે. તદુપરાંત કુદરતી હાજતે (લઘુશંકા-ગુરૂશંકા) પણ રોકી રાખે છે. આમ કરવાથી લાંબેગાળે ઘણું રોગના જોગ બનવું For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે છે. માટે મળમૂત્ર ત્યાગ કરવામાં બીનજરૂરી અવધ કરવે નહીં. (૧૧) સાંજે એક બે કલાક મિત્રો સાથે અગર કુટુંબીજને સાથે ટોળટપ્પાં કરવાં અથવા એકાદ બે માઈલ ફરવા જવું. (૧૨) ભેજનબાદ રાત્રે ૯-૦૦ આસપાસ સૂવા જવું. નિરર્થક ઉજાગરા કરવા નહીં તથા સવારે વહેલા ઊઠી જવું. (૧૩) હંમેશાં પ્રસન્ન રહેવું. તેથી સ્વાથ્ય સારું રહે છે. ઉદાસીનતા અને ચિંતાથી સ્વાધ્ય બગડે છે. (૧૪) સૂવાના અર્ધા કલાક અગાઉ દૂધ પીવું અથવા ગરમ પાણી પીવું. તેથી પેટ સાફ આવે છે. (૧૫) સવાર-સાંજ ખુલ્લી હવામાં ખૂબ લાંબા શ્વાસ લેવા. તેથી ફેફસાં મજબૂત બને છે. (૧૬) સૂતી વેળાએ કમર પરનું વસ્ત્ર ઢીલું રાખવું. જેથી પાચનક્રિયામાં અવરોધ ન થાય. (૧૭) ભજન પછી કેળા અગર મેવે ખાવે. જેથી પાચન શક્તિ વધે છે. અને લેહી શુદ્ધ રહે છે. (૧૮) હંમેશાં સ્વરછ સુઘડ અને ઢીલા વર પહેરવા. (૧૯) સદાચારને સ્વાથ્ય પર ઊંડો પ્રભાવ છે. જે સદા ચારી નથી તે સ્વસ્થ પણ નથી. તેથી દુરાચારથી દુર રહેવું. (૨૦) કામ વગર બેસી રહેવું નહીં. નવ નખેદવારી એની જેમ સુસ્ત બેસી રહેવાથી નિષ્ક્રીય રહેવાથી મનમાં ખરાબ વિચારે ઉભરાય છે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) નશાકારક ચીજોના સેવનથી દૂર રહેવું. જોકે આજ કાલ તે ચરસ, ગાજે, ભાંગ ઈત્યાદિના સેવનથી વિદ્યાર્થીઓ અને કોલેજની વિદ્યાર્થીનીએ પણ બાકાત નથી. સીગારેટ પીવી એ પુરુષ અને સ્ત્રીઓમાં ફેશન ગણાય છે. વ્યભિચાર પણ આધુનિક્તાનું અગ્રીમ લક્ષણ ગણાય છે. શાસ્ત્રની સારી વાતને તેઓ હસી કાઢે છે. પરંતુ તમે નજર સામે જ જુઓ છો કે પાછલી જિંદગીમાં આવા લોકેના કેવા બુરા હાલ થાય છે! (૨૨) ભજન પછી દેહવું નહીં સ્વી સંગ તુરત કરે નહીં. થડીવાર આરામ કરે. મનને પ્રસન્ન રાખવું. ચિંતા શેક કરવાથી અપચ થાય છે. (૨૩) હંમેશા સારી સંગતમાં રહેવું. (૨૪) હમેશા હરડેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. [સમાપ્ત] For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ પુસ્તકના જાણીતા લેખક શ્રી હેમેનદ્ર શાહ વર્ષોના અનુભવથી અનેક દર્દી માટે ચમત્કારિક જડીબુટ્ટીઓના પ્રવેગો-ઇલાજે બતાવે છે. જે તમને અને બીજા એ માટે આ ગ્રંથ સચેટ અને યાદગાર બની રહેશે. જડીબુટ્ટીઓના ચમત્કારિક પ્રયોગો મૂહય રૂ. 22-00 આયુર્વેદના 10 01 અનુભવસિદ્ધ પ્રયોગો મૂલ્ય રૂ. 44 00 આ પુસ્તક માં તેમના વર્ષોના અનુભવથી અનેક દર્દોના ઉપચાર ઉજૂ કરેલ છે. શ્રી રમણીકલાલ બી. કાણકીયા “તંદુરસ્તને સાથી હેમિયોપેથી”, મૂય રૂ. 30-00 મની ઓર્ડર કરીને આ પુસ્તક ઘેરબેઠા મેળવે, મંગાવે. પિસ્ટેજ ફી મળશે. ' For Private and Personal Use Only